Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
Catalog link: https://jainqq.org/explore/004977/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પ્રદાર્થો (ભાગ-૧) આચાર્ય વિજય અભયશેખરસૂરિ an Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ પામોલ્થ સમાસ ભગવો મહાવીરસ ( કર્મપ્રકૃતિ-પદાર્થો GT ભાગ - ૧ કર્તા .: મૂળકાર શ્રી શિવશર્મસૂરિ મહારાજ 9 ચૂર્ણિકાર : શ્રી વૃત્તિકાર : શ્રી મલયગિરિસૂરિ મહારાજ વૃત્તિકાર : શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ટીપ્પણકાર : શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજ પદાર્થસંગ્રાહક : મુનિરાજશ્રી અભયશેખરવિજય મહારાજ (હાલ આચાર્ય વિજય અભયશેખરસૂરિ) સંશોધક : પૂજ્યપાદ આચાર્ય ભ. શ્રી જયઘોષસૂરિ મહારાજ – પ્રકાશક : શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ હીરાભવન, વ્યાપારી પેઠ, શાહપુરી, કોલ્હાપુર-૪૧૬૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૪૮ પ્રત : ૭૫૦ મૂલ્ય ઃ રૂા. ૬૦-00 C) શ્રી શ્રમણપ્રધાન જૈન સંઘ પ્રાપ્તિસ્થાન : (૧) પ્રકાશક |(૨) દિવ્યદર્શન કાર્યાલય : ૩૬, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ દ્વિતીય પ્રકાશન વિ. સં. ૨૦૬૦ (૩) જગદીશભાઈ હીરાચંદ ઝવેરીઃ ૮૧૫૫૬ કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ નોંધ : આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયું છે. ગૃહસ્થોએ એની માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે ચૂકવવી. - મુદ્રક – ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : (૦૭૯) ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ આજે અમારો શ્રી શાહૂપુરીનો સંઘ ધન્યતા અનુભવે છે. અમારા શ્રી સંઘ દ્વારા પ્રાચીન મહાન શ્રી કમ્મપયડી ગ્રંથના ગુજરાતી સંક્લન ભાગ-૧નું પ્રકાશન કરાવતા અમો અતિ આનંદ અનુભવીએ છીએ. અમારો શ્રી શાહૂપુરીનો સંધ એટલે એક નાનકડો સંધ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ગામોથી અનેક કુટુંબો વ્યવસાયાર્થે અત્રે સ્થાયી થયા. પરમકૃપાળુ પરમાત્મા શ્રી શાંતિનાથ દાદાની છત્રછાયા મળી. તેમની પરમકૃપાથી સંઘમાં સુમેળ-સંપ અને સુખશાંતિ જળવાઇ રહ્યા. અનેક મહાત્માઓનો યોગ સાંપડ્યો. પ્રભુભક્તિ અને ગુરુભક્તિના નિમિત્તો મળતા રહ્યા. આ છેલ્લો દશકો શ્રી શાહૂપુરી સંઘ માટે ચિરસ્મરણીય બની રહ્યો. મહાત્માઓની કૃપા વરસતી રહી. પ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ, પ. પૂ. આચાર્યદેવશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આદિની આચાર્ય પદવી, પ. પૂ. અચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્યદેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની સૂરિમંત્રની આરાધનાઓ, ૫. પૂ. આચાર્યદેવશ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ. સા.નું સમાધિપૂર્વક સ્વર્ગારોહણ, અનેક નાની, મોટી તપશ્ચર્યાઓ, પૂજનો અને ધાર્મિક મહોત્સવોની શૃંખલા સર્જાતી ગઈ. ગત સાલ ૫. પૂ. મુનિરાજ શ્રી અભયશેખરવિજયજી મહારાજ સાહેબ (હાલ આચાર્ય ભગવંતશ્રી)ના ચાતુર્માસનો લાભ મળ્યો. અને તેમના વાણીપ્રવાહથી સંઘના ઉત્સાહમાં વધારો થયો. તેમની પ્રેરણાથી જ આવા ઉત્તમોત્તમ ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે. પ્રથમ આવૃત્તિનું и કા શ કી ય પૂ. ગુરુદેવના ઉપકારોનો બદલો અમો વાળી શકીએ તેમ નથી. તેમના ઋણમાંથી અમો મુક્ત થઈ શકીયે તેમ નથી. છતાં પરમ ઉપકારી એવા સાધુ-સાધ્વીના તેમજ અન્ય જિજ્ઞાસુઓના ઉપયોગ માટેના આવા અનુપમ ગ્રંથનું પ્રકાશન અમારા જ્ઞાનખાતામાંથી કરતા અમો સુખદ આનંદ અનુભવીએ છીએ. જે જે મહાત્માઓના હાથમાં આ ગ્રંથ આવશે, તેમના જ્ઞાનાભ્યાસથી અમારા શ્રી સંઘનું પુણ્ય વધશે. અને શાસનસેવાના, શાસન શોભાના અનેકગણા કાર્યો અમારા શ્રી સંઘ દ્વારા થવા પામશે. એ જ અભિલાષા સાથે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શાહુપૂરી કોલ્હાપુર Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના जय सव्वण्णुसासणं કોઈ પ્રબળ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલું જૈનશાસન સર્વજ્ઞ ભગવંતે સ્થાપેલું છે એ વાત, જૈન પરિવારમાં જન્મ મળ્યો હોવાથી વારંવાર સાંભળવા મળે અને એવી શ્રદ્ધા ઘડાય એ પ્રતીત છે. પણ આ તો બહારથી સાંભળી સાંભળીને ઘડાયેલી શ્રદ્ધા થઈ. ‘“નહીં, આ શાસન સર્વજ્ઞ સિવાય કોઈનું ન હોય શકે, એ સર્વજ્ઞનું જ છે, સર્વજ્ઞનું જ છે ને સર્વજ્ઞનું જ છે'' આવો આત્મામાંથી પોકાર ઊઠે... અંદરથી જ આવો અવાજ ધ્વનિત થવા માંડે... દિલમાં આવું સંવેદન થયા કરે... આવી શ્રદ્ધા કે જેને વૈદ્યસંવેદ્યપદ કહી શકાય... કઈ રીતે પેદા થઈ શકે ? વિશાળ શ્રુતસાગરના એવા અનેક ગ્રન્થો છે જેના અધ્યયનાદિ વખતે સહજ રીતે જ દિલમાંથી આવો રણકાર ઊઠવા માંડે છે. આપણાં દર્શનશાસ્ત્રો, છેદગ્રંથો અને કર્મસાહિત્યમાં આ વિશેષતા વિશેષ કરીને અનુભવાય છે. જેના અધ્યયનાદિથી આપણી બુદ્ધિ પણ તાર્કિક અને સૂક્ષ્મ બને છે એવાં ન્યાયશાસ્ત્રોનાં રચયિતા ખેરખાંઓ પણ વસ્તુસ્થિતિની પક્ષપાતશૂન્ય પ્રરૂપણામાં જ્યારે ડગલે ને પગલે સ્કૂલના પામે છે અને તેથી પછી કંઇક આડા અવળા ફાંફા મારે છે ત્યારે પૂર્વાપર વિરોધ વગેરે કોઈ દોષ ન આવે એ રીતે દરેક વસ્તુસ્થિતિની તર્કસંગત સંગતિ કરી આપનાર અનેકાન્તવાદ કે જે ઉપલકષ્ટએ સાવ વિરોધાભાસી જણાય છે તેમજ અન્ય બધા દર્શનકારો જેનો સોપહાસ વિરોધ કરતાં થાકતા નથી, તેની જરાય વિચલિત થયા વિના નિઃસન્ધિપણે પ્રરૂપણા કરવી એ માત્ર તર્ક કે કલ્પનાના આધાર પર શક્ય જ નથી, કિન્તુ સર્વ પદાર્થોના સાક્ષાત્કાર પર જ શક્ય છે એ સમજવું કિઠન નથી. નાની નાની ગરબડનું પણ પ્રાયશ્ચિત્ત દેખાડવા દ્વારા ઉત્સર્ગમાર્ગનું અત્યંત કડક અને ઝીણવટભર્યું નિરૂપણ કરનાર છેદગ્રન્થો જ જ્યારે દેશ-કાલ-પુરુષાદિને અનુસરીને અપવાદ દર્શાવતા દર્શાવતા ત્યાં સુધીના અપવાદની પણ છૂટ આપી દે છે કે જેથી ઉત્સર્ગ અને અપવાદ સામસામે છેડે રહેલા પ્રતીત થયા વિના રહે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ નહીં. સ્વયં એક પણ અપવાદ ન સેવનારા પરમાત્મા આટલી કક્ષાના અપવાદની જ્યારે અનુજ્ઞા આપે છે ત્યારે માનવું જ પડે કે એ કરુણાનિધિને ત્રણે કાળમાં ગમે ત્યારે કેવી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ પ્રત્યક્ષ દેખાતી જ હોવી જોઈએ. કમ્મપયડી અને કષાયપ્રાકૃત-ચૂર્ણિ જેવા મૂર્ધન્ય ગ્રંથો ધરાવતાં કર્મસાહિત્યનું પણ જો, સહૃદયતા અને વિચક્ષણતાપૂર્વક અવગાહન કરવામાં આવે તો ઉપરોક્ત લાગણી અનુભવાયા વિના રહેતી નથી. જેમાં મુખ્યતયા કોઈ ઉપદેશ નથી કે સાધનાપથનું માર્ગદર્શન નથી એવું પણ અતીન્દ્રિયતત્ત્વનું અત્યંત સૂક્ષ્મ-ગહન નિરૂપણ કરવાની અતીન્દ્રિયઅદર્શીને તો કલ્પના પણ થવી અશક્ય છે. માટે ‘પરમાત્માને કર્મની વિચિત્ર પ્રક્રિયાઓ હસ્તામલકવત્ પ્રત્યક્ષ હોવાથી જ આવું સચોટ નિરૂપણ થયું છે,’ એવું આત્મસંવેદન આ ગ્રન્થોના પઠન-પાઠન વખતે દુર્વેદ્ય નથી. ઉપરોક્ત આત્માના અવાજ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ, નિર્મળતા અને દઢતા કરાવે, સાધકને અંતર્મુખ બનાવે, અતીન્દ્રિય તત્ત્વોના સ્વાધ્યાયમાં તલ્લીનતા વગેરે દ્વારા અપૂર્વ નિર્જરા કરાવી આપે એવો એક અજોડ ગ્રન્થ એટલે પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી શિવશર્મસૂરિ નિર્મિત કર્મપ્રકૃતિ સંગ્રહણી. આજે સમસ્ત સંઘમાં આ ગ્રન્થનું એક અત્યંત વિશિષ્ટ આદરણીય સ્થાન છે. બહુશ્રુત અજ્ઞાત આચાર્ય નિર્મિત ચૂર્ણિ, મહાન તાર્કિક આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ નિર્મિત વિષમપદ ટીપ્પણ, સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિર મહારાજ અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નિર્મિત ટીકાઓ... આ બધા વિવેચનગ્રન્થોએ આ ગ્રંથના અભ્યાસને સરળ બનાવવા સાથે એના ગૌરવમાં વધારો કર્યો છે એ સુજ્ઞોને સુવિદિત છે. પંચસંગ્રહકારે પણ આ વિષયનો એક સ્વતંત્ર વિભાગ તરીકે કરેલો સમાવેશ પણ એની મહત્તામાં વધારો કર્યા વિના રહેતો નથી. અતિગહન સૂક્ષ્મ પદાર્થોનું નિરૂપણ કરનાર આ મહાન ગ્રન્થનાં પઠનપાઠન પુનરાવર્તન-ચિંતન-મનન વગેરે વધુ સરળ બનવા દ્વારા એના પ્રચાર-પ્રસાર પણ અધિક થાય એવી ગણતરીથી, મુખ્યતયા ચૂર્ણિને આધાર તરીકે રાખીને, બહુ વિસ્તૃત નહીં અને બહુ સંક્ષિપ્ત નહીં એવું, આ પદાર્થોનું ગુજરાતી ભાષામાં સંકલન કરવાનો આ પ્રયાસ કર્યો છે. આ પ્રકાશન કેટલું ઉપયોગી નીવડશે એ તો અભ્યાસકોનો પ્રતિભાવ જણાવી શકે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ સંકલન કરવાની ભાવના વર્ષો પૂર્વેથી હતી અને એનો પ્રારંભ પણ કરેલો, પણ અન્યાન્ય કાર્ય વગેરે કારણોએ એ કાર્ય અટકી ગયેલું. તપસ્વી મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજી અને મુનિરાજશ્રી અજિતશેખરવિજયજીના સૂચને ઉપક્રમ કર્યો અને આ સંકલના શ્રીસંઘના કરકમલમાં મૂકવા હું સફળ થયો છું. આ સંકલનાને ત્રણ વિભાગમાં વહેંચી નાંખવાની ગણતરીથી આ પ્રથમ વિભાગ પ્રકશિત થઈ રહ્યો છે. પ્રથમ વિભાગમાં બંધનકરણ, સંક્રમકરણ, ઉદ્વર્તન અને અપવર્તનાનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજા વિભાગમાં ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિદ્ધત્તિ, નિકાચના તેમજ ઉદય અને સત્તા... આ અધિકારોનો સમાવેશ કરવાની ગણતરી છે. તથા એના પરિશિષ્ટ તરીકે ક્ષપકશ્રેણિનું કંઈક વિસ્તૃત સ્વરૂપ સમાવિષ્ટ કરવાની ભાવના છે. આમ કમ્મપયડી મહાગ્રન્થના પદાર્થો આ બે ભાગમાં આવી જાય છે. ત્રીજા ભાગમાં આ જ પદાર્થો અંગેના અનેક પ્રશ્નો ઊઠાવી એના ઉત્તરો રજુ કરાયા છે જેનાથી આ પદાર્થો અને એના રહસ્યો વિશેષતયા સ્પષ્ટ થશે એવી ધારણા છે. પ્રથમ બે ભાગનું અવગાહન કરનાર દરેક જિજ્ઞાસુને આ ત્રીજા ભાગનું અવગાહન કરવા ખાસ ભલામણ છે. એના વિના કમ્મપયડી મહાગ્રન્થનો અભ્યાસ અધૂરો રહેશે એવી મારી કલ્પના છે. આ પ્રથમ વિભાગમાં સમાવિષ્ટ ઉદ્વર્તન અંગે એક સ્પષ્ટતા : સ્થિતિની ઉદ્ધનાનું જે નિરૂપણ આ સંકલનામાં કરવામાં આવ્યું છે તે પાઠકોને અને અભ્યાસકોને કદાચ સાવ નવું જ લાગે. તેમ છતાં એ શાસ્ત્રાધારશન્ય નથી, એ પ્રત્યેક વિદ્વાનને ખ્યાલમાં લેવા માટે નમ્ર ભલામણ છે. આ સંકલના તૈયાર કરતી વખતે ચૂર્ણિના એક મહત્ત્વના વાક્ય અને ટીપ્પણ પરથી પદાર્થ આવો હોવાની ફુરણા થયેલી. એટલે એ મુજબ લખાણ તૈયાર કરી, વર્તમાન સંઘમાં કર્મવિષયક બોધમાં જેઓનું સ્થાન ટોચનું ગણાય છે તે સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયજયઘોષસૂરિ મહારાજ પર સંશોધનાર્થ મોકલ્યું. તેઓશ્રીએ એ લખાણને માન્ય કર્યું. ત્યારબાદ કષાયમામૃત ચૂર્ણિનો અમુક અધિકાર વાંચવાના અવસરે એમાં પણ એ જ પદાર્થ જાણવા મળ્યો. એટલે સ્વમનીષાકલ્પિત કાંઈ જ નથી એનો મને નિઃશંક નિર્ણય છે. વળી આનાથી જુદી રીતે પદાર્થ માનવામાં અમુક પ્રશ્નો પણ ખડા થાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ હવે પરિશિષ્ટની વાત : પરિશિષ્ટ-૧(૩) માં બંધનકરણના કેટલાક ચાર્ટ આપ્યા છે. વર્ધમાન તપના ઉદ્યત તપસ્વી મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજીએ ઘણી જ ખંતથી આ ચાર્ટ તૈયાર કર્યા છે. એની સહાયથી તીવ્રતા-મંદતા વગેરે સમજવા જિજ્ઞાસુઓને સરળ પડશે. પરિશિષ્ટ-રમાં(૧)માં “ક્ષયોપશમ અંગેની વિચારણા કરી છે. મુખ્યતયા સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરિ મહારાજની જ આ પ્રરૂપણા છે. તેઓશ્રીએ કરેલા કાચા લખાણ–મુદાઓ પરથી મેં આ લખાણ તૈયાર કર્યું છે જેનાથી, ક્ષયોપશમ શું ચીજ છે ? એનો વાંચકોને સ્પષ્ટ બોધ થઈ શકશે એવી આશા છે. આ સંપૂર્ણ સંકલના દરમ્યાન દેવગુરુની અસીમકૃપા નિરન્તર વરસતી રહી છે. મૂળાકાર શ્રી શિવશર્મસૂરિ મહારાજ, ચૂર્ણિકાર ભગવંત, ટીકાકાર શ્રી મલયગિરિસૂરિ મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તેમજ ટીપ્પણકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજનો આ પ્રકાશનમાં સિંહફાળો છે જ. કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો, વર્ધમાનતપોનિધિ, ન્યાયશાસ્ત્રવિશારદ, સકલ સંઘ હિતેષી સ્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો, શ્રી સૂરિમ–પંચપ્રસ્થાનારાધક કર્મમર્મવિદ્ સહજાનંદી સ્વઆચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજનો, તથા શ્રી સૂરિમ7પંચપ્રસ્થાનારાધક પ્રભુભક્તિરસિક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક (સ્વ) આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયશેખરસૂરીશ્વરજી મહારાજનો દશ્ય-અદશ્ય અનુગ્રહ પણ આ પ્રકાશનમાં એવો જ મહત્ત્વનો ભાગ ધરાવે છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિ મહારાજ તથા પૂજ્યપાદ સ્વ. આ. શ્રી ધર્મજિતસૂરિ મહારાજે આ ગ્રન્થનું અધ્યયન કરાવી અનહદ ઉપકાર કર્યો છે. તેમજ પૂજ્યપાદ જયઘોષસૂરિ મહારાજે આ પદાર્થોનું સંપૂર્ણ સંકલન સૂક્ષ્મદષ્ટિથી તપાસીને અનેક ક્ષતિઓને દૂર કરી છે તેમજ અનેક રહસ્યો ખોલી આપ્યાં છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશનનું સુંદર-સુઘડ સંપાદન કરનાર મુનિરાજ શ્રી દિવ્યરત્ન વિજયજી અને મુનિરાજ શ્રી અજિતશેખરવિજયજીનો તથા સહવર્તી સહાયગુણ સંપન્ન પ્રત્યેક મહાત્માઓનો સહકાર પણ કેમ ભૂલી શકાય ? ८ શાહૂપુરી, કોલ્હાપુરના શ્રી સંઘે આ પ્રથમ ભાગનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લઈ એક પ્રશંસનીય અને અનુકરણીય સુકૃત કર્યું છે. પ્રાન્ત, સર્વજ્ઞકથિત પદાર્થોથી જે કાંઈ વિપરીત નિરૂપણ આ સંકલનમાં, અનાભોગ-પ્રમાદ-વગેરેના કારણે થઈ ગયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. ગીતાર્થ મહાત્માઓને, આમાં જે કાંઈ પદાર્થ ભૂલ જણાય એનું સંશોધન કરવા તેમજ મને જણાવવા માટે નમ્રભાવે વિનવું છું. તેમજ આ સંકલનાનો વધુમાં વધુ સ્વાધ્યાય કરી મારા પરિશ્રમને સફળતા બક્ષવામાં પોતાનો ફાળો નોંધાવવા પ્રત્યેક જિજ્ઞાસુઓને હું હાર્દિક પ્રાર્થના કરું છું. બીજાપુર વિ. સં. ૨૦૪૦ રેવદંડા વિ. સં. ૨૦૫૯ બીજી આવૃત્તિની પ્રકાશનવેળાએ ... g છેલ્લા ૮ ૧૦ વર્ષથી શ્રી સંઘમાં દીક્ષાઓ ઘણી થઈ રહી છે. એમાંનો મોટો ભાગ યુવક-યુવતીઓનો હોવાથી શ્રી કમ્મપયડી મહાશાસ્ત્ર જેવા ઉચ્ચસ્તરીય ગ્રન્થોનું પઠન-પાઠન પણ સારા પ્રમાણમાં વધ્યું છે. કર્મપ્રકૃતિ પદાર્થોના આ પુસ્તક પરથી ભણવા-ભણાવવામાં પદાર્થો સમજવા અને યાદ રાખવાની વધારે સરળતા થાય છે. તેથી બોધ વિશદ રીતે પ્રાપ્ત થવા છતાં સમય પણ ઓછો લાગે છે. આવો અધ્યાપકોનો તથા અધ્યેતાઓનો અનુભવ થવાથી આ પુસ્તકની માગ ખૂબ વધી છે. માટે આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમારો આનંદ આસમાને પહોંચ્યો છે. આ આવૃત્તિમાં પરિશિષ્ટમાં સર્વઉત્તરપ્રકૃતિઓના પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનોનો સંવેધ પણ પૂ. આ. ભગવંતે ઉમેર્યો છે, જે બોધને વિશદ કરવા ઘણો ઉપયોગી બનશે. આ પ્રકાશનને પણ અધ્યાપકો અને અધ્યેતાઓ સારો પ્રતિસાદ આપશે એવી અપેક્ષા સાથે... મુનિ અભયશેખરવિજય વિજયઅભયશેખરસૂરિ -પ્રકાશક. Page #10 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જેઓ, સચ્ચારિત્ર ચૂડામણિ, બ્રહ્મચર્યમૂર્તિ, કર્મસાહિત્યનિષ્ણાત સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય કૃપાપાત્ર પટ્ટધર હતા. ★ વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ, આજીવન મેવા-મીઠાઈ વગેરેનો ત્યાગ, દૈનિક ૧૮ કલાક કે તેથી પણ વધુ પંચાચારની અપ્રમત્ત સાધના વગેરેથી મઘમઘતા જીવનદ્વારા જેઓએ હજારો સાધકો માટે આદર્શ પૂરો પાડ્યો હતો. લગભગ ૪૦૦ જેટલા સાધુઓનો જેમનો શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર આજે વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી છે. ⭑ શાસ્ત્રીય સત્યોને કોઈની શેહ-શરમમાં તણાયા વિના નીડર રીતે પ્રકાશિત કરવાની સૂક્ષ્મપ્રજ્ઞા અને સાહસ જેઓ ધરાવતા હતા. ⭑ અનેક મહાત્માઓ જેના દ્વારા હજારો યુવકોને ધર્મમાં જોડી રહ્યા છે તે ધાર્મિક જ્ઞાનસત્ર (શિબિર) ના જેઓ આદ્યપ્રેરક અને વાચનાદાતા હતા. તે, ભવોદધિત્રાતા ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી પૂજ્યપાદ સ્વ૦ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને તેઓ શ્રીમદ્દ્ની મહતી કૃપાની આ નીપજનું કોટિશઃ વંદન સહ સમર્પણ..... C++ કર્મ અંગેના ઊંડા રહસ્યો પામવા માટે પૂ. આ. ભગવંતે સંકલિત કરેલ ‘શતક' નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો (હેતુ દર્શક વિશદ ટીપ્પણો સાથે) પુસ્તકનો અભ્યાસ કરવા નમ્ર વિનંતી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા બંધનકરણ મંગલ .. આઠ કરણોની વ્યાખ્યા વીર્યનું વિભાજન વીર્યનું ૧૦ દ્વારોથી નિરૂપણ યોગનું અલ્પબહુત્વ પુદ્ગલવર્ગણાઓ સ્નેહપ્રત્યય સ્પર્ધ્વક પ્રરૂપણા નામપ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા. ષટ્ચાનક પ્રરૂપણા પ્રયોગપ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા. પ્રદેશબંધ. પ્રદેશ વહેંચણી ઉત્કૃષ્ટપદે અલ્પ બહુત્વ જઘન્ય પદે પ્રદેશ વહેંચણી ૨સબંધ–૧૫ દ્વારો જીવસમુદાહાર સ્થિતિસ્થાન-અધ્યવસાયસ્થાન. અનુકૃષ્ટિ-૪ વર્ગ ઉપઘાતાદિ પ્રથમવર્ગ પરાધાતાદિ દ્વિતીય વર્ગ તૃતીય-ચતુર્થવર્ગ. તિર્યંચદ્વિક–નીચગોત્ર અપરાની તીવ્રતામંદતા પૃ. ૧ થી ૭૮ ૧ ૩ ૪ ૧૦ ૧૨ ૧૯ ૨૪ ૨૭ ૨૯ ૩૦ ૩૦ ૩૨ ૩૯ ૪૧ ૪૭ ૫૦ ૫૧ પર ૫૪ ૫૫ ૫૭ ૫૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ અશુભ પરાની તીવ્રતામંદતા તિર્યંચદ્વિકની તીવ્રતામંદતા . સ્થિતિબંધ–૪ દ્વાર ઉત્કૃષ્ટ-જય સ્થિતિબંધ સ્થિતિબંધ અલ્પબહુત્વ ૧૦ પદોનું અલ્પબહુત્વ. સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો જીવસમુદાહાર ૨૨ બોલનું અલ્પબહુત્વ. સંક્રમ કરણ સ્તિબુકસંક્રમ પ્રકૃતિ સંક્રમ સાદ્યાદિ પ્રરૂપણા પ્રકૃતિઓમાં સંક્રમસ્થાનાદિના ભાંગા સંક્રમ અંગે કેટલાક નિયમો.. મોહનીયકર્મના સંક્રમસ્થાનો મોહનીયકર્મના પતગ્રહસ્થાનો ગુણઠાણે સંવેધ. શ્રેણિમાં સંવેધ. નામકર્મના સંક્રમસ્થાનો.. નામકર્મના પતહસ્થાનો સ્થિતિસંક્રમ-દ્વારો . ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ જઘન્ય સ્થિતિસંક્રમ જઘન્ય સ્થિતિસંક્રમયંત્ર.. સાદ્યાદિ પ્રરૂપણા અનુભાગસંક્રમ ઉત્કૃષ્ટ રસસંક્રમ સ્વામી જઘન્ય રસસંક્રમ સ્વામી ૧૧ ૫૯ ૬૦ ૬૪ ૬૫ ૬૬ ૬૮ ૭૧ ૭૩ ૭૬ .પૃ. ૭૯ થી ૧૩૬ ૭૯ ८० ૮૧ ૮૪ ૮૬ ૮૯ ૯૧ ૯૩ ૬ ૯૯ ૧૦૧ ૧૦૬ ૧૦૭ ૧૧૧ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ર ૧ ૨૮ ૧૫૯ ૧ 39 ................ ૧૩૮ = પ્રદેશ સંક્રમ.... ..... ૧૨૦ ઉલાતી પ્રકૃતિઓ.... ૧૨૧ સાદ્યાદિ પ્રરૂપણા .... ૧૨૬ ગુણિતકર્માશ પ્રક્રિયા ..... ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમસ્વામી. ................... ........................... ક્ષપિત કર્ભાશની પ્રક્રિયા .... ..................... ૧૩૨ જઘન્ય પ્રદેશ સંક્રમ સ્વામી .................... ૧૩૩ ઉદ્ધના–અપવર્તનાકરણ .... ..............પૃ. ૧૩૭ થી નિર્વાઘાતે ઉદ્વર્તના. અતિસ્થાપના . વ્યાઘાતે ઉદ્ધના .................. ........... અલ્પ બહુ .................... ૧૪૩ સ્થિતિ અપવર્નના............. ........... .. ૧૪૪ નિર્વાઘાતભાવિની અપવર્તના.. વ્યાઘાતભાવિની અપવર્તના ......... ઉદ્વર્તના-અપવર્તના અલ્પબહુત્વ ..................... અનુભાગ ઉદ્વર્તના ....... ........................... ૧૫૩ અનુભાગ અપવર્તના.................... ઉદ્ધના–અપવર્તન અલ્પબદુત્વ. ટીકાકારમતે સ્થિતિ ઉદ્વર્તના અપવર્નના. ૧૫૬ અનુભાગ ઉદ્વર્તનાઅપવર્ણના . ................. ૧૫૮ અલ્પબદુત્વ................................ ૧૫૯ પરિશિષ્ટ-૧ ક્ષયપની વિચારણા ...................... ............. પરિશિષ્ટ-૨ સર્વઉત્તરપ્રકૃતિમાં પત-સંક્રમસ્થાનોનો સંવેધ.............. ૧૮૨ પરિશિષ્ટ-૩ અનુકૃષ્ટિના ચાર્ટ.. .................. ૧૯૬ ................... ....... ૧૪પ •••••••............ ૧પ૦ ....... ૧૫૪ ૧પપ .................... ૧૬૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री अहँ नमः श्री शङ्केश्वर पार्श्वनाथाय नमः श्री महावीर परमात्मने नमः श्री गौतमसुधर्मादिगणभृद्भ्यो नमः श्री शिवशर्मसूरीश्वर-चन्द्रर्षिमहत्तरेभ्यो नमः श्री चूर्णिकृद्-मलयगिरिसूरि-यशोविजयउपाध्यायेभ्यो नमः श्री प्रेम-भुवनभानु-जयघोष-धर्मजित-जयशेखरसूरीशेभ्यो नमः एँ नमः - alors de premaloare श्री कर्मप्रकृतिसंग्रहणी-पदार्थो । । सिद्धं सिद्धत्थसुअं वंदिय णिद्धोयसव्वक म्ममलं । कम्मट्ठ गस्स करणट्ठ गुदयसंताणि वोच्छामि ॥ સર્વકર્મમલને ધોઈને સિદ્ધ થયેલા સિદ્ધાર્થનૃપપુત્ર શ્રી મહાવીરસ્વામીને વંદન કરીને આઠ કર્મના આઠ કરણો, ઉદય અને સત્તા એમ ૧૦ ધારો કહીશ. नमिऊण सुयहराणं वोच्छं करणाणि बंधणाईणि । संक मकरणं बहु सो अइदेसियं उदयसंते जं ॥ શ્રી શ્રતધર મુનીશ્વરોને નમસ્કાર કરી બંધન વગેરે કરણો કહીશ. કારણકે ઉદય-સત્તાની પ્રરૂપણામાં સંક્રમકરણનો વારંવાર અતિદેશ થયો છે. કરણ એટલે આત્માનો વીર્ય વ્યાપાર વિશેષ. (૧) બંધનકરણ– જે વીર્યવિશેષથી વિશેષ પ્રકારના વીર્યથી આઠેય પ્રકારના કર્મોન બંધ થાય છે.' ૧. કર્મપુદ્ગલોનું પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપે પરિણમવું અને આત્મપ્રદેશો સાથે એકમેક થવું Page #15 -------------------------------------------------------------------------- ________________ ર (૨) સંક્રમકરણ (૩) ઉર્તનાકરણ— જે વીર્યવિશેષથી બધ્ધમાનપ્રકૃતિની સત્તાગત સ્થિતિ અને રસમાં વૃદ્ધિ થાય તે. જે વીર્યવિશેષથી સત્તાગત સ્થિતિ અને રસમાં હાનિ થાય તે. ઉદયવતી પ્રકૃતિના ઉદય અપ્રાપ્ત દલિકો જે વીર્યવિશેષથી ઉદયાવલિકામાં પ્રવેશ કરી ઉદય સન્મુખ થાય તે. (૬) ઉપશમનાકરણ— જે વીર્યવિશેષથી સત્તાગત કર્મદલિકો ઉદય-ઉદીરણા-નિદ્ધત્તિ અને નિકાચના આ ૪ને અયોગ્ય બને તે. (૭) નિદ્ધત્તિકરણ– જે વીર્યવિશેષથી કર્મદલિકો ઉર્તના-અપવર્તના સિવાયના ૬ કરણોને અયોગ્ય બને તે. (૮) નિકાચનાકરણ જે વીર્યવિશેષથી કર્મદલિકો એવા બને કે જેથી એના પર એકેય કરણ પ્રવર્તી ન શકે તે. સામાન્યથી પ્રતિસમય આઠે'ય કરણો પ્રવર્તે છે. બંધનકરણ કાર્યણવર્ગણાના અપૂર્વપુદ્ગલોને સ્પર્શે છે, શેષ ૭ કરણો સત્તાગત પૂર્વબદ્ધ દલિકોના એક અસંમા ભાગને સ્પર્શે છે. કરણ એ વીર્યવિશેષ સ્વરૂપ છે. તેથી હવે વીર્યની પ્રરૂપણા કરવામાં આવે છે. (૪) અપવર્તનાકરણ(૫) ઉદીરણાકરણ બંધનકરણ જે વીર્યવિશેષથી સત્તાગત પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ અન્ય સ્વરૂપે થાય તે. એ જ બંધનકરણ. આ ક્રિયારૂપ બંધનકરણ કષાય અને યોગથી થાય છે, માટે એ બન્ને પણ બંધનકરણ છે. ચૂર્ણિમાં આવી વ્યાખ્યા આપી છે. આ જ પ્રમાણે સંક્રમણકરણાદિ માટે જાણવું. ૨. ઉદ્વર્તના-અપવર્તના પણ સંક્રમના જ પેટા વિભાગો છે. તેમ છતાં, જ્યારે પ્રકૃતિ વગેરે ચારે'ય અન્યરૂપે થાય છે ત્યારે સંક્રમ કહેવાય છે, અને પ્રકૃતિ બદલાયા વિના જ્યારે સ્થિતિ/રસમાં વૃદ્ધિ/હાનિ થાય છે ત્યારે એ ઉર્તનાઅપવર્તના કહેવાય છે. ૩. ઉપશમનામાં વિપાકોદય કેઅને પ્રદેશોદયમાં વર્તતા કર્મનો વિપાકોદય અને પ્રદેશોદય પણ બંધ પડે છે. એટલે કે એમ પણ કહી શકાય કે, જે વીર્યવિશેષથી સત્તાગત દલિકોને એવી અવસ્થાવાળા કરવા કે જેથી તેનો પ્રદેશોદય પણ ન થઈ શકે તે ઉપશમનાકરણ. Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં જે લબ્ધિ પેદા થાય છે તેને વીર્ય કહે છે. ક્ષયથી પેદા થયેલું વીર્ય ક્ષાયિક કહેવાય. ક્ષયોપશમથી પેદા થયેલું વીર્ય ક્ષાયોપથમિક કહેવાય. વેશ્યાયુક્ત જીવોનું વીર્ય એ સલેશ્યવીર્ય અને લશ્યામુક્ત જીવોનું વીર્ય એ અલેશ્યવીર્ય. બુદ્ધિપૂર્વક થતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અભિસંધિજ વીર્ય... દા.ત. દોડવું, ભણવું વગેરે. બુદ્ધિ વિના જ થઈ જતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અનભિસંધિજ વીર્ય.. દા.ત. આહાર પચન, લોહીનું ભ્રમણ વગેરે... | વીર્ય ] સલેશ્ય અલેશ્ય અયોગી કેવળીઓને તેમજ સિદ્ધોને ક્ષાયિક (સયોગી કેવળીને) ક્ષાયોપથમિક અભિસંધિજ અનભિસંધિજ અકષાયી સકષાયી (૧૧-૧૨ ગુણ૦) (૧થી૧૦ ગુણ૦) અભિ૦ અનભિ૦ અભિ૦ અનભિ૦ અલેશ્યવીર્ય દ્વારા પુગલોના ગ્રહણાદિ થતા નથી. સલેશ્યવીર્ય દ્વારા તે થાય છે. માટે એ જ કરણવીર્ય છે, અને એની જ અહીં પ્રરૂપણા કરવાની છે. આ સલેશ્યવીર્યના બે રીતે ૩-૩ ભેદ છે. • ગ્રહણવીર્ય- જે વીર્યવિશેષથી ઔદારિકાદિ ગ્રાહ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય તે. પરિણામવીર્ય- ગૃહીત પુદ્ગલો જે વીર્યવિશેષથી ઔદારિક શરીર વગેરે રૂપે પરિણમે છે. • સ્પન્દનવીર્ય- જે વીર્યવિશેષથી ગમનાદિ નાની મોટી ક્રિયા થાય તે. અથવા Page #17 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ * મનોવર્ગણાના પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ મનોયોગ. * ભાષાવર્ગણાના પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ વચનયોગ. * ઔદારિક વગેરે શરીર પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ કાયયોગ. ૪ પર્યાયવાચી શબ્દો યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય વગેરે યોગના પર્યાયવાચી શબ્દો છે. અહીં યોગની ૧૦ દ્વારોથી વિચારણા કરવાની છે. (૧) અવિભાગપલિચ્છેદ (૨) વર્ગણા (૩) સ્પર્ધક (૪) અંતર (૫) યોગસ્થાન (૬) અનંતરોપનિધા (૭) પરંપરોપનિધા (૮) વૃદ્ધિ-હાનિ (૯) કાળ અને (૧૦) અલ્પબહુત્વ. (૧) અવિભાગ પલિચ્છેદ- વીર્યનો એવો સૂક્ષ્મતમ અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાન પણ બે વિભાગ ન કરી શકે (ન જણાવી શકે). અથવા વિષમ વીર્યપરિણતિવાળા બે આત્મપ્રદેશોના વીર્યમાં સંભવિત જઘન્ય ફેરફાર એ અવિભાગ. આને વીર્યાણુ પણ કહે છે. આવા વીર્યાણુઓ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પ્રત્યેક આત્મપ્રદેશો પર અસંખ્યલોકાકાશના પ્રદેશની રાશિપ્રમાણ હોય છે. છતાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યગુણ હોય છે. (૨) વર્ગણાત્– સમાન વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ વર્ગણા કહેવાય છે. સર્વાલ્પ વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ પ્રથમવર્ગણા. એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ દ્વિતીયવર્ગણા. એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ તૃતીયા............. ઇત્યાદિ. ૧. આત્મપ્રદેશો લોખંડની સાંકળની કડીઓની જેમ પરસ્પર સંકળાયેલા હોય છે. જે કડીને પકડીને સાંકળને હલાવવામાં આવે છે તે કડીમાં સૌથી વધુ કંપન હોય છે. અને એનાથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ કડીઓમાં કંપન ઓછું હોય છે. એમ જે ભાગના આત્મપ્રદેશો કાર્યને (ક્રિયાને) નજીક હોય છે તેઓમાં વીર્યવ્યાપાર વધુ હોય છે અને દૂરદૂરના આત્મપ્રદેશોમાં તે ઓછો હોય છે. તેમ છતાં લોકના અસં૦મા ભાગ જેટલા આત્મપ્રદેશોમાં તો સમાન-સમાન વીર્યવ્યાપાર હોય છે. ૨. ભવપ્રાપ્તિના પ્રથમ સમયે વિગ્રહગતિમાં રહેલ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને સંભવિત જધન્ય વીર્ય હોય ત્યારના આ સર્વાલ્પ વીર્યાણુઓ જાણવા. Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ | પહેલી વર્ગણા અને બીજી વર્ગણામાં ફેર એટલો જ કે બીજી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશોમાં, પ્રથમવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વર્યાણ અધિક હોય છે. એ રીતે ત્રીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં બીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં રહેલ વિર્યાણુઓ કરતાં એક એક વર્યાણ અધિક હોય છે. આ રીતની ક્રમસર મળતી વર્ગણાઓને એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહે છે. . એક એક વર્ગણામાં ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતર પ્રમાણ આત્મપ્રદેશો હોય છે. જેમ જેમ વર્ગણાઓ આગળ જતી જાય છે તેમ તેમ એક એક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશોની સંખ્યા ઘટતી જાય છે. કારણ કે તથા સ્વભાવે અધિક અધિક વર્યાણુઓવાળા આત્મપ્રદેશો ઓછા ઓછા હોય છે. યાદ રાખો કે :- વર્ગણા એ આત્મપ્રદેશોનો સમૂહ છે. વીર્યાણુઓનો નહીં. (૩) સ્પર્ધ્વક– પ્રથમ વર્ગણાથી માંડીને જ્યાં સુધી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ નિરંતર મળે છે ત્યાં સુધીની તે વર્ગણાઓના સમૂહને પદ્ધક કહે છે. સૂચિ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ દરેક સ્પર્ફકમાં હોય છે. વર્ગણાઓની સંખ્યા એક ચોક્કસ રકમ છે, એટલે કે દરેક સ્પર્ધ્વકમાં વર્ગણાઓ એકસરખી હોય છે. સર્વાલ્પ વર્યાણુઓવાળી પ્રથમ વર્ગણાથી પ્રારંભીને મળેલ આ સ્પર્ધ્વકને પ્રથમ સ્પર્ધ્વક કહે છે. આની પ્રથમ વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસં. લોક પ્રમાણ વીર્યાણુઓ હોય છે, અને ઉત્તરોત્તર વધતાં વધતાં છેલ્લી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસંશ્લોક+સૂચિ શ્રેણિનો અસં૦ મો ભાગ -૧ (=મ) જેટલા વિર્યાણુ હોય છે. (૪) અંતર– 1 વિર્યાણુઓવાળા આત્મપ્રદેશો હોય છે. પણ પછી એવા કોઈ આત્મપ્રદેશો મળતા નથી કે જેના પર મ+૧, મકર, મ+૩. ઈત્યાદિ વિર્યાણુઓ હોય. આવા મ+૧ વગેરે જેટલા વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો જે અભાવ એ અંતર કહેવાય છે. આ અંતર અસંખ્યલોક (વ) પ્રમાણ હોય છે એટલે કે પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણામાં જે 4 વિર્યાણુઓ હતા તેના કરતાં આ અસં લોક સુધીના વધુ વર્યાણુઓ હોય (એટલે કે મ+૧ મ+ર. એમ યાવત્ +4 વિર્યાણુઓ હોય) એવા કોઈ આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. પણ પછી પાછા મQ+૧, મ++૨... એમ વર્યાણુઓવાળા આત્મપ્રદેશો મળે છે જેની ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ હોય છે. આ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પદ્ધક છે, આમાં અને ઉત્તરોત્તર દરેક સ્પર્ધ્વકમાં પ્રથમ સ્પર્ધ્વક જેટલી જ વર્ગણાઓ હોય છે. આ બીજા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણા પછી પાછું અસં. લોક જેટલું અંતર પડે છે. એ પ્રમાણે દરેક સ્પર્ધક પછી જાણવું. Page #19 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ (૫) યોગસ્થાન- શ્રેણિના અસંમા ભાગ પ્રમાણ રૂદ્ધકોનું પ્રથમ જઘન્ય યોગસ્થાન બને છે. અંગુલના અi૦માં ભાગપ્રમાણ અધિક અધિક સ્પદ્ધકો વડે આગળઆગળના યોગસ્થાનકો બને છે. કુલ યોગસ્થાનો શ્રેણિના અસંમા ભાગ જેટલા છે. જણ... ૧. કોઈપણ એક સમયે એક યોગસ્થાન હોય છે. એ વખતે તે તે આત્મપ્રદેશો પર જે સમવિષમ વીર્યાણુઓ પેદા થાય છે એના કારણે વર્ગણાઓ અને સ્પર્ખકો રચાય છે. આવા શ્રેણિના અસં ૦મા ભાગ પ્રમાણ સ્પદ્ધકોની રચના થવામાં બધા આત્મપ્રદેશો રોકાઈ જાય છે, અને એક યોગસ્થાન બને છે. આત્મપ્રદેશોની સંખ્યા અને દરેક સ્પર્ધ્વકમાં રહેલ વર્ગણાઓની સંખ્યા એક-એક સ્થિર રકમ છે. તેથી ઉત્તરોત્તર યોગસ્થાનકોમાં સ્પર્ધ્વકો વધવાથી એક એક પદ્ધકોમાં અને એક એક વર્ગણામાં આત્મપ્રદેશોની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. અસત્કલ્પનાથી યોગસ્થાનની સમજણ... ધારોકે સૂક્ષ્મનિગોદ જીવના જઘ૦ યોગસ્થાનમાં સર્વાલ્પ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોમાં એક એક લાખ વિર્યાણું છે. (અસં લોક). આવા આત્મપ્રદેશો ધારો કે ૧૦૦ (અસંમતર) છે. આ ૧૦૦ આત્મપ્રદેશોની પ્રથમ વર્ગણા થઈ. ત્યારબાદ ૧૦OOO૧ વિર્યાણુઓવાળા ૯૯ આત્મપ્રદેશો છે. આ બીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧OOO૦૨ વીર્યાણુઓવાળા ૯૮ આત્મપ્રદેશો છે આ ત્રીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧OOOO૩ વર્યાણુઓવાળા ૯૭ આત્મપ્રદેશો છે. આ ચોથી વર્ગણા થઈ. આ ચાર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહેવાય. એનો સમૂહ એ પ્રથમ સ્પર્ધ્વક. ત્યારબાદ ૧૦OO૦૪ વર્યાણુઓ કોઈ આત્મપ્રદેશમાં હોતા નથી, એમ ૧૦૦૦૦૫, ૧૦૦૦૦૬... યાવત્ ૧૯૯૯૯૯ વીર્યાણુઓ કોઈ આત્મપ્રદેશ પર હોતા નથી. આ અંતર કહેવાય છે. તેથી અંતર = ર લાખ-૧0000૩–૧=૯૯૯૯૬ (અસં લોક). એ પછી ૨ લાખ વીર્યાણુઓવાળા ૯૬ આત્મપ્રદેશો છે. આ બીજા સ્પદ્ધકની પ્રથમ વર્ગણા થઈ. ત્યારબાદ ૨૦OO૦૧ વિર્યાણુઓવાળા ૯૫,૨૦૦૦૦૨ વર્યાણુઓવાળા ૯૪, અને ૨૦OO૦૩ વર્યાણુઓવાળા ૯૩ આત્મપ્રદેશો છે. આ ૪ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પર્ધ્વક થયું. ત્યારબાદ ૯૯૯૯૬નું અંતર છે. પછી ત્રીજું સ્પર્ધ્વક શરૂ થાય છે. એની પ્રથમ વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં ૩ લાખ વીર્યાણુઓ હોય છે. આવા ૯૨ આત્મપ્રદેશો છે. એમ ૩૭૦૦૦૧ વાળા ૯૧,૩0000ર વાળા ૯૦,૩OOO૦૩ વાળા ૮૯ આત્મપ્રદેશો છે. ત્યારબાદ પાછું ૯૯૯૯૬નું અંતર છે. પછી ચોથું સ્પર્ધ્વક શરૂ થાય છે. એમાં પ્રથમવર્ગણામાં ૪૦OOOO વીર્યાણુઓવાળા ૮૮ આત્મપ્રદેશો, ૪૦૦૦૦૧ વીર્યાણુઓવાલા ૮૭ આત્મપ્રદેશો, ૪૦૦૦૦૨ વાળા ૮૬ આત્મપ્રદેશો અને ૪૦૦૦૦૩ વાળા ૮૫ આત્મપ્રદેશો છે. આ ૪ સ્પદ્ધકોનું ધારી લ્યો કે પ્રથમ યોગસ્થાન છે. તેથી Page #20 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પ્રથમ સ્પર્ધકઃ— [efi]n]]> ૪૦૦૦૦૩ ૪૦૦૦૦૨ ૪૦૦૦૦૧ ૪૦૦૦૦૦ 300003 ૩૦૦૦૦૨ ૩૦૦૦૦૧ ૩૦૦૦૦૦ ૨૦૦૦૦૩ ૨૦૦૦૦૨ ૨૦૦૦૦૧ ૨૦૦૦૦૦ ૧૦૦૦૦૩ ૧૦૦૦૦૨ ૧૦૦૦૦૧ ૧૦૦૦૦૦ (અસંશ્લોક) વર્ગણા આત્મપ્રદેશ પ્રતિપ્રદેશવીર્યાણુ ૧૦૦ ૧ લાખ ૧લી વર્ગણા ૨જી વર્ગણા ૯૯ ૧૦૦૦૦૧ ૯૮ ૧૦૦૦૦૨ ૯૮૦૦૧૯૬ ત્રીજી વર્ગણા ચોથી વર્ગણા કુલ ૪ વર્ગણા ૩૯૪ ૯૮૭ ૧૦૦૦૦૩ O પ્રથમયોગસ્થાન } અંતર=૯૯૯૯૬ ૮૫ ...૮૬ .૮૭ .......૮૮ અંતર=૯૯૯૯૬ (અસંશ્લોક) .૮૯ ૧૯૦ -2'' ...CR .૯૩ .૯૪ h-).. .૯૬ ચતુર્થ સ્પર્દક કુલવીર્યાણુ ૧૦૦૦૦૦૦૦ 9-2000-20 ૯૭૦૦૨૯૧ ૩૯૪૦૦૫૮૬ તૃતીય સ્પર્ધક દ્વિતીય સ્પÁક ૧૦૦૦૦૪ થી ૧૯૯૯૯૯ વીર્યાણુઓવાળા એકે'ય આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. માટે આને અંતર કહેવાય છે. (અંતર = ૯૯૯૯૬) ૮૭ ચતુર્થ ૯૮ તૃતીય પ્રથમ ૯૯ દ્વિતીય (સ્પÁક ૧૦૦ પ્રથમ (આત્મપ્રદેશો પ્રત૨/a) આત્મપ્રદેશો એટલે કે પ્રથમ સ્પર્ધ્વકમાં ૪ વર્ગણાઓ છે, ૩૯૪ આત્મપ્રદેશો છે અને ૩,૯૪,૦૦૫૮૬ વીર્યાણુઓ છે. એમ બીજા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૭૮ આત્મપ્રદેશો અને ૭,૫૬૦૦૫૬૨ વીર્યાણુઓ છે. એમ ત્રીજા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૬૨ આત્મપ્રદેશો છે અને ૧૦,૮૬૦૦૫૩૮ વીર્યાણુઓ છે. એમ ચોથા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૪૬ આત્મપ્રદેશો અને ૧૩,૮૪૦૦૫૧૪ વીર્યાણુઓ છે. એટલે કે આ કલ્પના મુજબ, એક જીવના આત્મપ્રદેશો ૧૪૮૦ (૧ લોકાકાશ) છે. પ્રથમ યોગસ્થાનમાં ૪ સ્પર્ધક, ૧૬ વર્ગણા અને કુલ ૩૬,૨૦૦૨,૨૦૦ વીર્યાણુઓ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ (૬) અનંતરોપનિધા- ઉપનિધા એટલે વિચારણા. તે તે યોગસ્થાનની અપેક્ષાએ પછી પછીના યોગસ્થાનની વિચારણા એ અનંતરોપનિધા. પૂર્વ પૂર્વના યોગસ્થાન કરતાં પછીના તરતના યોગસ્થાનમાં અંગુલના અસમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા વધુ સ્પદ્ધક હોય છે. (૭) પરંપરોપનિધા- વિવક્ષિત યોગસ્થાનકની અપેક્ષાએ દૂર રહેલા યોગસ્થાનકની વિચારણા. પ્રથમ યોગસ્થાનકથી શ્રેણિના અસંમા ભાગ જેટલા યોગસ્થાનકો ગયા પછી જે યોગસ્થાનક આવે છે એમાં પ્રથમના યોગસ્થાન કરતાં દ્વિગુણ (બમણાં) સ્પદ્ધકો હોય છે. વળી શ્રેણિના અસંમા ભાગ જેટલા યોગસ્થાનક છોડીને પછીના યોગસ્થાનકમાં એના કરતાં બમણાં સ્પદ્ધકો હોય છે. આમ ઠેઠ ઉત્કૃષ્ટ યોગ સ્થાન સુધી જાણવું. આવા દ્વિગુણવૃદ્ધિવાળા યોગસ્થાનોની સંખ્યા સૂર અદ્ધાપલ્યોના અસંમા ભાગ પ્રમાણ છે. જો ચરમયોગસ્થાનથી નીચે ઉતરવામાં આવે તો શ્રેણિના અસંમા ભાગ જેટલા અંતરે અંતરે દ્વિગુણહાનિના પણ એટલા જ યોગસ્થાનો આવે છે. (૮) વૃદ્ધિહાનિ- વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમની હાનિવૃદ્ધિને આશ્રયીને યોગસ્થાનની પણ હાનિવૃદ્ધિ થાય છે. તે આ જ રીતે થઈ શકે છે. જઘન્ય વૃદ્ધિ કે હાનિ અસંખ્યગુણ સંખ્યાતગુણ સંખ્યાત ભાગ અસંખ્યાતભાગ ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત આવલિકાનો અસંમો ભાગ આવલિકાનો અસંમો ભાગ આવલિકાનો અસંમો ભાગ | બીજા યોગસ્થાનમાં આના કરતાં વિશેષાધિક એટલે કે ધારો કે ૫ સ્પદ્ધક છે. તો વર્ગણાઓ ૨૦ થવાની.. વળી આત્મપ્રદેશો તો ૧૪૮૦ જ છે. એટલે એક એક સ્પદ્ધકમાં અને વર્ગણાઓમાં આત્મપ્રદેશો ઓછા ઓછા હશે એ સમજી શકાય એમ છે. ત્રીજા યોગ સ્થાનમાં ધારો કે ૬ સ્પર્ધ્વક, ૪થામાં ૭ અને ૫માં માં ૮ રૂદ્ધક છે. તો ૫મું યોગસ્થાન એ દ્વિગુણવૃદ્ધિવાળું થયું અને પહેલા અને પાંચમાં યોગસ્થાન વચ્ચે ૩ યોગસ્થાનનું અંતર પડ્યું... ૧. વિવક્ષિત સમયના યોગસ્થાનમાં જેટલા સ્પદ્ધકો હોય છે એના કરતાં અસગુણસ્પર્ધ્વકવાળું યોગસ્થાન જો બીજા સમયે હોય તો અંસખ્યગુણ વૃદ્ધિ જાણવી. આ જ પ્રમાણે અન્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ (૯) કાળ– દરેક જીવો સ્વપ્રાયોગ્ય યોગસ્થાનકો પર અપર્યાપ્ત અવસ્થામાં તો એક એક સમય જ રહે છે. કારણ કે બીજા સમયે અવશ્ય અસંખ્ય ગુણવૃદ્ધિવાળા યોગસ્થાનકપર જાય છે. પણ પર્યાપ્ત અવસ્થામાં એ, એક યોગસ્થાનક પર અધિક સમય પણ રહે છે. ઉત્કૃષ્ટથી કેટલા સમય તે તે યોગસ્થાનક ૫૨ જીવ નિરંતર રહી શકે એની આ દ્વારમાં પ્રરૂપણા છે. પોતાના પર્યાપ્તઅવસ્થાભાવી જઘ॰ યોગસ્થાનકથી લઈ સૂચિ શ્રેણિના અસંમા ભાગ સુધીના કોઈપણ યોગસ્થાનક પર જીવ વધુમાં વધુ ૪ સમય રહી શકે છે. પછી ઉત્તરોત્તર સૂચિ શ્રેણિના અસંમા ભાગ જેટલા જેટલા યોગસ્થાનોપર ક્રમશઃ ઉત્કૃષ્ટથી ૫, ૬, ૭, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨ સમય સુધી રહી શકે છે. એટલે સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ તરફના યોગસ્થાનકો પર જીવ વધુમાં વધુ બે સમય રહી શકે છે, પછી અવશ્ય યોગસ્થાનક બદલાય. વળી આ ઉત્કૃષ્ટથી ૪, ૫, ૬ વગેરે સમયના અવસ્થાનની યોગ્યતાવાળા યોગસ્થાનો સૂચિ શ્રેણિના અસંમા ભાગ જેટલા હોવા છતાં સરખા સરખા નથી હોતા, માટે એમાં નીચે મુજબનું અલ્પબહુત્વ હોય છે. ૮ સમયભાવી યોગસ્થાનોને યવમધ્ય કહે છે. એ સર્વથી અલ્પ હોય છે. એના કરતાં એની બન્ને બાજુ રહેલા ૭ સમયના યોગસ્થાનો અસંખ્યગુણા હોય છે અને પરસ્પર તુલ્ય હોય છે. આ પ્રમાણે આગળ આગળ પણ જાણવું. બન્ને બાજુ બન્ને બાજુ બન્ને બાજુ બન્ને બાજુ ઉપરના ઉપરના ૮ સમયભાવી અલ્પ ૭ સમયભાવી a ગુણ ૬ સમયભાવી a ગુણ ૫ સમયભાવી a ગુણ ૪ સમયભાવી a ગુણ ૩ સમયભાવી a ગુણ ૨ સમયભાવી a ગુણ પરસ્પર તુલ્ય પરસ્પર તુલ્ય પરસ્પર તુલ્ય પરસ્પર તુલ્ય વૃદ્ધિહાનિ માટે યથાયોગ્ય જાણી લેવું. ત્રીજા સમયે જો બીજા સમયના યોગસ્થાનના સ્પર્ધક કરતાંય અસં૰ગુણ સ્પÁકવાળું યોગસ્થાન આવે તો એ પણ અસં.ગુણવૃદ્ધિ થઈ કહેવાય. આ રીતે અસં॰ગુણ-અસં॰ગુણવૃદ્ધિવાળા યોગસ્થાનો નિરંતર અંતર્મુહૂર્ત સુધી મળે છે. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં જીવનો યોગ નિરંતર અસંખ્યગુણ અસંખ્યગુણ વધતો હોય છે. શેષ ૩ હાનિ-વૃદ્ધિ આ રીતે નિરંતર થાય તો પણ આલિ૰અસં૰સુધી જ થાય છે, એ પછી અવશ્ય એ બદલાઈ જાય. સ્પર્ધ્વકો અનંતની સંખ્યામાં ન મળવાથી અનંતગુણ કે અનંતભાગ હાનિ-વૃદ્ધિ સંભવતા નથી. ૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બંધનકરણ (૧૦) અલ્પબવ – તે તે જીવોના સંભવિત જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનોમાં જેટલા જેટલા સ્પદ્ધકો હોય તેનું આ અલ્પબહુ છે, જીવોનું નથી. અહિં ગુણક જે અસંખ્ય છે એ સર્વત્ર સૂટ ક્ષેત્રપલ્યોના અસંમા ભાગ પ્રમાણ અસંખ્ય જાણવું. 'F કેટલા કેટલા ! જીવન યોગ જીવનો યોગ ભ| A A A A AS A ૧ લબ્ધિ અપર્યાલૂએકે જઘન્ય અલ્પ | ૧૭ લબ્ધિ અપર્યાઅસંજ્ઞી પંચે ઉત્કૃષ્ટ લિબ્ધિ અપર્યાબાએકે જઘન્ય | a | ૧૮ લબ્ધિ અપર્યા. સંજ્ઞી પંચે ઉત્કૃષ્ટ ૩ લબ્ધિ અપર્યાબે જઘન્ય | a | ૧૯ પર્યા. બેઈ જઘન્ય ૪ લબ્ધિ અપર્યાdઇ જઘન્ય | ૨૦ પર્યા. તેમાં જઘન્ય પલબ્ધિ અપર્યાચઉજઘન્ય ર૧ પર્યા. ચઉ જઘન્ય ૬ લબ્ધિ અપર્યાઅસંજ્ઞી પંચે જઘન્ય ૨૨ પર્યા. અસંજ્ઞી પંચે જઘન્ય ૭ લબ્ધિ અપર્યાસંજ્ઞી પંચે જઘન્ય ૨૩ પર્યાસંજ્ઞી પંચે જઘન્ય ૮ લબ્ધિ અપર્યાલૂએકે૦ઉત્કૃષ્ટ | ૨૪ પર્યા. બેઇ. ઉત્કૃષ્ટ ૯ લબ્ધિ અપર્યાબાએકે-ઉત્કૃષ્ટ ૨૫ પર્યા. તે ઉત્કૃષ્ટ ૧૦|પર્યાલૂએ જંઘન્ય પર્યા ચહેરા ઉત્કૃષ્ટ |૧૧| પર્યાબાએ જઘન્ય ૨૭ પર્યા, અસંજ્ઞી પંચે ઉત્કૃષ્ટ ૧૨ પર્યાવસૂએ ઉત્કૃષ્ટ ૨૮ અનુત્તર વાસી ઉત્કૃષ્ટ ૧૩ પર્યાબાએ ઉત્કૃષ્ટ ૨૯ નવગ્રેવે ઉત્કૃષ્ટ ૧૪ લબ્ધિ અપર્યાબે ઉત્કૃષ્ટ a | ૩૦ યુગલિક તિ મનુ ઉત્કૃષ્ટ ૧૫ લબ્ધિ અપર્યા તેજ ઉત્કૃષ્ટ | ૩૧ આહારક શરીરી ઉત્કૃષ્ટ ૧૬ લબ્ધિ અપર્યાચઉ૦ઉત્કૃષ્ટ ૩૨ શેષ દેવ, નારક, શેષમનુષ્ય, શેષ તિર્યંચનો ઉત્કૃષ્ટ નોંધ:- આ અલ્પબદુત્વમાં પર્યાપ્તના જે સ્થાનો બતાવ્યા છે તે લબ્ધિ અને કરણ ઉભય પર્યાપ્ત જીવોના જાણવા. લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એવા બેઇન્દ્રિય વગેરે બધા જીવોના ઉત્કૃષ્ટ યોગોના સ્થાનો નંબર-૧૮ (લબ્ધિ અપર્યા. સંજ્ઞી ૧. ચૂર્ણિમાં આના પહેલાં એક જીવસમુદાહાર નામના દ્વારનો પણ ઉલ્લેખ છે જેની પ્રરૂપણાની બારમી ગાથાના “પુનત્તનના' પદથી સૂચનામાત્ર કરવામાં આવી છે એમ ટીપ્પણમાં જણાવ્યું ' છે. સૂક્ષ્મપર્યાપ્ત એકે વગેરે જીવોમાં યોગની વિચારણા એ જીવસમુદાહાર. ૨. આ પુસ્તકમાં જ્યાં અલ્પબહુત્વ સંબંધી s, a અને A આવે ત્યાં એનો અર્થ ક્રમશઃ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ કરવો. તે સિવાયના સ્થળોએ સંખ્યાત, અસંખ્યાત અને અનંત કરવો. A D Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પચેટના ઉત્કૃષ્ટયોગ) અને નંબર-૧૯ (કરણ પર્યાપ્ત બેઇ. ના જઘન્ય યોગ) વચ્ચે જાણવા. આ માટે ચૂર્ણિમાં પંક્તિ છે કેઃ તતો હિત્નિ તાસંદ્ધિ પઝત્તાસ સરળ પિઝાસ મવતિ | તતો વેન્દ્રિય Mસ્તિ ગદ્દનમો નો સંવાળો છે એટલે કે લબ્ધિ પર્યા. કરણ અપર્યાસંજ્ઞી પંચેના યોગ સ્થાનો પણ ૧૯ નંબર કરતાં પહેલાં છે, પણ નંબર ૨૨-૨૩ વચ્ચે નથી. જો આ નંબર ૨૨-૨૩ વચ્ચે માનવામાં આવે તો, જઘન્યપદે પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વમાં દેવગતિનામકર્મ કરતાં નરકગતિ નામકર્મને અસંખ્યગુણ દલિકો જે કહ્યા છે તે અસંગત થઈ જાય, કારણ કે કરણઅપર્યા. સંજ્ઞા પંચેન્દ્રિય (સમ્યકત્વી)નો યોગ કરણપર્યા. અસંજ્ઞી પંચે ના જઘન્યયોગ કરતાં વધુ થવાથી દેવગતિ માટે પણ જઘન્યપદે કરણપર્યા. અસંજ્ઞી પંચેના યોગથી બંધાતું સ્થાન જ લેવું પડે, અને તો પછી દેવગતિ અને નરકગતિ બન્નેને જઘન્યપદે તુલ્ય પ્રદેશો મળે તેમ માનવું પડે. આ ૧૦ દ્વારોમાં આવેલી કેટલીક સંખ્યાઓ પ્રત્યેક આત્મપ્રદેશમાં વિર્યાણુઓ અસંખ્યલોક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશો અસંખ્યuતર ૧ સ્પદ્ધકમાં રહેલી વર્ગણાઓ સૂચિ શ્રેણિનો અસંભો ભાગ બે સ્પદ્ધકોની ચરમ-પ્રથમ વર્ગણાવચ્ચે અંતર અસંખ્યલોક ૧ યોગસ્થાનમાં સ્પર્દકો સૂચિ શ્રેણિનો અસંમો ભાગ કુલ યોગસ્થાનો સૂચિ શ્રેણિનો અસંભો ભાગ અનંતર યોગસ્થાનમાં વૃદ્ધિ અંગુલના અસંમા ભાગ જેટલા સ્પદ્ધકો દ્વિગુણવૃદ્ધયોગસ્થાનો વચ્ચેનું અંતર સૂચિશ્રેણિના અસંમા ભાગ જેટલાયોગસ્થાન દ્વિગુણવૃદ્ધિ-હાનિવાળા કુલ સ્થાનો સૂઅદ્ધા પલ્યોનો અસંભો ભાગ અલ્પબદ્ધત્વમાં ગુણક સૂટ ક્ષેત્રપલ્યોનો અસંભો ભાગ. યોગનું કાર્ય- જીવો યોગને અનુસરીને ઔદારિક વગેરે પુગલ સ્કન્ધો ગ્રહણ કરે છે. એટલે કે જઘન્યોગી જઘન્ય સ્કંધને, મધ્યમયોગી મધ્યમ સ્કંધોને અને ઉત્કૃષ્ટયોગી ઉત્કૃષ્ટ સંખ્યામાં સ્કંધોને ગ્રહણ કરે છે. પછી તે તે સ્કંધોને ઔદારિક શરીર વગેરે રૂપે પરિણમાવે છે. તેમજ ભાષા, શ્વાસોશ્વાસ અને મનોવર્ગણાના પુદ્ગલોને તે તે વીર્યવિશેષથી ગ્રહણ કરે છે, પરિણાવે છે અને તે પુદ્ગલોને છોડી દેવામાં હેતુભૂત સામર્થ્યની પ્રાપ્તિ માટે તે જ પુદ્ગલનું આલંબન લઈ ઉત્પન્ન થયેલ વીર્યવડે. તે પુદ્ગલોને શબ્દાદિરૂપે છોડી દે છે. આ બધું યોગનું કાર્ય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ યોગથી યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે ઈત્યાદિ કહ્યું. કયા પુદ્ગલ કંધો ગ્રહણ યોગ્ય છે અને કયા અયોગ્ય છે એ જણાવવા માટે હવે પુદ્ગલવર્ગણાઓની પ્રરૂપણા કરવામાં આવે છે. પુગલવર્ગણાઓ- આ લોકમાં અનંતાનંત પરમાણુઓ સ્વતંત્ર પરમાણુરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ બધાનો સમુદાય એ પ્રથમ વર્ગણા. બે પરમાણુઓ ભેગા મળીને જે સ્કંધ થાય તે ચણક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ તે ત્રણક, ચારનો સ્કંધ એ ચતુરણક, એમ પંચાણુક વગેરે સ્કંધો જાણવા. આ લોકમાં રહેલા અનંતાનંત વણકોનો સમુદાય એ બીજી વર્ગણા. અનંતાનંત વ્યયુકોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. આમ એક એક વધારે પરમાણુઓથી બનેલા સ્કંધોની ચોથી પાંચમી વગેરે વર્ગણાઓ જાણવી. ૧૦૦ પરમાણુઓના સ્કંધોનો સમુદાય એ ૧૦૦મી વર્ગણા. આ રીતે સંખ્યાતા પરમાણુઓના સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ મળે. ત્યારબાદ અસંખ્ય પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ ક્રમસર આવે છે. એ વર્ગણાઓ અસંખ્ય છે. ત્યારબાદ અનંત પરમાણુઓથી બનેલા કંધોની વર્ગણાઓ શરૂ થાય છે. એવી પણ ક્રમસર અનતીવર્ગણાઓ છે. આ બધી વર્ગણાઓના સ્કંધો અલ્પ પરમાણુઓવાળા હોવાથી તેમજ સ્થૂલ પરિણામવાળા હોવાથી જીવને ઔદારિક શરીરરૂપે પણ અગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિક અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. ત્યારબાદ એક અધિક પરમાણુથી બનેલા એવા સ્કંધોની વર્ગણા છે કે જે સ્કંધોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતભાગ જેટલા પરમાણુ-પ્રદેશો હોય છે. આ સ્કંધો જીવને ઔદારિકપુદ્ગલ તરીકે ગ્રાહ્ય છે. ત્યારબાદ પણ ક્રમશઃ એક એક અધિક પરમાણુઓવાળા સ્કંધોની અનંતી વર્ગણાઓ છે, જે જીવને ઔદારિક પુદ્ગલ તરીકે ગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિકગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ ઔદારિક ગ્રાહ્ય વર્ગણાઓના સમૂહની પ્રથમ વર્ગણા કે જે ઔદારિકગ્રાહ્યની જઘન્ય વર્ગણા છે તેના એક એક સ્કંધમાં જેટલા પરમાણુઓ હોય છે એના કરતાં, ઔદારિકગ્રાહ્યની ચરમવર્ગણા (ઉત્કૃષ્ટવણા)ના એક એક સ્કંધમાં અનંતમાભાગ જેટલા પરમાણુપ્રદેશો વધુ હોય છે. આ જ રીતે આગળ પણ સર્વત્ર ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું, એટલે કે સ્વજઘન્ય કરતાં સ્વઉત્કૃષ્ટ સ્કંધોમાં જઘન્યસ્કંધગત પરમાણુપ્રદેશો કરતાં અનંતમો ભાગ અધિક પરમાણુપ્રદેશો હોય છે. ઔદારિકવર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ નિરંતર વર્ગણાઓ મળવી ચાલુ જ હોય છે. પણ ઉત્તરોત્તર એક એક અધિક પરમાણુઓથી બનેલા સ્કંધોના સમૂહરૂપ આ Page #26 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૩ અનંતી વર્ગણાઓ જીવને અગ્રાહ્ય હોય છે. કારણકે આ સ્કંધો જીવને ઔદારિકરૂપે લેવા માટે સૂક્ષ્મ પરિણામવાળા પડે છે અને વૈક્રિયરૂપે લેવા માટે સ્થૂલ પડી જાય છે. માટે આ વર્ગણાઓને વૈક્રિયઅગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ જ કારણ આગળની અગ્રાહ્ય વર્ગણાઓ માટે પણ જાણવું. આની પ્રથમ (જઘન્ય) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં ઔદારિક ગ્રાહ્યની ઉત્કૃષ્ટ વર્ગણાગત સ્કંધોમાં રહેલ પરમાણુપ્રદેશથી એક પરમાણુપ્રદેશ અધિક હોય છે. આની ઉત્કૃષ્ટ (ચરમ) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં સ્વજઘન્ય વર્ગણાના પ્રત્યેક સ્કંધગત પરમાણુઓ કરતાં અનંતગુણ પરમાણુપ્રદેશો હોય છે. આમાં ગુણક જે અનંત છે તે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જાણવો. (આ જ પ્રમાણે કાર્મણ સુધીમાં આવતી દરેક અગ્રાહ્ય વર્ગણાઓના જઘન્ય-ઉત્કૃષ્ટ-સ્કંધો માટે જાણવું.) ત્યારબાદ પણ જેમ જેમ એક એક પરમાણુ આગળ વધતાં જઈએ તેમ તેમ ક્રમશ: અનંતી અવંતી વૈક્રિયગ્રાહ્ય, આહારકઅગ્રાહ્ય, આહારકગ્રાહ્ય, તેજસઅગ્રાહ્ય, તૈજસગ્રાહ્ય, ભાષાઅગ્રાહ્ય, ભાષાગ્રાહ્ય, શ્વાસોશ્વાસ અગ્રાહ્ય, શ્વાસોશ્વાસગ્રાહ્ય, મન અગ્રાહ્ય, મનગ્રાહ્ય, કાર્મણઅગ્રાહ્ય, કામણગ્રાહ્ય વર્ગણાઓ જાણવી. આમાં સર્વત્ર સ્વજઘન્યથી સ્વઉત્કૃષ્ટ અગ્રાહ્યમાં અનંતગુણ અને ગ્રાહ્યમાં વિશેષાધિક (અનંતભાગાધિક) જાણવું. ૧. વર્ગણાઓનું આ સ્વરૂપ, પંચસંગ્રહને અનુસરીને કર્મપ્રકૃતિવૃત્તિમાં વૃત્તિકારી શ્રી મલયગિરિ મહારાજે અને શ્રી યશોવિજયજી મહારાજે જે આપ્યું છે તેને અનુસરીને છે. જો કે વૃત્તિમાં અગ્રાહ્યવર્ગણાઓને માત્ર અગ્રાહ્યવર્ગણાઓ રૂપે જ જણાવી છે. પણ વિશેષ સ્પષ્ટતા માટે અહીં એના ઔદા અગ્રાહ્ય, વૈક્રિય અગ્રાહ્ય વગેરે નામો લીધા છે. કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર વગેરે ઔદારિક-વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહાર દ્રવ્યવગણા તરીકે માને છે અને એમાં વચ્ચે વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય અને આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં. આમાં તત્ત્વ કેવલીગમ્ય છે. વળી મૂળમાં શ્વાસોશ્વાસ વર્ગણા કહી નથી. પણ એનો “ચ” શબ્દથી સમુચ્ચય છે એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગણાઓ પણ સમાવી છે. જ્યારે ચૂર્ણિકારે સૂત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ કર્યો નથી. “જે જીવને ઔદારિકાદિ ૩ માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોશ્વાસરૂપે પરિણાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસો વર્ગણાઓને સૂત્રકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો ટીપ્પણકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે આપ્યો છે. “આપણા શ્વાસોમાં જે વાયુ બહાર નીકળે છે તે વાયુકાયનું શરીર હોવાથી ઔદારિકપુગલમય હોવો જોઈએ” આવી કો'ક ગણતરીથી કદાચ તે આચાર્યોનો ઉપરોક્ત અભિપ્રાય હોય. ૨. ચૂર્ણિમાં પ્રદેશાર્થની અપેક્ષાએ આપેલું અલ્પબદુત્વઃ ઔદા અલ્પ, વૈ૦ ૩, આહા૨ a, - તેજસ A, ભાષા A, મનો... A, કામણ A. Page #27 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ કાર્યણવર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ, એકાધિક પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ વિદ્યમાન હોય જ છે. કાર્પણ પછીની આ બધી વર્ગણાઓ જીવથી અગ્રાહ્ય હોય છે. આ અનંતી વર્ગણાઓને ધ્રુવાચિત્ત વર્ગણાઓ કહે છે. પ્રથમ પરમાણુઓની વર્ગણાથી માંડીને અહીં સુધીની બધી વર્ગણાઓ ત્રણેય કાળમાં અવશ્ય વિદ્યમાન હોય જ છે, આમાંની કોઈપણ વર્ગણાનો ક્યારેય અભાવ થતો નથી. પણ આના પછી હવે જે વર્ગણાઓ આવવાની છે તે અધ્રુવ હોય છે, માટે આને ‘ધ્રુવ’ કહી છે. વળી આમ તો આ બધી જ પુદ્ગલવર્ગણાઓ હોવાથી જડ જ હોય છે. તેમ છતાં કાર્યણ સુધીની વર્ગણાઓ જ્યારે જીવગૃહીત બને ત્યારે સચિત્તનો વ્યપદેશ થઈ શકતો હોવાથી, અને આ વર્ગણાઓ તો ક્યારેય જીવગૃહીત બનતી ન હોવાથી આને ‘અચિત્ત' કહી છે. આમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અનંતગુણ હોય છે. ગુણક સર્વજીવોથી અનંતગુણ જાણવો. ધ્રુવાચિત્ત વર્ગણાઓ પૂર્ણ થયા બાદ અÝવાચિત્ત વર્ગણાઓ આવે છે. આ વર્ગણાઓ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી, માટે એને અશ્રુવાચિત્ત કહે છે. આમાં પણ જવ॰ કરતા ઉત્કૃ॰ ધ્રુવાચિત્ત મુજબ જાણવું. આ વર્ગણાઓને સાન્તરનિરન્તર વર્ગણાઓ પણ કહે છે. ૧૪ ૧. ધારો કે ધ્રુવાચિત્તની છેલ્લી વર્ગણા ૯૯,૯૯,૯૯૯ની છે. એટલે કે આટલા પરમાણુઓથી જે કંધો બન્યા હોય તે બધાનો સમુદાય એ વાચિત્તની ઉત્કૃ॰ વર્ગણા છે. આવા સ્કંધો હંમેશા વિદ્યમાન હોય જ છે. એ પછી ૧કરોડ, ૧કરોડ૧, ૧કરોડ૨... યાવત્ ૧ અબર્જ ૫૨માણુઓથી જે સ્કંધો બને તેની વર્ગણાઓ અશ્રુવાચિત્ત વર્ગણાઓ છે. ૧ કરોડ પરમાણુથી બનેલ સ્કંધો હંમેશા હોય જ એવું નથી. ક્યારેક એવું પણ બને કે આખા ૧૪ રાજલોકમાં ૧ કરોડ પરમાણુથી બનેલ એકે'ય સ્કંધ ન હોય. આ જ રીતે ૧કરોડ૧, ૧કરોડર... વગેરે માટે જાણવું. વળી એવું પણ બને છે કે વિવક્ષિત કાળે ૧ કરોડ, ૧કરોડ૧-૨-૩-૪ ૫૨માણુઓથી બનેલ સ્કંધો (અને તેથી વર્ગણાઓ) હોય અને પછી ૧કરોડપ થી ૧કરોડ૧૫ સુધીના પરમાણુઓથી બનેલ એકે'ય સ્કંધ ન હોય. વળી પાછા ૧ કરોડ ૧૬ થી ૧ કરોડ ૮૫ સુધીના સ્કંધો હોય અને ૧ કરોડ ૮૬ થી ૧ કરોડ પ૦૦ સુધીના ન પણ હોય. આમ અમુક વર્ગણાઓ નિરંતર મળે. અમુકમાં વચ્ચે અંતર પડી જાય. માટે આને સાન્તરનિરંતર વર્ગણાઓ પણ કહે છે. ૧ કરોડ થી ૧ અબજ સુધીના સ્કંધોમાંથી ક્યારેક કો'ક ન હોય અને ક્યારેક બીજા ન હોય- પેલા હોય એવું બને છે પણ ૧ કરોડથી ૧ અબજ સુધીના એકેય સ્કંધ ક્યારેક ન હોય- એટલે કે આ અધ્રુવાચિત્તની એકેય વર્તણા ક્યારેક ન હોય Page #28 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ત્યારબાદ પ્રથમવશૂન્ય વર્ગણાઓ આવે છે. આ વિશ્વ આ વર્ગણાઓથી હંમેશા શૂન્ય હોય છે, એટલે કે આ વર્ગણાઓ ત્રણે ય કાળમાં ક્યારેય હોતી નથી. તેમ છતાં આગળ આગળ જે વર્ગણાઓ મળે છે તે કેટલી મોટી હોય છે એની કંઈક કલ્પના આવી શકે એ માટે આ વર્ગણાઓની કલ્પના કરીને પ્રરૂપણા માત્ર કરવામાં આવે છે. આમાં જઘ૦ કરતાં ઉત્કૃ૰ ધ્રુવાચિત્ત મુજબ જાણવું. પ્રત્યેકશરીરવર્ગણા— ત્યારબાદ જે વર્ગણાઓ આવે છે તેના સ્કંધો, પ્રત્યેક નામકર્મના ઉદયવાળા જીવોને સત્તામાં રહેલ ઔદારિકશરીરનામકર્મ વગેરે યથાસંભવ પાંચ શરીરનામ કર્મના પુદ્ગલોને વિસસાપરિણામથી આશ્રીને રહ્યા હોય છે. માટે આને પ્રત્યેક શરીર વર્ગણા કહે છે. આ વર્ગણાઓને રહેવામાં જીવ પોતે કોઈ ભાગ ભજવતો નથી, પણ જ્યારે શરીનામકર્મના દલિકો વધુ હોય ત્યારે વધુ વર્ગણાઓ આશ્રીને રહે છે અને જ્યારે એ દલિકો ઓછા હોય ત્યારે ઓછી વર્ગણાઓ આશ્રીને રહે છે, વળી દલિકોનું ઓછાવત્તાપણું યોગને આશ્રીને રહ્યું છે. તેથી એમ કહેવાય કે, જધ૦ યોગ કરતાં ઉત્કૃ યોગ અસંખ્યગુણ (ગુણક– સૂ॰ ક્ષેત્રપલ્યોનો અસં॰મો ભાગ) હોવાથી આ વર્ગણામાં સ્વજધ॰ થી ઉત્કૃષ્ટ પણ એટલું જ અસં૦ ગુણ હોય છે. આમ તો આમાં તથાલોકસ્વભાવ કદાચ મુખ્ય હેતુ હોય, કારણકે વિસસાપરિણામથી આ વર્ગણાઓ રહે છે. દ્વિતીય ધ્રુવશૂન્યવર્ગણા પ્રત્યેક શરીરની ઉત્કૃષ્ટવર્ગણા બાદ પ્રથમવશૂન્ય જેવી આ કાલ્પનિક વર્ગણાઓ આવે છે. આ જ પ્રમાણે બાદર નિગોદવર્ગણાઓ પછી તૃતીયવશૂન્ય અને સૂક્ષ્મનિગોદવર્ગણાઓ પછી ચતુર્થધ્રુવશૂન્ય વર્ગણાઓ આવે છે. આ ત્રણેયમાં જધ૦ કરતાં ઉત્કૃ॰ અસં૰ગુણ છે. દ્વિતીયમાં અસંશ્લોક એ ગુણક છે. તૃતીયમાં- અંગુલના અસંમાં ભાગના આકાશપ્રદેશોનું વર્ગમૂળ કરવું, એનું પાછું વર્ગમૂળ કરવું, પાછું એનું ૧૫ આવું ક્યારેય બનતું નથી આટલો ખ્યાલ રાખવો. ૧ અબજ ૧-થી ૧૦૦ અબજ સુધી પ્રથમ ધ્રુવશૂન્ય વર્ગણાઓ છે. એટલે કે ૧ અબજ-૧, ૧ અબજ-૨, ૧ અબજ ૩ એમ યાવત્ ૧૦૦ અબજ પરમાણુઓ ભેગા થઈને ક્યારેય કોઈ સ્કંધ બનતો જ નથી. આટલા પરમાણુઓ ભેગા થઈને સ્કંધ બની શકે એવી યોગ્યતા જ તથાલોકસ્વભાવે હોતી નથી. ૧ કરોડ થી ૧ અબજ સુધીના સ્કંધો ક્યારેક હોય ક્યારેક ન હોય, જ્યારે આ તો ક્યારેય હોતા નથી. ત્યારબાદ ૧૦૦ અબજ ૧ વગેરે પરમાણુઓથી બનેલા સ્કંધો પાછા વિદ્યમાન હોય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બંધનકરણ વર્ગમૂળ કરવું. આમ આવલિકાના અસં૦મા ભાગના સમય જેટલી વાર ઉત્તરોત્તર વર્ગમૂળ કરતાં જવું. આ ચરમ જે વર્ગમૂળ આવે એના અસં૦માં ભાગનો અસંખ્યાતમો ભાગ તૃતીય ધ્રુવશૂન્યમાં ગુણક છે. ચતુર્થમાં પ્રતરના અસંવમાં ભાગમાં આવેલ અસંસૂચિશ્રેણિના પ્રદેશ જેટલો ગુણક છે. બાદરનિગોદવર્ગણા બાદરનિગોદીયા જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તૈજસ, કાર્મણશરીર નામકર્મને આશ્રીને આ વર્ગણાઓ રહી છે. આ જીવોને પૂર્વથી આવેલ વૈક્રિય-આહારક નામકર્મ સત્તામાં હોવા છતાં ઉદ્વલ્યમાન હોવાથી અને અલ્પકાળ હોવાથી એની અહીં વિવક્ષા કરી નથી. અહીં જઘ૦ કરતાં ઉત્કૃ૦નો ગુણક સૂત્ર ક્ષેત્ર પલ્યોનો અસંમો ભાગ છે. સૂક્ષ્મનિગોદવર્ગણા - સૂક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ ઔદારિક તૈજસ, કામણશરીર નામકર્મને આશ્રીને રહેલ છે. શેષ બા. નિ. વર્ગણા મુજબ જાણવું. ગુણક આવલિકાના અસમા ભાગ જેટલો જાણવો. અચિત્તમહાત્કંધવર્ગણા ચતુર્થઘુવશૂન્ય બાદ અધિક-અધિક પરમાણુઓથી આ વર્ગણાઓ બને છે. વિસસાપરિણામથી આ સ્કંધો શિખરો-પર્વત વગેરેના મોટા સ્કંધો વગેરેને આશ્રીને રહે છે. ત્રસજીવોની સંખ્યા જ્યારે ઓછી હોય ત્યારે આ સ્કંધો વધુ હોય છે, અને ત્રસજીવો જ્યારે વધારે હોય ત્યારે આ સ્કંધો ઓછા હોય છે. ક્યારેક વિસસાપરિણામથી સમુદ્ધાત થઈ આ સ્કંધ ૪ સમયમાં લોકવ્યાપી થાય છે. વર્ગણાઓના વર્ણાદિ– સ્વતંત્ર પરમાણુઓમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શી હોય છે. એટલે કે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, ક્ષ-ઉષ્ણ, રુક્ષ-શીત આ ૪ માંથી કોઈપણ એક જોડકું હોય છે. શેષ ૪ મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ સ્પર્શી પરમાણુઓમાં હોતા નથી. પણ સંયોગના કારણે સ્કંધોમાં પેદા થાય છે. ઔદા, વૈક્રિય અને આહારક વર્ગણાઓના સ્કંધો પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને ૮ સ્પર્શવાળા હોય છે. જ્યારે તૈજસ વગેરે શેષ ૫ ગ્રાહ્ય વર્ગણાઓના સ્કંધો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ૪ સ્પર્શવાળા હોય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૭ નંબર on sa w વર્ગણા જઘ૦-ઉત્કૃ૦માં વિશેષ ઔદારિક અગ્રાહ્ય | જઘ૦ - ૧ પરમાણુ, ઉત્કૃ૦ અનંત પરમાણુ ૨ | ઔદારિક ગ્રાહ્ય જઘ૦ = પૂર્વની ઉત્કૃ૦ + ૧ પરમાણુ આમ સર્વત્ર જાણવું ઉત્કૃ૦ = સ્વજઘ૦ + સ્વજઘ૦ = B અનંત | વૈક્રિય અગ્રાહ્ય ઉત્કૃષ્ટ = સ્વજઘ૦ x અનંત = C વૈક્રિય B A આહારક અગ્રાહ્ય આહારક તેજસ અગ્રાહ્ય તેજસ ભાષા અંગ્રાહ્ય ભાષા શ્વાસોશ્વાસ અગ્રાહ્ય ૧૨. શ્વાસોશ્વાસ મન અગ્રાહ્ય મનગ્રાહ્ય કામણઅગ્રાહ્ય કામણગ્રાહ્ય ધૂવાચિત્ત ઉત્કૃ = જઘ૦ x સર્વજીવથી અનંતગુણ અધુવાચિત્ત ઉત્કૃ૦ = જઘ૦ ૪ સર્વજીવથી અનંતગુણ પ્રથમધુવશૂન્ય ઉત્કૃ૦ = જઘ૦ x સર્વજીવથી અનંતગુણ પ્રત્યેકશરીર દ્વિતીયધ્રુવશૂન્ય | ઉત્કૃ = જઘ૦ x અસં લોક બાદરનિગોદ તૃતીયધ્રુવશૂન્ય ઉત્કૃ = જઘ અંગુલના અસં.