Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 36
________________ ૨૩ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ જેમ જેમ સ્નેહ વધે છે તેમ તેમ તેવા ચીકાશવાળા પુદ્ગલો તથા સ્વભાવે જ ઓછા ઓછા હોય છે. ઉપરોક્ત અલ્પબદુત્વ દ્રવ્યાર્થતયા (અંધ કે છુટા પરમાણુઓની સંખ્યાની ગણતરીએ) છે. પ્રદેશાર્થતયા (પુદ્ગલોના પ્રદેશોની ગણતરીએ) પણ એ જ પ્રમાણે હોય છે. દ્રવ્ય-પ્રદેશ ઉભયાર્થતયા લેવું હોય તો... અનંતગુણહીનના દ્રવ્યો અલ્પ, એના કરતાં - ૧૦૧મી વણામાં ૧૦૦ મી વર્ગણાના ૯૯ અબજ ૧ કરોડ પરમાણુઓની અપેક્ષાએ અસંમા ભાગ જેટલા ૧ કરોડ પરમાણુઓ ઘટવાથી ૯૯ અબજ પરમાણુઓ હશે એટલે કે પ્રથમવર્ગણા કરતાં ૧ અબજ પરમાણુઓ (સંખ્યાતમો ભાગ) ઓછો છે. તેથી આ પણ અસંહભાગીનની જ વર્ગણા હોવા છતાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યાતભાગીન છે. હવે પછીની બધી વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન હશે. એમ કરતાં કરતાં લગભગ ૫000મી વર્ગણા આવશે એમાં ૫૦ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ દ્વિગુણહાનિ વાળી હશે. લગભગ ૬૬૬૮ મી વર્ગણા જે આવશે તેમાં ૩૩.૩૩ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ ત્રીજા ભાગની થવાથી સંખ્યાતગુણહીન થશે. એમ ૬૬૬૯મી વર્ગણામાં ૩૩.૩૨ અબજ પરમાણુઓ હોવાથી એ પણ લગભગ ત્રીજાભાગની થવાથી સંખ્યાતણહીન થશે. આમ હવે વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન હશે. આમ કરતાં કરતાં લગભગ ૯૯૦૧મી વર્ગણા આવશે ત્યારે એમાં ૧ અબજ કરતાં ઓછા પરમાણુ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ અસંહગુણહીન થશે. ત્યાર પછીની વર્ગણાઓ અસં ગુણહાનિ વાળી આવશે. આવી ઘણી વર્ગણાઓ ગયા બાદ એવી વર્ગણા આવશે જેમાં ૧ કરોડથી પણ ઓછા પરમાણુઓ હશે, જે ૧૦૦ અબજની અપેક્ષાએ અનંતગુણહીન છે. ત્યારબાદની બધી જ વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન થશે, કારણ કે બધીમાં ૧ કરોડથી ઓછા પરમાણુઓ છે. અહીં એટલો ખ્યાલ રાખવો કે અનંતરોપનિધાની અપેક્ષાએ આ બધી વર્ગણાઓ અસંખ્ય ભાગહીનની જ છે. એટલે પ્રારંભમાં જ્યાં પૂર્વ પૂર્વની વર્ગણાઓ ૧૦૦ અબજની આસપાસ પરમાણુ ધરાવતી હતી ત્યાં ઉત્તરોત્તર વર્ગણામાં ૧ કરોડની હાનિ પણ અસંભાગ હાનિ કહેવાય અને નીચે ઉતરતાં ઉતરતાં એ હાનિ પણ ઓછી ઓછી થવા છતાં અસંહભાગહાનિ રહેશે. તેથી જે વર્ગણામાં માત્ર ૧ અબજ પરમાણુઓ રહ્યા હોય ત્યારથી ઉત્તરોત્તર ૧ લાખ જેટલી હાનિ થશે તોય અસંeભાગહીનતા જળવાઈ રહેશે, એમ ૧ કરોડ પરમાણુઓવાળી વર્ગણા બાદ ૧૦૦૦ જેટલી ઉત્તરોત્તર હાનિ થશે તો પણ અસંહભાગહીનતા જળવાઈ રહેશે (કારણ કે ૧ કરોડ = ૧૦OO૦=૧OOO) એટલે કે ૧ કરોડ પછી ૯૯૯૯OO0, ૯૯૯૮૦૦૦, ૯૯૯૭OO) વગેરે પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ હશે જે પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન છે. આ પ્રમાણે અનંતરોપનિધાના શેષ ૪ વિભાગોમાં કલ્પી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228