Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવા સંસારવ્યુત્સગ તપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે-(૧) નૈરયિકસ'સાર વ્યુત્સગ તપ (૨) તિય "ચમસાર વ્યુત્સર્ગ તપ (૩) મનુષ્યસસારવ્યુસ તપ અને (૪) દેવસંસારવ્યુત્સગ તપ આવી રીતે સંસારવ્યુસ તપના ચાર ભેદ છે, આમાંથી નૈયિકગતિરૂપ સોંસારને પરિત્યાગ કરવા નૈરયિકસ સારવ્યુત્સ તપ કહેવાય છે. તિયંચગતિરૂપ સંસારને પરિત્યાગ તિય ́ચ સ ́સારજ્યુસ કહેવાય છે. મનુષ્યગતિ રૂપ સંસારના પરિયાળ મનુષ્યસંસારવ્યુત્સંગ તપ કહેવાય છે, અને દેવગતિરૂપ સ્રસારને પરિત્યાગ દેવસ’સારત્યુત્સગ કહેવાય છે.
તત્ત્વાથ નિયુક્તિ-પહેલો ભાવવ્યુત્સગ તપના ત્રણ ભેદ કહેવામાં આષા હતા તેમાંથી પ્રહેલા કષાયવ્યુત્સગ તપ રૂપ ભાવયુૠગ તપના ચાર ભેદાનુ` પ્રતિપાદન કરવામાં આવ્યું હવે બીજા સંસારયુત્સગ તપની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ
નરક આદિ સ્વરૂપવાળા સ'સારના વ્યુસગ અર્થાત્ પરિત્યાગ સ‘સાર વ્યુત્સર્ગ કહેવાય છે. તે ચાર પ્રકારના છે-(૧) નૈરયિકસ સારવ્યુત્સગ (૨) તિય કસસારછ્યુત્સગ (૩) મનુષ્યસ'સારવ્યુત્સગ (૪) દેવસ'સારવ્યુત્સર્ગ આ માંથી નૈરિયકગતિરૂપ સંસારના પરિત્યાગ નૈરયિકસસારછ્યુત્સગ તપ કહેવાય છે. તિય ચગતિરૂપ સ ́સારના પરિત્યાગ તિય ચસંસારવ્યુત્સગ તપ કહેવાય છે. મનુષ્યગતિરૂપ સ`સારના પરિત્યાગ મનુષ્યસંસારવ્યુ.સગ તપ કહેવાય છે. દેવગતિરૂપ સંસારને પરિત્યાગ દેવસસારવ્યુત્સગ કહેવાય છે. ઔપપાતિક સૂત્રના ૩૦માં સૂત્રમાં કંહ્યુ` છે—
પ્રશ્ન--~સ સારવ્યુસ ના કેટલા ભેદ છે ?
ઉત્તર--સંસારજ્યુત્સ` તપના ચાર ભેદ, જેવાકે-(૧) વ્યુત્સગ (૨) તિČક્સ સારવ્યુત્સગ (૩) મનુષ્યસ સારત્યુત્સ સસારવ્યુૠગ આ સંસારવ્યુત્સ તપનું વર્ણન થયું ।।૩૪।।
કર્મવ્યુત્સર્ગતપ કા નિરૂપણ
નૈયિકસ‘સારઅને (૪) દેવ
‘જન્મવિÜતવે’ ઈત્યાદિ
સૂત્રાર્થ --કળ્યુંત્સગ તપતા આઠ ભેદ છે—જ્ઞાનાવરણુ ક વ્યુત્સગ ૩પા તત્ત્વાર્થં દીપિકા-આની પહેલા સસારવ્યુત્સંગ નામક ભાવબ્યુલ્સગ તપ વિશેષના ચાર પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તેના જ અન્તિમ ભેટ્ટ ક્રમ વ્યુત્સગના ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૯