મા ભાગનું અસંખું વર્ગમૂળ આવલિ૦ સૂક્ષ્મનિગોદ ઉત્કૃ૦ = જઘ૦ x cu oto oto oto oto oto oto અનંત = અભિવ્યથી અનંતગુણ સિદ્ધના અનંતમા ભાગે – ઉત્કૃ૦ = જઘ૦ x સૂક્ષત્રપલ્યો. | ઉત્કૃ = જઘ૦ સૂક્ષેત્રપલ્યો વ. ચતુર્થધ્રુવશૂન્ય ઉ. જથ૦ ૪ પ્રતર૦ ૫લ્યો અચિત્તમહાત્કંધ ઉત્કૃ = જઘ૦ x Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બંધનકરણ આ ૪ સ્પર્શી આ પ્રમાણે -પરમાણુ માટે જે જ જોડકાં છે એમાંના કોઈપણ એક યુગલ સાથે મૃદુ અને લઘુ સ્પર્શ હોય છે. ' અવગાહના- ૧ પરમાણુ ૧ આકાશપ્રદેશમાં રહે છે. ૧ યમુક ૧ યા ર આકશપ્રદેશમાં રહી શકે, પણ ૩ આકાશપ્રદેશમાં ન રહી શકે. ૧ ચણુક ૧,૨ યા ૩ આકાશપ્રદેશમાં રહી શકે, પણ ૪ આકાશપ્રદેશમાં ન રહી શકે. એમ અનંતાણુકર્કંધ ૧,૨,૩... યાવઅસં. આકાશપ્રદેશમાં રહી શકે, પણ એનાથી વધુ આકાશ પ્રદેશમાં રહી ન શકે. અલ્પબદુત્વ- કાશ્મણસ્કંધોની અવગાહના સહુથી અલ્પ અને પરમાણુપ્રદેશો સહુથી વધુ હોય છે. એના કરતાં મનોવર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણુપ્રદેશો અનંતમાભાગે હોય છે. એના કરતાં શ્વાસો વર્ગણાના સ્કંધની અવગાહના અસંખ્યગુણ અને પરમાણુપ્રદેશો અનંતમાંભાગે હોય છે. આમ ઔદારિક સુધીની ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. તાત્પર્ય એ છે કે પરમાણુઓ વધતા જાય તેમ તેમ પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મતર થતો જાય છે. તેમ છતાં આ બધા સ્કંધોની અવગાહના અંગુલનો અસંમો ભાગ જ હોય છે તે જાણવું. શેષ વર્ગણાઓના કંધોની અવગાહનાની પ્રરૂપણા ગ્રંથકારે કરી નથી. (એટલે એમ લાગે છે કે એમાં કોઈ નિયત હાનિવૃદ્ધિ જેવું હશે નહીં.) જે કોઈ સ્કંધને જીવ ગ્રહણ કરે છે તે સર્વઆત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. જેમ સાંકળની નીચલી કડી મુખ્યતયા પથ્થર સાથે જોડાયેલી હોવા છતાં દરેક કડીઓ એને ઊંચકવામાં ભાગ ભજવે છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું, કારણ કે દરેક આત્મપ્રદેશો પરસ્પર સંકળાયેલા છે. પરમાણુગત સ્નેહ વિશેષના કારણે પરસ્પર પરમાણુઓ જોડાઈને સ્કંધો બને છે. માટે હવે સ્નેહની પ્રરૂપણા કરવામાં આવે છે. ૧. ભગવતીજીમાં તૈજસ સ્કંધમાં આઠેય સ્પર્શી અને કાશ્મણસ્કંધમાં સ્નિગ્ધ-રૂક્ષ-શીત-ઉષ્ણ એમ ૪ સ્પર્શી કહેલા છે તે મતાંતર જાણવો. તત્ત્વ કેવલીગમ્ય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ સ્નેહ પ્રરૂપણા પુદ્ગલોમાં ચાર પ્રકારે સ્નેહ પેદા થાય છે. (૧) વિસસા પરિણામથી થતો સ્વાભાવિક સ્નેહ.... આ સ્નેહના કારણે વિશ્વમાં રહેલાં પરમાણુઓ પરસ્પર જોડાઈ સ્કંધો બને છે. આ સ્નેહથી જે સ્પર્ધકની રચના થાય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક કહેવાય છે. (૨) બંધનનામકર્મના ઉદયથી ઔદારિક વગેરે પાંચ શરીર પુદ્ગલોમાં પેદા થતો સ્નેહ. આના કારણે ગૃહ્યમાણ અને પૂર્વગૃહીત શરીરપુદ્ગલો વચ્ચે એકમેક જેવો સંબંધ થાય છે. આ સ્નેહથી રચાતા સ્પÁકો નામપ્રત્યયસ્પર્ધક કહેવાય છે. (૩) જીવના યોગના પ્રભાવે ઔદારિક વગેરે કંધોમાં પેદા થયેલ સ્નેહ. આના કારણે ગૃહ્યમાણ પુદ્ગલો આત્મપ્રદેશો સાથે એકમેક જેવા જોડાય છે. આ સ્નેહથી રચાતાં સ્પર્ધકોને પ્રયોગપ્રત્યયસ્પર્ધક કહે છે. (૪) કર્મબંધ વખતે જીવના કાષાયિક અધ્યવસાયથી કર્મદલિકોમાં પેદા થતો રસ. આના કારણે કર્મનો તીવ્ર-મંદ વિપાક અનુભવવો પડે છે. આનાથી થતાં સ્પર્ધકોની પ્રરૂપણા રસબંધ અધિકારમાં રસસ્પર્ધક તરીકે કરવામાં આવશે. ૧૯ (૧) સ્નેહ પ્રત્યય પદ્ધક પ્રરૂપણા પરમાણુગત સ્નેહનો એવો અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાનરૂપી છેદનકથી પણ છેદ-વિભાગ ન થઈ શકે તેને સ્નેહાવિભાગ કે સ્નેહાણુ કહે છે. આવા માત્ર એક સ્નેહાણુવાળા પરમાણુઓનો સમુદાય એ પ્રથમવર્ગણા, બે સ્નેહાણુવાળા પરમાણુઓનો સમુદાય એ બીજીવર્ગણા. એમ ઉત્તરોત્તર એકોત્તર વૃદ્ધિવાળી અનંતાનંત વર્ગણાઓ મળે છે. ચરમવર્ગણામાં સર્વજીવથી અનંતગુણ સ્નેહાણુઓ હોય છે. ત્યાં સુધીની બધી વર્ગણાઓ હંમેશા નિરંતર મળે છે, કોઈ જ અંતર છે નહીં, માટે આનું એક જ સ્પર્ધ્વક છે. + અનંતરોપનિધા→ શરૂઆતની અનંતી વર્ગણાઓ એવી છે કે જેમાં પોતપોતાની પૂર્વવર્ગણા કરતાં અસંભાગહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં સંખ્યાતભાગહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં સંખ્યાતગુણહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં અસં૰ગુણહીન પુદ્ગલો હોય છે. ત્યારબાદની અનંતી વર્ગણાઓમાં સ્વસ્વપૂર્વ કરતાં અનંત ગુણહીન પુદ્ગલો હોય છે. એટલે કે પ્રથમ વર્ગણામાં સૌથી વધારે અને ચરમ વર્ગણામાં સૌથી ઓછા પુદ્ગલો હોય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બંધનકરણ યાદ રાખો કે- આ અસં. ભાગહીન વગેરે જે કહ્યું છે તે સ્નેહાણ માટે નથી પણ તે તે વર્ગણાગત પુદ્ગલો માટે છે. પરંપરોપનિધાન અસંહભાગહીનની પ્રથમવર્ગણાથી અસંશ્લોક જેટલી વર્ગણાઓ બાદ જે વર્ગણા આવે છે એમાં પ્રથમવર્ગણાના પરમાણુઓ કરતાં દ્વિગુણહીન = અડધા પુગલો હોય છે. વળી બીજી અસં લોક પછીની વર્ગણામાં એના કરતાં પણ અડધા પરમાણુઓ હોય છે. આમ અસંશ્લોક - અસંશ્લોકના આંતરે દ્વિગુણહાનિવાળી વર્ગણાઓ આવે છે. અસંહભાગહીનની કુલ અસંતી વર્ગણાઓમાં આવી દ્વિગુણહાનિવાળી અનંતી વર્ગણાઓ છે. સંખ્યાતભાગીનની વર્ગણાઓમાં સંખ્યાતી વર્ગણા ગયા બાદ દ્વિગુણ હાનિવાળી વર્ગણા આવે છે. આમાં પણ આવી દ્વિગુણહાનિવાળી અનંતી વર્ગણાઓ છે. સંખ્યાતગુણહીન એટલે ઓછામાં ઓછા પણ ત્રિગુણહીન લેવા પડે. માટે તરતની પછીની વર્ગણામાં પણ ત્રીજા ભાગના કે એનાથી પણ ઓછા પુદ્ગલો હોવાથી આમાં દ્વિગુણહાનિવાળી વર્ગણાઓ મળી શકતી નથી. આ જ રીતે અસગુણહીન અને અનંતગુણહીનની વર્ગણાઓ માટે જાણવું. તેથી હવે ફરીથી બીજી રીતે પરંપરોપનિધા દર્શાવવામાં આવે છે. બીજી રીતે પરંપરોપનિધાન અસંહભાગહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની ત્રીજી વગેરે કેટલીક વર્ગણાઓમાં અસંખ્યભાગહીન પુદ્ગલો હોય છે, ત્યાર બાદની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, ત્યારબાદની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, ત્યારબાદની કેટલીક વર્ગણાઓમાં અસં ગુણ હીન અને ત્યારબાદની શેષ અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન પુદ્ગલો હોય છે. ૧. સંખ્યાતગુણહીનની પ્રથમવર્ગણામાં ધારો કે ૯૯ લાખ પરમાણુઓ છે. તો એની બીજી વર્ગણામાં પણ ૩૩ લાખથી વધુ પરમાણુ તો હોય જ નહીં, કારણ કે સંખ્યાતણહીનમાં સામાન્યથી વધુમાં વધુ ત્રીજો ભાગ લઈ શકાય છે. તેથી દ્વિગુણહાનિ મળે નહીં. ૨. સૌ પ્રથમ હાનિવૃદ્ધિના સ્થાનોને સમજી લઈએ માંથી ૩ નો અનંતમો ભાગ બાદ કરવાથી જે રકમ આવે (– SA), તે ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગવૃદ્ધિવાળી રકમ કહેવાય. ( A). Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૨૧ સંખ્યાતભાગહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની બીજી વર્ગણા પણ સંખ્યાતભાગહીન હોવાથી અસંહભાગહીન વર્ગણાઓ મળશે નહીં. તેથી પ્રથમની અપેક્ષાએ ત્રીજી વગેરે કેટલીક વર્ગણાઓ સંખ્યાતભાગહીન, પછીની કેટલીક વર્ગણાઓ સંખ્યાતગુણહીન, પછીની કેટલીક વર્ગણાઓ અસગુણહીન અને પછીની કેટલીક વર્ગણાઓ અનંતગુણહીન મળશે. આમ આમાં માત્ર ૪ પ્રકારની હાનિ પરંપરોપનિધાથી મળશે. આ જ પ્રમાણે સંખ્યાતગુણહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની વર્ગણાઓમાં ક્રમશ: સંખ્યાતગુણહીન, અસગુણહીન અને અનંતગુણ હીન એમ ૩ પ્રકારની હાનિઓ મળશે. અસગુણહીનની પ્રથમવર્ગણાની અપેક્ષાએ એની વર્ગણાઓમાં પ્રારંભે અસગુણહીનની વર્ગણાઓ અને ત્યારબાદ અનંતગુણહીનની વર્ગણાઓ મળશે. એટલે કે બે પ્રકારની હાનિ મળશે. અનંતગુણહીનની પ્રથમવર્ગણાની અપેક્ષાએ તો બધી જ વર્ગણાઓ અનંતગુણહીન હોવાથી પરંપરોપનિધાથી પણ માત્ર એક જ પ્રકારની હાનિ મળે છે. આ રીતે અસંમો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસંહભાગહીન (ગ-a) અને અસંહભાગવૃદ્ધિવાળી (I+/a) કહેવાય. આ જ રીતે સંખ્યાતમો ભાગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (-/S) અને સંખ્યાતભાગવૃદ્ધ (મ+M/S) કહેવાય છે. ને ક્રમશઃ અનંત, અસં. અને સંખ્યાતા વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (A) અસગુણહીન (Ha) અને સંખ્યાતગુણહીન (I/s) કહેવાય છે. એમ મ ને ક્રમશઃ અનંત, અસંહ અને સંખ્યાતા વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ (અxA), અસં ગુણવૃદ્ધ (મxa) અને સંખ્યાતગુણવૃદ્ધ (vS) કહેવાય છે. ધારો કે મૂળ રકમ મ = ૧૦ લાખ છે, ૧૦૦ એ સંખ્યા છે, ૧૦000 એ અસં છે અને ૧ લાખ એ અનંત છે તો, ૧૦ લાખ : ૧ લાખ = ૧૦ એ અનંતમો ભાગ થશે, ૧૦ લાખ + ૧0000 = 100 એ અસંમો ભાગ થશે અને ૧૦ લાખ : ૧૦૦=૧૦૦૦૦ એ સંખ્યાતમો ભાગ થશે. તેથી ૯,૯૯,૯૯૦, ૯,૯૯,૯૦૦ અને ૯૯૦૦૦૦ આ રકમો ક્રમશ: અનંતભાગ, અસં ભાગ અને સંખ્યાતભાગ હાનિવાળી થશે. તેમજ ૧૦,૦૦,૦૧૦, ૧૦,૦૦,૧૦૦ અને ૧૦,૧૦૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં ભાગ અને સંખ્યાતભાગ વૃદ્ધિવાળી થશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ અલ્પબદુત્વ | | અનંતરોપનિધામાં વગણામાં અલ્પબદુત્વ હાનિ અલ્પ ૧ અસં ભાગહીન ૨ સંખ્યાત ભાગહીન ૩ સંખ્યાત ગુણહીન ૪ અસં ગુણહીન ૫ અનંત ગુણહીન અનતગુણ = A અનંતગુણ = A અનંતગુણ = A અનંતગણ = A પુગલોમાં અલ્પબદુત્વ ઘણા અનંતમોભાગ અનંતમોભાગ અનંતમોભાગ અનંતમોભાગ ૧૦ લાખને અનુક્રમે ૧ લાખ, ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ભાગવાથી જે રકમો ૧૦, ૧૦૦ અને ૧OOOO આવે છે તે ક્રમશ: અનંતગુણહીન, અસંહગુણહીન અને સંખ્યાતગુણહીન રકમો થશે. એમ ૧૦ લાખને ૧ લાખ, ૧OOO૦ અને ૧૦૦ વડે ગુણવાથી જે રકમો દશહજાર કરોડ, એક હજાર કરોડ અને દશ કરોડ આવે છે તે ક્રમશઃ અનંતગુણવૃદ્ધ, અસં ગુણવૃદ્ધ અને સંખ્યાતગુણવૃદ્ધ રકમો થશે. હવે પ્રસ્તુત માં વિચારીએ – ધારો કે પ્રથમ વર્ગણામાં ૧૦૦ અબજ પરમાણુઓ છે. ૧૦૦ સુધી સંખ્યાતું છે, ૧OOOO સુધી અસંઇ છે અને તે ઉપર અનંત છે. તેથી ૧૦૦ અબજમાંથી ૯૯૯૯૯૯૯ સુધીના પરમાણુઓ ઓછા થયા હોય તો અનંતભાગીન કહેવાય, ૧૦૦ અબજ - ૧0000 = ૧ કરોડ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો અioભાગહીન કહેવાય, ૧૦૦ અબજ * ૧૦૦ = ૧ અબજ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો સંખ્યાતભાગહીન કહેવાય. ૧૦૦ અબજ - ૩= લગભગ ૩૩.૩૩ અબજ કે તેથી ઓછા પરમાણુ શેષ રહે ત્યારથી સંખ્યાત ગુણહીન કહેવાય. ૧00 અબજ = ૧૦૦=૧ અબજ શેષ રહે તે ઉત્કૃષ્ટ સંખ્યાતગુણહીન છે, એના કરતાં પણ ઓછા શેષ રહે ત્યારથી અસં ગુણહીન કહેવાય. ૧૦૦ અબજ : ૧૦૦૦૦=૧ કરોડથી પણ ઓછા શેષ રહે ત્યારથી અનંતગુણહીન કહેવાય. તેથી પ્રથમ વર્ગણામાં ૧૦૦ અબજ, બીજીમાં ૯૯ અબજ ૯૯ કરોડ, ત્રીજીમાં ૯૯ અબજ ૯૮ કરોડ પરમાણુઓ જાણવા, આમાં પ્રથમની અપેક્ષાએ ૨ કરોડની હાનિ થઈ એ પણ ૧૦૦ અબજના ૫૦૦૦મા ભાગરૂપ હોવાથી અસં ભાગહીન જ છે (કારણ કે ૧૦૧ થી ૧૦000 એ અસં છે). એમ ચોથી વર્ગણામાં બીજા ૧ કરોડ ઘટવાથી કુલ ૩ કરોડની હાનિ થશે જે લગભગ ૩૩૩૩મો ભાગ હોવાથી અioભાગહાનિ જ છે. આમ પ્રતિવર્ગણા ૧ કરોડની (અસંહભાગની) હાનિ ૯૯ વાર થશે ત્યાં સુધી (૧૦૦મી વર્ગણા સુધી) પ્રથમની અપેક્ષાએ અસંeભાગહીનની વર્ગણાઓ મળશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ જેમ જેમ સ્નેહ વધે છે તેમ તેમ તેવા ચીકાશવાળા પુદ્ગલો તથા સ્વભાવે જ ઓછા ઓછા હોય છે. ઉપરોક્ત અલ્પબદુત્વ દ્રવ્યાર્થતયા (અંધ કે છુટા પરમાણુઓની સંખ્યાની ગણતરીએ) છે. પ્રદેશાર્થતયા (પુદ્ગલોના પ્રદેશોની ગણતરીએ) પણ એ જ પ્રમાણે હોય છે. દ્રવ્ય-પ્રદેશ ઉભયાર્થતયા લેવું હોય તો... અનંતગુણહીનના દ્રવ્યો અલ્પ, એના કરતાં - ૧૦૧મી વણામાં ૧૦૦ મી વર્ગણાના ૯૯ અબજ ૧ કરોડ પરમાણુઓની અપેક્ષાએ અસંમા ભાગ જેટલા ૧ કરોડ પરમાણુઓ ઘટવાથી ૯૯ અબજ પરમાણુઓ હશે એટલે કે પ્રથમવર્ગણા કરતાં ૧ અબજ પરમાણુઓ (સંખ્યાતમો ભાગ) ઓછો છે. તેથી આ પણ અસંહભાગીનની જ વર્ગણા હોવા છતાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યાતભાગીન છે. હવે પછીની બધી વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન હશે. એમ કરતાં કરતાં લગભગ ૫000મી વર્ગણા આવશે એમાં ૫૦ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ દ્વિગુણહાનિ વાળી હશે. લગભગ ૬૬૬૮ મી વર્ગણા જે આવશે તેમાં ૩૩.૩૩ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ ત્રીજા ભાગની થવાથી સંખ્યાતગુણહીન થશે. એમ ૬૬૬૯મી વર્ગણામાં ૩૩.૩૨ અબજ પરમાણુઓ હોવાથી એ પણ લગભગ ત્રીજાભાગની થવાથી સંખ્યાતણહીન થશે. આમ હવે વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન હશે. આમ કરતાં કરતાં લગભગ ૯૯૦૧મી વર્ગણા આવશે ત્યારે એમાં ૧ અબજ કરતાં ઓછા પરમાણુ રહ્યા હોવાથી એ પ્રથમવર્ગણાની અપેક્ષાએ અસંહગુણહીન થશે. ત્યાર પછીની વર્ગણાઓ અસં ગુણહાનિ વાળી આવશે. આવી ઘણી વર્ગણાઓ ગયા બાદ એવી વર્ગણા આવશે જેમાં ૧ કરોડથી પણ ઓછા પરમાણુઓ હશે, જે ૧૦૦ અબજની અપેક્ષાએ અનંતગુણહીન છે. ત્યારબાદની બધી જ વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન થશે, કારણ કે બધીમાં ૧ કરોડથી ઓછા પરમાણુઓ છે. અહીં એટલો ખ્યાલ રાખવો કે અનંતરોપનિધાની અપેક્ષાએ આ બધી વર્ગણાઓ અસંખ્ય ભાગહીનની જ છે. એટલે પ્રારંભમાં જ્યાં પૂર્વ પૂર્વની વર્ગણાઓ ૧૦૦ અબજની આસપાસ પરમાણુ ધરાવતી હતી ત્યાં ઉત્તરોત્તર વર્ગણામાં ૧ કરોડની હાનિ પણ અસંભાગ હાનિ કહેવાય અને નીચે ઉતરતાં ઉતરતાં એ હાનિ પણ ઓછી ઓછી થવા છતાં અસંહભાગહાનિ રહેશે. તેથી જે વર્ગણામાં માત્ર ૧ અબજ પરમાણુઓ રહ્યા હોય ત્યારથી ઉત્તરોત્તર ૧ લાખ જેટલી હાનિ થશે તોય અસંeભાગહીનતા જળવાઈ રહેશે, એમ ૧ કરોડ પરમાણુઓવાળી વર્ગણા બાદ ૧૦૦૦ જેટલી ઉત્તરોત્તર હાનિ થશે તો પણ અસંહભાગહીનતા જળવાઈ રહેશે (કારણ કે ૧ કરોડ = ૧૦OO૦=૧OOO) એટલે કે ૧ કરોડ પછી ૯૯૯૯OO0, ૯૯૯૮૦૦૦, ૯૯૯૭OO) વગેરે પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ હશે જે પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન છે. આ પ્રમાણે અનંતરોપનિધાના શેષ ૪ વિભાગોમાં કલ્પી લેવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બંધનકરણ એના પ્રદેશો અસં ગુણ, એના કરતાં અસં ગુણહીનના દ્રવ્યો અનંતગુણ, એના કરતાં એના પ્રદેશો અસગુણ. આમ અસંહભાગીનના પ્રદેશો સુધી જાણવું. નામપ્રત્યયસ્પદ્ધક પ્રરૂપણાને બંધનનામકર્મના ઉદયથી, બંધન યોગ્ય પુદ્ગલોમાં (ગૃહ્યમાણ શરીરવર્ગણાના પુદ્ગલોમાં) જે સ્નેહાણુઓ ઉત્પન્ન થાય છે તેના કારણે રચાતા સ્પદ્ધકોની આમાં પ્રરૂપણા છે. આમાં ૬ ધારો છે. અવિભાગ, વર્ગણા, સ્પર્ધ્વક, અંતર, નિશ્ચિત સ્નેહગુણપ્રરૂપણા વર્ગણાપુદ્ગલગતસ્નેહાવિભાગ સકલ સમુદાયપ્રરૂપણા અને શરીરસ્થાન. ઔદારિકશરીરરૂપે બદ્ધ પુગલના સ્નેહનો કેવલજ્ઞાનથી પણ અવિભાજ્ય અંશ એ સ્નેહવિભાગ અથવા સ્નેહાણુ કહેવાય છે. બંધનનામકર્મવશાત્ બંધનયોગ્ય પુદ્ગલોમાં જઘન્યથી પણ સર્વજીવાથી અનંતગુણ સ્નેહાણુઓ ઉત્પન્ન થાય છે. આવા જઘન્યતમ સ્નેહાણુઓવાળા પુદ્ગલોનો સમૂહ એ પ્રથમ વર્ગણા છે. આના કરતાં એક અધિક નેહાણુઓવાળા પુદ્ગલોનો સમૂહ એ બીજી વગણા છે. આવી એકોત્તરવૃદ્ધિવાળી નિરંતર અભવ્યથી અનંતગુણવર્ગણાઓ મળે છે. તેનો સમૂહ એ પ્રથમ રૂદ્ધક છે. આ પ્રથમ સ્પર્ધ્વકની ચરમવર્ગણાના સ્નેહાણ કરતાં એક, બે, ત્રણ.. યાવત્ સર્વજીવથી અનંતગુણ જેટલા સ્નેહાણ અધિક હોય એવા પુદ્ગલો ક્યારેય મળતા નથી. આવો પુદ્ગલોનો અભાવ એ અંતર છે. ત્યારબાદ ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી અભવ્યથી અનંતગુણવર્ગણાઓ મળે છે જેનું બીજું સ્પદ્ધક બને છે. પછી પુનઃ સર્વજીવાથી અનંતગુણ અંતર.... પછી ત્રીજું સ્પર્ધ્વક. આવા પ્રથમ પદ્ધકથી માંડીને અભવ્યથી અનંતગુણ (અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા) સ્પદ્ધકોનું પ્રથમ શરીરસ્થાન બને છે. ઉત્તરોત્તર અનંતભાગ વગેરે ૬ પ્રકારની વૃદ્ધિવાળા આવા અસંખ્યલોક પ્રમાણ શરીરસ્થાન છે. વર્ગણા પુદ્ગલગત સ્નેહવિભાગ સકલ સમુદાય પ્રરૂપણા (અથવા નિચિતસ્નેહગુણ પ્રરૂપણા) પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં રહેલા બધાં પુદ્ગલમાં સંચિત થયેલા સ્નેહાણુઓ કરતાં બીજા શરીરસ્થાનના પ્રથમ સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં રહેલાં સર્વપુદ્ગલોમાં સંચિત થયેલ સ્નેહાણ અનંતગુણ હોય છે. ૧. કોઇપણ જીવના કોઇપણ સમયભાવી શરીરનો વિચાર કરીએ તો તે સમયે જોડાયેલા શરીર પુદ્ગલોમાં નેહાણુઓ એવી રીતે પેદા થયા હોય કે જેથી આમાંનું કોઈપણ સંભવિત શરીરસ્થાન બન્યું હોય. Page #38 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૨૫ એના કરતાં ત્રીજા શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં રહેલા પુદ્ગલોમાં સંચિત સ્નેહાણુ અનંતગુણ હોય છે. આ પ્રમાણે ઠેઠ સુધી જાણવું.' પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બીજા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ સ્નેહાણ ત્રીજા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિગુણ નેહાણ ચોથા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં ચતુગુણ સ્નેહાણું એમ અનંતમા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ સ્નેહાણુ હોય છે. દરેક સ્પદ્ધકમાં વર્ગણાની સંખ્યા (અભવ્યથી અનંતગુણ) અને બે સ્પર્તકો વચ્ચે અંતર (સર્વજીવથી અનંતગુણ) આ બન્ને ચોક્કસ રકમો છે, બદલાતી નથી.” વર્ગણાઓમાં વૃદ્ધિ (૧) અનંતરવૃદ્ધિ- એક જ સ્પર્ધ્વકની ઉત્તરોત્તરવર્ગણામાં એક એક સ્નેહાણુની વૃદ્ધિ હોય છે. એક સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણા પછીની બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં અનંત સ્નેહાણુની વૃદ્ધિ હોય છે. ૧. આનો અર્થ એ થયો કે એક શરીરસ્થાનના બે સ્પદ્ધકો વચ્ચે જે અંતર હોય છે એના કરતાં પૂર્વ સ્થાનના ચરમ અને ઉત્તર સ્થાનના પ્રથમ સ્પર્ધક વચ્ચે અનંતગુણ અંતર હોય છે. ૨. ધારો કે ૧ થી ૫ સંખ્યાતું છે. ૬ થી ૨૦ અસં છે અને ત્યારબાદ અનંત શરૂ થાય છે. ૧૦) એ અભવ્યથી અનંતગુણ સંખ્યા છે અને ૧ કરોડ એ સર્વજીવથી અનંતગુણ રાશિ છે. તેથી પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાગત દરેક પુદ્ગલમાં ૧ કરોડ સ્નેહાણુ, બીજી વર્ગણામાં ૧OOOOO૦૧ સ્નેહાણુ, ત્રીજીમાં ૧૦OOOO૦૨ નેહાણુ યાવતું પ્રથમસ્પર્ધ્વકની ચરમવર્ગણામાં ૧OOOOO૯૯ સ્નેહાણુઓ છે. ત્યારબાદ ૯૯૯૯૯OO (આ પણ સર્વજીવથી અનંતગુણ રાશિ છે)નું અંતર છે, ત્યારબાદ બીજું સ્પદ્ધક શરૂ થાય છે. એની પ્રથમવર્ગણામાં ૨ કરોડ અને ચરમવગણામાં ૧OOOOO૯૯ સ્નેહાણુઓ છે. ત્યારબાદ ૯૯૯૯૯O૦નું અંતર. પછી ત્રીજું પદ્ધક, એની પ્રથમ વર્ગણામાં ૩ કરોડ સ્નેહાણુઓ છે અને ચરમમાં ૩OOOOO૯૯ સ્નેહાણુઓ છે. એમ ઉત્તરોત્તર જાણવું. આના પરથી જાણી શકાય છે કે પ્રત્યેક સ્પર્ધ્વકમાં વર્ગણાની સંખ્યા (૧૦૦) અને બે સ્પદ્ધક વચ્ચે અંતર (૯૯૯૯૯૮૦) એ સ્થિર રકમો છે. તેમજ જેટલામું સ્પદ્ધક હોય તેની પ્રથમ વર્ગણામાં પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણા કરતાં તેટલા ગુણ સ્નેહાણુઓ હોય છે. ૩. આ પ્રરૂપણા મૂર્ણિમાં છે નહીં. ટીકામાં પારંપર્યણવૃદ્ધિ માટે એમ કહ્યું છે કે પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ છએ પ્રકારની વૃદ્ધિઓ જાણવી. એનું વિશ્લેષણ આગળ જણાવ્યા મુજબ કરવાથી કોઈ અસંગતિ જેવું લાગતું નથી. તત્ત્વ કેવલીગમ્ય. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બંધનકરણ (૨) પરંપરવૃદ્ધિ– પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમવર્ગણાની અપેક્ષાએ તેની જ વર્ગણાઓમાં અનંતભાગવૃદ્ધિ હોય છે, બીજા સ્પર્ધકની વર્ગણાઓમાં દ્વિગુણ કે સાધિક દ્વિગુણ વૃદ્ધિ હોય છે. ત્રીજાથી માંડીને સંખ્યાતા સ્પદ્ધકોની વર્ગણામાં સંખ્યાતગુણ વૃદ્ધિ હોય છે. ત્યારબાદના અસં. સ્પર્ધકોની વર્ગણાઓમાં અસં ગુણવૃદ્ધિ હોય છે. અને ત્યારબાદના અનંતસ્પદ્ધકોની વર્ગણાઓમાં અનંતગુણવૃદ્ધિ હોય છે. દરેક સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ તે જ સ્પર્ધ્વકની વર્ગણાઓમાં માત્ર અનંતભાગવૃદ્ધિ જ મળે. બીજા સ્પર્ધકથી માંડીને સંખ્યાતા સ્પદ્ધક સુધીમાં, તે તે પદ્ધકની પ્રથમવર્ગણાની અપેક્ષાએ પછી પછીના સ્પર્ધ્વકની વર્ગણાઓમાં સંખ્યાતભાગ વૃદ્ધિ મળે. અસંમા સ્પદ્ધકથી માંડીને અસંસ્પદ્ધક સુધીમાં પૂર્વ પૂર્વના સ્પદ્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્પર્ધ્વકની વર્ગણાઓમાં અસંહભાગવૃદ્ધિ મળે, અને અનંતમાં સ્પર્ધ્વક પછી તો આ રીતે અનંતભાગ વૃદ્ધિ જ મળે. ૧. ૨૫મા પૃષ્ઠની બીજી ટીપ્પણમાં જે કલ્પના કરી છે એ મુજબ વિચારીએ તો, પ્રથમ સ્પર્દકની પ્રથમવર્ગણામાં ૧ કરોડ સ્નેહાણુ છે અને એની ઉત્કૃષ્ટવર્ગણામાં પણ વધુમાં વધુ ૯૯ (અભવ્યથી અનંતગુણ)ની જ વૃદ્ધિ છે, જે ૧ કરોડ (સર્વજીવથી અનંતગુણ)ના અનંતમાભાગે છે. માટે એની દરેક વર્ગણામાં પણ અનંતભાગવૃદ્ધિ જ મળે. બીજા સ્પર્ધ્વકમાં ૨ કરોડ થી ૨ કરોડ ૯૯ સ્નેહાણુઓ છે જે ૧ કરોડથી દ્વિગુણ કે સાધિક દ્વિગુણ છે. ત્રીજા-ચોથા-પાંચમાં સ્પદ્ધકમાં અનુક્રમે ૩ કરોડથી ૩ કરોડ ૯૯, ૪ કરોડ થી ૪ કરોડ ૯૯, ૫ કરોડથી ૫ કરોડ ૯૯ સ્નેહાણુઓ છે જે ૧ કરોડની અપેક્ષાએ સંખ્યાતગુણ છે. ૬ થી ૨૦ સુધીના સ્પદ્ધકોમાં ૬ કરોડ-૨૦ કરોડ જેવા સ્નેહાણુઓ છે. જે ૧ કરોડની અપેક્ષાએ અસં ગુણ છે. કેમકે આપણી ધારણામાં ૬ થી ૨૦ એ અસં છે). ત્યારબાદના સ્પદ્ધકોમાં ૨૧ કરોડ વગેરે સ્નેહાણુઓ છે જે ૧ કરોડની અપેક્ષાએ અનંતગુણ છે. બીજા સ્પર્ધ્વકના ૨ કરોડની અપેક્ષાએ ત્રીજા સ્પર્ધ્વકમાં ૧ કરોડની વૃદ્ધિ છે, એટલે કે દ્વિભાગવૃદ્ધિ થઈ. ત્રીજા સ્પર્ધ્વકના ૩ કરોડની અપેક્ષાએ ૪ થા સ્પ૦માં ૧ કરોડની વૃદ્ધિ છે જે ત્રિભાગવૃદ્ધિ છે. એમ ૪થાની અપેક્ષાએ પાંચમામાં ચતુર્ભાગવૃદ્ધિ મળશે. આ બધી સંખ્યાતભાગ વૃદ્ધિ થઈ. ૬ઠા ૫૦ના છ કરોડની અપેક્ષાએ ૭મા સ્પ૦ની વર્ગણાઓમાં ૧ કરોડની વૃદ્ધિ એ અસંહભાગવૃદ્ધિ થઈ. ૮મા વર્ગણાઓમાં ૧ કરોડની વૃદ્ધિ એ અસંહભાગવૃદ્ધિ થઈ. એ પ્રમાણે અસંસ્પદ્ધકો સુધી જાણવું. (કારણકે આપણી કલ્પનામાં છઠ્ઠો વગેરે ભાગ અસંમોભાગ છે). ૨૧માં પદ્ધકમાં ૨૧ કરોડની અપેક્ષાએ ૨૨માં સ્પ૦માં ૧કરોડની વૃદ્ધિ એ અનંતમાભાગની વૃદ્ધિ છે. (કેમકે ર૧મો ભાગ વગેરે અનંતમોભાગ છે) એમ આગળ જાણવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ અલ્પ અલ્પ બંધનયોગ્ય શરીરપુદ્ગલોનું અલ્પબદુત્વ ઔદારિક ઔદારિક બંધનયોગ્ય પુદ્ગલો ઔદારિક તેજસ બંધનયોગ્ય પુદ્ગલો અનંતગુણ (GA) ઔદારિક કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો ઔદારિક તૈજસ-કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય વૈક્રિય બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય તૈજસ બંધનયોગ્ય પગલો વૈક્રિય કાર્મણ બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય તૈજસ-કાશ્મણ બંધનયોગ્ય પુદ્ગલો આહારક આહારક બંધન યોગ્ય પુદ્ગલો આહારક તૈજસ બંધન યોગ્ય પુદ્ગલો આહારક કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો આહારક તૈજસ-કાર્પણબંધનયોગ્ય પુદ્ગલો તૈજસ તૈજસ બંધનયોગ્ય પગલો તૈજસ કાર્મણ બંધન યોગ્ય પુદ્ગલો કાર્પણ કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો ષસ્થાનક પ્રરૂપણા : પૂર્વ-પૂર્વ શરીરસ્થાનના સ્પદ્ધકોની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીરસ્થાનમાં રૂદ્ધકોની વૃદ્ધિ છએ પ્રકારની સંભવે છે. એ નીચે મુજબ છે પ્રથમ શરીરસ્થાનની અપેક્ષાએ બીજા શરીરસ્થાનમાં અનંતભાગવૃદ્ધિ હોય (૦) છે. બીજાની અપેક્ષાએ ત્રીજામાં પણ અનંતભાગવૃદ્ધિ, ત્રીજાની અપેક્ષાએ ચોથામાં પણ અનંતભાગવૃદ્ધિ હોય છે. આવા અનંતભાગવૃદ્ધિવાળા કંડક પ્રમાણ સ્થાનો ગયા પછી એક અસંખ્યાતભાગવૃદ્ધિ (૧) વાળું સ્થાન આવે છે. (કંડક = અંગુલના અસંમા ભાગમાં રહેલા આકાશપ્રદેશો). એના પછી પાછા કંડકપ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સ્થાનો આવે છે. ત્યારબાદ પાછું એક અસંહભાગવૃદ્ધિવાળું સ્થાન આવે છે. આમ કંડક કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધિવાળા સ્થાનબાદ એક એક અસં ભાગવૃદ્ધિવાળા સ્થાનો આવ્યા કરે છે. એ રીતે કંડક પ્રમાણ અસંહભાગવૃદ્ધિવાળા સ્થાનો ગયા બાદ પાછા કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધિવાળા સ્થાનો પસાર થાય છે. એ પછી અસંહભાગવૃદ્ધિવાળું ૧. બંધનનામોદયજન્ય સ્નેહવિભાગ અલ્પ, ઔતૈબંધનનામોદયજન્યસ્નેહવિભાગ A....વગેરે રીતે આ અલ્પબદુત્વની સંગતિ કેટલાક આચાર્યો કરે છે એમ ટીપ્પણમાં જણાવ્યું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બંધનકરણ સ્થાન આવવાના બદલે સંખ્યાતભાગવૃદ્ધિવાળું (૨) સ્થાન આવે છે. અત્યાર સુધીના બધા સ્થાનો રીપીટ થાય એટલે ફરીથી બગડો આવે છે. આવા કંડક પ્રમાણ (૨) ગયા બાદ, ફરી એકવાર બધું રીપીટ થાય અને (૨) મૂકવાનો હોય ત્યાં એ (૨) સંખ્યાતભાગવૃદ્ધિવાળા સ્થાનના બદલે એક સંખ્યાતગુણવૃદ્ધિવાળું (૩) સ્થાન આવે છે. આ રીતે કંડકપ્રમાણ (૩) ગયા પછી ફરીથી એક (૩) મૂકવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ત્યાં સંખ્યાતગુણવૃદ્ધિ (૩)ના સ્થાને એક અસં ગુણવૃદ્ધિ (૪)નું સ્થાન આવે છે. આ જ રીતે કંડકપ્રમાણ (૪) ગયા બાદ ફરીથી એનું સ્થાન આવે ત્યારે એના બદલે એક અનંતગુણવૃદ્ધિ (૫)નું સ્થાન આવે છે. આવા કંડક પ્રમાણ અનંતગુણવૃદ્ધિના સ્થાનો ગયા બાદ ફરીથી એકવાર અનંતગુણવૃદ્ધિનું સ્થાન આવે ત્યાં સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, પણ એ અનંતગુણવૃદ્ધિનું સ્થાન મૂકવામાં ન આવે તો.... પ્રારંભથી માંડીને અહીં સુધીના શરીરસ્થાનોનો સમૂહ એ એક ષસ્થાનક કહેવાય છે. આમ આ ષસ્થાનકના પ્રારંભનું અને અંતિમસ્થાન અનંતભાગવૃદ્ધિવાળું (0) હોય છે. ત્યારબાદ ફરીથી અનંતભાગ વૃદ્ધિવાળા (0) સ્થાનથી નવા ષસ્થાનકનો પ્રારંભ થાય છે. (દરેક ષસ્થાનકનું પ્રથમ સ્થાન વસ્તુતઃ અનંતભાગવૃદ્ધ હોતું નથી, પણ એવી પરિભાષા જાણવી.) આવા અસં લોકપ્રમાણ પત્થાનકો છે. સ્થાપના - સર્વત્ર કંડક = અંગુલ,a = અસત્ કલ્પનાએ ૪ ૧. અહીં એ ખ્યાલ રાખવો કે કંડકપ્રમાણ (૧) ગયા પછી તૂર્ત જ (૨)નું સ્થાન નથી. પણ વળી કંડકપ્રમાણ મીંડા ગયા પછી છે. તેથી કંડકપ્રમાણ એકડાએ બગડો અને કંડકપ્રમાણ મીંડાએ એકડો આવતો હોવા છતાં કંડક x કંડક જેટલા (કંડક) મીંડાએ એક બગડો નથી આવતો પણ કંડક x (કંડક+૧) જેટલા મીંડાએ એક બગડો આવે છે. આ જ કારણે કંડકપ્રમાણ બગડાએ એક ત્રગડો આવતો હોવા છતાં, એક ત્રગડો આવવા માટે કંડક x (કંડક+૧) પ્રમાણ એકડા અને કંડક x (કંડક+૧) પ્રમાણ મીંડા આવવા જોઈશે. આ જ રીત ચોગડા વગેરે માટે જાણવી. આ પ્રરૂપણા આગળ રસબંધના નવમાં અધસ્તનદ્વારમાં ઉપયોગી બનશે. ૨. આ સ્થાપનાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એક એકડા પૂર્વે જ શુન્ય છે. એક બગડા પૂર્વે ૪ એકડા અને ૪ ૪ (૪+૧) = ૨૦ મીંડા છે. એક ત્રગડા પૂર્વે ૪ બગડા, ૪૪ (૪+૧) = ૨૦ બગડા, ૪ x (૪+૧) = ૧૦૦ એકડા અને ૪ ૪ (૪+૧) = ૫૦૦ મીંડા આવશે. એક પાંચડા પૂર્વે૪ ચોગડા, ૨૦ત્રગડા, ૧૦૦બગડા, ૫૦૦ એકડા અને ૨૫૦૦મીંડા. ૪ પાંચડા પછી પણ આ બધું એકવાર રીપીટ થવાનું છે. તેથી એક ષસ્થાનકમાં ૪ પાંચડા, ૨૦ ચોગડા, ૧૦૦ ત્રગડા, ૫૦૦ બગડા, ૨૫૦૦ એકડા અને ૧૨૫૦૦ મીંડા આવશે. તેથી જો કંડક = ૪ હોય તો એક ષસ્થાનકમાં કુલ ૧પ૬ર૪ સ્થાનો હોય. Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧. ૨૯ ૧ ૩ ૫ 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 | 0 0 0 0 1 | 0 0 0 0 1 0 0 ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | 0 0 0 ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ 0 ૦ ૧ 0 0 0 0 1 | 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 0 0 0 0 2 | 0 0 0 0 2 | 0 0 0 0 ૩ | 0 0 0 0 2 1 0 0 0 0 0 ૦ 0 ૦ ૧ | 0 0 0 0 ૧ | 0 0 0 0 1 1 0 0 0 0 ૧ | 0 0 0 0 1 | 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 ૧ | 0 0 0 0 1 0 0 0 0 1 | 0 0 0 ૦ ૧ | 0 0 0 0 1 | 0 0 0 0 1 | 0 0 0 0 1 ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૨ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩ ૨ ૪ ૬ ૧૦ આ બે ત્રગડા સુધીની સ્થાપના દેખાડી. આ રીતે ચાર ત્રગડા પછી પાંચમાં ત્રગડાના સ્થાને ચોગડો મૂકવો. બધું રીપીટ કરી ફરી ચોગડો. એમ ચાર ચોગડા મૂકી પાંચમીવાર ચોગડાનું સ્થાન આવે ત્યાં પાંચડો મૂકવો. બધું રીપીટ કરી ફરી પાંચડો. એમ ચાર પાંચડા મૂકી ફરી એકવાર પાંચડો મૂકવાનું સ્થાન આવે એટલે ફરી રીપીટ કરવું, પણ પાંચડો મૂકવો નહીં. એટલે છેલ્લે શૂન્ય (અનંતભાગ વૃદ્ધિનું સ્થાન) રહી જશે. અહીં પસ્થાનક પૂર્ણ થયું. પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા પ્રયોગ એટલે યોગ-વીર્ય-વ્યાપાર. જીવના યોગવશાત્ પુદ્ગલોમાં જે સ્નેહ ઉત્પન્ન થાય છે એની આમાં પ્રરૂપણા છે. આમાં બધું જ નામપ્રત્યયસ્પદ્ધક પ્રમાણે જાણવું. માત્ર આના પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં પણ, નામપ્રત્યયસ્પદ્ધકની ઉત્કૃષ્ટવર્ગણા કરતાં અનંતગુણ સ્નેહાણુઓ હોય છે. તેમ છતાં સર્વજીવથી અનંતગુણ હોય છે.) ત્રણે સ્પર્ધકોનું અલ્પબદુત્વ સ્નેહપ્રત્યય સ્પ૦ની જા વર્ગણામાં સ્નેહાણું અલ્પ સ્નેહ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃ૦ વર્ગણામાં સ્નેહાણ નામ પ્રત્યય સ્પ૦ની જઘ૦ વર્ગણામાં સ્નેહાણુ નામ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃષ્ટ વર્ગણામાં સ્નેહાણું પ્રયોગ પ્રત્યય સ્પ૦ની જઘ૦ વર્ગણામાં સ્નેહાણું પ્રયોગ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃષ્ટ વર્ગણામાં સ્નેહાણ Page #43 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ પ્રદેશબંધ કોઈપણ સયોગી જીવ પ્રત્યેક સમયે સર્વાત્મપ્રદેશોથી સ્વઅવગાહનાના આકાશપ્રદેશોમાં જ રહેલા કાશ્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી કર્મ તરીકે ક્ષીરનીરન્યાયે સ્વાત્મપ્રદેશો સાથે એકમેક કરે છે. પ્રત્યેક આત્મપ્રદેશો પર જે કર્મદલિકો ચોંટે છે તેમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમાંભાગ જેટલી રાશિ પ્રમાણ વર્ગણાઓ હોય છે. પ્રત્યેક વર્ગણામાં અભવ્યથી અનંતગુણ સ્કંધો હોય છે અને પ્રત્યેક સ્કંધમાં અભવ્યથી અનંતગુણ પરમાણુઓ હોય છે. કુલ પરમાણુપ્રદેશો પણ અભવ્યથી અનંતગુણ જાણવા. આ દલિકોને સ્પર્શીને રહેલા સ્કંધોને કે આંતરાના આકાશપ્રદેશોમાં રહેલા કાર્પણ સ્કંધોને પણ જીવ ગ્રહણ કરતો નથી. ગૃહ્યમાણ પુદ્ગલના પ્રત્યેક પરમાણુપ્રદેશ પર સ્નેહ પ્રત્યયનો યથાયોગ્ય સ્નેહ વિસસા પરિણામથી હતો જ (જેના પ્રભાવે એમાંથી સ્કંધો બન્યા). વળી બંધાતી વખતે એમાં બંધનનામકર્મના પ્રભાવે નામપ્રત્યયનો, જીવના યોગપરિણામના પ્રભાવે પ્રયોગપ્રત્યયન અને જીવના કાષાયિક (લેશ્યા) પરિણામના પ્રભાવે રસબંધસંબંધી સર્વજીવથી અનંતગુણ સ્નેહ ઉત્પન્ન થાય છે. જે સમયે દલિકો ગ્રહણ કરે છે એ જ સમયે ભિન્ન ભિન્ન વર્ગણાઓમાં પરિણામોનુસાર જ્ઞાનાવારકત્વાદિરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવો ઉત્પન્ન કરે છે. એટલે કે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે. તે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં કેટલા કેટલા દલિકો વહેંચાય છે (એટલે કે ગૃહ્યમાણ દલિકોમાંથી કેટલા કેટલા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વગેરે રૂપે પરિણમે છે) તેનો હવે વિચાર છે - મૂળપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી જેટલી મૂળ પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગમાં ગૃહીત દલિકો વહેંચાય છે. એટલે કે ૮ પ્રકૃતિઓ બંધાતી હોય તો ૮ ભાગ પડે. એમ ૭, ૬ માટે જાણવું. એક જ પ્રકૃતિ બંધાતી હોય તો બધું દલિક એને જ મળી જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૩૧ | પ્રકૃતિ દલિક વિશેષ આયુષ્ય અલ્પ સ્થિતિ નાની હોવાથી નામ-ગોત્ર વિશેષાધિક V ૨૦ કોઇ કોટ સ્થિતિ હોવાથી..... પરસ્પર તુલ્ય જ્ઞાના દર્શના ]. ૩૦ કોઇ કોટ સ્થિતિ હોવાથી અંતરાય પરસ્પર તુલ્ય મોહનીય ૭) કો. કોસ્થિતિ હોવાથી વેદનીય સુખ દુઃખનો સ્પષ્ટ અનુભવ કરાવતું હોવાથી તે તે કર્મોમાં પ્રાયઃ તે તેની સ્થિતિના પ્રમાણમાં ભાગ આવે છે. પ્રશ્ન- આયુની અપેક્ષાએ નામ-ગોત્રની સ્થિતિ સંખ્યાતગુણ છે તો દલિક સંખ્યાતગુણ કેમ નહીં ? ઉત્તર- સર્વ કર્મોના ઉદયમાં આયુ મૂળ કારણ સ્વરૂપ છે. તેથી અપેક્ષાએ એને ઘણા દલિકો મળે છે. આ જે કોઠો આપ્યો છે તે આઠે પ્રકૃતિઓ બંધાતી હોય એ વખતની પ્રદેશવહેંચણીનો છે. એટલે આગળ ઉત્તરપ્રકૃતિઓમાં જે રીતે અલ્પબહુત્વ જણાવ્યું છે એ રીતે વિચારવું હોય તો એ ઉત્કૃષ્ટપદે નીચે મુજબ જાણવું – આયુષ્ય અલ્પ 8 અષ્ટવિધબંધકાળે મોહનીય V 1 સપ્તવિધબંધકાળે નામ-ગોત્ર V 6 પવિધબંધકાળે જ્ઞાના દર્શના અંત V વેદનીય V 6 નોંધ- અહીં તથા આગળ ઉત્તરપ્રકૃતિઓની પ્રદેશ વહેંચણીમાં અંગ્રેજીમાં જે આંક આપ્યા છે તે, વિવલિત કાળે ગ્રહણ થતા કુલ પ્રદેશનો તે તે પ્રકૃતિને લગભગ કેટલામો ભાગ મળે છે? એ જણાવે છે. જેટલી મૂળ પ્રકૃતિઓ બંધાતી હોય લગભગ એટલામો ભાગ તે તે મૂળ પ્રકૃતિને મળે છે. એ પ્રાપ્ત એક ભાગના પણ એ વખતે તે મૂળપ્રકૃતિની જેટલી મુખ્ય ઉત્તર પ્રવૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડતા હોય છે. ને તે તે મુખ્ય ઉત્તરપ્રકૃતિને લગભગ એટલામો ભાગ મળે છે. ઘાતકર્મોમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર બંધનકરણ અલ્પ સર્વઘાતીને માત્ર અનંતમાભાગનું દલિક મળતું હોવાથી દેશઘાતીને મળતા દલિકના વિભાજન અંગે સર્વઘાતીની સંખ્યા ગણતરીમાં લીધી નથી, એ જાણવું. તે તે મુજબ ઉત્તર પ્રકૃતિની વળી પેટાપ્રકૃતિઓ બંધાતી હોય તો ઓર એટલા ભાગ થાય છે. મૂળપ્રવૃતિઓમાં જઘન્યપદે અNબહુત્વનામ-ગોત્ર સૂ૦ અપ૦ પ્રથમ સમયે જ્ઞાના૦૩ V 7 મોહનીય V 7 વેદનીય આયુષ્ય યોગાસં ગુણ હોવાથી ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી સામાન્ય નિયમ– ઘાતકર્મને ભાગે જેટલા દલિકો આવે તેનો સર્વોત્કૃષ્ટ રસવાળો અનંતમોભાગ સર્વઘાતીને ફાળે જાય છે. કારણકે સર્વઘાતી પુદ્ગલો અત્યંત સ્નિગ્ધ ગાઢ સ્ફટીક જેવા હોય છે જે તથા સ્વભાવે જ બહુ થોડા હોય છે. બાકીના અનંતબહુભાગ અનુત્કૃષ્ટ રસવાળા દલિકો દેશઘાતીને ફાળે જાય છે. કોઇપણ ઉત્તર પ્રકૃતિઓનો ગુણસ્થાનક આદિને આશ્રીને અંધવિચ્છેદ કે અબંધ હોય તો તેના ભાગના દલિકો સજાતીય પ્રકૃતિને જાય છે, જો સજાતીય પ્રકૃતિનો પણ વિચ્છેદ હોય તો વિજાતીયને જાય છે. જેમકે થીણદ્ધિનો બંધ વિચ્છેદ થયા બાદ એના ભાગનું દલિક ચક્ષુદર્શના આદિ ૬ને મળે. ૧૦માને અંતે સંપૂર્ણ દર્શનાનો બંધવિચ્છેદ. તે બધું દલિક શાતાને મળે. મૂળ પ્રકૃતિનો જ બંધવિચ્છેદ થયા બાદ ત–ાયોગ્યદલિક અન્ય બંધાતી મૂળ પ્રકૃતિઓને મળે છે. ઉત્કૃષ્ટપદે અલ્પબદુત્વ ઉત્કૃષ્ટ યોગકાળે વધુમાં વધુ વર્ગણાઓ ગૃહીત થાય છે. એ વખતે જેટલી જેટલી વર્ગણાઓ તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે તેનું અલ્પબદુત્વ. ૧. સર્વઘાતી દલિકો તામ્રપાત્રવત્ નિશિછદ્ર, ધૃતવત્ અતિસ્નિગ્ધ, દ્રાક્ષાવતું તનપ્રદેશોપચિત અને સ્ફટિકવત્ અતિનિર્મળ હોય છે. દેશઘાતી સ્પદ્ધકો ચટાઈ, કાંબળી, વસ્ત્રના છિદ્ર જેવા અનેકવિધ છિદ્રોવાળા, અલ્પસ્નેહવાળા અને નિર્મળતારહિત હોય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૩૩ તo V નિદ્રા જ્ઞાનાવરણ કેવલજ્ઞાન અલ્પ સર્વઘાતી હોવાથી મન:પર્યવ A 24 દેશઘાતી હોવાથી અવધિ V 24 પ્રકૃતિવિશેષત્વા v 24 પ્રકૃતિવિશેષત્વાત્ મતિ 24 પ્રકૃતિવિશેષતાત્ દર્શનાવરણ • પ્રચલા, અલ્પ જ્યાં વિશેષ હેતુ જાણી ન શકાય ત્યાં સર્વત્ર તથા સ્વભાવ હેતુ જાણવો. પ્રચલાપ્રચલા નિદ્રાનિદ્રા V થીણદ્ધિ કેવલદર્શના. V અવધિદર્શના A 18 દેશઘાતિવાતું અચક્ષુ ચક્ષુ વિદનીય અશાતા અલ્પ 7 મૂળના ૭ના બંધસ્થાને શાતા V 6 મૂળના ૬ના બંધસ્થાને ૧. ઘાતી પ્રકૃતિઓમાં, દેશઘાતી પ્રકૃતિઓને પણ સર્વઘાતી દલિકો પણ મળે જ છે, કેમકે એમાં પણ સર્વઘાતી સ્પદ્ધકો હોય તો છે જ. જ્ઞાનાવ ના જે સર્વઘાતી દલિકો હોય છે એના પાંચ ભાગ પડે છે અને દેશઘાતીના ૪ ભાગ પડે છે. દર્શના માં સર્વઘાતીના ૯ ભાગ અને દેશઘાતીના ૩ ભાગ, અને અંતરાયમાં સર્વઘાતીના અને દેશઘાતીના બન્નેના પાંચ પાંચ ભાગ પડે છે. પણ દેશઘાતી પ્રકૃતિઓને દેશઘાતી દલિકો અનંતબહુભાગ મળે છે. માટે અલ્પબદુત્વમાં એ જ મુખ્ય ભાગ ભજવે છે. તેથી એમાં સર્વઘાતી દલિકોની વિવફા ન કરીને એમ કહેવાય છે કે, સર્વઘાતી દલિકોના જ્ઞાનામાં ૧ અને દર્શનામાં ૬ ભાગ પડે છે, અને અંતરાયમાં દેશઘાતી દલિકોના પાંચ ભાગ પડે છે. ૨. પ્રકૃતિવિશેષત્વ == તે તે પ્રકૃતિનો તથા સ્વભાવ. સમાન સ્થિતિબંધ હોવા છતાં રસબંધ અધિક હોવો એ અહીં તથાસ્વભાવ તરીકે અભિપ્રેત છે. રસબંધની અધિકતાના કારણે દલિકોની પ્રાપ્તિમાં થતો વધારો અસંવમાં ભાગનો હોય છે. આમાં ભાજક જે અસં છે તે એકમતે આવલિકા - 2 છે, અન્યમતે P/a છે. ૩. ઉત્કૃષ્ઠયોગે જેટલી ઓછામાં ઓછી મૂળ અને સ્વકીય ઉત્તર પ્રવૃત્તિઓ બંધાવી સંભવિત હોય તે વખતે તે તે પ્રકૃતિને વધુ દલિક મળે છે, કેમકે ભાગ પડાવનાર પ્રકૃતિઓ ઘટી છે. તેથી અહીં અષ્ટવિધ બંધક ન લેતાં સપ્તવિધ બંધક લીધો. આ પ્રમાણે સર્વત્ર જાણવું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આયુષ્ય ગોત્ર ચારે'યમાં પરસ્પર તુલ્ય 8 અલ્પ 7 V 6 નીચ ઉચ્ચ મોહનીયકર્મ અપ્રત્યા૦ ૧ માન, ૨ ક્રોધ, ૩ માયા, ૪ લોભ પ્રત્યા॰ ૫ માન, ૬ ક્રોધ, ૭ માયા, ૮ લોભ અનંતાનુ॰ ૯ માન, ૧૦ ક્રોધ, ૧૧ માયા, ૧૨ લોભ ૧૩ મિથ્યાત્વ V ૧૪ A 70 ૧૫ V 70 ૧૬૧૭ V 70 ૧૮ ૧૯ 70 ૨૦ ૨૧ 70 ૨૨ જુગુપ્સા ભય હાસ્ય શોક રિત અતિ સ્ત્રી નપુ॰વેદ સંજ્ડક્રોધ V V સપ્તવિધબંધકને ષવિધબંધકને 28 તથાસ્વભાવાત્ દેશઘાતિત્વાત્ બંધનકરણ સર્વત્ર ઉત્તરોત્તર વિશેષાધિક જાણવું. તથાસ્વભાવાત્ તથાસ્વભાવાત્ તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય ૯મે મોહનીયની ૪ પ્રકૃતિઓ બાંધતા વેદનીય, આયુષ્ય અને ગોત્રમાં ક્યારેય એકસાથે અનેક ઉત્તર પ્રકૃતિઓ બંધાતી નથી. માટે જે ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય એને જ એ મૂળપ્રકૃતિના ભાગનું બધું દલિક મળી જાય છે. ૧. મોહનીયને ભાગે આવેલ દલિકમાં જે અનંતમો ભાગ સર્વઘાતી હોય છે એના બે ભાગ પડે છે. એક દર્શનમોહને (મિથ્યાત્વને) મળે છે અને બીજો ચારિત્રમોહને મળે છે. આ બીજાના વળી પાછા ૧૨ ભાગ પડે છે જે અનંતાનુ॰, અપ્રત્યા॰ અને પ્રત્યામાં વહેંચાઈ જાય છે. જે અનંતબહુભાગ દલિકો દેશધાતી હોય છે તે બધા ચારિત્રમોહને જ મળે છે. એના વળી બે ભાગ થાય છે, કષાયમોહ૦ અને નોકષાયમોહ. કષાયમોહના ભાગે આવેલું દલિક સંજ્વ॰ ક્રોધાદિ ૪માં વહેંચાઈ જાય છે જ્યારે નોકષાયમોહના પાંચ ભાગ પડે છે. એમાંનો ૧ ભાગ ૩માંથી એક બંધાતા વેદને, ૨ ભાગ બંધાતા યુગલને, ૧ભાગ ભયને અને ૧ભાગ જુગુપ્સાને મળે છે. એટલે કે વેદ વગેરે કોઈપણ નોકષાયને, મોહનીયને મળેલા કુલ દલિકનું કંઈકન્યૂન દસમા ભાગનું દલિક મળે છે. પુવેદના બંધવિચ્છેદ પછી તો બધું દલિક ૪ સંન્ને મળતું હોવાથી સંક્રોધને લગભગ ચોથા ભાગનું દલિક મળે છે, જે સ્ત્રી-નપું॰ વેદને મળતા કંઈક ન્યૂન દસમાભાગના દલિક કરતાં સાધિક દ્વિગુણ હોય છે એ સ્પષ્ટ જણાય છે. છતાં અહીં એને V જે કહ્યું છે તેમાં ત્રિગુણ કે તેથી વધુ હોય એને જ S કહેવાય એવી વિવક્ષા હોવી જોઈએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૬ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૩પ સંજવમાન V 21 ઉમે મોહનીયની ૩પ્રકૃતિઓ બાંધતા ૨૪ પુરુષવેદ – 14 મોહનીયનું અર્ધ દલિક મળવાથી ૨૫ સંજ્વમાયા V 14 મોહનીયનું અર્ધ દલિક મળવાથી સંજવલોભ s 7 મોહનીયનું બધું દલિક મળવાથી અંતરાયકમ દાના અલ્પ 30 લાભા V 30 તથાસ્વભાવાત્ ભોગા V 30 તથાસ્વભાવાતું ઉપભોગા V 30 તથાસ્વભાવાત્ વીર્યા V 30 તથાસ્વભાવાત્ નામકર્મ | ગતિ ] દેવ-નારક અલ્પ 196 ૨૮ના બંધસ્થાને પરસ્પર તુલ્ય આનુ ઈ મનુo V 175 ૨૫ના બંધસ્થાને તિ. V 161 ૨૩નાબંધસ્થાને જાતિ) ૪ જાતિ અલ્પ 175 ૨૫ના બંધસ્થાને પરસ્પર તુલ્ય એકે જાતિ v 161 ૨૩નાબંધસ્થાને ૧. પુરુષવેદ મોહનીયના પંચવિધબંધકને હોવા છતાં નોકષાયમાં એ એક જ હોવાથી દલિક મેળવે છે જ્યારે સંજવ૦ ક્રોધ, માન, માયા અનુક્રમે ૪, ૩, રના બંધકને હોવાથી , 1 દલિક મેળવે છે. સ્થિતિબંધ અધિક હોવાના કારણે નોકષાયમહ૦ કરતાં કષાયમહને વધુ દલિક મળતું હોવાથી માયાને મળતું ? દલિક પુર્વેદને મળતાં ? દલિક કરતાં V હોય છે. તથા સ્વભાવે જ માયા કરતાં લોભને દલિક વધુ મળે છે એટલે દ્વિવિધબંધકાલે સંવ માયાને અડધા કરતાં કંઈક ઓછું અને લોભને અડધા કરતાં કંઈક વધુ દલિક મળે છે. એકવિધબંધુકાળે તો બધું જ સંજ્વલોભને મળે છે. તેથી સંજ્વમાયાના ઉત્કૃષ્ટ કરતાં સંવગ્લોભનું ઉત્કૃત દ્વિગુણ કરતાં કંઈક વધુ થવાથી અહીં દ્વિગુણ ન કહેતાં સંખ્યાતગુણ કહેલ છે એવું લાગે છે. પણ એ ત્રિગુણ કે એથી વધુ હોતું નથી એ જાણવું. (ટીકામાં સંજવલોભને સે કહ્યું છે જ્યારે પમાં કર્મગ્રંથમાં જે કહ્યું છે.) ૨. નામકર્મમાં દલિક વહેંચણી સમજવા માટે એની મુખ્ય (૧૪ પિંડપ્રકૃતિ + ૮ પ્રત્યેક + ત્રસદશક + સ્થાવર દશક એમ) સર પ્રવૃતિઓ સમજવી. દેવગતિ, નરકગતિ વગેરે તે તેની પેટા પ્રકૃતિઓ જાણવી. આ ૪૨માંથી જે સમયે જેટલી બંધાતી હોય એટલા વિભાગ થાય છે. તથા ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, અગુરુ, ઉપ૦, પરા, ઉચ્છ, આતપ, ઉદ્યોત, ખગતિ, ત્રસ, બા, પર્યા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, નિર્માણ, અને જિન. આ ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર V-V (= અસંહભાગ અધિક) દલિક તથાસ્વભાવે મળે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શરીર આહા વૈ અલ્પ V 7841 ૩૦ના બંધ સ્થાને 588 ૨૮ના બંધસ્થાને સ્થાવરાદિબંધકાળે ત્રસાદિના સ્થાને તેની પ્રતિપક્ષ સ્થાવર વગેરે તે તે પ્રકૃતિ જાણવી. ત્યારબાદ તે તે પિંડપ્રકૃતિને જે ભાગ મળ્યો હોય છે તેમાંથી એની જેટલી પેટાપ્રકૃતિઓ બંધાતી હોય એટલા વિભાગ પડે છે. કર્મગ્રથમાં નામકર્મમાં ૨૩ વગેરે જે બંધસ્થાનો છે એ ૬૭ પ્રકૃતિની ગણતરીએ છે. તિ૦૨, એકે, ઔñ કા૦૩, હુંડક, વર્ણાદિ૪, અગુરુ, ઉપ, નિર્માણ, સ્થા॰, બા, અપર્યા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અના॰, અયશ આ ૨૩નું બંધ સ્થાન છે. પ્રસ્તુત ૪૨ની અપેક્ષાએ ગણવું હોય તો ત્રણશરીરની એક જ મુખ્ય શરીર પ્રકૃતિ ગણવાની. તેમજ આમાં ૧ બંધન-સંઘાતન ગણ્યા નથી એ ઉમેરવાના... એટલે પાછી ૨૩ પ્રકૃતિઓ જ થઈ. તેથી નામકર્મના ભાગે જે દલિક આવશે એના પ્રથમ મુખ્ય ૨૩ ભાગ થશે. એટલે કે દરેકને લગભગ ૨૩મો ભાગ મળશે. પછી શરીરનામકર્મના ભાગે જે દલિક આવશે એના ૩ ભાગ પડશે. (તેથી દરેકને લગભગ ૬૯મો ભાગ મળશે.) જ્યારે વૈન્તકા એમ ૪ શરીરો બંધાતા હોય ત્યારે ૪ ભાગ પડે. આ જ પ્રમાણે સંધાતન માટે જાણવું. બંધન નામકર્મની પેટા પ્રકૃતિઓ ૧૫ છે. પ્રસ્તુતમાં એમાંથી ઔઔ; ઔđ; ઔકા; ઔđકા; તૈન્ત; સૈકા; કાકા એમ ૭ બંધાય છે. માટે બંધનનામકર્મના ભાગે આવેલ લગભગ ૨૩મા ભાગમાંથી આ ૭ ભાગ પડશે. તેથી દરેકને લગભગ ૧૬૧મો ભાગ મળશે. જ્યારે વૈઆ બન્ને બંધાતા હોવાથી બંધનની ૧૧ પેટાપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે બંધનને મળેલ લિકના ૧૧ ભાગ કરવા. આમ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના ભાગે જે જે દલિકો આવે તેના અનુક્રમે ૫, ૫, ૨ અને ૮ ભાગ કરવા. તેથી પ્રસ્તુતમાં ૨૩ના બંધની અપેક્ષાએ કૃષ્ણાદિ વર્ણને લગભગ ૧૧૫મો ભાગ, તિક્તાદિ રસને ૧૧૫મો ભાગ, દુર્ગંધ સુગંધને ૪૬-૪૬મો ભાગ અને સ્નિગ્ધાદિ સ્પર્શોને ૧૮૪-૧૮૪મો ભાગ લગભગ મળશે. અંગોપાંગના ભાગે જે ભાગ આવ્યો હોય તેના જો વૈઆ બન્ને બંધાતા હોય તો બે ભાગ પડે એ જાણવું. શેષ ગતિ વગેરે પિંડપ્રકૃતિની ક્યારેય એકસાથે અનેક પેટાપ્રકૃતિઓ બંધાતી નથી. તેથી જે બંધાતી હોય તેને જ ગતિનામ વગેરે મુખ્ય ઉત્તરપ્રકૃતિને મળેલો બધો ભાગ મળી જાય છે એ જાણવું. ૧. કર્મગ્રન્થમાં ૬૭ પ્રકૃતિની ગણતરીએ કહેલા ૨૩ વગેરે બંધસ્થાનો, પ્રસ્તુતમાં ૪૨ની અપેક્ષાએ પણ ઉપર કહ્યા મુજબ ૨૩ વગેરે રૂપ જ બનતા હોવાથી તે તે બંધકાળે ૨૩૨૫ વગેરે જ મુખ્ય ભાગ પડે છે. માત્ર આહા॰ સહિતના ૩૦, ૩૧ના બંધસ્થાનો ક્રમશઃ ૨૮, ૨૯ રૂપ બનતા હોવાથી એ વખતે ૨૮-૨૯ મુખ્યભાગ પડે છે. એના, એક ભાગનો લગભગ ચોથો ભાગ આહાને મળવાથી ૧૧૨ કે ૧૧૬ મો ભાગ મળે છે. વળી નામકર્મને કુલગૃહ્યમાણદલિકનું લગભગ ૭મા ભાગનું દલિક મળે છે. તેથી આહા૦ શરીરનામકર્મને ૧૧૨×૭ = ૭૮૪મા ભાગનું દલિક મળવું અહીં જણાવ્યું છે. બંધનકરણ Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૩૭ ઔ૦ અંગોપાંગ વૈ૦ બિંધન) v 483 ૨૩ના બંધસ્થાને v 483 ૨૩ના બંધસ્થાને તથાસ્વભાવાત્ કા 483 ૨૩ના બંધસ્થાને તથાસ્વભાવાતું આહા. અલ્પ 392 ૩૦ના બંધસ્થાને v 196 ૨૮ના બંધસ્થાને ઔ૦ v 175 ૨૫ના બંધસ્થાને આહા આહા અલ્પ 2156 ૩૦ના બંધસ્થાને આહા તેo V 2156 તથાસ્વભાવાત્ આહાકા, V 2156 તથાસ્વભાવાતું આહા તૈકા – 2156 તથાસ્વભાવાત્ વૈવૈ. 1372 ૨૮ના બંધસ્થાને દ્વિતૈ V 1372 તથાસ્વભાવાત્ વૈકા V 1372 તથાસ્વભાવાત્, વૈતૈકા 1372 તથાસ્વભાવાત્ ઔઔ૦ 1127 ૨૩ના બંધસ્થાને ઔ તૈo V 1127 તથાસ્વભાવાત્ ઔકા, V 1127 તથાસ્વભાવાત્ ઔતૈકા, V 1127 તથાસ્વભાવાત્ તૈતે V 1127 તથાસ્વભાવાત્ તૈકા V 1127 તથાસ્વભાવાત કાકા V 1127 તથાસ્વભાવાત્ ૪ સંસ્થાના અલ્પ 203 ર૯ના બંધ વખતે સમચતુ V 196 ૨૮ના બંધ વખતે હુંડક V 161 ૨૩ના બંધ વખતે પ્રથમ ૫ સંઘ અલ્પ 203 ૨૯ના બંધ સ્થાને છેવટું V 175 ર૫ના બંધ સ્થાને સંસ્થાન સિંઘયણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ બંધનકરણ - < < < < વિર્ણ | કૃષ્ણ અલ્પ 805 | રસ | કટુ અલ્પ 805 નીલ V 805. તિક્ત V 805 રક્ત V 805 કષાય V 805 પીત 805 આમ્લ V. 805 શુક્લ 805 મધુર છે 805 ગંધ દુરભિ અલ્પ 322 આ ચૂર્ણિકારનો મત છે સુરભિ V 322 ટીકાકારના મતે આનાથી વિપરીત જાણવું. | સ્પર્શ કકેશ-ગુરુ અલ્પ 1288 મૃદુ-લઘુ V 1288 શીત-ઋક્ષ V 1288 સ્નિગ્ધ-ઉષ્ણV 1288 [દશક અલ્પ V વિશેષાધિક (૨૫ કે ૨૮ના બંધ) (૨૩ કે ૨૫ના બંધ) ત્રસ (175) - -સ્થાવર (161) પર્યા(175)– -અપર્યા. (161) સ્થિર (175) - અસ્થિર (161) શુભ (175) – અશુભ (161) સુભગ (196) - દુર્લગ (161) આદેય (196) – અનાદેય (161) અયશ (161) – યશ- S (6) • અયશ કરતાં યશ સંખ્યાતગુણ છે, કારણકે દસમે ગુણઠાણે યશને નામકર્મના સંપૂર્ણ દલિકો મળી જાય છે. નિર્માણ, ઉચ્છ, પરા, અગુરુ, અને તીર્થકર નામકર્મનું અલ્પબહુત કહ્યું નથી, કારણકે એને સજાતીય કે વિપક્ષભૂત કોઈ પ્રકૃતિ નથી. છતાં પરસ્પર વિચારવું હોય તો નીચે મુજબ જાણવું. જિન - અલ્પ 203 ર૯ના બંધસ્થાને આતપ-ઉદ્યોત v 182 ર૬ના બંધસ્થાને પરા 175 ૨૫ના બંધસ્થાને ઉચ્છ 175 ૨૫ના બંધ સ્થાને અગુરુ 161 ૨૩ના બંધસ્થાને Page #52 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ આત. સૂક્ષ્મ ઉપઘાત V 161 ૨૩ના બંધસ્થાને નિર્માણ V 161 ૨૩ના બંધાને – ઉદ્યોત 182 પરસ્પરતુલ્ય શુભખગતિ કખગતિ 196 પરસ્પર તુલ્ય સૂક્ષ્મ – બાદર 161 પરસ્પરતુલ્ય ૪ (ચૂર્ણિકાર મતે) પ્રત્યેક – સાધા. 161 પરસ્પરતુલ્ય | સુસ્વર દુઃસ્વર 196 પરસ્પરતુલ્ય અલ્પ ). બાદર V પ્રત્યેક અલ્પ ( ટીકાકાર મતે (આતપ વગેરે ચૂર્ણિકારવત) સાધા V જઘન્યપદે પ્રદેશ વહેંચણી તે તે પ્રકૃતિનો સંભવિત જઘયોગી જ્યારે યથાસંભવ વધુમાં વધુ પ્રકૃતિઓ બાંધે છે ત્યારે તે તે પ્રકૃતિને જઘન્ય દલિકો મળે છે. એની અપેક્ષાએ આ અલ્પબદુત્વ છે. તેથી આ વિચારણામાં પ્રથમ નંબરે યોગની અલ્પતા અને પછી પ્રકૃતિઓની સંખ્યાની અધિકતા એ મહત્ત્વના પરિબળો છે. જ્ઞાનાવરણ અને અંતરાયમાં ઉત્કૃષ્ટ પ્રમાણે જાણવું. દર્શનાવરણ મોહનીય – અલ્પ રતિ/અરતિ (૧૮-૧૯) સુધી ઉત્કૃષ્ટવત્ પ્રચલા ૩ વેદ V 70 પરસ્પર તુલ્ય નિદ્રા-નિદ્રા સંજ્વ-માન V. પ્રચલા-પ્રચલા સંવ-ક્રોધ V. થીણદ્ધિ સંજ્ય -માયા v કેવલદર્શના સંજ્ય -લોભ અવધિદૃર્શના અચક્ષુ V 21 ચક્ષુ v 21, ૧. પૂ.ઉપામહની ટીકામાં અને પંચસંગ્રહભાષાંતરમાં દર્શનાવરણમાં પણ ઉત્કૃવત્ જણાવ્યું છે. નિદ્રા 21 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બંધનકરણ આયુષ્ય : તિક મનુ અલ્પ 8 અપર્યાને દેવ-નારકa 8 પર્યાને યોગ a હોવાથી આનુપૂર્વી ટીકાકાર તથા ચૂર્ણિકારે ઉત્કૃવત્ જણાવ્યું છે. ટીપ્પણકારે ગતિવત્ કહ્યું છે. નામકર્મ ગતિ તિ, અલ્પ 210 ૩૦ બંધક સૂટ અપ૦ એકે મનુ01 V 203 ૨૯ બંધક સૂઝ અપ૦ એકે દેવ a 203 ર૯ બંધક કરણ અપસંજ્ઞી સમ્યક્તી નરક a 224 આયુબંધક કરણ પર્યાઅસંજ્ઞી પંચે જાતિ ૪ એકે અલ્પ V 210 182 30 ર૬ અંગોપાંગ ઔ અલ્પ 210 30 વૈs a 203 ૨૯ આo a 464 ૩૧ + આયુ દસક ૨ ૫ શરીર છે . અલ્પ 630 ત્રસ અલ્પ 210 ૩૦ સંઘાતનઈત. V 630 સ્થાવર V 182 ૨૬ કા, V 630 બાદર અલ્પ 210 ૩૦ વૈo a 609 કરણઅપર્યા સૂક્ષ્મ V 175 આo a 928 કરણપર્યા પર્યા અલ્પ 210 ૩૦ અપર્યા, V 175 ૨૫ શેષ પ્રકૃતિઓનું અલ્પબદુત્વ કહ્યું નથી. પ્રત્યેક અલ્પ 210 ૩૦ પણ વિચારવું હોય તો નીચે મુજબ જાણવું. સાધા, V 175 ૨૫ ૧. મનુ પ્રાયોગ્ય ૩૦નું બંધ સ્થાન દેવને હોય છે. જેનો યોગ અસગુણ હોવાથી દલિક અસં ગુણ મળવાથી જઘ૦ તરીકે એ લેવું નહીં. શુભખગતિ-કુખગતિ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુસ્વર, આદયઅનાદેય, યશ-અયશ, આ બધા જોડકાઓમાં પરસ્પર તુલ્ય જઘ૦ પ્રદેશબંધ હોય છે. સર્વત્ર સૂ૦ અપર્યા. એકેને ઉદ્યોત સાથેના ૩૦ના બંધે જાણવો. એ જ રીતે શાતા-અશાતા ઉચ્ચનીચગોત્રમાં પણ પરસ્પર તુલ્ય સમવિધબંધકને જાણવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ બંધન ઔઔ અલ્પ ઔતૈ V ઔકા V ઔર્તકા V V V V 1470 1470 1470 1470 1470 1470 કાકા 1470 વૈવૈ a 1421 1421 વૈñ V વૈકા V 1421 વૈન્તકા V 1421 âã સૈકા આહાહા a 2728 આહાñ V 2728 આહાકા V 2728 આહાન્તકા V 2728 ૩૦ અગુરુ અલ્પ ઉ૫૦ V પરા V ઉચ્છ V ઉદ્યોત V કરણઅપસમ્ય૰ નિર્માણ V કરણપર્યા॰સંજ્ઞી ૬ સંઘ૦ પરસ્પર તુલ્ય 210 ૬ સંસ્થાન પરસ્પર તુલ્ય 210 વર્ણાદિ ૨૦-ઉત્કૃવત્ આતપ V જિન ૪૧ a સ્થિરાદિ ૬ તથા શુભખગતિ, શાતા અને ઉચ્ચ આ ૯ પ્રકૃતિઓ પોતાની પ્રતિપક્ષી પ્રકૃતિ સાથે પરસ્પર તુલ્ય જથ૰ પ્રદેશ મેળવે છે. આમાં પ્રથમની ૭ પ્રકૃતિઓ માટે ૩૦નો બંધ ૨૧૦મો ભાગ જાણવો. શાતા, ઉચ્ચ૰ માટે સાવિધબંધક મો ભાગ સમજવો. સર્વત્ર સૂ॰ અપર્યા॰ એકે જધયોગી બંધક તરીકે લેવો. 210 210 210 210 210 210 182 210 રસબંધ– ૧૫ દ્વારો (૧) અધ્યવસાય (૨) અવિભાગ (૩) વર્ગણા (૪) સ્પર્ધક (૫) અંતર (૬) સ્થાન (૭) કંડક (૮) ષસ્થાન (૯) અધસ્તન (૧૦) વૃદ્ધિ (૧૧) સમય (૧૨) યવમધ્યમ (૧૩) ઓજોયુગ્મ (૧૪) પર્યવસાન (૧૫) અલ્પબહુત્વ. ૧. ચૂર્ણિમાં આ દ્વાર નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બંધનકરણ (૧) અધ્યવસાય પ્રરૂપણા– કષાયોદયથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ એ અધ્યવસાય છે. જેમ જેમ કષાયોનું જોર વધતું જાય છે તેમ તેમ પરિણામો ક્લિષ્ટ અશુભ અશુભ થતાં જાય છે અને જેમ જેમ એનું જોર ઘટતું જાય છે તેમ તેમ પરિણામો શુભ થતાં જાય છે. આ શુભ-અશુભ પરિણામો રસબંધમાં હેતભૂત છે. અશુભ અધ્યવસાયથી કડવો-અશુભ ફળપ્રદ લીમડો અને પટોળની ઉપમાવાળો રસ ઉત્પન્ન થાય છે જયારે શુભઅધ્યવસાયોથી મિષ્ટ શુભફળપ્રદ ક્ષીર અને ખાંડની ઉપમાવાળો રસ પેદા થાય છે. જઘન્યકષાયોદયથી માંડીને ઉત્કૃષ્ટ કષાયોદય પર્યંત કષાયોદયના અસંલોક પ્રમાણ સ્થાનકો હોય છે. આ એક એક કષાયોદય સ્થાનમાં અસંલોક પ્રમાણ લેશ્વાસ્થાનો હોય છે. તેથી તેના નિમિત્તે થતાં શુભ અશુભ અધ્યવસાયો પણ અસંલોક પ્રમાણ છે. જયારે કષાય વધતો હોય ત્યારે એ જ અધ્ય. અશુભ કહેવાય છે અને જ્યારે કષાય મંદ થતો હોય ત્યારે એ જ અધ્ય૦ શુભ કહેવાય છે. માટે શુભ-અશુભ બન્નેના અધ્યસ્થાનો તુલ્ય છે. પણ ક્ષપકશ્રેણિમાં જે અધ્યસ્થાનો હોય છે તે ત્યાંથી પાછા પડવાનું ન હોવાથી માત્ર શુભ જ છે. અને તેથી અશુભ અધ્ય કરતાં શુભ અધ્ય ક્ષેપકના જેટલા અધ્યો છે એટલા વધુ છે. (૨) અવિભાગથી (૮) ષસ્થાન- આ વારો નામ પ્રત્યયસ્પદ્ધક પ્રમાણે જાણવા. કાષાયિક અધ્યના કારણે, જઘ૦થી પણ સર્વજીવથી અનંતગુણ રસાવિભાગ ગૃહીત પ્રત્યેક કર્મ પુદ્ગલમાં ઉત્પન્ન થઈ જાય છે. ૮માં ષસ્થાન દ્વારમાં વિશેષતા– ગુણવાનું કે ભાગવાનું, જ્યાં અનંતથી હોય ત્યાં સર્વજીવથી સમજવું. અસંથી હોય ત્યાં અસં લોકપ્રદેશથી જાણવું અને સંખ્યાતાથી હોય તો ઉત્કૃષ્ટ સંખ્યાથી જાણવું. ષસ્થાનોની સંખ્યા અગ્નિકાયમાં ઉત્પન્ન થતાં જીવો અલ્પ અસં લોક અગ્નિકાયમાં રહેલા જીવો અસંશ્લોક અગ્નિકાયની કાયસ્થિતિ અસંશ્લોક રસબંધના ષસ્થાનો a અસં લોક Page #56 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૪૩ X X X (૯) અધસ્તનપ્રરૂપણા– એક ષસ્થાનમાં નીચે પ્રમાણે સ્થાનો હોય છે. કંડક=K અનંતગુણવૃદ્ધિના (પના) સ્થાનો K= અસત્કલ્પનાએ ૪ અસગુણવૃદ્ધિના (૪ના) સ્થાનો K x (K+૧). = ૨૦ સંખ્યાતગુણવૃદ્ધિના (૩ના) સ્થાનો K x (K+૧) = ૧૦૦ સંખ્યાતભાગવૃદ્ધિના (૨ના) સ્થાનો K x (K+૧) = ૫OO અસંહભાગવૃદ્ધિના (૧ના) સ્થાનો K ૪ (K+૧) = ૨૫૦૦ અનંતભાગવૃદ્ધિના (૦ના) સ્થાનો K x (K+૧)" = ૧૨૫00 એટલે કે એક સ્થાનમાં K°+6KY+15K+20K+15K+6K આટલા સ્થાનો હોય છે. (અસત્ કલ્પના મુજબ ૧૫૬૨૪) પ્રશ્ન- પ્રથમ અસંહભાગવૃદ્ધિના સ્થાન નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા ? ઉત્તર- કંડક K(૪) પ્રમાણ. આ જ પ્રમાણે પ્રથમ સંખ્યાતભાગ નીચે અસંહભાગના, સંખ્યાતગુણ નીચે સંખ્યાતભાગના, અસં ગુણ નીચે સંખ્યાતગુણના, અને અનંતગુણ નીચે અસગુણના સ્થાનો કંડક પ્રમાણ છે. એકાંતરી વગેરે માર્ગણા– વિવક્ષિત પ્રકારના સ્થાનની નીચે, વચ્ચે ૧,૨,૩, કે ૪ પ્રકારના સ્થાન છોડીને જે પ્રકારના સ્થાનો આવે તે કેટલા કેટલા હોય તેનો વિચાર. એકાંતરી– પ્રથમ સંખ્યાત ભાગ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ? K x (K+1) = (૪*૫=૨૦) આ જ રીતે સંખ્યાતગુણ નીચે અસંહભાગના, અસં ગુણ નીચે સંખ્યાતભાગના, અને પ્રથમ અનંતગુણ નીચે સંખ્યાતગુણના સ્થાનો K (K+1) છે. કિઆંતરી- પ્રથમ સંખ્યાતગુણ નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા ? = K ૪ (K+1) = (૪૪૨૫=૧૦૦) આ જ પ્રમાણે પ્રથમ અસંહગુણ નીચે અસંહભાગના અને અનંતગુણ નીચે સંખ્યાત ભાગના સ્થાનો K x (K+1) હોય છે. ત્રિઆંતરી- પ્રથમ અસગુણ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ? = Kx (K+1)= = (૪૪૧૨૫=૫OO) આ જ પ્રમાણે પ્રથમ અનંતગુણ નીચે અસંહભાગના સ્થાનો પણ K ૪ (K+1) જેટલા જાણવા. Page #57 -------------------------------------------------------------------------- ________________ , ૪૪ બંધનકરણ ચતુઃ આંતરી– પ્રથમ અનંતગુણ નીચે અનંતભાગના સ્થાનો કેટલા ? = K x (K+1) = (૪૪૬૨પ-૨૫00) આનાથી જણાય છે કે પ્રથમ અનંતગુણવૃદ્ધિના સ્થાન નીચે– અસંહગુણવૃદ્ધિના કંડક પ્રમાણ K = ૪ સંખ્યાતગુણવૃદ્ધિના K ૪ (K+1) = K + K = ૨૦ સંખ્યાતભાગવૃદ્ધિના K (K+1)= = K + ૨K + K = ૧૦૦ અસંહભાગવૃદ્ધિના K ૪ (K+1) = K + ૩K + ૩K + K = ૫OO અનંતભાગવૃદ્ધિના K ૪ (K+1)= = K + ૪KX + ૬K + ૪K+ K = ૨૫૦૦ સ્થાનો આવે. (૧૦)વૃદ્ધિનહાનિ– અધ્યસ્થાનોમાં કયા પ્રકારની વૃદ્ધિ હાનિ નિરંતર કેટલો કાળ મળે ! અનંતગુણ વૃદ્ધિ-હાનિ. જઘન્ય ૧ સમય ઉત્કૃ૦ અંતર્મુ શેષ ૫ વૃદ્ધિ-હાનિ. જઘન્ય ૧ સમય ઉત્કૃ૦ આવલિ - દ (૧૧) સમયપ્રરૂપણા- તે તે સ્થાનમાં જીવને નિરંતર રહેવાનો કાળ. જઘ૦ રસસ્થાનથી અસંશ્લોક સ્થાનો ૪ સમય. ત્યાર પછીના અસં લોક સ્થાનો ૫ સમય ત્યાર પછીના અસં લોક સ્થાનો ૬ સમય ત્યાર પછીના અસં લોક સ્થાનો ૭ સમય ત્યાર પછીના અસંશ્લોક સ્થાનો ૮ સમય ત્યાર પછીના અસંશ્લોક સ્થાનો ૭ સમય ત્યાર પછીના અસં લોક સ્થાનો ૬ સમય ત્યાર પછીના અસં લોક સ્થાને ૫ સમય ત્યાર પછીના અસં લોક સ્થાનો ૪ સમય ત્યાર પછીના અસંશ્લોક સ્થાનો ૩ સમય ત્યાર પછીના અસંશ્લોક સ્થાનો ર સમય ૧. સમ્યકત્વ પ્રાપ્તિ વગેરે વખતે અંતર્મુ સુધી નિરંતર અનંતગુણ વૃદ્ધિથી જીવ વિશુદ્ધયમાન હોય છે. એટલે કે પ્રથમ સમય કરતાં બીજા સમયે અનંતગુણ વૃદ્ધિ હોય છે, એના કરત ત્રીજા સમયે અનંતગુણવૃદ્ધિ હોય છે. એમ અંતર્મસુધી ઉત્તરોત્તર જાણવું. Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૪૫ પ્રથમના ૪ સમયભાવી સ્થાનોનું અંતિમસ્થાન અનંતભાગવૃદ્ધિનું એવું મીંડું છે કે જે મીંડાસાથે ચાલુ ષસ્થાનક પૂર્ણ થાય છે, અને પછી પાંચ સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાનથી નવું ષસ્થાનક શરુ થાય છે. આ જ રીતે પાંચ સમયભાવી સ્થાનોનું ચરમસ્થાન અનંતભાગવૃદ્ધિનું એવું મીંડુ હોય છે કે, જેના પછી આવતા ૬ સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાનથી નવું સ્થાનક શરુ થાય છે. આમ સર્વત્ર જાણવું. નવા પસ્થાનકનું પ્રથમ સ્થાન પૂર્વ ષસ્થાનકના ચરમસ્થાનથી અનંતગુણવૃદ્ધ હોય છે. તેમ છતાં, એ પ્રથમ સ્થાન હોવાથી એવી વિશેષ પરિભાષાના કારણે અનંતભાગવૃદ્ધ કહેવાય છે એ જાણવું. ૮ સમયભાવી સ્થાનો અલ્પ છે, એના કરતાં ૭ સમયભાવી બન્ને બાજુના સ્થાનો અસગુણ છે ઇત્યાદિ અલ્પબદુત્વ યોગસ્થાનો પ્રમાણે જાણવું. (૧૨) યવમધ્યમ– ૮ સમયના સ્થાનોને યવમધ્યમ કહેવાય છે. (૧૩) ઓજોયુ– એકી રકમ જ કહેવાય છે, બેકી રકમ યુગ્મ કહેવાય છે. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૦ રહે તે કૃતયુગ્મ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૩ રહે તે વ્યોજ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ર રહે તે દ્વાપરયુગ્મ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૧ રહે તે કલ્યોજ કહેવાય. અવિભાગ, રસસ્થાનો, કંડક વગેરે કૃતયુગ્મ પ્રકારની રાશિઓ છે. (૧૪) પર્યવસાન- તે તે ષસ્થાનકના સૌથી અંતિમસ્થાનને પર્યવસાન કહે છે. તે અનંતભાગવૃદ્ધિનું (મીં) હોય છે. (૧૫) અલ્પબદુત્વ- અનંતરોપનિધા- પૂર્વ પૂર્વના સ્થાનની અપેક્ષાએ તે તે સ્થાન જે પ્રકારની વૃદ્ધિવાળું હોય તેની અપેક્ષાએ અલ્પબદુત્વ. (ષસ્થાનકની પ્રરૂપણામાં આ જ પ્રકારની વિવેક્ષા છે.) ૧. આનો અર્થ એ થયો કે ૪ વગેરે દરેક સમયભાવી સ્થાનોનું અંતિમ સ્થાન મીંડું છે અને ૫ વગેરે દરેક સમયભાવી સ્થાનોનું પ્રથમ સ્થાન નવા ષસ્થાનકનું પ્રથમ સ્થાન છે. તેથી નીચેના ૪ સમયભાવી કોઈપણ સ્થાન કરતાં ૫ સમયભાવીનું કોઈપણ સ્થાન અનંતગુણવૃદ્ધિનું થશે, કેમકે પ્રથમ સ્થાન અનંતગણવૃદ્ધિવાળું છે તો એ પછીના બધા જ એવા થઈ જશે. આ જ પ્રમાણે ઉત્તરોત્તર જાણવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ બંધનકરણ અનંતગુણવૃદ્ધિવાળા સ્થાનો અલ્પ(K) અસં ગુણવૃદ્ધિવાળા સ્થાનો અસં ગુણ સંખ્યાતગુણવૃદ્ધિવાળા સ્થાનો અસં ગુણ સંખ્યાતભાગવૃદ્ધિવાળા સ્થાનો અસં ગુણ અસંહભાગવૃદ્ધિવાળા સ્થાનો અસગુણ અનંતભાગવૃદ્ધિવાળા સ્થાનો અસગુણ આમાં સર્વત્ર ગુણક K + 1 છે. (બ) પરંપરોપનિધા- સૌ પ્રથમ સ્થાનની અપેક્ષાએ તે તે સ્થાન જે પ્રકારની વૃદ્ધિવાળું હોય તેની અપેક્ષાએ અલ્પબદુત્વ. અનંતભાગવૃદ્ધિના સ્થાનો અલ્પ(K) અસંહભાગવૃદ્ધિવાળા સ્થાનો અસં ગુણ સંખ્યાતભાગવૃદ્ધિવાળા સ્થાની સંખ્યાતગુણ સંખ્યાતગુણવૃદ્ધિવાળા સ્થાનો સંખ્યાતગુણ ૧. અસંહભાગ વૃદ્ધિનું એકપણ સ્થાન (એકડો) આવ્યા પછી અનંતભાગવૃદ્ધિના જે સ્થાનો આવશે તે બધા પણ પ્રથમસ્થાનની અપેક્ષાએ તો અસં ભાગવૃદ્ધિના જ થઈ જવાના. એટલે અનંતભાગવૃદ્ધિ તરીકે તો માત્ર પ્રારંભના કંડક પ્રમાણ સ્થાનો જ આવ્યા. જયારે સંખ્યાતભાગવૃદ્ધિનું પ્રથમ સ્થાન (બગડ) આવશે, ત્યારબાદ અનંતભાગવૃદ્ધિના તેમજ અસંહભાગવૃદ્ધિના પણ બધા સ્થાનો સૌ પ્રથમ સ્થાનાપેક્ષયા તો સંખ્યાતભાગવૃદ્ધ જ હશે. પણ આ સ્થાને પહોંચવામાં અસંહભાગવૃદ્ધિના K અને અનંતભાગવૃદ્ધિના K x (K+૧) સ્થાનો પસાર થઈ ગયા છે જેમાંથી K જેટલા પ્રારંભના સ્થાનો તો અનંતભાગવૃદ્ધ તરીકે ગણાઈ ગયા છે. એટલે અસંહભાગવૃદ્ધ તરીકે K x (K+૧) સ્થાનો મળશે જે K કરતાં અસં ગુણ છે. સંખ્યાતભાગવૃદ્ધિના સ્થાનો (બગડા) સંખ્યાતવાર પસાર થઇ ગયા પછી જે બગડો આવશે તે સ્વપૂર્વના મીંડાની અપેક્ષાએ સંખ્યાતભાગવૃદ્ધિવાળું હોવા છતાં સૌ પ્રથમ મીંડાની અપેક્ષાએ સંખ્યાતગુણવૃદ્ધિવાળું હશે. (જેમકે સૌ પ્રથમ સ્થાનમાં 3000 છે અને સંખ્યાતભાગવૃદ્ધિ તરીકે ૧૦૦૦ની વૃદ્ધિ લઈએ. તો સંખ્યાતભાગના ક્રમશઃ સ્થાનો ૪૦૦૦, ૫૦૦૦, ૬૦૦૦, ૭000, ૮૦૦૦, ૯૦૦૦ વગેરે આવશે. આમાં છઠ્ઠું જે સ્થાન આવ્યું તે ૩૦OOની અપેક્ષાએ સંખ્યાતગુણ થઈ ગયું.) અહીં સુધીમાં સંખ્યાતા (5) બગડા, S x K જેટલા એકડા અને S xKx (K+1) જેટલા શૂન્ય પસાર થઈ ગયા છે. એટલે કે 5 x (+1) + S x K (K+1) = Sx(K+1) Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ અસં૰ગુણવૃદ્ધિવાળા સ્થાનો અસં॰ગુણ અનંતગુણવૃદ્ધિવાળા સ્થાનો અસંગુણ જીવસમુદાહાર અનુભાગના બંધસ્થાનોના બંધક ત્રસ-સ્થાવર જીવો વિશે ૮ દ્વાર (૧) સ્થાનોમાં જીવોનું પ્રમાણ– સ્વપ્રાયોગ્ય એક એક સ્થાનમાં ત્રસજીવો જો હોય તો એક હોય શકે, બે હોય શકે. એમ યાવત્ આવલિકાના અસંભાગના સમયપ્રમાણ અસંખ્ય હોય શકે. પણ એનાથી વધુ હોય નહીં. સ્થાવરજીવો સ્વપ્રાયોગ્ય દરેક સ્થાનોમાં અનંતા અનંતા હોય છે. ૪૭ (૨) અંતર– ત્રસપ્રાયોગ્ય સ્થાનો અસંશ્લોક પ્રમાણ છે જ્યારે ત્રસજીવો માત્ર પ્રતરના અસંભાભાગ પ્રમાણ છે. એટલે બધા સ્થાનોમાં કો'ક ને કો'ક ત્રસ જીવ કે જીવો રહ્યા જ હોય એવું ક્યારેય બનતું નથી. વચ્ચે વચ્ચે શૂન્યસ્થાનો હોય છે. આવા શૂન્યસ્થાનોની સંખ્યા એ અંતર છે. એ જઘ૦થી ૧ અને ઉત્કૃથી અસંશ્લોકપ્રમાણ હોય છે. (એટલે કે વિવક્ષિત સ્થાનમાં કો'ક ત્રસજીવ છે. ત્યાર પછીના અસંશ્લોક જેટલા સ્થાનો એવા છે જેમાં વર્તમાન સમયે એકેય ત્રસજીવ નથી. પછીના સ્થાનમાં પાછા ત્રસજીવ છે.) સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો પણ અસંલોકપ્રમાણ છે, પણ સ્થાવર જેટલા કુલ સ્થાનો પસાર થઈ ગયા છે એમાંથી K અને (K+1) સ્થાનો અનંત - અસં૦ ભાગવૃદ્ધિમાં ગણાઇ ગયા છે. એટલા બાદ કર્યા પછી જે સંખ્યા રહેશે એ પ્રથમ સ્થાનની અપેક્ષાએ સંખ્યાતભાગવૃદ્ધિના સ્થાનોની થશે, જે અસંભાગવૃદ્ધ તરીકે જે K2 + K સ્થાનો મળ્યા છે તેના કરતાં સંખ્યાતગુણ હોવી સ્પષ્ટ છે. આ, પ્રથમસ્થાનાપેક્ષયા સંખ્યાતગુણ હોય એવો જે પ્રથમ બગડો (ધારોકે ૨S) આવ્યો, ત્યારબાદના, આવો બીજો ૨S આવે ત્યાં સુધીના બધા શૂન્ય, એકડા અને બગડા જે આવશે તે બધા પ્રથમસ્થાનાપેક્ષયા સંખ્યાતગુણ થશે. આવા ઉત્કૃષ્ટ સંખ્યાથી કંઈક ઓછા એવા સંખ્યાતવાર ૨Sસંજ્ઞાવાળા બગડા પસાર થયા પછી જે સ્થાનો આવશે તે પ્રથમસ્થાનાપેક્ષયા અસં॰ગુણવૃદ્ધ હશે. ત્યારબાદના ૦,૧,૨ના સ્થાનો અસં॰ગુણવૃદ્ધ થઈ જશે. માટે સંખ્યાતગુણવૃદ્ધ સ્થાનો પણ સંખ્યાતગુણ થશે. અનંતગુણવૃદ્ધિનું એકસ્થાન(૫) આવ્યા પછી જે કોઈ ૦, ૧, ૨, ૩, કે ૪ આવશે તે બધા પ્રથમાપેક્ષયા અનંતગુણવૃદ્ધિવાળા હશે અને તે પૂર્વના અસંગુણવૃદ્ધિવાળા. માટે આ બન્ને પણ ઉત્તરોત્તર અસં૰ગુણઅસં॰ગુણ મળશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ જીવો અનંતા છે. તેથી દરેક સ્થાનોમાં સ્થાવર જીવો હંમેશા રહ્યા જ હોવાથી એમાં અંતર નથી. ૪૮ (૩) નિરંતર– વિવક્ષિત સ્થાનમાં ત્રસજીવ છે એની તરત પછીના સ્થાનમાં પણ છે. એની પછીના સ્થાનમાં પણ છે. એમ ઉત્કૃ૦થી યાવત્ આવલિકાના અસં૰ભાગ સુધીના સ્થાન સુધી નિરંતર ત્રસજીવો હોય એવું મળી શકે. પછીનું સ્થાન વિવક્ષિત સમયે અવશ્ય શૂન્ય હોય. એટલે કે પછી આંતરું પડે જ. સ્થાવર પ્રાયોગ્ય તો બધા જ સ્થાનો હંમેશા નિરંતર બંધાતા હોય છે. (૪) કાળ– વિવક્ષિત સ્થાનમાં વર્તમાન સમયે કોઈ ત્રસજીવ છે. પછીના સમયે પણ કોઈ આવવાનો છે, પછીના સમયે પણ કોઈ આવવાનો છે... આવું ઉત્કૃષ્ટથી આવલિકાના અસંમા ભાગ સુધી બને. પછીના સમયે તો એ સ્થાન શૂન્ય થઈ જ જાય. જધ૦થી ૧ સમય કાળ જાણવો. સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો અનાદિઅનંતકાળ સુધી બંધાતા જ રહે છે. (૫) વૃદ્ધિ— તે તે સ્થાનમાં ત્રિકાળવર્તી કોઈપણ એક સમયે ઉત્કૃષ્ટથી જેટલા જેટલા જીવો હોવા સંભવિત હોય તેની અપેક્ષાએ આ પ્રરૂપણા છે. (અ) અનંતરોપનિધા– જય૦ સ્થાનમાં જીવો અલ્પ હોય છે. બીજા સ્થાનમાં V, ત્રીજા સ્થાનમાં V... એમ ઉત્તરોત્તર યવમધ્યમ સુધી જાણવું. ત્યારબાદ ઉત્તરોત્તર વિશેષહીન વિશેષહીન જાણવા. (બ) પરંપરોનધા– યવમધ્યમની બન્ને બાજુ અસંશ્લોક જેટલા સ્થાનો ગયા પછીના સ્થાનમાં જીવોની દ્વિગુણહાનિ હોય છે. પછી પાછા અસંશ્લોક જેટલા સ્થાનો ગયા પછીના સ્થાનમાં જીવોની દ્વિગુણહાનિ હોય છે. આમ ઠેઠ સુધી જાણવું. આવા દ્વિગુણહાનિના કુલસ્થાનો આવલિકાના અસંમા ભાગ પ્રમાણ છે. અલ્પબહુવ ત્રસ દ્વિગુણહાનિસ્થાનો દ્વિગુણહાનિના બે સ્થાનો વચ્ચે આંતરાના સ્થાનો અલ્પ અસં॰ગુણ સ્થાવર દ્વિગુણહાનિના બે સ્થાનો વચ્ચે આંતરાના સ્થાનો દ્વિગુણહાનિના સ્થાનો અલ્પ અસં॰ગુણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ફર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ત્રસમાં દ્વિગુણહાનિના બે સ્થાનો વચ્ચે આંતરાના જેટલા સ્થાનો હોય છે એના કરતાં પણ સ્થાવરમાં દ્વિગુણહાનિના સ્થાનો અસં ગુણ હોય છે. (૬) યવમધ્યમ– યવમધ્યમના સ્થાનો શેષસ્થાનોની અપેક્ષાએ અસંમાભાગે (અલ્પ) છે. યવમધ્યમની નીચેના (જઘo તરફના ૪ થી ૭ સમયના) સ્થાનો યવમધ્યમના સ્થાનો કરતાં અસં ગુણ છે અને એના કરતાં યવમધ્યમની ઉપરના (૭ થી ૨ સમયના) સ્થાનો અસં ગુણ છે. (૭) સ્પર્શના– અતીતકાળમાં ભ્રમણ કરતાં જીવે છે તે સ્થાનોને કેટલા કાળ માટે સ્પર્યા છે ? એની વિચારણા.... (૧) ૨ સમયના સ્થાનોને (૨) બન્ને તરફના ૪ સમયના સ્થાનોને અસં ગુણકાળ(પરસ્પર તુલ્ય) (૩) ૮ સમયના સ્થાનોને અસંહગુણકાળ (૪) ૩ સમયના સ્થાનોને અસગુણકાળ (૫) બન્ને તરફના ૫,૬,૭ સમયના સ્થાનોને સ્પર્શવાનો ભેગોકાળ અસં ગુણકાળ (પરસ્પર તુલ્ય) (૬) યવમધ્યમની ઉપરના સર્વ (૭) નીચેના ૪ સમયથી ઉપરના ૫ સમય સુધીના સર્વ (૮) સર્વસ્થાનો V અલ્પકાળ | * | \ \ 5 | 9 | ‘ | 9 | 5 | | * | | | -- -(૮) અલ્પબદુત્વ સ્પર્શનામાં જે કાળનું અલ્પબહુત છે એ જ મુજબ તે તે સ્થાનોને બાંધનારા જીવોનું અલ્પબદુત્વ જાણવું. એટલે કે ૨ સમયના સ્થાનોના બંધક જીવો અલ્પ, એના કરતાં બન્ને તરફના ૪ સમયના સ્થાનોના બંધક જીવો અસં ગુણ ઈત્યાદિ... Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બંધનકરણ સ્થિતિસ્થાન- અધ્યવસાયસ્થાન પ્રત્યેક સ્થિતિસ્થાનમાં તબંધકારણભૂત કષાયોદયના સ્થાનો અસં લોક પ્રદેશ પ્રમાણ હોય છે. આ એકેક કષાયોદયના સ્થાનમાં અસંશ્લોકપ્રમાણ લેગ્યાઓ હોવાથી વેશ્યાજન્ય પરિણામો એટલે કે રસબંધના નિમિત્તભૂત અધ્યવસાયો પણ અસંશ્લોક પ્રમાણ હોય છે. કષાયોદયસ્થાનોમાં રસબંધના અધ્યવસાયની વૃદ્ધિ - (અ) અનંતરોપનિધા- જઘ૦ કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયો અલ્પ હોય છે. તે પછીના કષાયોદયસ્થાનમાં તે વિશેષાધિક હોય છે. આ રીતે યાવત્ ઉત્કૃષ્ટ કષાયોદય સ્થાન સુધી વિશેષાધિક વિશેષાધિક જાણવા. (બ) પરંપરોપનિધા– જઘ૦ કષાયોદયથી અસંશ્લોકપ્રમાણ કષાયોદયસ્થાનો ઓળંગી ઓળંગીને દ્વિગુણવૃદ્ધિવાળા સ્થાનો આવે છે. આવા દ્વિગુણવૃદ્ધિવાળા સ્થાનો આવલિકાના અસંમાભાગ પ્રમાણ છે. આ વાત અશુભ ૮૭ પ્રકૃતિઓ માટે સમજવી. ૬૯ શુભપ્રકૃતિઓ માટે આનાથી વિપરીત જાણવું. આ જ રીતે સ્થિતિસ્થાનકોમાં રસબંધના અધ્યનો વિચાર કરવો. તે આ રીતે- શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં રસબંધના અધ્યo અલ્પ છે. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં તે વિશેષાધિક છે... એમ યાવત્ જઘ૦ સ્થિતિબંધ સુધી વિશેષાધિક વિશેષાધિક જાણવું. અશુભમાં આનાતી વિપરીત જાણવું. એટલે કે જઘ૦ થી શરૂ કરી ઉત્કૃષ્ટ તરફ વિશેષાધિક-વિશેષાધિક હોય છે. પલ્યોના અસંમા ભાગ જેટલા સ્થિતિસ્થાનો ઓળંગ્યા પછી દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવે છે. દ્વિગુણવૃદ્ધિના કુલસ્થાનો આવલિકાના અસંભાભાગ પ્રમાણ છે. પણ ચારેય આયુષ્યના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યનું અલ્પબદુત્વ આવું છે + સર્વજઘ૦ સ્થિતિબંધમાં અલ્પ, સમયાધિક સ્થિતિસ્થાનમાં અસગુણ. એમ થાવત્ ઉત્કૃસ્થિતિબંધ સુધી અસગુણ અસં ગુણ જાણવું. ૧. સમ્યમોહનીય અને મિશ્રમોહનીય બંધાતા ન હોવાથી એની અહીં વિવફા નથી. આ જ કારણસર અનુકૃષ્ટિમાં પણ એની પ્રરૂપણા નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ ઉત્તરોત્તર સ્થિતિબંધસ્થાનમાં જે અસંશ્લોક પ્રમાણ અધ્યવસાયો હોય છે તે બધા જ કાંઈ સાવ નવા નથી હોતા. પૂર્વ પૂર્વના સ્થિતિબંધસ્થાનમાં જે અસંલોકપ્રમાણ અધ્યહતા, તેમાંના જ ઘણા કે બધા આ ઉત્તરના સ્થિતિબંધસ્થાનમાં રીપીટ થાય છે (તેમજ અન્ય થોડા નવા વધારાના આવે છે.) આમ પૂર્વ પૂર્વના સ્થિતિબંધસ્થાનોમાં રહેલા અધ્યવસાયો ઉત્તર-ઉત્તરના સ્થિતિબંધ સ્થાનોમાં જે ખેંચાય છે એ અનુકૃષ્ટિ કહેવાય છે. કેટલા કેટલા સ્થિતિબંધસ્થાનો સુધી તે તે સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ થાય છે (અધ્યવસાયો ખેંચાય છે) એની અહીં વિચારણા છે. ગ્રન્થિદેશે રહેલા સંશી પંચે અભવ્ય જીવને જે જઘ૦ સ્થિતિબંધ થાય છે, પ્રાયઃ કરીને ત્યાંથી આરંભીને પછી પછીના સ્થિતિબંધસ્થાનોમાં થતી રસબંધના અધ્યની અનુકૃષ્ટિની અહીં પ્રરૂપણા છે. એનાથી ઓછો બંધ કરતાં એકેથી અસંજ્ઞી પંચે૦ સુધીના જીવોને સ્થિતિબંધ સ્થાનોમાં તેમજ ૯મે ગુણઠાણે જ્યાં કરોડ સાગરો કે એથી ઓછો સ્થિતિબંધ થાય છે તેમાં અનુકૃષ્ટિનું સ્વરૂપ ગ્રંથકારે કહ્યું નથી. શાતા, મનુ૦૨, દેવ૦૨ તિ૦૨, પંચે॰, ત્રસચતુ॰, પ્રથમ સંઘ૦-સંસ્થાન, શુભખગતિ, સ્થિરષટ્ક, ગોત્રદ્વિક આ ૨૩ પ્રકૃતિઓમાં ઉક્ત જઘ૦ સ્થિતિબંધ કરતાંય નીચેથી અનુકૃષ્ટિની વિચારણા છે. ૧૧ જે જે પ્રકૃતિઓની અનુકૃષ્ટિ અને તીવ્રતા-મંદતા તુલ્ય હોય છે તે તે પ્રકૃતિઓના ગ્રંથકારે વર્ગ બનાવ્યા છે. આવા ૪ વર્ગો છે. (૧) અપરાવર્તમાન અશુભ-ઉપઘાત+૪પઘાતી+અશુભવર્ણાદિ ૯=૫૫ (૨) અપરાવર્તમાન શુભ- ૫ શરીર+૩ ઉપાંગ+૧૫ બંધન+૫ સંઘાતન+૧૧ શુભવર્ણાદિ+ઉપઘાત વિનાની ૭ પ્રત્યેક=૪૬ સ્થિરષટ્ક+દેવ-૨+મનુ૦-૨+પંચે૦+૧લું સંઘ૦+૧લું સંસ્થાન+શુભખગતિ+શાતા+ઉચ્ચગોત્ર=૧૬ (૩) પરાવર્તમાન શુભ (૪) પરાવર્તમાન અશુભ સ્થાવર ૧૦+પસંઘ+પસંસ્થાન+જાતિચતુષ્ક+ નરકઢિક+મુખગતિ+અશાતા=૨૮ (તિ॰ ૨, નીચગોત્ર, ત્રસચતુષ્ક આ ૭ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ-તીવ્રતા મંદતા, જુદી જુદી સ્થિતિઓએ, પરાવર્તમાનતા-અપરાવર્તમાનતાની વિલક્ષણતા ઉપર-નીચે હોવાથી, વિલક્ષણ હોવાના કારણે આ વર્ગોમાં સમાવેશ નથી, પણ સ્વતંત્રપણે એ કહેવાશે. પંચે૰ જાતિની પણ ત્રસચતુ॰ મુજબ જાણવી.) Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૨ બંધનકરણ પ્રથમવર્ગ-ઉપઘાતાદિ અપરા૦ અશુભ પપ જઘ૦ સ્થિતિબંધસ્થાનમાં જેટલા અધ્યસ્થાનો હોય છે એના કંડકપ્રમાણ ખંડોવિભાગ હોય છે. અહીં કંડકઃઅદ્ધાપલ્યોનો અસંમો ભાગ.) આ દરેક ખંડોમાં અસંશ્લોક જેટલા અધ્યવસાયો હોય છે પણ પ્રથમખંડ કરતાં બીજામાં વિશેષાધિક, બીજા કરતાં ત્રીજામાં છે, એમ ઉત્તરોત્તર જાણવું. (જેમકે અસત્કલ્પનાએ કંડક=૪. તેથી જ સ્થિતિસ્થાનમાંના અધ્યસ્થાનોના ૪ ખંડો છે. પ્રથમમાં ૧ થી ૧૦ અધ્યસ્થાન, બીજામાં ૧૧ થી ૨૧, ત્રીજામાં ૨૨ થી ૩૩, ચોથામાં ૩૪ થી ૪૬ અધ્યસ્થાનો છે.) પ્રથમ ખંડના છેલ્લા સ્થાન કરતાં બીજા ખંડનું પ્રથમ સ્થાન અનંતગુણવૃદ્ધિવાળું હોય છે. એમ બીજાના છેલ્લા કરતાં ત્રીજાનું પ્રથમ અનંતગુણ હોય છે. આમ સર્વત્ર જાણવું. જઘ સ્થિતિસ્થાનમાં આ જે કંડકપ્રમાણ ખંડો છે એમાંથી સમયાધિક સ્થિતિસ્થાનમાં પ્રથમખંડ સિવાયના બધા ખંડો ખેંચાયેલા હોય છે. આને તદેકદેશ કહે છે. વળી આ બીજા સ્થિતિસ્થાનમાં, જઘ૦ સ્થિતિસ્થાનનો જે ચરમખંડ હતો એના પછીનો-એના કરતાં વિશેષાધિક અધ્યોવાળો એક નવો ખંડ ઉમેરાય છે. આને અન્ય કહે છે. એટલે બીજા સ્થિતિસ્થાનના ખંડોની સંખ્યા કંડકપણે જળવાઈ રહે છે. આ નવો ખંડ છૂટી ગટેલા પ્રથમ ખંડ કરતાં કંઈક અધિક અધ્યસ્થાનવાળો હોવાથી બીજા સ્થિતિસ્થાનના કુલ અધ્યસ્થાનો પણ પ્રથમ સ્થિતિસ્થાનના કુલ અવ્યવસ્થાનો કરતાં વિશેષાધિક થાય છે. આ રીતે ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં નીચે નીચેથી એક એક ખંડ કાઢતા જવું અને ઉપર ઉપર એક એક ખંડ ઉમેરતાં જવું. આ રીતે પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિમાન સુધી સમજવું. પ્રથમ સ્થાનમાં કંડકપ્રમાણ ખંડો છે અને ઉત્તરોત્તર એક એક ખંડ છૂટતો જાય છે. એટલે જાણી શકાય છે કે કંડક= Pla સ્થાનો ગયા પછી જે સ્થાન આવશે એમાં પ્રથમ સ્થાનભાવી એકેય ખંડ કે અધ્ય. હશે નહીં. તેથી કંડકપ્રમાણ સ્થાનોમાં જઘ૦ સ્થિતિસ્થાનના અધ્ય૦ ખેંચાયા, પછી ખેંચાતા નથી. આ કંડકને નિવર્તનકંડક કહે છે. એના ચરમસ્થાનમાં જઘસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થઈ કહેવાય. જઘ સ્થિતિસ્થાનની ઉપરનું જે બીજું સ્થિતિસ્થાન છે તેમાં આવેલો એક નવો ખંડ, કંડકપ્રમાણ સ્થિતિસ્થાનો પછીના સ્થિતિસ્થાન સુધી ખેંચાયો હોય છે, પણ ત્યારબાદ નહીં. તેથી એની અનુકૃષ્ટિ કંડકની ઉપરના સ્થાનમાં પૂર્ણ થઈ કહેવાય. આમ સર્વત્ર જાણવું. ૧. તપૂર્વસ્થિતિસ્થાનભાવી અધ્યસ્થાનો. એનો, અપ્રથમખંડમાં રહેલ અધ્યસ્થાનોરૂપી એક દેશ ઉત્તરસ્થિતિસ્થાનમાં ખેંચાયો. વળી એક ખંડ નવો= અન્ય ઉમેરાયો. તેથી આને તદેકદેશાન્ય કહે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૫૩ ઉપઘાતાદિ પ્રથમ વર્ગની અનુકૃષ્ટિ... તકદેશાવ્ય.. છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થતી નથી. ઉત્કૃ૦ | ર૪ ૪૮૪ - ૬૨૧ ૧૩૮) ૨૦ કોકો ૪પર - ૫૮૫ ૧૩૪ | ૨૨ ૪૨૧ - ૫૫૦ ૧૩) ૨૧ = ૩૯૧ - ૫૧૬ ૧૨૬ ) ૨૦ ૨ ૩૬૨ - ૪૮૩ ૧૨૨ ૬ ૩૩૪ - ૪પ૧ ૧૧૮ - ૩૦૭ - ૪૨૦ ૧૧૪ ૨૮૧ - ૩૯૦ ૧૧૦ ૨૫૬ - ૩૬૧ ૧૦૬ ૨૩૨ - ૩૩૩ ૧૦૨ ૩૦૬ ૨૦૯ ૧૮૭ ૨૮૦ રે ૧૬૬ - ૨૫૫ ૯૦ ૧૪૬ - ૨૩૧ ૮૬ ૧૦ ૧૨૭ - ૨૦૮ ૮૨ ૧૦૯ - ૧૮૬ ૮ ૯૨ - ૧૬૫ ૭૬ - ૧૪૫ ૬ ૬૧ - ૧૨૬ ૬૬ ૫ ૪૭ - ૧૦૮ ૬૨ ૪ ૩૪ - ૯૧ ૫૮ - ૩ ૨૨ - ૭૫ ૫૪ ૧૧ - ૬૦ ૫૦ } અંતકોકો જા.' ૧થી ૪૬ અધ્યસ્થાનો ૪૬ ૧-૧૦ ૧૧-૨૧ ૨૨-૩૩ ૩૪-૪૬ ) - 0 % જ દ ળ = 8 8 8 4 2 2 4 A & 6 - ફ નીચેના અસંમા ભાગના અધ્ય. છૂટતા જવાથી ત:કદેશ, નીચે નીચે કરતાં અધ્યસ્થાનો વધતા જાય છે. ઉપર એક એક ખંડ વધતો જતો હતોથી અન્ય. અભવ્ય પ્રાયોગ્ય -- જઘ.સ્થિતિની અનુકૃષ્ટિ સમાપ્ત. નિવર્તન કંડક = Pla (અસત્ કલ્પનાએ ૪) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બંધનકરણ દ્વિતીયવર્ગ-પરાઘાતાદિ અપરાશુભ ૪૬ અશુભ પ્રવૃતિઓમાં તો જેમ જેમ કષાયોદય વધતો જાય તેમ તેમ રસ વધતો જાય છે, જ્યારે શુભમાં એ ઘટતો જાય છે. તેથી શુભમાં અશુભ કરતાં વિપરીત છે. એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનમાં જઘન્ય અધ્યસ્થાનો હોય છે, અને જેમ સ્થિતિ ઘટતી જાય તેમ તેમ અધ્યસ્થાનો વધતાં જાય છે, માટે ઉત્કથી શરુ કરી જઘ૦ સ્થિતિસ્થાન તરફ જવું. કંડકપ્રમાણ ખંડો-તળેકદેશાચ વગેરે ઉપઘાત પ્રમાણે જાણવું. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનની અનુકૃષ્ટિ નીચે નીચે આવે છે અને નિવર્તનકંડકમાં પૂર્ણ થાય છે. આ પ્રમાણે જઘ૦ સ્થિતિસ્થાન પર્યત જાણવું. ઉત્કૃ૦ + ૨૪ ૨૦ ફોકો | ૧ - ૪૬ ૪૬ ] નિવર્તનકંડક = Pla (૪) - ઉત્થની અનુકૃષ્ટિ પૂર્ણ ૫૪ / ૫૮ થઈ. - ૨૨ ૩૪ - ૭૫ - ૯૧ ૧૦૮ - ૧૨૬ નીચે-નીચે પ્રારંભિક ખંડો છૂટતા જાય છે. તેથી તદેક દેશ. ૧૪૫ ૧૬૫ ૧૮૬ ૧૫ ૬ ૧૨૭ - ૨૦૮ ૮૨ ૧૪ ૧૪૬ - ૨૩૧ ૮૬ ૧૬૬ - ૨૫૫ ૯૦ ૧૨ ૧૮૭ - ૨૮૦ ૯૪ તેથી અન્ય. ઉપર-ઉપર મોટો ખંડ ઉમેરાતો જાય છે. જઘ૦ તરફ જઘo તરફના છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકુષ્ટિ પૂર્ણ થતી નથી. પરાઘાતાદિ શુભ (અપરાની અનુકૃષ્ટિ તકદેશાન્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ તૃતીયવર્ગ પરાવર્તમાન શુભ... શાતા પ્રમાણે ૧૬ ચતુર્થવર્ગ પરાવર્તમાન અશુભ... અશાતા પ્રમાણે ૨૮ આ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાના કારણે... શાતાનો બંધ હોય ત્યારે અશાતાનો હોતો નથી. પરસ્પરના બંધને દબાવીને પોતાનો બંધ દેખાડે છે. જેટલી સ્થિતિઓમાં આ પ્રમાણે વારાફરતી બંધ થાય છે તે સ્થિતિઓને આક્રાન્તસ્થિતિઓ કહે છે. દા.ત. અશાતાની છઠ્ઠા ગુણઠાણે જે અંતઃકો.કો જધ॰ સ્થિતિ છે ત્યાંથી માંડી શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોકો સુધીની સ્થિતિઓ આક્રાન્ત છે, એટલે કે આ સ્થાનોમાં બન્ને પ્રકૃતિઓ વારાફરતી બંધાઈ શકે છે. ઉક્ત અંતઃ કોકોની નીચે અશાતા બંધાતી નથી અને ૧૫ કોકોની ઉપર શાતા બંધાતી નથી. તેથી એ ઉપર નીચેની સ્થિતિઓ અનાક્રાન્ત કહેવાય છે. શુદ્ધ કહેવાય છે. એની અનુકૃષ્ટિ ઉપઘાત પ્રમાણે તદેકદેશાન્ય જાણવી. અંતઃકોકોની નીચે અપૂર્વકરણ પ્રાયોગ્ય જઘબંધ સુધીની શાતાની સ્થિતિ પણ અનાક્રાન્ત હોવાથી પરાધાતની જેમ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી. (અશાતા સિવાયની પ્રકૃતિઓમાં પ્રાયઃ જધ॰ તરીકે અભવ્ય પ્રાયોગ્ય અંતઃકોકો લઈ પ્રારંભ કરવો.) આક્રાન્તસ્થિતિઓમાં અનુકૃષ્ટિ અશાતાના જધ૰સ્થિતિસ્થાનમાં જે અધ્યસ્થાનો હોય છે તે બધા સમયાધિક સ્થિતિસ્થાનમાં પણ હોય છે (જ્ઞાન). તેમજ આ બીજા સ્થિતિસ્થાનમાં નવા પણ થોડા અધ્યસ્થાનો ઉમેરાય છે (અન્યાનિ). માટે આ તાત્તિ-અન્યાનિ અનુકૃષ્ટિ કહેવાય છે. આ જ રીતે ઉત્કૃષ્ટ આક્રાન્તસ્થિતિસ્થાન સુધી જાણવું. એટલે કે સર્વત્ર જધ॰ અધ્યસ્થાન એક જ હોય છે. (નીચેના કોઇ અધ્યસ્થાનો છૂટતા નથી.) અને ઉત્કૃષ્ટ અધ્ય૰ વધતું વધતું જાય છે. (તેથી ઉત્તરોત્તર અધ્યવસ્થાનો V-V થતાં જાય છે.) તેથી જઘ૦ સ્થિતિની અનુકૃષ્ટિ આ સર્વત્ર સ્થિતિઓમાં તો મળે જ છે, પણ તે ઉપરાંત પણ પલ્યોના અસંમાં ભાગ સુધી આગળ વધે છે. ૧૫ કોકો૦ બાદ ઉપઘાતની જેમ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોય છે. શાતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિઓમાં પણ આ જ પ્રમાણે જાણવું, પણ ઉલટું. એટલે કે ૧૫ કોકોના ઉત્કૃષ્ટસ્થાનથી પ્રારંભ કરી નીચે નીચે આવવું. અંતઃ કોકો સુધી જવ૰સ્થાન એ જ રહેશે અને ઉત્કૃષ્ટસ્થાન વધતું જશે. તેથી તાત્તિ-અન્યનિ. ત્યારબાદ પરાઘાત પ્રમાણે તદેકદેશાન્ય. ઉત્કૃષ્ટની અનુકૃષ્ટિ અંતઃકોકો બાદ પણ P/a સુધી નીચે જશે. આ P/a કેટલો હોય છે ? તો કે નિવર્તનકંડકમાંથી એનો એક અસંમો ભાગ બાદ કરીએ એટલો હોય છે. શાતા-અશાતાની આક્રાન્તસ્થિતિઓમાં જેટલા નિવર્તનકંડકો હોય એટલા સમયો નિવર્નનકંડકના સમયોમાંથી બાદ કરવાથી જે P/a બાકી રહે એટલો હોય છે. આ વાત તીવ્રતા-મંદતામાં સ્પષ્ટ થશે. ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૨૯૨ ૨૭૨ ૨૫૩ ૬૭૯ ૬૩) રી છે ૩૯ ફ છે ૩૮ ૨૩૬ ૨ ૨૦ છે જે ૩૬ ———— gટ ઉત્કૃષ્ટ ૩૦ કોકો તરફ — —— ૫૮૨ ૫૩૫ ૪૮૯ ૪૪૪ ૪/૪ ૩૬૪ છે ૨૩૫ છેલ્લો ૨૦૫ ૧૬૯ ૧૩૩ અનાક્રાન્ત વિશેષાધિક તદેકદેશાન્ય 3 અસંમોભાગ અપૂર્વકરણ પ્રાયોગ્ય જઘડ તરફ ८८ છે ૩૨ ૬૮ છે ૩૧ અસંહભાગ કોકો જે ૩૦ જૂન કંડક છે ૨૯ ૩૧૫ ૨૯૧ ૨૭૧ ૨૫૨ ૨૩૫ ، او ૨૧૯ - - (૨૦૪ - - ૨૦) ૧૯૬ છઠ્ઠાગુણ પ્રાયોગ્ય અંતઃકોકો * - ૧૯૨ * - ૧૮૮ ૧૮૪ - - ૧૮૦ - ૧૭૬ અશાતાવેદનીય.. را به به به به به می می می می می می می می می می - - - .. - ૧૦ર. ૧૬૮ ૧૬૪ ૧૬૦ ૧૫૬ ઉપર ૧૪૮ - - - આક્રાન્ત શતાવેદનીય - ૧૪૪ વિશેષાધિક તાનિ-અન્યાનિ ૧૪) - - ૧૩૬ - - * - - * - - * ૧૩૨ ૧૨૮ ૧૨૪ ૧૨૦ ૧૧૬ | ૧૧ ર ૧૦૮ ( ૧૦૪ ૧૫ કોકો ૧૦૦ જઘરા છઠ્ઠાગુણ કંડક = P/a પ્રાયોગ્ય અંત કોકો જઘ અધ્યવસ્થાના ઉત્કૃષ્ટ અધ્યવ સ્થાન U અસત્કલ્પનાએ ૯ ઉત્કૃષ્ટ - - —— - Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ તિર્યંચતિક અને નીચગોત્ર ૭મી નરકનો સમ્યકત્વાભિમુખ મિથ્યાદષ્ટિ સમ્યકત્વપ્રાપ્તિના પૂર્વ સમયે આ પ્રકૃતિઓની જઘ સ્થિતિ અંતઃકોકો પ્રમાણ બાંધે છે. ત્યાંથી અભવ્યપ્રાયોગ્ય અંત:કોકો સુધી શુદ્ધ સ્થિતિસ્થાનો હોવાથી તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોય છે. ત્યાંથી ૧૮ કોકો સુધી નરકકિક સાથે (નીચગોત્રની ઉચ્ચગોત્ર સાથે ૧૦ કોકો સુધી) આક્રાન્ત સ્થિતિસ્થાનો હોવાથી તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ હોય છે. આક્રાન્તસ્થિતિ સ્થાનોને પરાવર્તમાન જઘન્યાનુભાગબંધપ્રાયોગ્ય સ્થિતિઓ પણ કહે છે. ત્યારબાદ ૨૦કોકો સુધી અનાક્રાન્ત હોવાથી તદેકદેશાન્ય. - ત્રસચતુષ્ક- ૨૦કોકોથી ૧૮કોકો સુધી શુદ્ધ હોવાથી તcકદેશાન્ય. પછી અંત:કોકો સુધી આક્રાન્ત હોવાથી તાનિ-અન્યાનિ. ત્યારબાદ જઘસ્થિતિબંધ સુધી પાછા શુદ્ધ હોવાથી તદુકદેશા . જિનનામની અનુકૃષ્ટિ શરીરનામની જેમ જાણવી. તીવ્રતા-મંદતા સર્વ અશુભપ્રકૃતિઓની જઘસ્થિતિથી આરંભી ઉત્તરોત્તર સ્થિતિમાં અનંતગુણ અનંતગુણ રસ હોય છે. શુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભી નીચે નીચે અનંતગુણ રસ હોય છે. વિશેષથી પાછળ મુજબ ૧. શેષ નારકીઓ અને દેવો જ્યારે આ રીતે સમ્યકત્વાભિમુખ હોય ત્યારે મનુપ્રાયોગ્ય બાંધે છે અને તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય બાંધે છે. આમ આ સ્થિતિઓ દેવ-મનુપ્રાયોગ્ય પણ છે જ. તેમ છતાં આ બધા બંધકો જુદા જુદા હોવાથી તે તે બંધકની અપેક્ષાએ તો આ પ્રકૃતિઓ અપરાજ છે. આ જ રીતે ૧૮ થી ૨૦ કોન્કો સુધી નરકદ્ધિક પણ બંધાતી હોવા છતાં એના બંધકો તિર્યંચ-મનુષ્યો હોય છે જ્યારે આના બંધકો દેવો-નારકો હોય છે. તેથી બંધકો જુદા જુદા હોવાથી આ સ્થિતિઓ પણ અનાક્રાન્ત હોય છે. દેવોને આ તિ૦૨, મનુદ્ધિક સાથે ૧૫ કોકો સુધી આક્રાન્ત હોય છે. મનુ તિર્યંચોને આ તિ૦૨, સ્વપ્રાયોગ્ય જઘ૦ થી ૧૦ કોકો સુધી શેષ ત્રણેય સાથે આક્રાન્ત હોય છે, ૧૦ થી ૧૫ કોકો સુધી નરક ૨ અને મનુ૦૨ સાથે આક્રાન્ત હોય છે તેમજ ૧પ થી ૧૮ કોકો સુધી નરકદ્ધિક સાથે આક્રાન્ત હોય છે. ૨. આમ તો સ્થાવરની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો છે. પણ સ્થાવરની ૧૮ થી ૨૦ કોકોની સ્થિતિઓ ઈશાનાન્તદેવો બાંધે છે, જ્યારે ત્રસની તે સ્થિતિઓ મનુષ્યો વગેરે બાંધે છે. તેથી બંધક જુદા જુદા હોવાથી આ સ્થિતિઓ શુદ્ધ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બંધનકરણ ઉપઘાતાદિ અશુભ અપરા પ્રકૃતિઓ– જઘસ્થિતિસ્થાનનો જઘ રસ અલ્પ, એના કરતાં બીજા સ્થિતિસ્થાનનો જઘ૦ રસ અનંતગુણ(A) હોય છે. એના કરતાં ત્રીજા સ્થિતિસ્થાનનો જઘ૦ રસ A. આમ ઉત્તરોત્તર નિવર્તનકંડકની ચરમસ્થિતિ સુધીનો જઘ૦રસ અનંતગુણ અનંતગુણ કહેતાં જવું. ત્યારબાદ જઘ૦ સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી નિવર્તનકંડકની ઉપરની સ્થિતિનો જઘ૦ A, પછી નીચે બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી નિવર્તનકંડકની ઉપરની બીજી સ્થિતિનો જઘ૦ A, પછી નીચે ત્રીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ A.. આમ એક ઉત્કૃષ્ટ એક જઘ૦ એમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિનું જઘ૦ આવ્યા પછી ઉત્કૃષ્ટ તરફના છેલ્લા નિવનકંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ A-A કહી દેવો. આગળ અનુકૃષ્ટિમાં પૃ. ૫૩ ઉપર જે સ્થાપના આપી છે તે અસત્કલ્પના મુજબ જઘ૦થી ઉત્કૃ૦ કુલસ્થિતિઓ ૨૪ છે, કંડક-૪. તો નીચે મુજબ તીવ્રતા-મંદતા થશે. J=જઘ૦, Usઉત્કૃ૦ ૧J- અ૫, ૨J-A, ૩J-A, ૪J-A, ૧U-A, પJ-A, ૨U-A, ૬J-A, ૩U-A, ૭J-A, ૪U-A, ૮J-A, પU-A, ૯J-A, ૬U-A, ૧૦J-A, ૭U-A, ૧૧J-A, ૮U-A, ૧૨J-A, U-A, ૧૩J-A, ૧૦U-A, ૧૪J-A, ૧૧U-A, ૧૫J-A, ૧૨U-A, ૧૬J-A, ૧૩U-A, ૧૭J-A, ૧૪U-A, ૧૮J-A, ૧પU-A, ૧૯J-A, ૧૬U-A, ૨૦J-A, ૧૭U-A, ૨ ૧J-A, ૧૮U-A, ૨૨J-A, ૧૯U-A, ૨૩J-A, ૨૦U-A, ૨૪J-A, ૨૧U-A, ૨૨U-A, ૨૩U-A, ૨૪U-A, પરાઘાતાદિ શુભ અપરા પ્રકૃતિઓ આની તીવ્રતા-મંદતા પણ ઉપઘાતાદિની જેમ જાણવી. માત્ર જઘના બદલે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારંભ કરી નીચે તરફ આવવું. એટલે પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન તરફના નિવનકંડકનો જઘ૦ જઘ૦ અનંતગુણ અનંતગુણ કહેવો. પછી એક ઉત્કૃષ્ટ એક જઘ૦ એમ યાવત્ જઘ૦ સ્થિતિસ્થાન સુધી કહેવો. ત્યારબાદ સૌથી નીચેના નિવર્તનકંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ કહેવો. Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૫૯ અશાતાદિ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓ જઘ૦ સ્થિતિસ્થાનનો જઘરસ અલ્પ હોય છે. બીજા સ્થિતિસ્થાનનો જઘ૦ એને તુલ્ય જ હોય છે. એમ યાવતું આક્રાન્તમાંની ઉત્કૃ સ્થિતિનો જઘ૨સ પણ તુલ્ય હોય છે. તેના કરતાં તેની પછીના સ્થિતિસ્થાનનો જઘરસ અનંતગુણ. ત્યારબાદ તેની પછીના સ્થિતિસ્થાનનો જઘરસ અનંતગુણ. આમ અનાક્રાન્તસ્થિતિઓના પ્રથમ નિવર્તનકંડકનો એક અસંમો ભાગ બાકી રહે ત્યાં સુધી જઘ૦૨સ અનંતગુણ કહેવો. ત્યારબાદ સૌથી નીચે જઘસ્થિતિનો ઉત્કરસ અનંતગુણ, પછી સમયાધિક જ સ્થિતિનો ઉત્કસ A, પછી કિસમયાધિક જઘસ્થિતિનો ઉત્કસ A... આમ જ સ્થિતિ તરફના એક નિવનકંડકપ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટરસ કહેવો. ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓમાં જ્યાં અટક્યા હતા તેની ઉપરના સ્થિતિસ્થાનનો જઘ રસ અનંતગુણ... પછી પાછા નીચે આક્રાન્તના બીજા નિવર્તનકંડકના જઘ૦ સ્થિતિસ્થાનથી ઉત્ક સ્થિતિસ્થાન સુધીનો ઉત્કરસ કહેવો. ત્યારબાદ પાછો અનાક્રાન્તમાંની પછીની સ્થિતિનો જઘસ A, પછી પાછા નીચેના ત્રીજા નિવર્તનકંડકના ઉત્કૃ૦રસો A-A. આમ આક્રાન્તમાંના એક એક કંડકને ઉત્ક અને અનાક્રાન્તના પ્રથમકંડકના શેષ રહેલા સ્થિતિસ્થાનોમાંની એક એક સ્થિતિનો જઘ૦ રસ ક્રમસર કહેતાં જવું. એમ કરતાં કરતાં આ શેષસ્થિતિઓની દ્વિચરમ સ્થિતિનો જઘરસ કહેવાશે અને ત્યારબાદ આક્રાન્તના ચરમકંડકનો ઉત્કૃષ્ટરસ કહેવો અને ત્યારબાદ અનાક્રાન્તના પ્રથમ કંડકના ચરમસ્થિતિસ્થાનનો જઘ૦રસ કહેવો. (આના પરથી ખ્યાલ આવી શકે છે કે અનાક્રાન્તના પ્રથમ નિવર્તનકંડકમાં જે અસંહ ભાગ છોડ્યો હતો તે આક્રાન્તના જેટલા કંડકો હોય એટલા સમયપ્રમાણ છે.) હવે આ પરિસ્થિતિ છે કે અનાક્રાન્તના પ્રથમકંડકની જઘ૦ સ્થિતિઓ કહેવાઈ ગઈ છે અને ઉત્કૃ સ્થિતિઓ કહેવાઈ નથી. એટલે એક ઉત્કૃષ્ટ એક જઘ, એમ ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનના જઘ૦ સુધી કહેવું. અને ત્યારબાદ ચરમકંડકની સ્થિતિઓનો ઉત્કૃ૦ રસ ક્રમશઃ કહી દેવો. સ્થાપના માટે પૂ. (૫૬) જુઓ. અસત્કલ્પનાથી છઠ્ઠા પ્રાયોગ્ય જે જઘ છે તે ૧ છે અને ૧૫ કોકો એ ર૭ છે. (શાતા માટે ૧૫ કોકો એ ૧ છે અને છઠ્ઠા પ્રાયોગ્ય જા. એ ર૭ છે.) ૧. પંચસંગ્રહમૂળ અને એની પૂ.મલયગિરિ મ.કૃત વૃત્તિમાં સંખ્યાતમો ભાગ અહીં લખ્યો છે. પણ એ અશુદ્ધ લાગે છે, કેમકે એની સ્વોપલ્લવૃત્તિમાં પણ અસંમોભાગ જણાવેલ છે, અને યોગ્ય પણ એ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ > > > ત્યારબાદ ઉત્કૃo તરફના (શાતા માટે જઘ૦ તરફના) ૨૮, ૨૯ વગેરે સ્થાનો છે. ૯ સમયનું કંડક છે. તો તીવ્રતા-મંદતા નીચે મુજબ છે. J = જઘન્ય, U = ઉત્કૃષ્ટ, T = તુલ્ય. q J - 2464 9 U- A 92 U- A 23 U - A 39 U - A ૨ J - T 2 U - A ૧૩ U - A ૨૪ U - A | ૪૦ J- A 3 J-T 3 U- A 98 U- A 24 U- A 32 U- A : : ૪ U - A ૧૫ U- A ૨૬ U - A | ૪૧ J - A એમ યાવતુ ૫ U - A ૧૬ U - A ર૭ U - A ૩૩ U - A ૨૭ J - T ૬ U - A ૧૭ U - A | ૩૬ ] - A ૨૮ J - A ૭ U - A ૧૮ U - A ૨૮ U - A એમ યાવતુ ઉત્ક ર૯ ] - A ૮ U - A ૩૫ ] - A | ૩૭ J - A સ્થિતિ સ્થાનનું જઘ૦ ૩) J. - A ૯ U - A ૧૯ U - A ર૯ U - A આવશે. ત્યારબાદ ૩૧ J - A | ૩૪ J. A| ૨૦ U - A [૩૮ ] - A ચરમકંડકના ઉત્કૃ. 32 J - A અધ્ય૦ સ્થાનો 90 U - A 29 U- A 30 U- A Guaita A-A ૩૩ J - A ૧૧ U - A ૨૨ U - A [ ૩૯ J - A જાણવા. શાતા વગેરે પરા, શુભ પ્રકૃતિઓ- અશાતાની જેમ સમજવું. પણ સ્વ ઉત્કૃષ્ટ ૧૫ કોકો થી શરૂ કરી જઘ૦ તરફ જવું. તિર્યંચદ્ધિક- ૭મી નરકના સમ્યકત્વાભિમુખ જીવના જળ સ્થિતિસ્થાનનો જઘ૦ રસ અલ્પ, સમયાધિકનો જઘ૦ A, ક્રિસમયાધિકનો જઘ૦ A... એમ પ્રથમ નિવર્તનકંડકના ચરમનો જઘ૦ A, પછી જઘ૦ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ A, પછી ઉપર ઉપરનાનો જઘ૦ અને નીચે નીચેનાનો ઉત્કૃષ્ટ A-A કહેતા જવું, યાવત્ અભવ્ય પ્રાયોગ્ય અંતઃકોકો માં ૧ સમયગૂનનો-એટલે કે નીચેની અનાક્રાન્તના ચરમસ્થાનનો જઘ૦ કહી દેવો. (હવેથી આક્રાન્ત સ્થિતિઓ શરુ થાય છે. પણ હજુ નીચેની અનાક્રાન્તના છેલ્લા કંડકના ઉત્કૃષ્ટ રસો કહેવાના બાકી છે એ ખ્યાલમાં રાખવું.) ત્યારબાદ આક્રાન્તના પ્રથમસમયનો જઘ૦ , એના દ્વિતીયસમયનો જઘ૦ તુલ્ય.. એમ યાવતુ આક્રાન્તના ચરમસમયનો (૧૮ કોકોનો) જઘ૦ તુલ્ય.... ત્યારબાદ આ ઉપરના અનાક્રાન્તના પ્રથમનો જઘ૦ A, દ્વિતીયનો જઘ૦ A, એમ યાવત્ ૧ નિવર્તનકંડકમાં અસંમો ભાગ બાકી રહે ત્યાં સુધી જઘ-જઘ૦ કહેવો. પછી નીચેના અનાક્રાન્તને ૧ કંડકનો ઉત્કૃષ્ટ Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ જે બાકી રહ્યો છે તે ક્રમશઃ A-A કહેવો. પછી ઉપરના અનાક્રાન્તમાં જ્યાંથી અટકેલા તેની ઉપરની સ્થિતિનો જધ॰ A. પછી અક્રાન્તના પ્રથમ કંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ AA પાછો અનાક્રાન્તમાં જ્યાં અટકેલા એની ઉપરની સ્થિતિનો જથ॰ A, પાછો આક્રાન્તના બીજા કંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ A-A. આમ યાવત્ ઉપરની અનાક્રાન્તના પ્રથમ કંડકના દ્વિચરમસ્થાનનો જધ॰ A કહેવો અને પછી આક્રાન્તના ચરમકંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ A-A કહેવો. પછી ઉપરની અનાક્રાન્તના પ્રથમ કંડકના ચરમસ્થાનનો જધ૰ A કહી દેવો. અહીં સુધીમાં બધી આક્રાન્તસ્થિતિઓ કહેવાઈ ગઈ છે, અને ઉપરના અનાક્રાન્તના પ્રથમ કંડકનો જઘ પણ કહેવાઈ ગયો છે. ૬૧ હવે ઉપરના અનાક્રાન્તની પ્રથમ સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી ઉપરનો એક જધ, નીચેનો એક ઉત્કૃષ્ટ... એમ કહેતાં કહેતાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી પહોંચવું. ત્યારબાદ ચરમકંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ અનંતગુણ અનંતગુણ કહી દેવો. (અહીં ઉપરના અનાક્રાન્તમાં જે અસંમો ભાગ છોડ્યો એ આક્રાન્તના જેટલા કંડકો હોય એના કરતાં એક સમય અધિક જેટલા સમયપ્રમાણ છોડવો એ જણાય છે.) નીચેની અસત્કલ્પનાથી કરેલી સ્થાપના પરથી આ તીવ્રતા-મંદતાનો સ્પષ્ટ ખ્યાલ આવશે. અસત્કલ્પનાએ– સમયનું કંડક... નીચે અનાક્રાન્તમાં ૨ કંડક છે, આક્રાન્તમાં ૩ કંડક છે અને ઉપરના અનાક્રાન્તમાં ૨ કંડક છે. કુલ ૬૩ સ્થિતિસ્થાનો છે. તો તીવ્રતા-મંદતા પાછળ મુજબ થશે.૧ ૧. સમ્ય॰ પ્રાપ્તિપૂર્વે અંતર્મુ॰ અંતર્મુહૂર્તે P/a ન્યૂન અપૂર્વ સ્થિતિબંધ થાય છે. તેથી નીચેની અનાક્રાન્ત સ્થિતિઓ બધી કાંઈ નિરંતર મળતી નથી. પણ આગળ આગળની મળે છે, માટે એ પણ અહીં કહી છે અથવા વ્યવહારનયાભિપ્રાયે સંભાવના માત્ર રૂપે ઘાત વગેરે દ્વારા તે તે સ્થિતિઓ પણ મળી શકે એમ માનવું. અથવા ક્ષાયોપસમ્ય૦ પામનારની અપેક્ષાએ મળી શકે એમ જાણવું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨. બંધનકરણ. તિર્યંચદ્ધિક તીવ્રતામંદતા, – જઘe અધ્યસ્થાન – ઉત્કૃ૦ અધ્યસ્થાન ૬૩ |૨૦ કોક્કો નરકદ્ધિક સાથે આક્રાન્ત છઠ્ઠીનરક પ્રાયો. જઘ૦ અંતઃ કોકો / ઉપલા અનાક્રાન્ત.... અસંમો ભાગ ૪૮ અસંવભાગ ન્યૂન કંડક નીચલા અનાક્રાન્ત ૧૮ કોઇ કો. આક્રાન્ત....... ૭મી નારકમાયો. જઘ૦ અંતઃ કોક્કો Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૬૩ J = જઘ૦, U = ઉત્ક., T = તુલ્ય, A = અનંતગુણ. ૧ J - અલ્પ, ૨ J-A, ૩ J-A, ૪ 5-A, ૫ J-A, ૬ J-A, ૭ J-A, ૮ JA, ૯ J-A, ૧ U-A,૧૦ J-A, ૨ U-A, ૧૧ J-A, ૩ U-A, ૧૨ J-A, ૪ UA, ૧૩ J-A, ૫ U-A, ૧૪ J-A, ૬ U-A, ૧૫ J-A, ૭ U-A, ૧૬ J-A, ૮ ઈA, ૧૭ J-A, ૯ U-A,[૧૮ J-A(નીચેના અનાક્રાન્તના છેલ્લા કંડકની ઉત્કૃષ્ટ બાકી છે અને હવે આક્રાન્ત શરુ થાય છે.) ૧૯ J-A, ૨૦ J-T, ૨૧ J-T,..... આમ યાવત્ જપ J-T)(આક્રાન્તના પણ બધા ઉત્કૃ૦ બાકી છે અને ઉપરના અનાક્રાન્તનું પ્રથમ કંડક ચાલુ થાય છે.) ૪૬ J-A, ૪૭ J-A, ૪૦ J-A, ૪૯ J-A, ૫૦ J-A, (આ કંડકના એક અસં૦માં ભાગનો જથ૦ બાકી છે અને નીચે અનાક્રાન્તના છેલ્લા કંડકના બાકી રહી ગયેલા ઉત્કૃ૦ શરુ થાય છે. ઉત્કૃનું નિરંતર એક કંડક કહેવું. અને ઉપર ઉપર જઘનો ૧ સમય કહેવા. આમ આક્રાન્તના ચરમકંડકના ઉત્કૃસ્થાની કહેવાઈ જાય ત્યાં સુધી) ૧૦ U-A,૧૧ U-A, ૧૨ U-A, ૧૩ U-A, ૧૪ U-A, ૧૫ U-A, ૧૬ U-A, ૧૭ U-A, ૧૮ U-A,પ૧ J-A, ૧૯ U-A, ૨૦ U-A, ૨૧ U-A, ૨૨ U-A, ૨૩ U-A, ૨૪ U-A, ૨૫ U-A, ૨૬ U-A, ૨૭ U-A, પર J-A,, ૨૮ U-A. ૨૯ U-A, ૩૦ U-A, ૩૧ U-A, ૩ર U-A. ૩૩ U-A. ૩૪ U-A. ૩પ U-A, ૩૬ U-A,પ૩ J-A, ૩૭ U-A, ૩૮ U-A, ૩૯ U-A, ૪U-A, ૪૧ U-A, ૪ર U-A, ૪૩ U-A, ૪૪ U-A, ૪૫ U-A, ૫૪ J-A, (આક્રાન્ત સુધીના બધા ઉત્કૃ૦ કહેવાઈ ગયા અને ઉપરના અનાક્રાન્તના પ્રથમ કંડકના જઘ૦ પણ કહેવાઈ ગયા છે. હવેથી એક ઉત્કૃષ્ટ એક જઘ૦ એમ યાવત્ ૨૦કોકોનું જઘ૦ આવશે. અને પછી ચરમ કંડકના ઉત્કૃ નિરંતર આવશે.) ૪૬ U-A,પા J-A, ૪૭ U-A, ૫૬ J-A, ૪૮ U-A, ૫૭ J-A, ૪૯ U-A, ૫૮ J-A, ૫૦ U-A, ૫૯ J-A, ૫૧ U-A, ૬૦ J-A, ૫૨ U-A, ૬૧ J-A, પ૩ U-A, ૬ર J-A, ૫૪ UA, ૬૩ J-A, પપ U-A, પ૬ U-A, ૫૭ U-A.. એમ યાવત્ ૬૩ U-A. (આમાં જોઈ શકાય છે કે ઉપરના અનાક્રાન્તના પ્રથમકંડકનો જે અંસો ભાગ છોડવામાં આવ્યો તે આક્રાન્તમાં કંડકોની સંખ્યા કરતાં એક અધિક જેટલો છે.) ત્રસનામકર્મ માટે પણ હિ૦૨ સમાન જાણવું. માત્ર એની ઉત્કૃ સ્થિતિથી પ્રારંભ કરી જઘ૦ તરફ આવવું. આમાં પણ અનાક્રાન્ત-આક્રાન્ત-અનાક્રાન્ત છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બંધનકરણ રિતિલાલ ૪ દ્વાર (૧) સ્થિતિબંધસ્થાન (૨) નિષેક (૩) અબાધાકંડક અને (૪) અલ્પબદુત્વ (૧) સ્થિતિબંધસ્થાન– સ્વપ્રાયોગ્ય જઘ૦ સ્થિતિબંધથી માંડીને સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીમાં જેટલા બંધવિકલ્પો હોય તેને સ્થિતિબંધસ્થાન કહે છે. ઉત્કૃષ્ટમાંથી જઘ૦ બાદ કરી એમાં એક ઉમેરવાથી સ્થિતિબંધસ્થાનો આવે. ૧૪ જીવભેદોમાં સ્થિતિબંધસ્થાનોનું તેમજ સંક્લેશ-વિશુદ્ધિસ્થાનોનું અલ્પબદુત્વજીવભેદ સ્થિતિબંધસ્થાનો સંક્લેશ/વિશુદ્ધિ સ્થાનો સૂ૦ અપર્યાએકે અલ્પ અલ્પ બા૦ અપર્યાએકે સંખ્યાત ગુણ (S) અસગુણ (a) સૂ પર્યાએકે બા. પર્યા. એક અપર્યા. બેઇ. પર્યા. બેઇ. અપર્યા. તે ઈ. પર્યા. તેઇ. અપર્યા. ચઉ૦ પર્યા. ચઉ૦ અસંજ્ઞી અપર્યાપંચે અસંજ્ઞી પર્યાપંચે સંજ્ઞી અપર્યાપંચે સંજ્ઞી પર્યાપંચે ૧. અસંહગુણ કઈ રીતે ? આ રીતે - બેઇની જઘ૦ કરતાં એની ઉત્કૃ૦ P/s અધિક છે જ્યારે એક માં P/a અધિક છે. P/a કરતાં P/s અસં ગુણ છે. ૨. બાદર અપર્યાને સૂક્ષ્મ અપર્યા કરતાં જે સ્થિતિસ્થાનો વધે છે તે સૂઅપર્યાના જવની નીચે પણ સંખ્યાત ગુણ વધે છે અને ઉત્કૃ૦ની ઉપર પણ સંખ્યાતગુણ વધે છે. સૂઅપર્યાના પોતાની સ્થિતિસ્થાનોમાં અસં. દ્વિગુણહાનિના સ્થાનો છે એટલે આ વધારાના સંખ્યાતગુણસ્થાનોમાં પણ અસંદિગુણહાનિના સ્થાનો બન્ને બાજુ આવી જાય છે. દ્વિગુણદ્વિગુણ અસંખ્યવાર થવાથી કુલ સંક્લેશ-વિશુદ્ધિસ્થાનો અસં ગુણ થાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ * * * * કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૬૫ સ્થિતિબંધ સ્થાનોને જાણવા માટે તે તે પ્રકૃતિના જઘ૦ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની પ્રરૂપણા કરાય છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ- ૫ જ્ઞાના, ૯ દર્શના, ૫ અંતરાય, અશાતા + ૩૦ કોકોસાગરો. * સ્ત્રીવેદ, મનુ૦૨, શાતા - ૧૫ કોકો * મિથ્યાત્વ + ૭૦ કોકો * ૧૬ કષાય + ૪૦ કોકો * નપુ , અરતિ, શોક, ભય, જુગુપ્સા + ૨૦ કોકો * પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવદ્રિક, શુભખગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર - ૧૦ કોકો * છ સંઘ૦ - સંસ્થાન ક્રમશઃ - ૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦ કોકો * સૂક્ષ્મ ૩, વિકલ ૩ + ૧૮ કોકો – જિન-આહાર - અંતઃકોકો * નામકર્મની શેષ ૩૫ પ્રકૃતિઓ તેમજ નીચગોત્ર - ૨૦ કોકો * દેવ-નરકાયુ - ૩૩ સાગરો .... મનુતિઆયુo - ૩ પલ્યો. (આ આયુષ્ય ગર્ભજ પર્યાપ્તા જ બાંધે છે. પર્યા. અસંજ્ઞી પંચે જીવો ઉત્કૃષ્ટથી Pla આયુ, બાંધે. શેષ બધા જીવો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ આયુ બાંધી શકે. સ્વ સ્વ આયુષ્યનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધા મળી શકે છે. દેવોનારક અસંવર્ષાયુ મનુ તિને છ મહીનાની ઉત્કૃષ્ટ અબાધા જાણવી.) | દર એક કોકો સાગરોપમે ૧૦૦ વર્ષની અબાધા હોય છે. આ પ્રમાણે તે તે કર્મની અબાધા ત્રિરાશિ કરીને જાણી લેવી. અંતઃ કોકોના સ્થિતિબંધ અંતર્મુઅબાધા હોય છે એ સામાન્યથી જાણવું. જઘસ્થિતિબંધ* ૫ જ્ઞાના, ૪ દર્શના, ૫ અંતરાય, સંજવલોભ - અંતર્મુ* શાતા + ૧૨ મુહૂર્ત * યશ, ઉચ્ચગોત્ર - ૮ મુહૂર્ત * સંવ, ક્રોધ, માન, માયા અનુક્રમે -- ૨,૧,૧/૨ મહિનો પુરુષવેદ – ૮ વર્ષ મનુ - તિરુ આયુ - શુલ્લકભવ દેવ-નરકાયુ - ૧૦OO0 વર્ષ વૈષક - ૨૨૦૦ સાગરો –P/s (પંચસંગ્રહમાં Pa ન્યૂન કરવાનું કહ્યું છે, અન્યત્ર P/s ન્યૂન કરવાનું કહ્યું છે.) * આહા૨ - જિન - અંત:કોકો (ઉત્કૃષ્ટ કરતાં સંખ્યાતમો ભાગ) * * * * Page #79 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ શેષપ્રકૃતિઓનો જઘ૦ સ્થિતિબંધ નીચે મુજબ જાણવો.? જ્ઞાના, દર્શના, વેદનીય, દર્શનમોહનીય, કષાયમોહનીય, નોકષાયમોરા, નામ, ગોત્ર અને અંતરાય આ નવ વર્ગો છે. શેષ પ્રકૃતિ આમાંથી જે વર્ગની હોય તે વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોકોથી ભાગીને એમાંથી Pla બાદ કરવાથી જઘ૦ સ્થિતિબંધ આવે.' સ્વવર્ગની ઉત્કૃષ્ટ આ ઉત્કૃષ્ટ છે, એમાંથી P/a એકેનો સ્થિતિબંધ = ૭૦ કોકો બાદ કરવાથી જઘ આવે. એકે ના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી બેઇ. તેઈ ચઉ અને અસંજ્ઞીપચેટનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને એમાંથી P/s બાદ કરવાથી પોતપોતાનો જઘ૦ સ્થિતિબંધ આવે છે." અલ્પબદુત્વ સંયત જઘ૦ અપર્યાચઉ૦ ઉ૦ બાપર્યા એક હજાર પર્યાચઉટ ઉo સૂ પર્યા.એકે જધ પર્યા અસંજ્ઞી પંચે . જઘ૦ બા૦ અપર્યાએકે જઘ૦ અપર્યાઅસંજ્ઞી પંચે જઘ૦ સૂ૦ અપર્યાએ કે જઘ૦ અપર્યા અસંજ્ઞી પંચે ઉo સૂ૦ અપર્યા એકે ઉ૦ પર્યા અસંજ્ઞી પંચે ઉ૦ બા, અપર્યા એકે ઉ૦ સંયતનો ઉ૦ સૂ૦ પર્યાએકે ઉ૦ દેશવિરત જ બા. પર્યાએ કે, ઉ૦ દેશવિરત ઉ૦ પર્યાબેઈ જઘ૦ પર્યાઅવિરતસમ્યકત્વી જ અપર્યાબેઈ. જઘ૦ અપર્યા. અવિરતસમ્યક્વી જ0 s અપર્યા. બેઇઉ૦ અપર્યા અવિરતસમ્યકત્વી ઉo s પર્યાબેઈ ઉ પર્યાઅવિરતસમ્યકત્વી ઉ૦ પર્યા તે ઈજઘ૦ પર્યા સંજ્ઞી પંચે જ અપર્યા છે. જઘ૦ અપર્યાસંજ્ઞી પંચે જ અપર્યા.તેઇઉ૦ અપર્યાસંજ્ઞી પંચે ઉ૦ પર્યા તે ઉ૦ પર્યા.સંજ્ઞી પંચે ઉ૦ પર્યાચઉ જઘo આમાંનું ચરમપદ ૭૦ કોકો છે. સંયતના અપર્યાચઉ૦ જઘ૦ ઉત્કૃષ્ટથી વિચરમપદ સુધી અંતઃકોકો છે. ૧. પંચસંગ્રહમાં આ પ્રમાણે છે- શેષપ્રકૃતિઓના વર્ગની નહીં, પણ પોતપોતાની જ જે ઉત્કૃષ્ટ હોય તેને ૭૦ કોકો એ ભાગવાથી જે આવે એ એનું જ છે. આ જઘ૦ જ એકેનું જળ છે અને એમાં P/a ઉમેરવાથી એનું ઉત્કૃષ્ટ આવે.આ જઘને ૨૫વગેરેથી ગુણવાથી બેઇ વગેરેનું જઇ આવે અને એકે ના ઉત્કૃષ્ટને ૨૫વગેરેથી ગુણવાથી બેઇ વગેરેનું ઉત્કૃષ્ટ આવે છે. તત્ત્વ કેવલિગમે. કર્મપ્રકૃતિભાગ-૩, પ્રશ્નોત્તરીમાં બંધનકરણમાં ૫૮મા નંબરના પ્રશ્ન-ઉત્તર જોવા. Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ (૨) નિષેકપ્રરૂપણા– વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓના ભાગે આવતું દલિક ક્રમશઃ ભોગવાય એટલા માટે એની જે વ્યવસ્થિત રચના થાય છે એને નિષેક કહે છે. પરંતુ જે સમયે બંધાય છે તે સમયથી પ્રારંભીને કેટલાંક સમયોમાં રચના થતી નથી. આ કાળને અબાધાકાળ કહે છે. તેની ઉપરના સમયથી – કે જે ભોગ્યકાળ છે - દલિકોની રચના થાય છે. આ ભોગ્યકાળના પ્રથમ સમયમાં ઘણા દલિકો, બીજા સમયમાં વિશેષહીન દલિકો, ત્રીજામાં વિશેષહીન... એમ યાવત્ ચરમસમય સુધી જાણવું. પ્રથમસમયથી P/a જેટલા નિષેકો ઓળંગ્યા બાદ પ્રથમ નિષેક કરતાં અડધા દલિકોવાળું નિષેક આવે છે. આમ P/a ના આંતરે આંતરે યાવત્ ચરમસમયસુધીમાં દ્વિગુણહાનિના અસં॰ સ્થાનો આવે છે જેનું પ્રમાણ પલ્યોના વર્ગમૂળના અસંમા ભાગ જેટલું હોય છે (\P/a) (૩) અબાધાકંડક– સ્થિતિબંધના વિકલ્પો કંઈક ન્યૂન ૭૦ કોકોસાગરો જેટલા છે જ્યારે અબાધાના વિકલ્પો કંઈક ન્યૂન ૭૦૦૦ વર્ષ જેટલા છે. તેથી સ્થિતિબંધના દરેક વિકલ્પને અબાધાનો સ્વતંત્ર વિકલ્પ મળી શકે નહીં એ સ્પષ્ટ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અબાધા હોય છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં ૧ સમયન્યૂન બંધે પણ એટલી જ અબાધા હોય છે, એમ ૨ સમયન્યૂન-૩ સમયન્યૂન યાવત્ Pla ન્યૂનબંધે પણ એટલી જ અબાધા હોય છે. તે પછી ૧ સયમન્યૂનબંધે અબાધા પણ ૧ સમય ન્યૂન થાય છે. એ અબાધા પણ P/a સુધી સ્થિર રહે છે. પછી પાછી ૧ સમય અબાધા ઘટે છે જે P/a સુધી સ્થિર રહે છે. આ રીતે જઘ૦ સ્થિતિબંધ સુધી જાણવું. ૬૭ ૧. ધારોકે એક જીવ વિવક્ષિત સમયે મિથ્યાત્વનો ૭૦ કોકો બંધ કરે છે. તો મિથ્યાત્વના ભાગે આવેલા અનંતા દલિકોમાંથી કોઈ દલિક એવા નથી બનતા કે જે બીજે જ સમયે ઉદયમાં આવી શકે. એમ કોઈ દલિકો એવા નથી બનતા કે જે ત્રીજા સમયે ઉદયમાં આવી શકે, એમ ચોથા સમયે.. એમ યાવત્ ૭૦૦૦ વર્ષે ઉદયમાં આવી શકે. આને અબાધાકાળ કહે છે. પણ કેટલાક દલિકા એવા બને છે કે જેથી તેઓ જો કોઈ કરણ ન લાગે તો, ૭૦૦૦ વર્ષ ને ૧સમયે ઉદયમાં આવી શકે. એના કરતાં કંઈક ઓછા દલિકો એવા બને છે કે જે ૭000 વર્ષ ને ૨ સમયે ઉદયમાં આવી શકે... એમ નિરંતર યાવત્ કેટલાક દલિકો એવા બને છે જે ૭૦ કોકો૦ સાગરોપમે ઉદયમાં આવે. આ રીતે બંધસમયે જ દલિકો એવા બની જવા કે જેથી અબાધાકાળના ઉપરના સમયથી ચરમસમયસુધીમાં ઉત્તરોત્તર સમયે વિશેષહીન વિશેષહીન ઉદયમાં આવી શકે. આને નિષેકરચના કહેવાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ એક સરખી અબાધાવાળા (P/a) સ્થિતિસ્થાનોનો સમૂહ એ અબાધાકંડક કહેવાય છે. અબાધાના જુદા જુદા જેટલા વિકલ્પ મળી શકે એ અબાધાસ્થાન કહેવાય છે. અબાધાકંડકોની સંખ્યા (કંડકસ્થાનો) અને અબાધાસ્થાન આ બન્ને તુલ્ય હોય છે અને ઉત્કૃષ્ટ અબાધા—જઘ૰અબાધા + ૧ જેટલા હોય છે. ૭ કર્મોમાં જે સ્થિતિ કહી છે તેમાં અબાધા ભેગી ગણેલી છે. તેથી તેની નિષેક રચના સ્થિતિબંધ–અબાધા જેટલા સમયોમાં થાય છે. જ્યારે આયુમાં જે સ્થિતિબંધ કહ્યો છે એમાં અબાધાનો સમાવેશ નથી. એટલે જેટલો સ્થિતિબંધ કહ્યો હોય એટલા સમયોમાં નિષેક રચના જાણવી. ૬૮ (૪) અલ્પબહુત્વ (અ) સંજ્ઞી પર્યા૰ અપર્યા૰ પંચેના ૭ કર્મોમાં– (૧) | જય૦ અબાધા (સમયો) (૨) | અબાધાસ્થાનો (૩) | કંડકસ્થાનો (૪) | ઉત્કૃષ્ટઅબાધા (૫) | નિષેકના દ્વિગુણહાનિના સ્થાનો (૬) | દ્વિગુણહાનિના પ્રત્યેકઆંતરાના સ્થાનો (૭) | અર્થેનકંડકના સ્થાનો (૮) | જધ૦ સ્થિતિબંધ (૯) | સ્થિતિબંધ સ્થાનો (૧૦) | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અલ્પ | અંતર્મુ॰ પ્રમાણ S તુલ્ય a a a a S V ઉ૰અબાધા-જઘ૰અબાધા૭૦૦૦વર્ષ – અંતર્મુ॰ (પંચસંગ્રહમાંશ કહેલ છે) જઘ॰ અબાધા ઉમેરવાથી VP/a હોવાથી \Pxa = P/a_હોવાથી P/a હોવાથી અંતઃકોકોસાગરો ૭૦ કોકો- અંતઃકોકો ૭૦ કોકો અર્થેનકંડક એટલે એક અબાધાકંડકનું પરિમાણ. એ (ઉત્કૃ૰સ્થિતિબંધ– જવ૰સ્થિતિબંધ=સંખ્યાતા P) + (ઉત્કૃષ્ટ અબાધા-જઘ૦ અબાધા=સંખ્યાતા આવલિકા) જેટલો =S × P+ આવલિકા હોય છે. એટલે કે એક અબાધામાં આટલી જુદી જુદી સ્થિતિઓ બાંધી શકાય છે. (પંચસંગ્રહમાં આના સ્થાને અબાધાકંડકો + કંડકસ્થાનો કહેલ છે.) ૧. (૬) માં ભાજક \P/a છે. (૭)માં આવલિકા/s છે. તેથી અસં૰ગુણ. Page #82 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ (બ) સંજ્ઞી અસંજ્ઞી પંચે. પર્યાના આયુમાં અલ્પબદુત્વ ૪૦ અબાધા (૧) | જઘ૦ અબાધા અલ્પ | શુલ્લકભવના ત્રીજા ભાગથી પણ નાનું અંતર્મુ(૨) | જઘ૦ આયુ ક્ષુલ્લકભવ પ્રમાણ અબાધાસ્થાનો ઉત્કૃષ્ટ અબાધા 1 પૂર્વોડ નિષેકના દ્વિગુણહાનિના સ્થાનો | (૬) / દ્વિગુણહાનિના પ્રત્યેક આંતરાના સ્થાનો (૭)| સ્થિતિબંધ સ્થાનો | ૩૩ સાગરો – ક્ષુલ્લકભવ (૮) | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરો VPla Pla (ક) પર્યાપંચે સિવાયના જીવભેદોમાં - આયુમાં અલ્પબદુત્વ (૧) | દરેક આયુની જઘ૦ અબાધા (૨) | જઘ૦ આયુ | અલ્પ | શુલ્લકભવથી જૂન ૨૫૬ આવલિકા પ્રમાણ ક્ષુલ્લકભવ સાધિક ૭૩૩૩વર્ષ–જઘ૦ અબાધા ૨૨૦૦૦ _ | (૩) અબાધા સ્થાનો (૪)| ઉત્કૃષ્ટ અબાધા - ૩ (૫) | સ્થિતિબંધ સ્થાનો (૬) | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ | સાધિક ૭૩૩૩ વર્ષ પૂર્વક્રોડ-૨૫૬ આવલિકા V | પૂર્વક્રોડ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ (ડ) પર્યા૰—અપર્યા૰ અસંજ્ઞી પંચે૰-વિકલે૰નું ૭ કર્મોમાં અલ્પબહુત્વ (૧) | અબાધાસ્થાન (૨) | કંડકસ્થાન (૩) | જઘ૦ અબાધા (૪) | ઉત્કૃષ્ટ અબાધા (૫) | દ્વિગુણહાનિ સ્થાનો (૬) | પ્રત્યેકઆંતરાના સ્થાનો (૭) | અર્થેન કંડક (૮) | સ્થિતિબંધ સ્થાન (૯) | જઘ૰સ્થિતિબંધ (૧૦) | ઉત્કૃષ્ટસ્થિતિબંધ અલ્પ તુલ્ય S V a a a a S V ૧. સ્થિતિબંધસ્થાનો P/s છે. અર્થેનકંડક P + આવલિકા S આવલિકા/S (પંચ૦માં આવ॰a કહ્યો છે.) આવલિકા/S અંતર્મુ॰(પંચમાં a કહેલ છે) અબાધાસ્થાન ઉમેરવાથી VP/a P/a (ઇ) એકેના ૪ જીવભેદોમાં પ્રત્યેકમાં ૭ કર્મોમાં અલ્પબહુત્વ (૧) | અબાધાસ્થાનો આવલિકા a (૨) | અબાધાકંડક (૩) | જઘ૦ અબાધા (૪) | ઉત્કૃષ્ટ અબાધા (૫) | નિષેક દ્વિગુણહાનિ સ્થાનો (૬) | પ્રત્યેક આંતરાના સ્થાનો (૭) | અર્થેન કંડક (૮) | સ્થિતિસ્થાનો (૯) | જય૦સ્થિતિબંધ (૧૦) – ઉત્કૃષ્ટસ્થિતિબંધ P/s સંખ્યાતા સાગરો P/s ઉમેરવાથી. અલ્પ તુલ્ય a V 2 2 2 2 a a a a V આવલિકા S બંધનકરણ અંતર્મુ॰ અંતર્મુ॰ + આવલિકા/a VP/a P/a P/a + (P + આવલિકા) ૨. અહીં સ્થિતિબંધસ્થાનો P/a હોવાથી અબાધાસ્થાન (૭) માં ભાજક આવ૦/s તેથી (૮) માં ભાજક આવલિકા/a હોવો જોઈએ. P/a3 ૧ સાગરો-P/a ૧ સાગરો૦ છે. તેથી અબાધાસ્થાન P/s આવલિકા a ૩. (૬) માં ભાજક \P/a Page #84 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૭૧ અલ્પ સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો.... ૩ દ્વાર (૧) સ્થિતિ સમુદાહાર (૨) પ્રકૃતિ સમુદાહાર અને (૩) જીવસમુદાહાર સમુદાહાર એટલે પ્રતિપાદન. (૧) સ્થિતિ સમુદાહાર- આના ૩ પેટા દ્વારો છે. અગણના, અનુકૃષ્ટિ અને તીવ્રતા-મંદતા. (અ) પ્રગણના- અધ્યવસાય સ્થાનોની સંખ્યા. અનંતરોપનિધા- સ્થિતિબંધના હેતુભૂત કષાયોદયથી જન્ય અધ્યવસાયસ્થાનો દરેક સ્થિતિસ્થાનમાં અસં૦ લોક પ્રમાણ છે. તેમાં, ૭ કર્મોમાં જઘ સ્થિતિસ્થાનમાં સમયાધિક સ્થિતિસ્થાનમાં પછીના સમયાધિક સ્થિતિસ્થાનમાં V થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં આયુમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસંહગુણ છે. પરંપરોપનિધા- કર્મોમાં. જઘ૦ થી Pla જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિનું સ્થાન આવે છે. આવા દ્વિગુણવૃદ્ધિના સ્થાનો કેટલા છે ? અંગુલના વર્ગમૂળના છેદનકના અસંમા ભાગ જેટલા... (અન્યત્ર અંગુલના છેદનકના અસમા ભાગ પ્રમાણે કહેલ છે). વિવલિત રકમના એકવાર અડધા કર્યા, બીજી વાર અડધા કર્યા. આમ જેટલી વાર અડધા અડધા કરવાથી છેવટે જવાબ ૧ આવે એટલા એ રકમના અદ્ધાછેદનક કહેવાય. ધારો કે અંગુલના પ્રદેશો ૬૫૫૩૬ છે. તો V૬૫૫૩૬ = ૨૫૬ એ વિવક્ષિત રકમ થઈ. તેના અડધા અડધા કરવાના. ૨પ૬, ૧૨૮, ૬૪, ૩૨, ૧૬, ૮, ૪, ૨, ૧ તેથી છેદનક રાશિ ૮ આવી. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) (૮) પ્રસ્તુતમાં આનો પાછો અસંમો ભાગ લેવાનો છે. અસત્કલ્પના. ર (બ) અનુકૃષ્ટિ– દરેક સ્થિતિસ્થાનોમાં કષાયોદય જન્ય અધ્યસ્થાનો જુદા જુદા જ હોવાથી અનુકૃષ્ટિ હોતી નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭ર બંધનકરણ (ક) તીવ્રતામંદતા જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘ૦ રસ અલ્પ જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘરસ અનંતગુણ સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ આમ યાવત્ ઉત્કૃષ્ટરસ સુધી જવું. (૨) પ્રકૃતિ સમુદાહાર- જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મોના બંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનોનો વિચાર. (અ) પ્રમાણઅનુગમ- જ્ઞાનાવરણકર્મના પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયો અસંશ્લોક પ્રમાણ છે. આ જ રીતે સર્વ કર્મ માટે જાણી લેવું. (બ) સ્થિતિબંધના અધ્યવસાયોનું અલ્પબદુત્વ આયુષ્ય અલ્પ ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં અસં ગુણવૃદ્ધિ હોવા | છતાં પ્રથમ સ્થિતિસ્થાનમાં જ ઘણા અલ્પ | હોવાથી, તેમજ તેના સ્થિતિસ્થાનો પણ નામ ગોત્રના કરતાં સંખ્યામા ભાગે હોવાથી. નામ-ગોત્ર a | પરસ્પર તુલ્ય જ્ઞાના દર્શના ] [ a P/a જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિ થાય છે. તેથી વેદનીય, અંતરાયણ | પરસ્પર | એક પલ્યોમાં તો અસંવાર દ્વિગુણવૃદ્ધિ થવાથી | ૨૦ થી ૩૦ કે ૩૦થી ૪૦ કે ૪૦થી ૭૦ કોકો જવામાં અસગુણ અસગુણ થઈ જાય છે. કષાયમોહનીય દર્શનમોહનીય તુલ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ (૩) જીવસમુદાહાર- સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનું જીવના વિષયમાં પ્રતિપાદન... ધ્રુવબંધી ૪૭નો પરાશુભ ૩૪ નો જઘ સ્થિતિબંધ હોય ત્યારે.... |૪ ઠા૦ રસ બંધાય મધ્યમ સ્થિતિબંધ હોય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય ત્યારે... |૨ ઠાણિયો પરાશુભ ૩૪ ૭૩ પરા૰અશુભ ૩૯નો જઘ॰ રઠા૦ રસબંધાય... ૩ ઠા૦ આદિ યથાયોગ્ય | ૩ઠા આદિ યથાયોગ્ય ૪ ઠાણિયો દેવદ્ધિક, મનુદ્ધિક,પંચે॰, ઔદા॰દ્ધિક, વૈદ્ધિક, આફ્રિક, પ્રથમ સંઘ૦-સંસ્થાન, શુભખગતિ, આતપ-ઉદ્યોત, જિન, પરાધાત, ઉચ્છ૰, ત્રસ ૧૦, ૩ આયુ, ઉચ્ચ૦, શાતા. પરા૰અશુભ ૩૯- હાસ્ય, રતિ, અરતિ, શોક, વેદ-૩, નરકદ્ધિક,તિ૦૨, જાતિચતુષ્ક, ૫ સંઘ॰સંસ્થાન, મુખગતિ, સ્થાવર-૧૦, અશાતા, નીચ, નરકાયુ. સ્થિતિબંધ અને રસબંધનો આધાર કષાયની તીવ્રતા-મંદતા પર છે. એ નિયમાનુસારે ગ્રંથોમાં આવો સંવેધ જણાવેલ છે. આ કોઠો વ્યવહારથી જાણવો. →>> ૧. ૩ આયુ વિના કોઈપણ પ્રકૃતિનો જઘ॰ સ્થિતિબંધ પ્રશસ્તપરિણામે થાય છે. અને તેથી શુભનો ૪ અને અશુભનો ૨ ઠાણિયો રસ બંધાય છે. જેમ જેમ પરિણામની મલિનતા થતી જાય છે. તેમ તેમ સ્થિતિબંધ વધુ વધુ થતો જાય છે. ત્યારે શુભમાં ૨સબંધ મંદ મંદ થતો જાય છે અશુભમાં તીવ્ર તીવ્ર થતો જાય છે. જ્યારે ઉત્કૃ॰સ્થિતિબંધ કરે ત્યારે અશુભનો ૪ ઠાણિયો રસ બંધાય છે અને શુભનો તથાસ્વભાવે ૨ ઠાણિયો બંધાય છે. ૨. મધ્યમસ્થિતિબંધ જ્યારે જધસ્થિતિ તરફ હોય ત્યારે શુભનો ૩ ઠાણિયો ઉત્કૃષ્ટ તરફ વધારે અને અશુભમાં જધ॰ તરફ ૩ ઠાણિયો બંધાય. અને જ્યારે મધ્યમસ્થિતિબંધ ઉત્કૃષ્ટસ્થિતિ તરફ હોય ત્યારે આનાથી ઊલટું હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કષાય સ્થિતિબંધ અનંતાનુ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અનંતાનુ મંદ કંઈક ન્યૂન અપ્રત્યા॰ ઉત્કૃષ્ટ મધ્યમ ઉત્કૃષ્ટ અપ્રત્યા મંદ મધ્યમ મધ્યમ મધ્યમ મધ્યમહીન મધ્યમહીનતર જવન્ય પ્રત્યા॰ ઉત્કૃ પ્રત્યા મંદ સંજ્ડ ઉત્કૃ સંવ૦ મંદ અશુભમાં સબંધ | શુભમાં રસબંધ ૪ ઠા॰ તીવ્ર ૪ ઠા॰ મંદ મંદ ૩ ઠા॰ તીવ્ર ૩ ઠા૦ મંદ ર ઠા તીવ્ર ૨ ઠા૦ મંદ ૨ ઠા૦ મંદતર ૧૭ પ્રકૃતિઓમાં ૧ ઠાણિયો, શેષમાં રઠા મંદતમ ધ્રુવબંધી જઘ૰ સ્થિતિબંધ કરનારા જીવો ધ્રુવબંધી સમયાધિક સ્થિતિબંધ કરનારા જીવો ધ્રુવબંધી ક્રિસમયાધિક સ્થિતિબંધ કરનારા જીવો વાસ્તવિકતાને વિચારીએ તો, અનંતાના ઉદયમાં શુભ અશુભ બન્નેનો ૪,૩ કે ૨ ઠા૦ રસ બંધાય છે. અપ્રત્યા-પ્રત્યા॰ના ઉદયમાં અશુભનો ૨ ઠા૦ અને શુભનો ૪,૩ કે ૨ ઠા॰ રસ બંધાય છે, સંજ્વના ઉદયમાં અશુભનો ૨ કે ૧ ઠા૦ અને શુભનો ૪,૩ કે ૨ ઠા૦ ૨સ બંધાય છે. અનંતરોપનિધા પુણ્યપ્રકૃતિનો ચતુઃસ્થાનિક અને પાપપ્રકૃતિનો દ્વિસ્થાનિક રસબંધ કરનારા જીવો અંગે અલ્પબહુ..... બંધનકરણ ૨ ઠા૦ મંદ ૨ ઠા૦વર્ધમાન ૩ ઠામંદ ૩ ઠા૦ વર્ધમાન ૪ ઠા॰ મંદ ૪ ઠા૦ વર્ધમાન ૪ ઠા૦ વર્ધમાનતર ૪ ઠા૦ વર્ધમાનતમ અલ્પ V V આમ યાવત્ સાગરો॰ શતપૃથક્ક્સ (સેંકડો સાગરો૦) સુધી જાણવું. ત્યાં છેલ્લે યવમધ્યમ ભાગ આવે. તે પછી ઉત્તરોત્તર સમયાધિક સ્થિતિનો બંધ કરનારા જીવો વિશેષહીન વિશેષહીન હોય છે. એ પ્રમાણે સાગરો॰ શતપૃથક્ક્સ સુધી ત્યાં સુધી જાણવું કે જ્યાં પુણ્યપ્રકૃતિના ૪ ઠા૦ રસપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય. આ જ રીતે પુણ્ય અને પાપ પ્રકૃતિઓનો ૩ ઠા૦ રસબંધ કરનારા જીવો અંગે, તેમજ પુણ્યનો રઠા અને પાપનો ૪ઠા૦ રસબંધ કરનારા જીવો અંગે જાણવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૭૫ બન્નેમાં ધ્રુવબંધીના સ્વપ્રાયો જઘ૦ સ્થિતિબંધથી પ્રારંભ કરી ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષાધિક વિશેષાધિક જીવો સાગરો, શતપૃથક્ત સુધી કહેવા, ત્યાં યવમધ્યમ આવે અને ત્યારબાદ ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષહીન વિશેષહીન જીવો સાગરો શતપૃથક્ત સુધી (તસ્નાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી) કહેવા. પરંપરોપનિધા પલ્યોનું જે વર્ગમૂળ... એવા અસં. વર્ગમૂળો (axVP=P/a) જેટલા સમય પછીનું જે સ્થિતિસ્થાન આવે તેના બંધક જીવો દ્વિગુણવૃદ્ધ હોય છે. આ રીતે યવમધ્યમ સુધી જવું. ત્યારબાદ એટલા જ આંતરે આંતરે દ્વિગુણહાનિના સ્થાનો આવે છે. દ્વિગુણ વૃદ્ધિ– હાનિના સ્થાને (પ્રત્યેક) VP/a અલ્પબહુત- દ્વિગુણવૃદ્ધિહાનિના સ્થાનો + અલ્પ VP/a પ્રત્યેક દિગુણ વૃદ્ધિ-હાનિ વચ્ચે આંતરાના સ્થાનો + અસં ગુણ axVP અનાકાર ઉપયોગમાં પરાશુભ કે અશુભ બન્નેનો બે ઢાણિયો રસ જ બંધાય છે. સાકાર ઉપયોગમાં બન્નેનો રઠા, ૩ઠા કે ૪ઠા રસ બંધાય છે. ૧. પ્રશ્ન- જ્યારે શુભનો ર ઠા. રસ બંધાય છે ત્યારે અશુભને ૪ઠા બંધાય છે. એટલે શુંભની અપેક્ષાએ અનાકારોપયોગ માનવો પડે અને અશુભની અપેક્ષાએ સાકારોપયોગ માનવો પડે. એક જ સમયે આ બન્ને ઉપયોગ કેવી રીતે હોય શકે ? ઉત્તર– ઉપયોગનું પ્રતિપાદન બે પ્રકારે છે. (૧) પદાર્થના સામાન્ય કે વિશેષ બોધ કરાવનાર અનાકાર-સાકાર ઉપયોગ સ્વરૂપ અને (૨) કષાયોની વિશેષ પ્રકારની પરિણતિ સ્વરૂપ ઉપયોગ કે જે સ્થિતિબંધ-રસબંધમાં ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં પ્રથમ પ્રકારના ઉપયોગની વિવક્ષા નથી કે જેથી યુગપ૬ બે ઉપયોગ માનવાનો વિરોધ આવે. બીજા પ્રકારના સાકાર-નિરાકાર ઉપયોગ યુગપદ્ હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન- કષાય પરિણતિમાં ઉપયોગપણું શું છે અને સાકારત્વ-નિરાકારત્વ શું છે ? ઉત્તર- સ્થિતિબંધ-રસબંધ સ્વરૂપ સ્વકાર્ય કરવાપણું એ જ તેનો ઉપયોગ છે. જે કષાયપરિણતિ રસબંધસ્વરૂપ સ્વકાર્ય અત્યંત અનુત્કટ = સામાન્ય કરે છે એ અનાકાર ઉપયોગ... અને જે કષાયપરિણતિ આકાર = વિશેષ = વિશિષ્ટ રસબંધકત્વથી યુક્ત હોય છે તે સાકારઉપયોગ કહેવાય છે. પ્રસ્તુતમાં આવા સાકાર અનાકાર ઉપયોગની વાત હોવાથી કોઈ વિરોધ નથી. આગળ ૨૨ બોલના અલ્પબદુત્વમાં જે મિશ્ર ઉપયોગ કહ્યો છે ત્યાં પણ આ જ રીતે સમાધાન જાણવું. આવા શંકા-સમાધાન ચૂર્ણિની ટીપ્પણમાં આપેલા છે. આ અંગે કર્મપ્રકૃતિ-ભાગ-૩ પ્રશ્નોત્તરી, બંધનકરણ પ્રશ્ન.નં. ૬૫ જોવો. Page #89 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ -: ૨૨ બોલનું સઘળા સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ : અલ્પ | રસ ! યવમધ્યમની નીચે ! સ્થાનક અથવા ઉપર. અસત્કલ્પનાએ ક્યાંથી ક્યાં સુધી કુલ સ્થાનો ઉપરના | ર૯૧૬ ૧. ઉપરાશુભ | ૪ | નીચેના ૮૭૪૮ થી ૮૭૫૧ ૨. પરા શુભ '૮૭૫૩ થી ૮૭૬૪ ૩. પરા શુભ નીચેના ૮૭૬૫ થી ૮૮૦૦ ૪. પરા શુભ | ઉપરના ૮૮૦ર થી ૯૦૯ ૫. પરાશુભ નીચેના એકાંત ૮૯૧૦ થી ૯૨૩૩ સાકારપ્રાયોગ્ય ૬. પરાશુભ | ૨ | નીચેના મિશ્ર પ્રાયોગ્ય |૯૨૩૪ થી ૧૦૨૦૫ ૭. પરાશુભ ! ૨ | ઉપરના મિશ્રપ્રાયોગ્ય |૧૦૨૦૭ થી ૧૩૧૨૨ ૮. શુભ પરાજ ૮૭૪૮ સમય સ્થિતિબંધ ૯. અશુભ પરા ૮૮૦૧ સમય જસ્થિતિબંધ ૧૦. પરા અશુભ ર | નીચેના એકાંતસાકાર ૮૮૦૧ થી ૩૫00 | ર૬૪00 પ્રાયોગ્ય ૧૧.પરાઅશુભ| ૨ | નીચેના મિશ્રપ્રાયોગ્ય | ૩૫૨૦૧ થી ૧૧૪૪૦૦ ૭૯૨૦૦ ૧૨. પરાઅશુભ| ૨ | ઉપરના મિશ્રપ્રાયોગ્ય ૧૧૪૪૦૨ થી ૨૩૭૬૦૦ ૩૫૨૦૦૧ ૧૩.પરા અશુભ| ૨ | ઉપરના એકાંતસાકાર ૩પર૦૦ર થી | ૭૧૨૮૦૦ પ્રાયોગ્ય [ ૧૦૬૪૮૦૧ ૧. ૮૭૫૨, ૮૮૦૧, ૧૦૨૦૬, ૧૧૪૪૦૧ અને ૩૨૦૩૨૦૨મું સ્થાન એ યવમધ્યમ હોવાથી છોડી દીધા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ કુલ સ્થાનો નં. પ્રકૃતિ | રસ | યવમધ્યમની નીચે સ્થાનક અથવા ઉપર. ૧૪.પિરાઅશુભ | ૩ નીચેના અલ્પબહુત્વ અસત્કલ્પનાએ ક્યાંથી ક્યાં સુધી ૧૦૬૪૮૦ર થી ૩૨૦૩૨૦૧ - ૨૧૩૮૪૦૦ ૧પ. પરાઅશુભ| ૩ |ઉપરના - ૩૨૦૩૨૦૩ થી ૬૪૧૫૨૦૦ ૯૬૧૮૪૦ર ૧૬./પરા અશુભ| ૪ | નીચેના ૯૬૧૮૪૦૩ થી * ૧૯૨૪૫૬00 Is ૨૮૮૬૪૦૦૨ ૫૭૭૩૬૮૦૦ ૧૭. ડાયસ્થિતિ | ૪ |ઉપરના જે સ્થાનથી | કૂદકો મારે તે ૧૮.અંત:કોન્કો | . . . સમય '. ૧૭૩૨૧૦૪00 s સમય ૧૯. પરાશુભ | ર ઉપરના એકાંત સાકાર ૧૩૧૨૩ થી ૨ અબજ | ૧૯૯૯૯૮૬૮૭૮ પ્રાયોગ્ય ૨૦. પરાશુભનો | ૨ | - ૨ અબજ સમય ઉસ્થિતિબંધ ૫૭૭૩૬૮૦૧ થી ૩૯૪૨૨૬૩૨00 ૨૧. પરા અશુભ | ૪ બદ્ધડાયસ્થિતિ ૪ અબજ - ૪ અબજ સમય ૨૨. પરા અશુભ | ૪ | ઉસ્થિતિબંધ ડાય સ્થિતિ- તે સ્થિતિસ્થાન કે જ્યાંથી જીવ સીધો કુદકો મારી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન પર જઈ શકે. બદ્ધ ડાયસ્થિતિ–કુદકો મારવાથી જેટલી સ્થિતિઓને ઓળંગી જાય તે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બંધનકરણ ઉત્કૃષ્ટ જધ ડાય સ્થિતિ અંતઃકોકો સ્થિતિ સ્થિતિ બદ્ધડાયસ્થિતિ. અહિંની સ્થિતિઓથી કુદકો મારીને સીધી ઉત્કૃષ્ટસ્થિતિ બાંધી શકે નહીં. એટલે કે પૂર્વ સમયે આ ડાયસ્થિતિ કરતાં ઓછી સ્થિતિ બાંધતો હોય તો પછીના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે નહીં. આ વિષયમાં જીવોનું અલ્પબદુત્વ પુણ્યપ્રકૃતિઓનો પુણ્યપ્રકૃતિઓનો ૩ઠા પુણ્યપ્રકૃતિઓનો ૨ઠા પરા પાપપ્રકૃતિઓનો ૨ઠા ૦ પરા પાપપ્રકૃતિઓનો ૪ઠા પરા પાપપ્રકૃતિઓનો પરા ૪ઠા અલ્પ પરા પરા રસબંધ કરનારા જીવો રસબંધ કરનારા જીવો રસબંધ કરનારા જીવો રસબંધ કરનારા જીવો રસબંધ કરનારા જીવો રસબંધ કરનારા જીવો ૩ઠા બંધનકરણ સમાપ્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ श्री अहँ नमः । तस्मै श्री गुरवे नमः T નમ: સંક્રમ કરણ ૨. સામાન્યથી સંક્રમણ એટલે અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃત્યાદિ ૪ અન્ય સ્વરૂપે થવા તે. આવું સંક્રમણ બે પ્રકારે થાય છે. (૧) ઉદયસમયે થાય તે સ્તિબુકસંક્રમ અને (૨) ઉદયાવલિકા બહાર થાય તે બીજું સંક્રમણ. પ્રસ્તુતમાં આ બીજા પ્રકારના સંક્રમણનો અધિકાર છે. - તિબુકસંક્રમણનો આ પ્રસ્તુત સંક્રમણમાં અધિકાર નથી, કારણ કે ૧. અલેશ્યવીર્યવાળા અયોગી કેવળીઓને પણ સ્તિબુક સંક્રમણ પ્રવર્તમાન હોવાથી જણાય છે કે એ “કરણ” રૂપ નથી. પ્રસ્તુતમાં તો કરણ રૂપ સંક્રમણનો અધિકાર છે. આમાં, ઉદયસમયમાં રહેલ સઘળું દલિક સંક્રમ પામે છે અને એની ઉપરના કોઈ નિષેકનું દલિક સંક્રમતું નથી, જ્યારે પ્રસ્તુતસંક્રમમાં તો ઉદયાવલિકા કરણ માટે અયોગ્ય હોવાથી એની ઉપરના નિષેકોનું જ કેટલુંક દલિક સંક્રમે છે. ૩. સ્તિબુકથી સંક્રમ્સમાણ પ્રકૃતિ પતદ્ગહપ્રકૃતિને તુલ્ય કાર્ય કરતી હોવા છતાં સર્વથા તરૂપ બની જતી નથી, તેથી એનો પ્રદેશોદય હોય છે. ૪. આ સ્ટિબુક સંક્રમણ વિપાક ઉદયવતી પ્રકૃતિમાં અનુદયવતી પ્રકૃતિનું થાય છે. પતૐહ બધ્યમાન છે કે નહીં એની અહીં કોઈ અપેક્ષા હોતી નથી. ૫. સ્તિબુક સંક્રમમાં સ્થિતિની હાનિ-વૃદ્ધિ હોતી નથી. અહીં અધિકૃત સંક્રમણ કેવું છે ? – બંધાવલિકા વીતેલા અને ઉદયાવલિકાની બહાર રહેલા પૂર્વબદ્ધ કર્મોના સત્તાગત પ્રકૃતિ-સ્થિતિ-રસ કે પ્રદેશનું બધ્યમાન પ્રકૃતિ વગેરે સ્વરૂપે થવું તે સંક્રમણ.. એટલે પોતાના પ્રકૃત્યાદિ સ્વરૂપને છોડીને બંધાતા કર્મના પ્રકૃત્યાદિ સ્વરૂપે થવું અને તે મુજબ કાર્ય કરવાના પરિણામવાળું થવું તે. જેમકે અશાતા વેદનીય શાતારૂપે પરિણમી સુખ ઉત્પન્ન કરવાના પરિણામવાળું બની જાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ જેનું સંક્રમણ થાય છે તે સંક્રમ્યમાણ કહેવાય છે. વિવક્ષિતકાળે સંક્રમ્ય માણ સર્વ પ્રકૃતિઓની વિવેક્ષા હોય તો એ પ્રકૃતિસ્થાનસંક્રમ કહેવાય છે. અને એમાંની એક જ પ્રકૃતિના સંક્રમની વિવેક્ષા હોય ત્યારે એ પ્રકૃતિસંક્રમ કહેવાય છે. સંક્રમ્સમાણનો જેમાં સંક્રમ થાય છે તે પતટ્ઠહ કહેવાય છે. પતઘ્રહ તરીકે એક જ પ્રકૃતિની વિરક્ષા હોય તો એ પ્રકૃતિપતટ્ઠહ કહેવાય છે અને સંભવિત બધા પતઘ્રહની વિવેક્ષા હોય તો એ પ્રકૃતિસ્થાનપતટ્ઠહ કહેવાય છે. આ સંક્રમણના ૪ પ્રકાર છે - પ્રકૃતિસંક્રમ, સ્થિતિસંક્રમ, રસસંક્રમ અને પ્રદેશસંક્રમ. (૧) પ્રકૃતિસંક્રમ- સામાન્યથી સત્તાગત બધી પ્રવૃતિઓનું બધ્યમાન બધી પ્રકૃતિઓમાં સંક્રમણ થાય છે. તેમ છતાં નીચેના મુદાઓ (નિયમો અને અપવાદો) જાણવા(૧) મૂળપ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ નથી. (૨) દર્શનમોહનીય-ચારિત્રમોહનીયનું પરસ્પર સંક્રમણ નથી. છતાં, સિદ્ધાન્તના મતે ક્ષપકને અનંતા ના છેલ્લા દલિયાઓનો મિથ્યાત્વમોહમાં અને સમ્યમોહનો ૮ કષાયમાં સંક્રમ માન્યો છે. (૩) ૪ આયુનું પરસ્પર સંક્રમણ નથી. (૪) બંધાવલિકા, ઉદયાવલિકા, સંક્રમણાવલિકા અને ઉદ્વર્તનાવલિકામાં સંક્રમણ થતું નથી, તેથી જ, સત્તાવિચ્છેદ બાદ નવો બંધ થાય ત્યારે એક આવલિકા સુધી (એ બંધાવલિકા હોવાથી) સંક્રમ થતો નથી. ૧. આમાંથી ઉદયાવલિકા નિષેકો સ્વરૂપ છે જ્યારે શેષ ૩ કાળ સ્વરૂપ છે. જે સમયે જે દલિકોનો બંધ-સંક્રમણ કે ઉદ્વર્તન થયું હોય તે સમય સહિતની એક આવલિકા જેટલા કાળમાં તે દલિકોનું સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે ને તે દલિકો ગમે તે નિષેકમાં રહ્યા હોય. ઉદયસમયસહિતની ૧ આવલિકા જેટલા કાળમાં ક્રમશઃ ઉદય પામનારા જે નિષેકો ઉદયસમયે પણ વિદ્યમાન છે તેને ઉદયાવલિકા કહેવાય છે. એટલે કે નિષકોની એક લીટીમાં સ્થાપના કરવામાં આવી હોય તો ઉદયસમયસહિત ૧ આવલિકા જેટલા આયામ (તે સ્થિતિલતાની લંબાઈ) માં જે નિષેકો આવે તેને ઉદયાવલિકા કહેવાય છે. આ નિષેકોમાં રહેલ દલિકોનું પણ સંક્રમણવગેરે થતું નથી, પછી ભલે ને તે દલિકની બંધાવલિકા વગેરે વીતી પણ ગયા હોય. આ જ કારણસર આગળ સ્થિતિસંક્રમ વગેરેમાં બંધાવલિકા વગેરે છોડવા પડે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ( ૮૧ (૫) ઉપશાંત, નિધત્ત અને નિકાચિતનું સંક્રમણ થતું નથી. છતાં ઉપશાંત દર્શન મોહનીયનો પ્રકૃતિ સંક્રમ થાય છે. (નિધત્તમાં ઉદ્ધવ અપવ થાય છે. અન્ય પ્રકૃતિ નયન હોતું નથી.) (૬) ૧ લે ગુણઠાણે મિથ્યાત્વનો, બીજે-ત્રીજે ગુણઠાણે કોઈપણ દર્શનમોહનો અને ૪થે તેમજ તેની ઉપર સમ્યકત્વમોહનો પ્રકૃતિ સંક્રમ હોતો નથી. (૭) મિશ્રમોહમાં સમ્યક્વમોહનીયનું સંક્રમણ થતું નથી. (૮) મિશ્રમોહ૦ તેમજ સમ્યકત્વ મોહ૦ બધ્યમાન ન હોવા છતાં તેમાં અનુક્રમે મિથ્યાત્વ તેમજ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનું સંક્રમણ થાય છે. (૯) પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય એ પહેલાં સમયપૂન બે આવલિકા જેટલો કાળ બાકી હોય ત્યારથી તેમાં અન્ય કોઈ પણ પ્રકૃતિનું દલિક સંક્રમતું નથી. તેમજ સંજવ, ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા જેટલી શેષ હોય (એટલે કે બંધવિચ્છેદ પૂર્વે સમયજૂન ૨ આવલિકા બાકી હોય) ત્યારથી તેમાં કોઈ પ્રકૃતિઓ સંક્રમતી નથી. (૧૦) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા બાદ મોહનીયમાં આનુપૂર્વી સંક્રમ હોય છે. એટલે કે જે ક્રમે પ્રકૃતિઓ વિચ્છેદ પામવાની હોય તે ક્રમમાં પૂર્વ-પૂર્વની પ્રકૃતિઓ ઉત્તર-ઉત્તરની પ્રકૃતિઓમાં સંક્રમે છે પણ પછી-પછીની પ્રકૃતિઓ પૂર્વ-પૂર્વની પ્રકૃતિઓમાં સંક્રમતી નથી. તેથી ત્યારથી જ, સૌથી છેલ્લે વિચ્છેદ પામનાર સંર્વગ્લોભ કોઈ પ્રકૃતિમાં સંક્રમતો નથી. (૧૧) સત્તાવિચ્છેદ જ્યારે થવાનો હોય તે વખતના સંક્રમ સિવાયના સંક્રમમાં સામાન્યથી સંક્રમયોગ્ય દરેક નિષેકમાં રહેલ દલિકોનો એક અસંમો ભાગ જ સંક્રમે છે. સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા– સંક્રમ માટે સત્તા આવશ્યક છે. અધુવસત્તાક પ્રકૃતિઓની સત્તા અધ્રુવ હોવાથી (જ્યારે સત્તા ન હોય ત્યારે સંક્રમ ન થવાથી) એનું સંક્રમણ સાદિ-સાન્ત જ હોય છે. ધ્રુવસત્તાક પ્રકૃતિઓના પતäહ જો અનેક હોય અને ધ્રુવ હોય તો એમાં સાદ્યાદિ ચારે ભાગા મળે છે. તેથી શાતા, અશાતા અને નીચગોત્ર ધ્રુવસત્તાક હોવા છતાં તે તેના પત એક-એક હોવાથી અને મિથ્યાત્વ ધ્રુવસત્તાક હોવા છતાં તેમજ તેના પતઘ્રહ અનેક (સમ્ય-મિશ્ર મોહ૦) હોવા છતાં તે તે પતઘ્રહ ધ્રુવ ન હોવાથી એ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ-સાન્ત જ મળે છે. શેષ ૧૨૬ પ્રકૃતિઓનો સંક્રમ ચારે પ્રકારે મળે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ પતઘ્રહનો બંધવિચ્છેદ થાય ત્યારે સાન્ત, ફરીથી બંધ ચાલુ થવાથી પતટ્ઠહ બનવાના કારણે સંક્રમ ચાલુ થાય ત્યારે સાદિ, અનાદિ મિથ્યાષ્ટિને અનાદિ, અભવ્યાદિને અનંત મળે. તે તે પ્રકૃતિઓનો સંક્રમ ક્યાં સુધી ? * શાતા વેદનીય ૬ઠ્ઠા ગુણઠાણા સુધી. આગળ અશાતાનો બંધ ન હોવાથી પતૐહ નથી. * અનંતા૦૪ ૭મા ગુણઠાણા સુધી. ૮મેથી અનંતા નો ક્ષય અથવા ઉપશમ હોય જ. * યશ ૮માના ૬ઠ્ઠા ભાગ સુધી આગળ નામની શેષ પ્રકૃતિઓનો બંધ ન હોવાથી પતંગ્રહ નથી. * ૧૨ કષાય માના તે તે ભાગ સુધી આગળ સર્વથા ક્ષય/ઉપશમ હોય. ૯નો કષાય * મિથ્યા મોહ ૪ થી ૧૧ ગુણ આગળ સત્તાવિચ્છેદ * મિશ્રમોહ ૧લે તથા ૪ થી ૧૧ ગુણ આગળ સત્તાવિચ્છેદબીજે-૩જે તથા સ્વભાવે * સભ્ય મોહ ૧લે જ હોય. P/a ભાગ સુધી..... ત્યારબાદ સત્તાવિચ્છેદ * ઉચ્ચ ગોત્ર ૧૧-બીજે હોય. ત્યારબાદ પતøહનો બંધ નથી * જ્ઞાનાવરણીયાદિ ૧ થી ૧૦ ગુણઠાણે પછી પતધ્રહનો બંધ નથી' શેષ ૧૨૩ *ચાર આયુનો સંક્રમ નથી. ૧. ૧૦માની ઉપર પણ શાતા બંધાય તો છે જ. તેમ છતાં અશાતા તેમાં સંક્રમતી નથી. કારણકે એ અકષાય બંધ છે. તેથી બધ્યમાન શાતાનો રસ ન હોવાથી અશાતા સંક્રમે તો ક્યા રસવાળી થાય ? સ્થિતિ તો અન્ય પ્રકૃતિનયનથી પોતાની મૂળ રાખી શકે..... રસ વિનાની અશાતાની પ્રકૃતિ હોય નહીં. તેથી અશાતાનો સંક્રમ નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પતગ્રહમાં સાદ્યાદિ પ્રકૃતિને પતદ્રુહ બનવા માટે બંધ આવશ્યક છે. તેથી જે પ્રકૃતિઓનો બંધ અધ્રુવ છે તેઓનું પતદ્રુહત્વ પણ અવ=સાદિ-સાન્ત જ હોય છે. મિથ્યાત્વમાં સાદિ-સા..... કારણકે સમ્યક્ત્વપતિત જીવોને જ તે ૧લે ગુણઠાણે P/a કાળ માટે પતગ્રહ બને છે. મિશ્ર-સમ્ય૰મોહમાં પણ સાદિ-સાન્ત..... કેમકે પોતે જ સાદિ-સાન્ત છે. શેષ ૬૭ ધ્રુવબન્ધીમાં ચારે પ્રકારે પતદ્મહત્વ હોય છે. બંધ વિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, બંધવિચ્છેદ થાય ત્યારે સાન્ત, પુનઃ બંધ શરુ થાય ત્યારે સાદિ, અભવ્યાદિને અનંત. તે તે પ્રકૃતિઓમાં પતદ્રુહત્વ ક્યાં સુધી ? ..... ૧૦ મા ગુણસુધી * શાતા વેદનીય * મિથ્યાત્વમોહ૦ * મિશ્રમોહ સમ્ય૦ મોહ૦ * પુરુષવેદ સંજ્વ૦૪ * નીચગોત્ર } ૧લે P/a સુધી ૪ થી ૧૧ સુધી પોતપોતાના બંધવિચ્છેદ પૂર્વે સમયન્યૂન બે આવલિકા સુધી ૧૯, ૨જે * શેષ ૧૪૪ * ૪ આયુમાં પતદ્રુહત્વ નથી. પોતપોતાના બંધવિચ્છેદ સુધી ૮૩ પછી પણ તેનો બંધ હોવા છતાં કાષાયિક બંધ ન હોવાથી પતદ્મહત્વ નથી. ત્યારબાદ સંક્રમ્યમાણ પ્રકૃતિઓની સત્તા નથી. પછી સત્તા વિચ્છેદ બંધવિચ્છેદકાળે નવા બદ્ધ દલિકો સિવાય બીજા કોઈ સત્તામાં રહેવા ન જોઈએ એવો નિયમ હોવાથી. પણ તેઉ-વાઉમાં ઉચ્ચ૦ ઉવેલાઈ ગયા પછી નીચમાં પતદ્મહતા રહેતી નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ८४ સંક્રમકરણ તે તે પ્રકૃતિઓને વિશે સંક્રમસ્થાન-પતઘ્રહસ્થાનાદિના ભાંગા* જ્ઞાનાઅંતરાય ૫ માં ૫ ચારે પ્રકારે.. ૧ થી ૧૦ ગુણઠાણે * ૧૦માની ઉપર જનારને સાન્ત. * ઉપશમશ્રેણિથી પડનારને સાદિ. * તે સ્થાન ન પામેલાને અનાદિ, * અભવ્યાદિને અનંત. સાદિ-સાન્તનો કાળ-જઘ૦ અંતર્મુ. ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુપરા * દર્શનાવરણ ૪ ભાંગા (૧) ૯ માં ૯ ૧ લે - જે ગુણઠાણે સાદ્યાદિ ૪ પ્રકારે સમ્યકત્વાદિ પામનારને સાન્ત, પામીને પડનારને સાદિ, અનાદિમિથ્યાત્વીને અનાદિ, અભવ્યાદિને અનંત... સાદિસાન્તનો કાળ જધઅંતર્મુ ઉત્કૃદેશોન અર્ધ પુપરા (૨) ૬ માં ૯ ત્રીજેથી સાદિ-સાત્ત બે પ્રકાર ૮માના ૧લા જઘઅંતર્મુ ભાગ સુધી ઉત્કસાધિક ૧૩૨ સાગરો (૩) ૪ માં ૯ ૮માના બીજા સાદિ-સાન્ત બે પ્રકારે. ભાગથી ૧૦મા સુધી જઘ૦૧ સમય, કાળ કરી જાય તેને ઉત્કૃ૦-અંતર્મુ (૪) ૪ માં ૬ ક્ષેપકને ૯માના સાદિ-સાન્ત સંખ્યાત બહુભાગ પછી ૧૦મા સુધી ૪માં ૪ મળે નહીં. કારણકે ૪ ની સત્તા ૧૨ માના ચરમસમયે છે અને ત્યારે કોઈ પતઘ્રહ છે નહીં. જઘ૦ \ અંતર્મ Page #98 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ વેદનીય ૧ માં ૧ ચારે પ્રકારે ગોત્ર ૧માં ૧ મોહનીય કર્મ સત્તાસ્થાન-૧૫ બંધસ્થાન-૧૦ સંક્રમસ્થાન-૨૩ પતદ્રુહસ્થાન-૧૮ સાદિ-સાન્તનો કાળ સાદિ-સાન્ત બે પ્રકારે કાળ ૧૧મે સંક્રમ નથી, તેથી સાન્ત. પડનારને સાદિ. જધ૦-અંતર્મુ૰(અંતર્મુ૦માં પુનઃ શ્રેણિ માંડી વીતરાગ થાય). ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્॰ પરા તેઉવાઉમાં ઉચ્ચ૰ઉવેલ્યા પછી ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ ૨૨-૨૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨-૧ સંક્રમ બંધ... સાન્ત, પુનઃબંધે સાદિ એમ ૧૧મે સાન્ત. પડનારને સાદિ. જઘ૰-અંતર્મુ ઉત્કૃષ્ટ અનંતા કાળચક્ર (અસંખ્યપુદ્ગલપરાવર્ત્ત) ૮૫ ૨૭-૨૬-૨૫-૨૩-૨૨-૨૧-૨૦-૧૯-૧૮-૧૪-૧૩-૧૨ ૧૧-૧૦-૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧ ૪-૩-૨-૧ ૨૨-૨૧-૧૯-૧૮-૧૭-૧૫-૧૪-૧૩-૧૧-૧૦-૯-૭-૬-૫ - ૧. ૧ માં ૧નો અર્થ શાતા કે અશાતા એ બેમાંથી ગમે તે એકમાં અન્ય એક સંક્રમે છે. અભવ્યાદિને આવું અનાદિ અનંત મળી શકે છે માટે ચારે પ્રકારે કહ્યું છે. પણ જો પ્રકૃતિને મુખ્ય કરવામાં આવે છે..... શાતામાં અશાતા (અથવા અશાતામાં શાતા) તો માત્ર સાદિસાન્ત ભાંગા જ મળે..... કેમકે બન્ને અંતર્મુ॰ અંતમુહૂતૅ પરાવર્તમાન હોવાથી જે ન બંધાતી હોય તે સંક્રમે. તેથી સંક્રમ બદલાયા કરે છે. એનો કાળ જધ૦ ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુ॰ મળે છે. એ જ રીતે ગોત્રમાં વિચારવું હોય તો, ઉચ્ચનો નીચમાં જ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૭મી નરકના ૩૩ સાગરો૦ + આગળ-પાછળનું ૧-૧ અન્તર્મુ॰... નીચનો ઉચ્ચમાં જ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨ સાગરો૦. Page #99 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ અનાદિ મિથ્યાત્વીને ૨૬નું સત્તાસ્થાન અને ૨૨નું બંધસ્થાન અનાદિ હોય છે. એમાંથી મિથ્યાત્વમાં કોઇ પ્રકૃતિ સંક્રમતી નથી, તેમજ એ પણ કશામાં સંક્રમતું નથી, કારણકે દર્શનમોહ-ચારિત્રમોહનું પરસ્પર સંક્રમણ નથી અને ૧લે મિથ્યાત્વનું સંક્રમણ હોતું નથી. તેથી ૨૫નું સંક્રમસ્થાન અને ૨૧નું પતગ્રહસ્થાન આવા જીવોને અનાદિ મળે છે. અભવ્યાદિને અનંત હોય છે. સમ્યક્ત્વાદિ પામનારને સાન્ત અને સમ્યક્ત્વપતિતને પછી (સમ્ય૰મિશ્ર ઉવેલાયા બાદ) સાદિ મળે છે. આમ ૨૧માં ૨૫નો ભાંગો ચારે પ્રકારે મળે છે. શેષ સંક્રમસ્થાનો અને પતહસ્થાનો સાદિ-સાન્ત બે ભાંગે જ હોય છે. ૮૬ હવે આ સંક્રમસ્થાનો અને પતગ્રહસ્થાનોનો થોડા વિસ્તારથી વિચાર કરવો છે. એ પહેલાં નીચેના મુદ્દા ખ્યાલમાં રાખી લેવા. * X = ક્ષપકને, UX = ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમ શ્રેણિમાં અને UU = ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં....... B=સમયન્યૂન બે આવલિકા. * મિથ્યાત્વમોહનીય વગેરેનો સંક્રમવિચ્છેદ, સત્તાવિચ્છેદ થવા પૂર્વે ૧ આવલિકાએ થઈ જાય છે. છેલ્લી આવલિકા સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. પણ તેનો સંક્રમકરણમાં સમાવેશ નથી. તેથી એ એક આવલિકા માટે સત્તા હોવા છતાં સંક્રમ હોતો નથી. ૧ લે ગુણઠાણે સમ્ય૦ મિશ્ર માટે ઉદ્દેલનથી આ પ્રમાણે જાણવું. * શ્રેણિમાં એ નિયમ છે કે પુરુષવેદ કે સંજ્વન્ક્રોધાદિનો જ્યાં જ્યાં બંધોદયવિચ્છેદ હોય ત્યારે ત્યારે તે તે પ્રકૃતિના નવા બંધાયેલા દલિકો સિવાય કોઈ દલિયા સત્તામાં હોવા ન જોઈએ. (કે ઉપશમ શ્રેણિ માટે અનુપશાંત ન હોવા જોઈએ.) તેથી અસકલ્પનાથી.... ૪ સમયની આવલિકા અને ૨૦માં સમયે પુગ્વેદનો બંધવિચ્છેદ હોય તો ૧૩માં સમયે પુરુષવેદમાં સંક્રમેલા દલિકો માટે ૧. ૨૦મા સમયે પુર્વેદનો ચરમબંધ છે. નિશ્ચયનયે આ જ સમયે બંધવિચ્છેદ કહેવાય છે જ્યારે વ્યવહા૨નયે ૨૧મા સમયે બંધવિચ્છેદ કહેવાય છે. જો આ વ્યવહારનયે અધિકૃત નિયમનો અસત્કલ્પનાની સહાયથી વિચાર કરવો હોય તો - ૧૪મા સમયે સંક્રમતા દલિક માટે ૧૪, ૧૫, ૧૬, ૧૭ સંક્રમાવલિકા, ૧૮ થી ૨૧મા સમય સુધીમાં સંક્રમ થશે. પણ વ્યવહારનય ‘સંક્રમ્યમાર્ણ સંક્રાન્ત’ માનતો નથી, એટલે ૨૧ મા સમયે એ સંક્રાન્ત કહેવાતું નથી (૨૨મા સમયે કહેવાય). તેથી એની સત્તા માનવી પડવાથી ઉક્તનિયમનો ભંગ થાય. તેથી ૧૪ થી ૨૦ સમયોમાં સંક્રમ માની શકાતો નથી... પણ બંધાવલિકા વગેરેની ગણતરીમાં સામાન્યથી બંધસમય સહિતની આવલિકા ગણાય છે આ નિશ્ચયનય છે, તેમજ આવી બાબતોમાં ‘સંક્રમ્યમાર્ણ સંક્રાન્ત’ વગેરે ન્યાયને મુખ્ય કરાય છે તેથી અહીં નિશ્ચયનયે જણાવ્યું છે. – Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૩,૧૪,૧૫,૧૬ સમયો એ સંક્રમાવલિકા હોવાથી ત્યાં સુધી એ દલિક અન્યત્ર સંક્રમતું નથી. તેમ છતાં ત્યારબાદની ૧૭,૧૮,૧૯ અને ૨૦ મા સમયરૂપ એક આવલિકામાં એનો સંક્રમાદિ વડે ક્ષય થઈ શકે છે. એ ખ્યાલ રાખવો કે એક પણ સમયમાં બંધ-સંક્રમાદિ વડે આવેલા દલિકનો સંક્રમાદિ વડે ક્ષય કરતાં પણ ઓછામાં ઓછો ૧ આવલિકા જેટલો કાળ તો લાગે જ છે. તેથી ૨૦મા સમયે ‘સંક્રમ્યમાણું સંક્રાન્ત' એ ન્યાયે એ દલિકોની સત્તા રહેતી નથી. તેથી ‘બંધવિચ્છેદ સમયે જૂના દલિકો સત્તામાં રહેવા ન જોઈએ' એ નિયમ જળવાઈ રહે છે. પણ જો, ૧૪મા સમયે પણ પુવેદમાં હાસ્યાદિ સંક્રમે તો ૧૪ થી ૧૭ સંક્રમાવલિકા હોવાથી એ દલિક સંક્રમે નહીં. ત્યારબાદ ૧૮ થી ૨૧ સમયની આવલિકામાં એ સંક્રમી શકે. તેથી બંધવિચ્છેદના ૨૦મા સમયે તો એ દલિક વિદ્યમાન રહે જ. આ દલિકો સંક્રમથી નવા આવેલા હોવા છતાં બંધથી જૂના છે. તેથી ઉપરોક્ત નિયમનો ભંગ થાય. એ ન થાય એ માટે ૧૪મા સમયે પુગ્વેદનો બંધ હોવા છતાં એમાં હાસ્યાદિનો સંક્રમ જોઇએ નહીં. આ જ રીતે, ઉક્તનિયમને જાળવી રાખવા માટે ૧૫મા વગેરે સમયે પણ એમાં સંક્રમ થવો ન જોઈએ. એટલે કે ૧૪ થી ૨૦ સમયરૂપ સમયન્યૂન ૨ આવલિકાના કાળમાં પુરુષવેદ બધ્યમાન હોવા છતાં એમાં કોઈનો સંક્રમ જોઈએ નહીં. તેથી ‘એની પતગ્રહતા નષ્ટ થઈ' એમ કહેવાય છે. આ જ રીતે સંજ્ડક્રોધ વગેરેમાં પણ બંધવિચ્છેદ પૂર્વે સમયન્યૂન ૨ આવલિકાથી પતગ્રહતા નષ્ટ થાય છે. વળી, પુવેદમાં બંધવિચ્છેદ અને પ્રથમસ્થિતિનો અંત એક સાથે જ થાય છે જ્યારે સંજ્ડક્રોધાદિમાં બંધોદવિચ્છેદ બાદ પણ એક આવલિકા જેટલી પ્રથમસ્થિતિ શેષ હોય છે. તેથી એમ પણ કહેવાય છે કે, પુવેદની પ્રથમસ્થિતિ સમયન્સૂન ૨ આવલિકા શેષ હોય ત્યારે અને સંજ્વન્ક્રોધાદિની પ્રથમસ્થિતિ સમયન્યૂન ૩ આવલિકા શેષ હોય ત્યારે પતદ્મહતા નષ્ટ થાય છે. * બંધ વિચ્છેદ સમયે ચરમબંધે (એટલે કે ૨૦મા સમયે) બંધાયેલા દલિકો માટે ૨૦ થી ૨૩ સમય એ બંધાવલિકા હોવાથી કોઈ કરણ લાગતું નથી. પછીની ૨૪ થી ૨૭મા સમયરૂપ ૧ આલિકામાં એ સઘળા દલિકોનો સંક્રમ વડે ક્ષય થઈ જાય છે. તેથી બંવિચ્છેદ બાદ (સમય સ્વરૂપ) સમયન્સૂન ૨ આવલિકામાં તે તે પ્રકૃતિનો સત્તાવિચ્છેદ થાય છે. (ઉપશમશ્રેણિમાં આ જ રીતે બંધવચ્છેદ બાદ - ૮૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સંક્રમકરણ સમયગૂન ર આવલિકામાં સઘળું દલિક ઉપશાન્ત થઈ જાય છે.) અને એ જ વખતે સંક્રમવિચ્છેદ થાય છે. * ક્ષપકશ્રેણિમાં ૮ કષાયોનો સંક્રમવિચ્છેદ, સત્તાવિચ્છેદની એક આવલિકા પૂર્વે થઈ જાય છે. ઉપશમશ્રેણિમાં ઉપશાંત થવા સાથે સંક્રમવિચ્છેદ થાય છે. પણ અપ્રત્યા પ્રત્યા લોભનો સંક્રમવિચ્છેદ ઉપશાંત થવા પૂર્વે સમયજૂન ર આવલિકા શેષે થઈ જાય છે, કેમકે ત્યારથી સંવ લોભની પતટ્ઠહતા નષ્ટ થઈ જાય છે. આ સમયપૂન ર આવલિકામાં એ બે સ્વસ્થાને જ ઉપશાંત થાય છે. * ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વને જે જે સંક્રમસ્થાન અને પતઘ્રહ સ્થાન જ્યાં જ્યાં હોય ત્યાં તે સંક્રમસ્થાન અને પતધ્રહ સ્થાનમાં ઔપસમ્યકત્વીને બબ્બે પ્રકૃતિઓ વધારવી, કારણકે દર્શનત્રિકનો ઉપશમ હોવા છતાં, સમ્યક અને મિશ્રમાં, મિશ્ર અને મિથ્યાનો સંક્રમ ચાલુ હોય છે. * ઉપશમશ્રેણિમાં જીવ મૃત્યુ પામી શકે છે. એટલે શ્રેણિમાં નવું સંક્રમસ્થાન કે પતઘ્રહસ્થાન વગેરે શરુ થાય અને બીજા જ સમયે મૃત્યુ પામે તો દેવલોકમાં ૪થા ગુણઠાણા પ્રાયોગ્ય સંક્રમસ્થાન-પતગ્રહસ્થાન શરુ થઈ જવાથી, પેલા નવા શરુ થયેલા સંક્રમ૦-પતઘ્રહસ્થાનનો જઘકાળ ૧ સમય મળે છે. તેથી ઉપશમ શ્રેણિમાં જે સંક્રમ૦-પતઘ્રહસ્થાનો મળે છે તે બધાનો જઘકાળ આ રીતે એક સમય મળે છે. * પુરુષવેદાદિની પતટ્ઠહતા નષ્ટ થવાના કારણે જે સંક્રમ૦-પતäહસ્થાનો ઊભા થાય છે તેનો તેમજ બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકા માટે જે સ્થાનો ઊભા થાય છે તેનો ઉત્કૃષ્ટ કાળ સમયગૂન ર આવલિકા મળે છે. આ સિવાયના, માત્ર ક્ષપકશ્રેણિભાવી સ્થાનોનો જઘ૦-ઉત્કૃષ્ટ કાળ અંતર્મ મળે છે, કારણકે ક્ષપકશ્રેણિમાં મૃત્યુ થતું નથી. * ક્ષપક શ્રેણિમાં, પુરુષવેદક્ષયે સંવ, ક્રોધની પતગ્રહતા નષ્ટ થાય છે. સંજ્વ ક્રોધક્ષયે સંજ્વમાનની પતટ્ઠહતા નષ્ટ થાય છે. એમ સંવમાનના ક્ષયે સંજવ માયાની પતટ્ઠહતા નષ્ટ થાય છે. અને સંવ માયાના ક્ષયે સંવ લોભની પતઘ્રહતા નષ્ટ થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ Pla સંક્રમસ્થાનોનો સાદિ-સાજો કાળ સંક્રમ વિશેષ | જઘકાળ ઉત્કૃષ્ટકાળ સ્થાન ૨૭| ૧ |૨૮ની સત્તાવાળાને ૧લે મિથ્યા વિના અંતર્મુ- Pla ર | ૨૮ની સત્તાવાળાને ૪ થી ૭મે સભ્ય વિના અંતર્મ સાધિક ૬૬ સાગરો ૨૬ | ૧ |૨૮ની સત્તાવાળાને ઉદ્વેલનથી સમ્યના સંક્રમ ૧ સમય વિચ્છેદ બાદ, ર૭ની સત્તાએ, મિશ્રનો સંક્રમ-વિચ્છેદ ન થાય ત્યાં સુધી, ૧લે, મિથ્યા સમ્ય વિના ઔપ૦ સભ્ય પામનારને ૪થે, સંક્રમાવલિકા હોવાથી ૧ આવલિકા સુધી મિશ્રનો સંક્રમ | |૧ આવલિકા |૧ આવલિકા ન હોવાથી, સમ્ય મિશ્ર વિના ૨૫| ૧ | ૨૮ની સત્તાવાળાને રજે-૩જે દર્શનમોહ વિના ૧સમય અંતર્મુ| ૨ |૨૭ની સત્તાવાળાને ૧લે, મિશ્રનો સંક્રમ આવલિકા આવલિકા વિચ્છેદ થયે દર્શન મોહ વિના ૩|૨૬ની સત્તાવાળાને ૧લે, ચારે પ્રકારે, દર્શન અંતર્મુ- દેશોન અર્ધ મોહ વિના પુપરા સાયિક સભ્ય પામતી વખતે (કે માત્ર અનંતા વિસંયોજક) અનંતાનુનો સંક્રમવિચ્છેદ થયે. અંતર્મુ- સાધિક ૬૬ સમ્ય, અનંતા ૪ વિના સાગરો મિથ્યાત્વે ગયેલ અનંતા વિસંયોજકને પ્રથમ આવલિકામાં, મિથ્યા અનંતા૪ વિના ૧ આવલિકા ૧ આવલિકા મિથ્થાના સંક્રમવિચ્છેદ બાદ ૨૪-૨૩ની સત્તાવાળાને મિથ્યા. સમ્યક અનંતા-૪ વિના અંતર્મુ | | અંતર્મુUU ને અંતરકરણક્રિયા બાદ આનુપૂર્વી સંક્રમ થવાથી, અનંતા ૪, સમ્ય, સંજવલોભ વિના ન સમય અંતર્મુ મિશ્રના સંક્રમવિચ્છેદ બાદ ૨૩-૨૨-૨૧ની | સત્તાવાળા ક્ષાયિક સમ્યકત્વીને દર્શન સપ્તક વિના અંતર્મુ સાધિક ૩૩ સાગરો મિશ્ર અનંતા-વિસંયોજકને દર્શન ૭ વિના અંતર્મ અંતર્મુ૨ uU ને નપુંવેદ ઉપશમ્યા પછી અનંતા ૦૪, ૧ સમય | | અંતર્મુ સમ્ય, સંજય૦ લોભ, નપુંવેદ સિવાય. ૩ |અનંતા-વિસંયોજક અન્યકષાયોદય બીજે આવે ત્યારે ૨૮ની સત્તાએ દર્શન ૭ વિના |૧ આવલિકા |૧ આવલિકા ૨૦ ૧ |UU ને સ્ત્રીવેદોપશમે સ્ત્રીવેદ વિના. ૧ સમય ૨ |UX ને આનુપૂર્વી સંક્રમે દર્શનસપ્તક, ૧ સમય | અંતર્મુ સંખ્ત લોભ વિના Page #103 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ | ઉત્કૃષ્ટકાળ અંતર્મુઅંતર્મુ B અંતર્મુ અંતર્મુ અંતર્મુ | અંતર્મુ અંતર્મુઅંતર્મુ B અંતર્મુઅંતર્મુ વિશેષ જઘકાળ સ્થાન ૧૯| ૧ |Uxને નપુ વેદ ઉપશમે નપુ. વેદ વિના ૧ સમય ૧૮ | uxને સ્ત્રીવેદોપશમે સ્ત્રીવેદ વિના ૧ સમય ૧૪ ૧ | Uને હાસ્યષકોપશમે એ ૬ વિના ૧ સમય ૧૩ | ૧ |uઇને પુરુષવેદોપશમે પુ. વેદ વિના ૧ સમય | ૨ xને ૮ કષાયોના સંક્રમવિચ્છેદે, દર્શન ૭ કષાય ૮ વિના ૧૨ | ૧ xને આનુપૂર્વી સંક્રમ સંવ લોભ વિના અંતર્મુહ ૨ | Xને હાસ્યષટકોપશમે એ ૬ વિના ૧ સમય ૧૧ ૧ |xને નપુ. વેદક્ષય, નપુંવેદ વિના અંતર્મુ ૨ |Uxને પુત્રવેદોપશમે પુ. વેદ વિના ૧ સમય ૩ Uિઈને બે ક્રોધના ઉપશમ એ બે વિના ૧ સમય ૧ xને સ્ત્રીવેદ ક્ષય, સ્ત્રીવેદ વિના અંતર્મુ અને સંજ્વ. ક્રોધોપશમે, સંક્રોધ વિના ૧ સમય ૧ |uxને બે ક્રોધના ઉપશમે ૧ સમય ૧ UXને સંન્ડક્રોધોપશમે ૧ સમય ૨ uઇને બે માનના ઉપશમે ૧ સમય Uઈને સંવ માનોપશમે ૧ સમય ૧ |uxને બે માનના ઉપશમે ૧ સમય Uxને સંવ માનોપશમે ૧ સમય ઇને બે માયાના ઉપશમે ૧ સમય ૧ |અને સં૦ માયોપશમે (મિથ્યા મિશ્ર, રલોભ=૪) ૧ સમય xને હાસ્યષક ક્ષયે ૩ | ૧ |xને પુત્રવેદક્ષયે (સંવ ક્રોધ-માન-માયા=૩) અંતર્મુ ૨ |UXને બે માયાના ઉપશમે ૧ સમય ૨ ૧ |xને સંજ્વ૦ ક્રોધક્ષયે અંતર્મુ૨ |uxને સંમાયોપશમે (અપ્રત્યાપ્રત્યા લોભ=૨) સમય | ૩ uઇને બે લોભના સંક્રમવિચ્છેદે (મિથ્યામિશ્ર=૨) ૧ સમય ૧ ૧ xને સંવમાનક્ષયે (સંવ માયા) અંતર્મુ B અંતર્મુ અંતર્મુB અંતર્મુઅંતર્મુ B અંતર્મુB અંતર્મુ અંતર્મુઅંતર્મુ અંતર્મુ Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૯૧ આમ ક્ષપકશ્રેણિમાં (X) ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૪, ૩, ૨, ૧ એમ કુલ ૯ સંક્રમસ્થાનો હોય છે. ઉપશમ શ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વી (UX)ને ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૨, ૧૧, ૯, ૮, ૬, ૫, ૩, ૨ એમ કુલ ૧૨ સંક્રમસ્થાનો હોય છે. જ્યારે ઔપસમ્યકત્વીને (UU) ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૪, ૧૩, ૧૧, ૧૦, ૮, ૭, ૫, ૪, ૨ એમ કુલ ૧૩ સંક્રમસ્થાનો હોય છે. કાળ માટે હેતુઓ ૨૭ (૧)... મિથ્યાત્વે ગયા બાદ P/a કાળમાં સભ્ય મોહનીય ઉવેલાઈ જાય છે. તેથી સંક્રમસ્થાન બદલાઈ જાય છે. ત્યારબાદ Pla કાળમાં મિશ્ર પણ ઉવેલાઈ જાય છે. ર૬ (૧).... સમ્યની ઉલનાથી ર૬નું સંક્રમસ્થાન થયા બાદ બીજે જ સમયે મિશ્રનો ઉદય થવાથી ત્રીજે જાય તો ત્યાં દર્શનમોહનો સંક્રમ ન હોવાથી સંક્રમસ્થાન ૨૫નું થઈ જાય. તેથી જઘકાળ ૧ સમય મળે. ૨૫ (૧)... ૧ સમય માટે બીજે આવી ૧લે જાય તો બીજે ગુણઠાણે ૨૫નું સંક્રમસ્થાન ૧ સમય માટે મળે. ૧લે ૨૭નું સંક્રમસ્થાન હોય. ૨૩ (૧)... અનંતા વિસંયોજના કરીને અટકી જાય એને ૨૩નું સંક્રમસ્થાન ઉત્કૃષ્ટ થી સાધિક ૬૬ સાગરો- સુધી મળે. પિતદ્મહસ્થાનોનો સાદિ-સાન્ત કાળ- 1 (પત કમ | વિશેષ જઇ કાળ | ઉત્કૃષ્ટ કાળ સ્થાન |અંતર્મુ Pla અંતર્મુ૧ સમય અંતર્મુ ૧લે ગુણઠાણે સમ્યપતિતને ૨૨ના બંધ |૧લે ગુણઠાણે ર૬ની સત્તાવાળાને ચારે પ્રકારે | ૧ |રજે ગુણઠાણે ૨૮ની સત્તાવાળાને ૪થે ગુણઠાણે બધ્યમાન ૧૭+સમ્ય મિશ્ર ૪થે ગુણઠાણે ક્ષાયિક પામતાં મિથ્થાનો સંક્રમવિચ્છેદ થયે ૧૭મ્સમ ૧૭ ૧/૪થે શાયિક સમ્યકત્વને-બધ્યમાન ૧૭ ૧૭ ૧ ત્રીજે બધ્યમાન ૧૭ દેશોન અર્ધ પુદ્ર૦ ૬ આવલિકા સાધિક ૩૩ સાગરો અંતર્મુ અંતર્મુ અંતર્મુઅંતર્મુ સાધિક ૩૩ સાગરો અન્તર્યુ Page #105 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ પતo વિશેષ જધકાળ ઉત્કૃષ્ટકાળ સ્થાન અંતર્મુ ૧ સમય [ ૧ સમય અંતર્મુ અંતર્મુ ૧૫ | ૧૫મે બધ્યમાન ૧૩ + સમ્ય૦ + મિશ્ર અંતર્મુ- દેશોન પૂર્વે ક્રોડ ૧૪|૧|પમેક્ષાયિકપામતાં મિથ્યાનો સંક્રમવિચ્છેદ થયે અંતર્મુ- અંતર્મુ ૧૩ ૧ પમે ક્ષાયિક સમ્યકત્વીને બધ્યમાન ૧૩ અંતર્મ દેશોને પૂર્વ કોડ ૧૧ ૧ ૬/5૮મે લાયોપ૦પ૦ સભ્યને બધમાન ૯૧ સમય દેશોન પૂર્વ કોડ સમ્ય + મિશ્ર ૧૦ ૧ ૬/૭ મે ક્ષાયિક પામતાં મિથ્યાસંક્રમ વિચ્છેદે અંતર્મુક ૯ ૧ ૬/૭૮ મે ક્ષાયિક સમ્યકત્વીને બધ્યમાન-૯ |૧ સમય દેશોન પૂર્વ કોડ ને ૯મે પ્રારંભિક સંખ્યાતા બહુભાગે અંતર્મુબધ્યમાન ૫ (સંજ્વજપુર્વેદ)+સમ્યકમિશ્ર ૬ | ૧ | Uને પુર્વેદની પતટ્ઠહતા નષ્ટ થયે ૫ ૧ |uઇને સંજા ક્રોધની પતૐહતા નષ્ટ થયે ૧ સમય | ૨ xને માના પ્રારંભિક સંખ્યાતા બહુભાગે ૧ સમય અંતર્મુ ૨ ને માના પ્રારંભિક સંખ્યાતા બહુભાગે અંતર્મુ અંતર્મુ ૪ ૧ xને પુવેદની પતટ્ઠહતા નષ્ટ થયે ૨ સમયજૂન ૪ આવલિકા સંવમાનની પતગ્રહતા નષ્ટ થયે |૧ સમય અંતર્મુદ્ર ૨ |દઈને સંવમાનની પતäહતા નષ્ટ થયે ૧ સમય ૩ ૧ |xને સંવ ક્રોધની પતટ્ઠહતા નષ્ટ થયે અંતર્મુ| ૧ | Xને સંવ ક્રોધની પતăહતા નષ્ટ થયે ૧ સમય UUને સંવ માયાની પતદગ્રહતા નષ્ટ થયે | સમય અંતર્મુ xને સંવમાનની પતગ્રહતા નષ્ટ થયે અંતર્મુ- અંતર્મુ૧ |Uxને સંવમાનની પતટ્ઠહતા નષ્ટ થયે | સમય અંતર્મુ| ૨ |uઈને સંવલોભની પતøહતા નષ્ટ થયે |૧ સમય અંતર્મુ ૧| ૧ |xને સંવ માયાની પતટ્ઠહતા નષ્ટ થયે અંતર્મુ- અંતર્મુ૧ |uxને સંવ માયાની પતટ્ઠહતા નષ્ટ થયે |૧ સમય અંતર્મુ [અંતર્મુ અંતર્મુ અંતર્મુ Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ આમ ક્ષપકને ૫,૪,૩,૨, અને ૧ એમ કુલ ૫, ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમકને પણ આ જ ૫ અને ઔ૫૦ સમ્યક્ત્વી ઉપશમકને ૭,૬,૫,૪,૩ અને ૨ એમ કુલ ૬ પતગ્રહસ્થાનો હોય છે. કાળ માટેના હેતુઓ— ૧૧(૧).... છઠ્ઠું કે સાતમું ગુણઠાણું પામીને બીજા સમયે મૃત્યુ પામનારને દેવલોકમાં ૪ થે ગુણઠાણે ૧૯નું પતસ્થાન હોવાથી ૧૧ નો જઘકાળ ૧ સમય મળે. આ જ રીતે ક્ષાયિક સમ્યક્ત્વીના ૯ના પતદ્॰સ્થાન માટે જધકાળ ૧ સમય જાણવો. ૪થું કે ૫મું ગુણઠાણું આ રીતે જધથી ૧ સમય માટે પામી શકાતું ન હોવાથી ૧૯,૧૭,૧૫,૧૩નો જથ૦ કાળ ૧ સમય મળતો નથી. UU ને ૮મે ગુણઠાણે બધ્ધમાન ૯ + સમ્ય॰ મિશ્ર = ૧૧નું પતગ્રહસ્થાન હોય છે, તેમજ UX અને X ૯નું પત॰સ્થાન હોય છે. ગુણઠાણું કે શ્રેણિ બદલાવા છતાં જ્યાં તે તે પતગ્રહસ્થાનોમાં પ્રકૃતિઓ બદલાતી નથી તેનો જુદા પત ્॰સ્થાન તરીકે ક્રમ બદલ્યો નથી. સંક્રમસ્થાનો – પતગ્રહસ્થાનોનો ગુણઠાણે સંવૈધ ૧૯ ગુણઠાણે (૧) ૨૨માં ૨૭. અંતર્મુ॰-P/a (૨) ૨૨માં ૨૬ ૧સમય-P/a ઉદ્દેલન દ્વારા સભ્યનો સંક્રમ વિચ્છેદ થયા બાદ ૧ સમય માટે મિશ્રની ઉલના થાય અને બીજા સમયે મિશ્રનો ઉદય થાય ત્યારે જય૦ ૧ સમય મળે. મિથ્યાત્વે આવેલ અનંતા૦ વિસંયોજકને પ્રથમ બંધાવલિકા (૪) ૨૧માં ૨૫ ચારે પ્રકારે હોય. સાદિ-સાન્તનોકાળ- અંતર્મુ૰-દેશોન અર્ધપુ (૩) ૨૨ માં ૨૩ ૧ આવલિકા ૯૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ બીજે ગુણઠાણે (૫) ૨૧ માં ૨૫ (૬) ૨૧માં ૨૧ ત્રીજે ગુણઠાણે (૭) ૧૭ માં ૨૫ (૮) ૧૭ માં ૨૧ ૪થે ગુણઠાણે (૯) (૧૦) ૧૯ માં ૨૬ ૧૯ માં ૨૭ ૧ સમય ૧ સમય-૧ આવલિકા અંતર્મુ૦-અંતર્મુ૰ અંતર્મુ૦-અંતર્મુ॰ (૧૩) ૧૭ માં ૨૧ અંતર્મુ॰-સાધિક ૩૩ સાગરો અંતર્મુ॰-સાધિક ૩૩ સાગરો૦ આવલિકા-આવલિકા પમે ગુણઠાણે (૧૪) ૧૫ માં ૨૭ (૧૫) ૧૫ માં ૨૬ ૧ આવલિકા પ્રથમ સમ્યક્ત્વીને ૧ આવલિકા માટે મિશ્રનું સંક્રમણ સંક્રમાવલિકા હોવાથી હોતું નથી. (૧૧) ૧૯ માં ૨૩ અંતર્મુ૦-અંતર્મુ૰ન્યૂન ૪થાનો કાળ જ આટલો હોવાથી પૂર્વક્રોડ સાધિક ૩૩ સાગરો (૧૨) ૧૮ માં ૨૨ અંતર્મુ૰-અંતર્મુ૰ ૬ આવલિકા આ મતાંતરે છે. અનંતાવિસંયોજક પણ બીજા કષાયોના તીવ્ર ઉદયથી બીજે આવે ત્યારે ૧ બંધાવલિકા સુધી. અનંતા॰ વિસંયોજકને. અંતર્મુ॰-દેશોન પૂર્વ ક્રોડ સંક્રમકરણ ક્ષાયિક પામતાં મિથ્યાના સંક્રમવિચ્છેદે ક્ષાયિક સમ્યક્ત્વીને ૧લે થી ૫ મે આવનાર ઔ૫૦સમ્યક્ત્વીને ૧. અનુત્તરમાં જનારો પૂર્વભવના અંતિમસમય સુધી ૬/૭ મું અવશ્ય ટકાવી રાખે છે. એટલે એનો કાળ ૪થે મળે નહીં. પછીના ભવમાં પ્રાયઃ કરીને છેવટે છેલ્લા અંતર્મુહૂર્તે તો એ અવશ્ય સંયમ પામે જ છે. તેથી ૪ થાનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરો + અંતર્મુન્યૂન પૂર્વકોટિથી અધિક મળતો નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ (૧૬) ૧૫ માં ર૩ અંતર્મુ-દેશોન પૂર્વક્રોડ અનંતા વિસંયોજકને (૧૭) ૧૪ માં ૨૨ અંતર્મુ-અંતર્મુ ક્ષાયિક પામતી વખતે (૧૮) ૧૩ માં ૨૧ અંતર્મુ-દેશોન પૂર્વે ક્રોડ ક્ષાયિક સમ્યક્વીને છરે સાતમે ગુણઠાણે (૧૯) ૧૧ માં ૨૭ ૧સમય-દેશોન છેલ્લા સમયે સંયમ પામી મૃત્યુ પૂર્વકોડ પામનારને ૧ સમય (૨૦) ૧૧ માં ૨૬ ૧ આવલિકા ૧લે થી છકે આવનાર ઔપસમ્યકત્વીને (૨૧) ૧૧ માં ૨૩ ૧ સમય-દેશોને પૂર્વોડ અનંતા વિસંયોજકને. (૨૨) ૧૦ માં ૨૨ અંતર્મુ-અંતર્મુ, ક્ષાયિક પામતી વખતે (૨૩) ૯ માં ૨૧ ૧ સમય-દેશોન પૂર્વક્રોડ ક્ષાયિક સમન્વીને અમે ગુણઠાણે (૨૪) ૯ માં ૨૧ ૧ સમય-અંતર્મુo X તથા UX ને (૨૫) ૧૧ માં ૨૩ ૧ સમય-અંતર્મુ UU ને ૯ મા ગુણઠાણે સંધ આગળની સ્થાપના પરથી જાણવો. ૧૦ મા ગુણઠાણે બે માં બે ૧ સમય-અંતર્મુ UU ને (X, UX ને સંક્રમ હોતો નથી) ૧૧ મા ગુણઠાણે ૨ માં ૨ ૧ સમય-અંતર્મુ UU ને (UX ને હોતો નથી) વળી ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને સંક્રમતી પ્રકૃતિઓ જુદી હોવાથી નીચેના સંવેધ વધારાના મળે છે. ક્રમશઃ ૨,૩,૪,૫ અને પના પતÓમાં UXને ૬,૯,૧૨,૧૯ અને ૨૦, તથા UUને તદનુસાર બન્ને પ્રકૃતિઓ વધારે જાણવી. આ માટે પરિશિષ્ટ નં.૩ જોવું. