________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૪૯
હવે ધારી લ્યો કે આ જીવ કાળ પસાર થતાં થતાં ૬૯૯૦૧માં સમયે પહોંચ્યો. ત્યારે એ ૨૦OOO સ્થિતિબંધ કરે છે, ૨૦૦ અબાધા છે. તેથી આ નવા બંધનો ચરમનિષેક ૮૯૯૦૦ મો થશે અને ૭૦૧૦૦ સુધી અબાધા હશે. પ્રથમ સમયબદ્ધ લતા ૭0000મા સમયે, દ્વિતીયસમયબદ્ધ લતા ૭૦૦૦૧મા સમયે... એમ યાવત્ ૧૦૧મા સમયબદ્ધ કર્મલતા ૭૦૧૭૦ મા સમયે પૂર્ણ થાય છે. તેથી આ બધી કર્મલતાઓ અબાધા સુધીમાં પૂર્ણ થઈ જતી હોવાથી એના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી પણ ઉદ્વર્તન થઈ શકતી નથી. ૧૦૨ મા સમયબદ્ધ કર્મલતા અબાધાની ઉપર ૧ સમય ગઈ છે. એમાંથી ઉદ્વર્તન થશે. અને અબાધાની ઉપર ૧ નિષેકમાં (૭૮૧૦૧ મનિષેકમાં) એનું દલિક પડશે, પણ એનાથી આગળના નિષેકોમાં એ પડી શકતું નથી. એમ ૧૦૩ સમયબદ્ધ કર્મલતા કે જે ૭૦૧૦૨ મા સમય સુધી પહોંચી છે તેમાંથી ઉદ્વર્તના થઈ ૭૦૧૦૧ અને ૭૦૧૦૨ મા નિષેકોમાં દલિકો પડશે. ૧૦૪ સમયબદ્ધ કર્મલતાના ૭૮૧૦૧ થી ૭૦૧૦૩ સુધી દલિકો પડશે. આમ ઉત્તરોત્તર જાણવું. આ ૬૯૯૦૧ મા સમયે ૨૦૦૦૦નો બંધ કર્યો માટે ૭૨૧૦૦ સુધી અબાધા થવાથી પ્રથમ વગેરે સમયબદ્ધ કર્મલતાઓમાંથી ઉદ્વર્તના ન થઈ. પણ જો એ પછીના સમયે પાછો ૮૦૦૦ જેવો જ બંધ કરે તો અબાધા ૬૯૯૮૧ સુધી થવાથી પ્રથમ વગેરે સમયબદ્ધ કર્મલતાઓમાંથી પણ પાછી ઉદ્વર્તન થઈ શકે એમ જાણવું. ૬૯૯૦૧ મો સમય -
૮૦૦તરફ...
૦૧૦૧
* ૬૯૯૦૧
અબાધા. (૧૦૦)
નવો સ્થિતિબંધ.....
પ્રથમ સમચબદ્ધ કર્મલતા...
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
- ૭૦૦૦૦
- ૭૦૦૦૧ -~-૭૦૦૦૨ -~-૧૦૦૩
અબાધા સુધીમાં અંત પામી જનારી કર્મલતાઓ... આમાંથી ઉદવર્તના થતી નથી... અબાધાથી ઉપર ગયેલી કર્મલતા... આ
અને પછીની કર્મલતાઓમાંથી ઉવ થાય છે.
૧૦૧ મા સમયબદ્ધ કર્મલતા... ૧૦ર મા સમયબદ્ધ ખેલતા... ૧૦૩ માં સમયબદ્ધ કર્મલતા... ૧૪ મા સમયબદ્ધ કર્મલતા...
૧૦૧૦૧ ૦૧૨ હ૦૧૦૩.
તે તે કર્મલતાનો છેડો
ઉધ્વર્યમાન કર્મલતાનો બંધ સમય ૧૦૨
- ૧૦૩
""
૧૦૪
હ૦૧૦૧ ૨૦૧૦ર ૭૦૧૦૩
on૧૦૪
-
૧૦૫ ૧૦૬
૫
૧૦૫
ઉત્તરોત્તર સમયે બંધાયેલી કર્મલતાઓ ઉત્તરોત્તર સમયે અંત પામે છે અને નિક્ષેપ ત્યાં સુધી ઉદવર્તે છે. તેથી નિક્ષેપ પણ ૧-૧ સમય વધતો જાય છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org