Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાવપૂજા ઉપર વનરાજ કથા ગણધરની દેશના સમાપ્ત થયે સર્વ સભાનું પ્રભુને નમીને સ્વસ્થાને જવું. પાર્વ યક્ષ પદ્માવતી દેવી. ભગવતે કરેલ વિહાર. પૃષ્ટ ૩૭ર થી ૪૫૭ સગ ૮ માં પાશ્વ પ્રભુનું પંડ્રદેશે સાકેતપુરના ઉદાનમાં સમવસરવું, સાગરદત્ત સાર્થવાહનું વૃત્તાંત, પ્રભુની દેશના. તેને વૈરાગ્ય, શુભ ભાવથી ત્યાંજ કેવળજ્ઞાન. ભગવાનના ચાર શિષ્ય. તે ભવ મોક્ષની વાત સાભળી ઘરે જવું, ફરીને પ્રભુ પાસે આવવાને વિચાર કરતાં શુભ ભાવના ભાવનાભાવવાથી કેવળી થવું. બધુદત્તની કથા. અંતર્ગતમાં શ્રીગુપ્તની કથા. બંધુદત્તને ને પહિલપતિને ભવ વિસ્તાર. પ્રભુને પરિવાર. પ્રભુનું સમેતશિખર પધારવું, શ્રાવણ સુદ ૮ મે નિર્વાણ (મોક્ષગમન) ઇંદ્રાદિકનું આવવું નિર્વાણ મહત્સવ. " . પૃષ્ઠ ૪૫૮ થી ૪૮૯ - ચંદ્રગચ્છમાં તપગચ્છાય શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ પરંપરામાં સંઘવીરગણિના શિષ્ય ઉદયવીરગણિએ સં. ૧૬૫૪ માં જેઠ સુદિ ૭મે ગલબંધ ચરિત્રની લેક ૫૫૦૦ પ્રમાણ કરેલી રચના. ૪૯૦, મંગલમય આરાધના- ૯૩.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 568