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯ મા ગુણઠાણે પત | સંક્રમસ્થાનોનો સંવેધ (૧) ક્ષપક શ્રેણિ (X) = B સમયગૂન બે આવલિકાકાળ વિ= વિચ્છેદ, પત = પતહતા ઉપ૦ = ઉપશાંત પુરુષવેદ બંધોદય વિચ્છેદ હાસ્યાદિ ૬ સત્તા વિચ્છેદ સંજ્ય માન સંજ્ય લોભ ઉદય | બંધોદય વિચ્છેદ સત્તા વિ૦ ૧૦માનો અંત સંજ્ય લોભ બંધ વિ. ૯માનો અંત ૯માંના સંખ્યાત બહુ ભાગ સુધી અંતર કરણની નપુર્વેદ ક્રિયા ક્ષય પુરુષવેદ પતગ્રહતા, પુવેદ સત્તાવિચ્છેદ નષ્ટ | સંખ્ત ક્રોધ પત નષ્ટ સંવમાન સત્તા વિશ સં૦માયા પત નષ્ટ ભાવ ૫/૧૩ ૪/૪ ૩/૩ ૫૨૧ - ૮. અહીંથી આનુ સ્ત્રીવેદનો ૪/૧૦ કષાયોનો પૂર્વી સંક્રમ ક્ષય સમયજૂન ૨ ક્ષય સંજવલોભ આવલિકા સંક્રમ વિચ્છેદ સંક્ત ક્રોધ બંધોદય વિચ્છેદ | સર્વે ક્રોધ સત્તા વિચ્છેદ સંવમાન પત નષ્ટ સંજ્ય સંજ્ય માયા માયા સત્તાવિક બંધોદય વિ. સંજવલોભ પત નષ્ટ સંક્રમકરણ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨) ઉપશમ શ્રેણિ-ઔપ, સમ્યકત્વી (UU) કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ . નપું.વેદ ઉપશાંત | ૧૧ માનો અંત ૯ માનો અંત ૯માના સંખ્યાત બહુભાગ સુધી પત૬૦/સંક્રમ ૭/૨૩ ૭/૧૨ પુર્વેદ ઉપ૦ 1 સંજય ક્રોધ ઉપ૦ સંમાન ઉપ૦ 1 સં માયાઉપ૦ સંવમાન સં માયા ૬/૧૪, ૬/૧૩ પ/૧૧ | પત૬નષ્ટ ૪/૮| પત૬૦ નષ્ટ સ્ત્રીવેદ ઉપશાંત , ૭૨૦ ૩/પ | ૨/ર ૨/૨ પ/૧૦ ! અંત અંતરકરણ ૭/ર૧ / ૬/૨૦ ૫/૧૩ ૪/૧૦ રેર ! ક્રિયા પ્રારંભ સ લોભ સંજ્ય ક્રોધ સંમાનબંધોદવિ સંમાયા બંધોદવિ પુર્વેદ પત નષ્ટ / ઉપ૦ અંતર ક્રિયાપૂર્ણ પત નષ્ટ બેમાન ઉપ૦ ૨ માયાઉપ૦ ૧૦ માનો આનુ સંક્રમ સં. પુવેદ બંધોદયવિ. સંજ્ય ક્રોધ બંધોદવિ લોભ સંક્રમ વિચ્છેદ હાસ્ય ૬ ઉપ૦ બે ક્રોધ ઉપ. સં લોભ પત૬૦નષ્ટ ૨ લોભસં૦ વિ૦ ને બા-લોભ બંધોદય (૩) ઉપશમશ્રેણિ-ક્ષાયિકસભ્યત્વી (UX) વિ. બે લાભ ઉપ૦. બધું (૨) મુજબ જાણવું. માત્ર દરેક પતધ્રહસ્થાન અને સંક્રમસ્થાનમાં દર્શનમોહની બબ્બે પ્રકૃતિઓ ઘટાડવી. & Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંક્રમકરણ તે તે પતગ્રહસ્થાનોમાં સંભવિત સંકમસ્થાનો અને તેનો કાળ પત. સં| જઘકાળ ઉત્કૃષ્ટકાળ | ઉત્કૃષ્ટકાળ જઘકાળ સ્થિાનું સ્થા સ્થા સ્થા UX ૧૭ અંતર્મુ ૧| અંતર્મ X ૨૧ સમય UX ૩ ૧ સમય UX ૫ ૧ સમય UX ૨ ૧ સમય પU ૫૧ સમય UX ૬/ ૧ સમય UX ૮૧ સમય છx ૩| અંતર્મુ- X ૪ ૧ સમય પU ૫ ૧ સમય પU ૭૧ સમય UU ૧ સમય ૧ સમય UX ૧૧ ૧ સમય UX ૪B X ૭] ૧ સમય UU ૧ સમય UU ૧ સમય UU |૧ સમય Ux ૧૨) ૧ સમય UX ૧૮૧ સમય UX ૧૦૧ સમય UU ૧૧|૧ સમય UU ૧૨ અંતર્મુ x ૧૩ ૧ સમય પU ૧૮૧ સમય Ux ૧૯ ૧ સમય UX o] ૧ સમય UX .! ૧ સમય UX અંતર્મુX ૧ સમય UU | અંતર્મુ UU | અંતર્મુUK ૧ સમય ઇU B UU BUX ૧ સમય છે B UU B UX ૭.૨૦૧ સમય UU | અંતર્મુ UU અંતર્મ X, UU ૧ સમય પU અંતર્મુ UU અંતર્મુUK ૧ સમય UU અંતર્મુ UU B UX ૧ સમય પU અંતર્મુ UU B UX || ૯ |૨૧. ૧ સમય દેશોન પૂર્વક્રેડ | અંતર્મ x ||૧૦૨૨ અંતર્મુ- અંતર્મુઅંતર્મ UU |૧૧|૨૩૧ સમય દેશન પૂર્વકોડ B UU ર૬/૧ આવલિકા | ૧ આવલિકા B UU ૨૭/૧ સમય અંતર્મુUK દેશોન પૂર્વક્રોડ દેશોન પૂર્વક્રોડ BUX B UX ૨૨ અંતર્મુ- અંતર્મુ ૨૩| અંતર્મુ દેશોન પૂર્વક્રોડ BX અંતર્મ UU આવલિકા આવલિકા B UU ૨૭ અંતર્મુ દેશન પૂર્વકોડ B UU, X ૧૭ ૨૧ અંતર્મુ સાધિક૭૩સાગરો અંતર્મુUK | |૨૫ અંતર્મુ અંતર્મુત્રીજે BUX ૧૮ ૨૨ અંતર્મુ અંતર્મુB UX સાધિક ૩૩ સાગરો અંતર્મુX, UU ર૬૧ આવલિકા ૧ આવલિકા અંતર્મુX, UUB ૨૭ અંતર્મુ- સાધિક ૩૩સાગરો | અંતર્મુડ X ૨૧ ૨૧ ૧ સમય ૧ આવલિકા અંતર્મુX,UUB (મતાંતરે) (મતાંતરે) અંતર્મુUx ૨૫૧ સમય રજે દેશોન અર્ધપુ૧લે અંતર્મુ- UK રરર૩ ૧ આવલિકા ૧ આવલિકા અંતર્મુ- UK ૨૬૧ સમય અંતર્મુX,UX ||૨૭ અંતર્મ | PI a ૨૩ અંતર્મુ. P/ a Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ તે તે સંક્રમસ્થાનોના સંભવિત પતગ્રહસ્થાનો– કાળ ઉપરના યંત્રમાંથી જાણી લેવો. ૧-૧; ૨-૧,૨, ૩-૧,૩; ૪-૩,૪; ૫-૧,૨,૩; ૬-૨; ૭-૩,૪; ૮-૨,૩,૪; ૯૩; ૧૦-૪,૫; ૧૧-૩,૪,૫; ૧૨-૪,૫; ૧૩-૫,૬; ૧૪૬; ૧૮-૪,૫; ૧૯-૫; ૨૦-૫,૬,૭; ૨૧-૫,૭,૯,૧૩,૧૭,૨૧; ૨૨-૭,૧૦,૧૪,૧૮, ૨૩-૭,૧૧,૧૫,૧૯,૨૨; ૨૫-૧૭,૨૧; ૨૬-૧૧,૧૫,૧૯,૨૨, ૨૭-૧૧,૧૫,૧૯,૨૨. નામકર્મ સત્તાસ્થાન ૧૨........ ૧૦૩, (સઘળી, ૧૦૨, ૯૫ ૯૬, જિનવિના, આહા ૭ વિના, એ ૮ વિના) ૯૦,૮૯,૮૩,૮૨ (તિ૦૨, નરક ૨, જાતિ-૪, સ્થા, સૂ॰, સાધા॰, આતપ, ઉદ્યોત આ ૧૩ વિના શ્રેણિમાં) ૯૩ (૯૫-દેવદ્ધિક યા, ૯૫–નરકક્રિક) ૮૪ (૯૩–૧૦ ૭ અને શેષદ્ધિક), ૮૨ (મનુ૰દ્વિકવિના) ૯,૮ અયોગીને ચરમસમયે. સંક્રમસ્થાન ૧૨...... ૧૦૩, ૧૦૨, ૧૦૧,૯૬,૯૫,૯૪,૯૩,૮૯,૮૮, ૮૪, ૮૨,૮૧ બંધસ્થાન ............ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ પતગ્રહસ્થાન ૮.... બંધસ્થાનવત્ સંક્રમસ્થાનો અને તેનો કાળ 9-2 (૧) ૧૦૩............ સત્તાગત સઘળી પ્રકૃતિઓ બધ્યમાનમાં પરસ્પર સંક્રમે જઘ૦ ૧ સમય- ચોથે ગુણઠાણે ૧૦૨ની સત્તાવાળો જીવ આહારકની ઉજ્વેલના કરતાં કરતાં સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જિનનામનો બંધ શરુ કરે. તેથી તેની બંધાવલિકા બાદ ૧ સમય માટે ૧૦૩નો સંક્રમ, પછીના સમયે આહા૦૭નો ઉદ્દેલના સંક્રમ અટકી જવાથી ૯૬નો સંક્રમ ઉત્કૃ॰-દેશોન પૂર્વક્રોડ +P/a...દેવલોકમાં ગયા બાદ આહા૦૭ને P/a માં ઉવેલી નાંખવાથી (૨) ૧૦૨............ જિન વિના ૧૦૨ની સત્તાવાળાને આ સંક્રમ સ્થાન હોય અથવા, ૧૦૩ની સત્તાવાળાને શ્રેણિમાં આ સ્થાન ૮માના ૬ઠ્ઠા ભાગ પછી હોય, કારણ કે ત્યારબાદ એકલી યશપ્રકૃતિ બંધાતી હોવાથી યશ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ (૩) ૧૦૧........ (૪) ૯૬. (૫) (૬) ૯૪. (૭) ૯૩.. સંક્રમકરણ માટે કોઇ પતદ્રુહ ન રહેવાથી એનો સંક્રમ થતો નથી. આ સંક્રમસ્થાન ઉપશમશ્રેણિ (U) માં ૮ માના ૭મા ભાગથી ૧૦ માના અંત સુધી મળે છે. (પછી પતગ્રહ હોતા નથી). અને ક્ષપક શ્રેણિ (X)માં ૯ માના ૧લા ભાગ સુધી મળે છે (પછી ૧૩ પ્રકૃતિઓ ક્ષય થવાથી સંક્રમસ્થાન બદલાઈ જાય છે.) જઘ૰કાળ-૧સમય... ૧૦૩ની સત્તાવાળો U માં યશ વિના ૧ સમય સંક્રમાવી મૃત્યુ પામી પાછી ૧૦૩ સંક્રમાવે. ઉત્કૃકાળ–દેશોનપૂર્વક્રોડ +P/a.....૧૦૨ની સત્તાવાળાનેP/aમાં આહા૦ ૭ઉવેલાઈ જવાથી ૧૦૨ની સત્તાવાળાને શ્રેણિમાં યશ વિના જઘ૦ ૧સમય ઉત્કૃ॰ અંતર્મુ ૯૬ની સત્તાવાળાને જઘ૦-૧સમય... જિનનામનો બંધ શરુ કરી બીજા સમયથી આહા ૦૭નો બંધ શરુ કરે. બંધાવલિકા બાદ ૧ સમય ૯૬ સંક્રમાવે, પછીના સમયથી ૧૦૩. ઉત્કૃ૦-૩૩ સાગરો૦ + બેવાર દેશોન પૂર્વક્રોડ ૯૬ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના... તેમજ ૯૫ની સત્તાવાળો સામાન્યથી જઘ૦ ૧ સમય... ઉત્કૃ॰ સાધિક ૨૦૦૦ સાગરો.... (U) માં મૃત્યુ પામનારને ત્યારબાદ અવશ્ય એકે૰માં જઈ દેવ-૨ વગેરેની ઉવેલના કરે. ૯૫ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના જઘ૦ ૧સમય ઉત્કૃ॰ અંતર્મુ ૯૩ની સત્તાવાળા એકેન્દ્રિયાદિને જઘ૦ અંતર્મુ૰ ઉત્કૃ॰ P/a...... ત્યારબાદ વૈ૦ ૭ + શેષદ્ધિક ઉવેલાઈ જવાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૧ (૮) ૮૯....... શ્રેણિમાં ૯૦ની સત્તાવાળાને યશ વિના જઘ૦ અંતર્મુ-ઉત્કૃષ્ટ અંતર્મુ (૯) ૮૮ . શ્રેણિમાં ૮૯ની સત્તાવાળાને યશવિના જ૫૦, ઉત્કૃષ્ટ-અંતર્મુ (૧૦) ૮૪....... વૈ૦૧૧ ઉવેલાયા બાદ ૮૪ની સત્તાવાળાને. જઘ૦ અંતર્મુo ઉત્કૃષ્ટ એકે માં અનંતકાળચક્ર (૧૧) ૮૨.. શ્રેણિમાં ૮૩ની સત્તાવાળાનેયશવિના તેમજ તેઉ. વાઉમાં મનુદ્ધિક ઉવેલીને ૮૨ની સત્તાવાળા થયેલાને. જઘ૦ અંતર્મુ ઉત્કટ અસંકાળચક્ર (૧૨) ૮૧.... શ્રેણિમાં ૮રની સત્તાવાળાને યશ વિના જઘ૦ અંતર્મુo ઉત્કૃ૦ અંતર્મુ૯,૮નું સત્તાસ્થાન અયોગીને હોવાથી સંક્રમસ્થાન હોતું નથી. પતગ્રહસ્થાનોનો કાળ ૨૩, ૨૫,૨૬- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુપરાવર્તમાન હોવાથી જથ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ + ૩ પલ્યો" ૨૯- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરો ૩૦- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરો ૩૧- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુપછી ૬ જાય ૧- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુ ૧. માનવભવમાં પૂર્વોડના ત્રીજા ભાગે યુગલિકનું આયુo ૩ પલ્યોબાંધી પછી ક્ષયોપશમ સમકીત પામી ક્ષાયિક સમ્યકત્વ પામે. (પહેલાં પામી જાય તો પછી યુગલિકનું આયુ ન બાંધી શકે.) તેથી ત્યારબાદ એ ભવમાં તેમજ યુગલિકભવમાં દેવપ્રાયો. ૨૮ નિરંતર બાંધે અને એમાં ૯૫ સંક્રમાવે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંક્રમકરણ તે તે પતગ્રહસ્થાનોમાં સંક્રમસ્થાનો.... કાળ વગેરે કાળ...........વિશેષ પત કોને સ્થાન પ્રાયોગ્ય ૨૩ | | અપર્યાએ કે સંકમાં સ્વામી સ્થાન તિ. મનુ). તિ. મનુ તિમનુ તિમનુ | તિ ) જઘ૦ ૧ સમય, ઉત્કટ અંતર્મુ. પછી બંધસ્થાન બદલાવાથી પતસ્થાન બદલાય છે. ૯૩, ૮૪ની સત્તાવાળો મનમાં પ્રારંભકાળે મળી શકે છે. (૮૨ની સત્તાવાળો ન જ મળે. | ૨૫ | તિમનુ અપર્યાવિકલેટ તિપંચે મનુ પ્રાયોગ્ય મનુo ૨૫ | પર્યા. એકે પ્રાયોગ્ય તિ. મનુo |ઉપર મુજબ તિ. મનુ તિ. ) તિ. મનુ દેવ) તિ મનુ દેવ ઉપર મુજબ તિમનુo Bદેવમાં ૯૩,૮૪,૮૨ની સત્તાવાળા | તિ મનુ નિ હોય તિ ૨૬ | પર્યા. એકે પ્રાયોગ્ય plઉપર મુજબ તિ- મનુદેવ તિમનુદેવ તિ. મનુo તિમનુ ૮૨ | તિ પર્યાપંચે તિમનુ ૨૮ | દેવ પ્રાયોગ્ય જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ P/a| આહાની સત્તાવાળો યુગલિક આટલા કાળમાં આહા ઉવેલી નાખે જધ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ ક્રિોડ + ૩ પલ્યો. ૯૫ પર્યા. પંચે તિ. મનુ Page #116 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૩ પત. | કોને સ્થાન પ્રાયોગ્ય સંકમ કાળ............વિશેષ | સ્વામી સ્થાન ૯૩ [ પર્યાપંચે તિ. મનુ ૮૪ | પર્યાપંચે તિ. મનુ | ૧૦૨ પર્યાપંચે તિ. મનુ મનુ ૨૮ | નરકપ્રાયોગ્ય જઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ અંતર્મુ' જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ ૧ આવલિકા જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુજઘ૦ ઉત્કૃષ્ટ અંતર્મ નિકાચિત જિનનામવાળો મિથ્યાત્વે આવે ત્યારે જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુજઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુof જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ ૧ આવલિકા ૨૦ | પર્યા. વિકલે પ્રાયોગ્ય પર્યાપચે તિમનુ પર્યાપંચે તિમનુ પર્યાપંચે તિ મનુ તિ. મનુo ) તિમનુ તિ. મનુ | તિ, મનુ ૮૨ | તિ ૧૦૨ | તિ મનુ દેવ નારક ૯૫ | તિ મનુ દેવ નારક ૯૩ જઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ અંતર્મુ ૮૪ ૨૦ | પર્યા. પંચે તિ, પ્રાયોગ્ય જઘ૦ ૧સમય ઉ૦ ૭મી નરકમાં P/a જઘ૦૧ સમય, ઉ૦ ૭મી નરકમાં ૩૩ સાગરો ૧. દેવદ્ધિક સહિતની ૯૩ની સત્તાવાળો અંતર્મ બાદ નરકદ્રિક પણ બાંધશે અને બંધાવલિકા પછી એ પણ સંક્રમાવશે. પણ જો એ નરકદ્ધિકની સત્તાવાળો હોય તો ઉત્કૃષ્ટ કાળ ૧ આવલિકા જ મળશે. કારણકે બંધાવલિકા વીત્યા પછી દેવદ્ધિક પણ સંક્રમવાથી ૯૫ સંક્રમશે. નરકપ્રાયોગ્ય ૨૮ના પતઘ્રહસ્થાનમાં આનાથી વિપરીત જાણવું. ૨. વૈ૦૧૧ વિનાનો થઈને તિપંચે કે મનમાં આવી પર્યાઅવ. માં દેવપ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે ૮૪નું સંક્રમસ્થાન, બંધાવલિકા બાદ વૈ૦૭ + દેવદ્ધિક == ૯ પ્રકૃતિઓ વધુ સંક્રમાવશે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પતદ્. સ્થાન ૨૯ ૨૯ ૩૦ ૩૦ કોને પ્રાયોગ્ય પર્યાન્મનુ પ્રાયોગ્ય દેવપ્રાયોગ્ય પર્યા૦ વિકલે પ્રાયોગ્ય પર્યા૰ પંચે૦ તિ॰ પ્રાયોગ્ય સંક્રમ સ્થાન સ્વામી ૯૩ ૮૪ ૮૨ ૧૦૨ | તિમનુ॰ દેવનારક ૯૬ નારક તિ॰ મનુ તિ॰ મનુ તિ ૯૫ તિ મનુ દેવનારક ૯૩ | તિ॰ મનુ॰ ૮૪ તિ મનુ ૮૨ તિ ૧૦૩ | મનુષ્ય ૧૦૨ | મનુષ્ય ૯૬ | મનુષ્ય ૯૫| મનુષ્ય ૧૦૨ તિ મનુ ૯૫ | તિ॰ મનુ ૧૦૨ ૯૩ ૮૪ | તિ ૮૨ તિ ૯૩ તિ મનુ મનુ૦ તિ મનુ દેવ નારક ૯૫ | તિ મનુ૦ દેવ નારક તિ॰ મનુ॰ કાળ..... .વિશેષ જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુ સંક્રમકરણ જઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ P / a જધ૰ ઉત્કૃષ્ટ અંતર્મુ૰ જિનનામ વાળો નરકમાં પ્રથમ અંતર્મુહૂર્તે જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ ૩૩સાગરો૦ અનુત્તરવાસીને જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુ જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુ જધ૦ ૧ સમય ઉત્કૃ૦ ૧ આવલિકા બંધાવ૰બાદ મનુદ્રિક પણ સંક્રમે જથ૦ ૧ સમય ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ. ૪થે ૫મે ૬૨ે ગુણઠાણે જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ ૧ આવલિકા જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ ૧ આવલિકા જઘ૦ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુ૦ જધ૦ ૧ સમય, ૩૦ ૭મી નરકમાં P/a જઘ૦ ૧ સમય, ઉ૦ ૭મી નરકમાં ૩૩ સાગરો જઘ૦ ૧ સમય, ઉ૦ અન્તર્મુ ૧. ૭ મે ગુણઠાણે ૩૧ નો બંધ કરી છà ૧ સમય માટે ૨૯ નો બંધ કરી મૃત્યુ પામનારને જધ૦ ૧ સમય મળે. ૨. જિનનામનો નવો બંધ શરુ કરનારને એક આવલિકા બંધાવલિકા હોવાથી જિનનામ સંક્રમતું ન હોવાથી ૧૦૨ તથા ૯પનું સંક્રમસ્થાન ઉત્કૃષ્ટથી ૧ આવલિકા માટે મળે. Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૫ પત | કોને સ્થાન | પ્રાયોગ્ય સંક્રમ | સ્વામી સ્થાન કાળ.........વિશેષ તિ, મનુ ૩0 | પર્યા. મનુo પ્રાયોગ્ય દેવપ્રાયોગ્ય દેવપ્રાયોગ્ય ૧૦૩ ૩ ૪ 9 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ તિ ૦ | | દેવ જઘરા ઉત્કૃષ્ટP/a, પછી આહા૦૭ ઉવેલાઈ ગઈ હોય દેવ, નારક જઘ૦ અંતર્મુ-ન્યૂન ૮૪000 વર્ષ નારકમાં, ઉત્કૃ૦ ૩૩ સાગરો દેવમાં મનુષ્ય જિઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ અંતર્મ સાતમેથી છ આવે ૯૫ મનુષ્ય જિઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ આવલિકા આહા પ્રારંભે બંધાવલિકા મનુષ્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુમનુષ્ય જઘ૦ ૧ સમયે ઉત્કૃષ્ટ ૧ આવલિકા જિનના પ્રારંભે બંધાવલિકા મનુષ્ય જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ આવલિકા આહા પ્રારંભે બંધાવલિકા ૯૫ | મનુષ્ય જઘ૦ ઉત્કૃ.-૧ આવલિકા, જિન આહાઉભય પ્રારંભે બંધાવલિકા ૧૦૨ મનુo L,X | મનું UCX . જિઘ૦ ૧ સમય X મૃત્યુ પામનારને મનું UX ( ઉત્કટ અંતર્મુo મનુંe U,X મનુ X જઘ૦ ઉત્કટ અંતર્મુo X | મનુo X ૮૧ | મનુo X ) | યશકીર્તિ બાંધે ૧. નવું જિનનામ નિકાચિત કરનારો જયાં સુધી એ નિકાચિત ન થાય ત્યાં સુધી (અંતર્મુ0 સુધી) પડતો નથી. તેથી ૧૦૨ અને ૯૫ નો જઘકાળ ૧ સમય ન મળે. પણ, ધારો કે ૪સમયની આવલિકા છે, ૯૫ની સત્તાવાળાજીવે ૨૧મા સમયે આહા૦૭ અને ૨૨માસમયે જિનનામ બાંધવાનું નવું શરૂ કર્યું, તો ક્રમશઃ ૨૫મા અને ર૬મા સમયે આહા અને જિનનો સંક્રમ ચાલુ થવાથી ૨૫મા સમયે એક સમય માટે ૧૦૨નું સંક્રમસ્થાન મળે. એ જ રીતે પહેલાં જિન શરુ કરી બીજા સમયે આહાબંધ શરુ કરનારને ૩૧માં ૯૬નું સંક્રમસ્થાન ૧ સમય માટે મળે એ જાણવું. ૨. ધારોકે છફૈગુણ ઠાણે ૯૫ની સત્તાવાળા જીવે ૨૧માસમયે નવો જિનનામબંધ શરુ કર્યો. ૨૪મા સમયે સાતમા ગુણઠાણે આવી આહાને બંધ પણ ચાલુ કર્યો. તેથી એ સમયે ૩૧ના પતસ્થાનમાં ૯૫નો સંક્રમ મળે. ૨૫મા સમયે જિનનો સંક્રમ પણ ચાલુ થઈ જવાથી ૯૬નું સંક્રમસ્થાન મળશે. આ રીતે ૩૧માં ૯પનો જઘકાળ ૧ સમય પણ મળી શકે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંક્રમકરણ તે તે સંક્રમસ્થાનોના પતઘ્રહસ્થાનો - કાળ ઉપરથી જોઈ લેવો. ૧૦૩ - ૨૯/૩૦/૩૧; ૧૦૨ - ૨૩૨૫૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧; ૧૦૧ - ૧; ૬ - ૨૮/૨૯૩૦/૩૧; ૯૫ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧; ૯૪ – ૧૯૩ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦; ૮૯-૧; ૮૮- ૧; ૮૪ - ૨૩/૦૫/૨૬/૨૮/૨૯૩૦; ૮૨ - ૨૩રપર૬/૨૯/૩૦/૧; ૮૧ - ૧; સ્થિતિ સંક્રમ છ દ્વાર... (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ (૪) જઘસ્થિતિસંક્રમ (૫) સાદ્યાદિ અને (૬) સ્વામિત્વ (૧) ભેદાર...... એ મૂળપ્રકૃતિ. જ્ઞાનાવરણીયાદિ ૮ પ્રકારે, આમાં અન્ય પ્રકૃતિનયન સ્વરૂપ સંક્રમ હોતો નથી- શેષ બે હોય છે. વ ઉત્તરપ્રકૃતિ મતિજ્ઞાનાવરણાદિ ૧૫૮ ભેદ, ૪ આયુ સિવાયમાં ત્રણે હોય છે. ૪ આયુમાં ઉદ્વર્તના-અપવર્તના સંક્રમ હોય છે. (૨) વિશેષલક્ષણ દ્વાર... ઉદ્વર્તના.... બધ્યમાન પ્રકૃતિની બધ્યમાન સ્થિતિ સુધી તે જ પ્રકૃતિની પૂર્વબદ્ધ અલ્પસ્થિતિને શુભાશુભ અધ્યવસાયોથી વધારવી તે. અપવર્તના.... બધ્યમાન કે અબધ્યમાન પ્રકૃતિની પૂર્વબદ્ધ દીર્ઘસ્થિતિને અલ્પ કરવી તે. અન્યપ્રકૃતિનયન બધ્યમાન પ્રકૃતિમાં ભિન્ન પ્રકૃતિની પૂર્વબદ્ધ સ્થિતિઓ સંક્રમાવવી તે..... આમાં, બધ્યમાનસ્થિતિ કરતાં પૂર્વબદ્ધસ્થિતિ વધુ હોય તો પણ પોતાની સ્થિતિ કાયમ રાખીને સંક્રમે છે. તેથી પતઘ્રહની પણ સંક્રમદ્વારા એટલી સ્થિતિ મળે છે. જો પૂર્વબદ્ધ સ્થિતિ ઓછી હોય તો એ પતની બધ્યમાનસ્થિતિ સુધી વધી શકે છે. અને ત્યારે એ ઉદ્વર્તન યુક્ત અન્ય પ્રકૃતિનયન કહેવાય છે. પૂર્વબદ્ધ સ્થિતિની અપવર્તના માટે બધ્યમાનપ્રકૃતિ કે સ્થિતિની અપેક્ષા હોતી નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૭ આની ઉપર ન જાય આની ઉપર ન જાય પૂર્વબદ્ધ સ્થિતિ - પૂર્વબદ્ધ સ્થિતિ સમાન પ્રકૃતિની બષ્યમાન સ્થિતિ ઉદ્વર્તના પૂર્વબદ્ધ પ્રકૃતિની સ્થિતિ. તે જ પ્રકૃતિ વધ્યમાન બષ્યમાન ભિનપ્રકૃતિની સ્થિતિ હોય કે ન પણ હોય અન્ય પ્રકૃતિ નયના આપવર્તના (૩) ઉત્કૃષ્ટસ્થિતિસંક્રમવાર - પ્રકૃતિઓ બે પ્રકારની હોય છે... બંધાત્કૃષ્ટ સ્થિતિવાળી અને સંક્રમોત્કૃષ્ટ સ્થિતિવાળી ૩ બંધાત્કૃષ્ટા.. બંધથી પ્રાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિ કરતાં સંક્રમથી પ્રાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિ જે પ્રકૃતિઓમાં ઓછી જ હોય છે તે બંધોત્કૃષ્ટા કહેવાય છે. સામાન્યથી આયુષ્ય સિવાયની જે ઉત્તરપ્રકૃતિઓનો સ્થિતિબંધ મૂળ પ્રકૃતિ જેટલો હોય (ચારિત્રમોહનીયમાં ૪૦ કો કો હોય) તે બંધોસ્કૃષ્ટા હોય છે. જ્ઞાના૦ ૫, દર્શના૦ ૯, અંતરાય ૫, ૧૬ કષાય, મિથ્યાત્વ, ૪ આયુ, અશાતા, નીચ, નરકદ્ધિક, તિરુદ્રિક, એકે, પંચે જાતિ, ઔદા. ૭, વૈક્રિય ૭, તેજસ ૭, ચરમસંઘ-સંસ્થાન, વર્ણાદિ ૨૦, જિન સિવાયની ૭ પ્રત્યેક, ત્રસચતુષ્ક, સ્થાવર, અસ્થિર પક, કુખગતિ આ ૧૧૦ પ્રકૃતિઓ, કર્મપ્રકૃતિ ચૂર્ણિકારોના મતે બંધાત્કૃષ્ટા છે. કર્મપ્રકૃતિવૃત્તિકારના મતે (શુભ વર્ણાદિ ૧૧ અને નીલ-કટુક સિવાયની) અશુભવર્ણાદિ ૭ ને જ બંધોત્કૃષ્ટામાં ગણી છે. એટલે કે કુલ ૯૭ પ્રકૃતિઓ બંધોસ્કૃષ્ટા ગણી છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ મૈં સંક્રમોત્કૃષ્ટા...જેની બંધપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સંક્રમપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ વધુ હોય તેવી પ્રકૃતિઓ. ૧૦૮ શાતા, સમ્ય॰, મિશ્ર, ૯ નોકષાય, ઉચ્ચગોત્ર, દેવદ્ધિક, મનુ॰દ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, આહા૦ ૭, જિન, સ્થિર ષટ્ક, પ્રથમ પાંચ સંઘ-સંસ્થાન, શુભખતિ, આ ૪૮ ચૂર્ણિકારના મતે સંક્રમોત્કૃષ્ટા છે. વૃત્તિકારના મતે આ ૪૮ + ૧૧ શુભ વર્ણાદિ + નીલ + કટુક એમ ૬૧ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટા છે. બંધોત્કૃષ્ટાના વળી બે ભેદ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાળે વિપાકોદય પણ હોય તો ઉદયબંધોત્કૃષ્ટા કહેવાય અને ન હોય તો અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય. નરકઢિક, તિ॰દ્વિક, એકે, ઔદા૦૭, છેવ, સ્થાવર, આતપ, ૫ નિદ્રા આ ૨૦ અનુદયબંધોત્કૃષ્ટા છે. આ ૨૦ તેમજ ૪ આયુ સિવાયની શેષ ૮૬ (અથવા ૭૩) ઉદયબંધોત્કૃષ્ટા છે. નરકદ્ધિકનો ઉ૰સ્થિતિબંધ પંચે॰ તિ॰ કે મનુ॰ કરે છે અને ત્યારે એનો વિપાકોદય હોતો નથી એ સ્પષ્ટ છે. આ રીતે શેષ માટે યથાયોગ્ય જાણવું. સંક્રમોત્કૃષ્ટામાં મિશ્ર॰, દેવદ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, મનુ॰ આનુ॰, આહા૦૭ અને જિનનામકર્મ આ ૧૮ અનુદયસંક્રમોત્કૃષ્ટા છે. શેષ ૩૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે. બંધોત્કૃષ્ટાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી બંધાવલિકા વીત્યા બાદ સંક્રમ થાય. વળી એ વખતે પણ ઉદયાવલિકા ઉપરની સંક્રમે છે. તેથી બે આવલિકાન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમે છે. અને ત્યારે, ૧ ૧. ધારોકે ૧લા સમયે અશાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦૦૦ સમય બાંધી, ૪ સમયની આવલિકા છે. તો ૧ થી ૪ સમય (બંધાવલિકા) વીત્યાબાદ પાંચમા સમયે સંક્રમ થશે. વળી એ વખતે ૫ થી ૮ એ ઉદયાવલિકા હોવાથી એમાંથી પણ દલિક સંક્રમતું નથી. તેથી કુલ બે આવલિકા (૮ સમય) ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ = ૯૯૨ સમયની સ્થિતિ શાતામાં સંક્રમશે. વળી એ વખતે (૫ મા સમયે) ૫ થી ૮ સમયમાં પણ શાતાના જૂના નિષેકો તો છે જ. તેથી શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫ થી ૧૦૦૦મા સમય = ૯૯૬ સમય આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટ સ્થિતિ થશે. વળી આ ૫ મા સમયે શાતામાં સંક્રમથી આવેલા દલિકો માટે પ થી ૮ સમય સંક્રમાવલિકા છે. તેથી આ સમયોમાં એ પુનઃ અશાતામાં નહીં સંક્રમે. ૯ મા સમયે સંક્રમી શકશે. પણ એ વખતે ૯ થી ૧૨ સમયો ઉદયાવલિકા બન્યા હોવાથી ૧૩મા સમયથી ૧૦૦૦ સમય સુધીના નિષેકોમાંથી સંક્રમ થશે. તેથી શાતાનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૯૮૮ સમય ૩ આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલો થશે. વળી એ વખતે પણ શાતાના ૯ થી ૧૨ નિષેકો વિદ્યમાન તો છે જ. તેથી એની યસ્થિતિ ૯૯૨ સમય બે આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ મળશે. = Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૯ પતøહ જો સંક્રમોત્કૃષ્ટ હોય તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ - = બંધાત્કૃષ્ટની સંક્રમ્સમાણસ્થિતિ + પોતાની ઉદયાવલિકા = આવલિકાયૂન બંધોની ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમોની આ ઉત્કૃષ્ટસ્થિતિ, સંક્રમાવલિકા વીત્યા બાદ, ઉદયાવલિકા છોડીને સંક્રમે છે. તેથી તેની સંક્રમ્સમાણ સ્થિતિ = સંક્રમોત્કૃષ્ટસ્થિતિ–૨ આવલિકા = ૩ આવલિકા ન્યૂન બંધો સ્થિતિ. સંક્રમકાળે જે સ્થિતિ વિદ્યમાન હોય તે સ્થિતિ કહેવાય છે. તેથી સામાન્યથી, બંધાત્કૃષ્ટની સ્થિતિ આવલિકાયૂન ઉત્કૃસ્થિતિ મળે છે જ્યારે સંક્રમોત્કૃષ્ટની સ્થિતિ બે આવલિકા ન્યૂન બંધોની ઉત્કૃસ્થિતિ જેટલી મળે છે. બંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ – બંધો ની સંખ્યામાણ સ્થિતિ ૨ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ બંધો —ી. બંધાવલિકા આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે બંધોની સંક્રમકાળે ઉદયાવલિકા અને સંમોહબ્બી સંકમાવલિકા સંક્રમોની સંખ્યમાણ સ્થિતિ ૩ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોના સંક્રમકાળે ઉદયાવલિકા સંક્રમોની સ્થિતિ, - બંધોની સ્થિતિ આયુમાં સ્વસ્થાનમાં ઉદ્વર્તના-અપવર્ણના વખતે, ચસ્થિતિ = આવલિકા ન્યૂન અબાધા + ઉત્કૃષ્ટ સ્થિતિ બંધકાળ ઉત્કૃષ્ટ સ્થિતિ સંકમકાળ સંકગમાણ સ્થિતિ – અબાધા = પૂર્વભવનું શેષાયુ — ———– ચત સ્થિતિ ——— — - બંધાવલિકા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સંક્રમકરણ મિથ્યાત્વમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોકો હોવા છતાં આવલિકા અધિક અંતર્મ ન્યૂન ૭૦ કોકો જેટલી સ્થિતિ સંક્રમે છે અને તેના સ્વામી સમ્યકત્વી જીવો જ હોય.' તે આ રીતે.... ૪ થે થી ૧લે આવેલો જીવ તીવ્રસંક્લેશ ૭0 કોકો બાંધ્યા પછી તૂર્ત ૪થે જઈ શકતો નથી, પણ અંતર્મુડ બાદ જાય છે. અને ત્યાં ઉદયા છોડીને શેષ સમ્ય મિશ્રમાં સંક્રમાવે છે. તેથી આ બેની ઉત્કૃષ્ટસ્થિતિ અંતર્મુ-ન્યૂન ૭૦ કોકો મળે છે અને એટલી જ મિથ્થાની સ્થિતિ હોય છે. પછી, સંક્રમાવલિકા બાદ તે જીવ ૪ થે જ ગુણઠાણે, સમ્યમોહની અપવર્તના વડે અને મિશ્રની અપવ તેમજ સમ્યમાં અન્યપ્રકૃતિનયન વડે, (સંક્રમાવલિકા + ઉદયાવલિકા રૂપ) બે આવલિકા અધિક અંતર્મ જૂન ૭૦ કોકો જેટલી સ્થિતિ સંક્રમાવે છે જે એ બે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ છે. આમ ત્રણે દર્શનમોહના ઉસ્થિતિસંક્રમના સ્વામી લાયોપથમિક સમ્યકત્વી જ મળે છે. - ૪થા ગુણઠાણે કે તેથી ઉપર માટે સામાન્યથી એવો નિયમ છે કે બધ્યમાન સ્થિતિ કરતાં સત્તાગત સ્થિતિ સંખ્યાતગુણ હોય. તેથી જિનનામ અને આહ૦૭ના બંધ વખતે સત્તાગતસ્થિતિ પણ અંત:કોકો હોવા છતાં તેની ઉત્કૃષ્ટસ્થિતિ જે બંધાય તેના કરતાં તે સંખ્યાતગુણ હોવાથી એ ૮ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટા થાય. ૧. આ અન્યપ્રકૃતિનયનની અપેક્ષાએ છે. સ્વસ્થાને અપવર્તનાની અપેક્ષાએ મિથ્યાત્વીને જ બંધાવલિકા બાદ ઉદયા છોડીને શેષ ૨ આવલિકાનૂન ૭૦ કોકો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ મળે. P / a કરતાં અધિક કાળથી કે અનાદિકાળથી ૧લે રહેલા જીવો ત્રણ કરણ કરીને જ સમ્યકત્વ પામી શકે છે અને તેથી તેઓની સ્થિતિસત્તા અંત:કોકો જ હોય છે. માટે એવો જીવ ન લેતાં ૪થે થી ( P / a કરતાં અલ્પકાળ પૂર્વે) ૧લે આવેલો જીવ લીધો છે. એને સમ્યગુંજનો ઉદય થાય એટલે એ ત્રણ કરણ વિના જ ક્ષાયોપ૦ સભ્ય પામી ૪ થે જાય છે અને મિથ્યાત્વની અંતર્મ ન્યૂન ૭૦ કોકો સ્થિતિ એ જાળવી રાખે છે. ૨. આમાં સમ્યના અપવર્તના સંક્રમની વિવેક્ષા છે. જો એના અન્ય પ્રકૃતિનયન સંક્રમની વિવક્ષા કરીએ તો.. ૪થે એનો સંક્રમ નથી. અંતર્મુડ બાદ પાછો પહેલે આવે ત્યારે ઉદયાવલિકા છોડીને શેષ સંક્રમાવે. એટલે કે આવલિકાઅધિક ૨ અંતર્મુo (= એક મોટું અંતર્મુ) જૂન ૭૦ કોકો ઉત્કૃ સ્થિતિ સંક્રમ મિથ્યાત્વીને મળે. ક્ષાયિક સમીને ૩ પુંજ જ સત્તામાં હોતા નથી. પ૦ સભ્યત્વી ૩ કરણ કરીને જ ૪થે આવતો હોવાથી એને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોતી નથી. માટે લાયોપસમન્દી જ કહ્યા છે.. Page #124 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૧ ૧ જિનનામના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી..... નામકર્મની વધુમાં વધુ સત્તાગતસ્થિતિવાળો જિનનામબંધક જીવ પ્રથમબંધે નામની તે વધુ સ્થિતિ જિનમાં સંક્રમાવી જિનનામની સંક્રમોત્કૃષ્ટસ્થિતિવાળો બને છે. પછી સંક્રમાવલિકાબાદ પ્રથમ સંક્રમે ઉત્કૃષ્ટસ્થિતિસંક્રમ મળે.' આહા૦૭-નામકર્મની વધુમાં વધુ સત્તાગત સ્થિતિવાળો જીવ આહાના પ્રથમબંધે તે સ્થિતિ સંક્રમાવી સંક્રમાવલિકા બાદ ઉત્કૃસ્થિતિ સંક્રમ કરે. દેવાયું... ઉત્કૃષ્ટસ્થિતિબંધક જીવ (સંયમી) બંધાવલિકા બાદ આ સિવાયની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી તરીકે તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવો (પ્રાયઃ સંજ્ઞી પંચેમિથ્યાત્વી મળે.) (૪) જઘન્ય સ્થિતિસંક્રમ અને તેના સ્વામી સામાન્યથી ૧૪મે જેનો ઉદય ન હોય તેવી ઉદયવતી પ્રકૃતિઓની (એટલે કે જેઓનો ઉદયવિચ્છેદ અને સત્તાવિચ્છેદ એક સાથે થાય છે તેવી પ્રકૃતિઓની) સત્તામાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે એક સમયપ્રમાણસ્થિતિનો છેલ્લો જે સંક્રમ થાય તે જઘ સ્થિતિ સંક્રમ હોય છે. (ત્યારબાદ, શેષ રહેતી આવલિકા કે એથીય ન્યૂન સમયો ઉદયાવલિકા પ્રવિષ્ટ થઈ જતા હોવાથી સંક્રમ થઈ શકતો નથી). (સ્ત્રી-નપુ. વેદે શ્રેણિ માંડનારને એ બે ઉદયવતી હોવા છતાં જઘસ્થિતિ સંક્રમ ૧ સમય હોતો નથી તે જાણવું). અનુદયવતી પ્રવૃતિઓની ક્ષય થતાં થતાં જે સ્થિતિ શેષ રહે તેનો જે છેલ્લો સંક્રમ થાય છે તે જઘસ્થિતિ સંક્રમ હોય છે. * જ્ઞાના. ૧૪ - (૫ જ્ઞાના, ૫ અંતરાય, ૪દર્શના૦) ૧૨ માની સમયાધિક આવલિકા શેષે. * આયુ૪ - તે તે આયુ ભોગવતાં ભોગવતાં સમયાધિક આવલિકા રહે ત્યારે. * સંવ લોભ - ક્ષેપકને ૧૦માની સમયાધિક આવલિકા શેષે. * સભ્ય મોહ - ક્ષાયિક સમ્યો પામતી વખતે કતકરણ થયા બાદ કોઈપણ ગતિમાં સભ્ય ખપાવતાં ખપાવતાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે. ૧, ૪થા વગેરે ગુણઠાણે ઉત્તરોત્તર સમયે નામકર્મની સ્થિતિગત સત્તા ઓછી ઓછી થતી જાય છે, કારણ કે બંધથી વધુ સત્તા થતી નથી અને નીચેથી એક-એક સમય ભોગવાઈને કપાતો જાય છે. તેથી જિનનામના બંધકોમાં મિથ્યાત્વાભિમુખ જીવ વધુ સ્થિતિબંધ કરતો હોવા છતાં એ વખતે સંક્રમથી ઓછી સ્થિતિમાં આવવાથી સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ મળતી નથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રથમબંધ બાદ આવલિકાએ જ મળે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આ ૨૦ પ્રકૃતિઓમાં જઘ॰ સ્થિતિ સમયાધિક આવલિકા આવે છે. આ ૨૦ + નિદ્રાદ્ધિકમાં જઘ૰ સ્થિતિસંક્રમ અપવર્ઝના વડે થાય છે. * નિદ્રાદ્ધિક - જ્યારે ૧૨માનો ૨ આલિકા + આવિલ/a જેટલો કાળ બાકી હોય ત્યારે તથાસ્વભાવે કરીને ઉપરની એક સમયની સ્થિતિનો એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અપવર્ઝના વડે સંક્રમ કરે છે. આ જધ॰ સ્થિતિસંક્રમ છે, એ વખતે યસ્થિતિ ર આલિકા + આવલિકા/a હાસ્યાદિ ૬ - ખુદની પ્રથમ સ્થિતિ આ સમયે ચરમસંક્રમ થાય ચરમબંધ સમય બીજી સ્થિતિમાં સંખ્યાતવર્ષપ્રમાણ જે ચરમખંડ રહ્યો હોય તેને પુરુષવેદની પ્રથમસ્થિતિના ચરમસમયે સંજ્વન્ક્રોધની બીજી સ્થિતિમાં જે સંક્રમાવે છે તે જધ સ્થિતિસંક્રમ છે. અને એ વખતે જઘન્યસ્થિતિ સંખ્યાતા વર્ષો + અંતર + ૧ સમય જેટલી મળે. -અંતર અબાધા બંધાવલિકા યત્ સ્થિતિ * પુરુષવેદ અને સંજ્વ૦ ૩..... પોતપોતાના બંધવિચ્છેદ સમયે જે ચરમબંધ થયો હોય છે એ જ સમયન્યