Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ અને તે કોઈક સ્થાનેથી અહીં આવેલી છે અને અહીંથી હોય તે વખતે સ્વપ્નમાં પણ તે વિષયોને અનિષ્ટ આવીને આગળ કોઈ સ્થાને પણ ચાલી જવાની છે. ગણવાનું કોઈના પણ મનમાં ન થાય તે સ્વાભાવિક આવો ઢંઢેરો પહેલો જાહેર ર્યો એટલા જ માટે જ છે, છતાં જેને માત્ર આ ભવના સંસ્કારો ઉપર કહેવાય કે બારે અંગમાં પહેલું આચારાંગ નામનું આધાર રાખવાનો હોતો નથી, પણ ભવાંતરોના પવિત્ર અંગ છે અને તેમાં પણ પહેલામાં પહેલું સૂત્ર આ
સંસ્કારો જ જેનું આ ભવનું જીવન ઘડે છે, તેવા ઢંઢેરાનું જ છે. વળી બીજી બાજુએ વિચાર કરીએ
મહાપુરુષોને સંસારની અનિષ્ટતા લાગે અને તો માલમ પડવું જોઈએ કે આ જગતમાં શરીર,
વિષયોની કટુતા ભાસે આ કારણથી તેવા કોઈપણ આહારાદિકની ઇચ્છા સર્વને સરખી છતાં પણ કેટલાકને તે મળે છે અને કેટલાકને તે મળતા નથી,
આદ્ય મહાપુરુષને દરેક બુદ્ધિશાળીએ આદિમાં તેમજ કેટલી વખત તો નિરૂદ્યમીપણે રહેવાવાળાઓને
માનવો જ જોઈએ કે જે ભવાંતરથી શુભ સંસ્કારો તેની સિદ્ધિ થાય છે અને ઉદ્યમપૂર્વક વર્તવાવાળાઓને
લઈને આવેલો હોય ચાલુ પ્રકરણને અંગે ભવાંતરથી તેની સિદ્ધિ નથી થતી, એટલું જ નહિ, પણ કેટલીક
શુભ સંસ્કારો લઈને આવેલો જીવ પણ તે જ છે કે વખત તો પ્રાપ્ત થયેલામાં પણ હાનિ થાય છે, માટે
જેણે ઉપર જણાવેલી ક્ષત્રિય આદિ વર્ણની વ્યવસ્થા સિદ્ધિ, અપ્રાપ્તિ અને હાનિનું કાંઈક અદૃષ્ટ કારણ
કરેલી છે, અને તેજ મહાપુરુષને લોકોપકાર ક્ય માનવું જ જોઈએ. પણ આ બધો વિચાર ધર્મની સાથે પછી અનિષ્ટ વિષયનો ત્યાગ કરી આત્માના ઉદયને જ સંબંધવાળો છે અગર ધર્મમય જ છે એમ છતાં માર્ગે જવાનું થયેલું છે અને તે જ મહાપુરુષે જગતમાં તેની જડ કેવી રીતે જામી તે વિચાર કરવાની ધર્મનો ડિડિમ વગાડેલો હોવાથી તેને અંગે જ ધર્મની જરૂરીયાત ઓછી નથી. સામાન્ય રીતે જગતનો વર્ગ સાવચેતી કરવાવાળા બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ થઈ છે. વિષયની ઈષ્ટતા ગણતો હોય અને તે તરફ જ મથતો તે ઉત્પત્તિ કેવી રીતે છે તે આગળ ઉપર વિચારીશું.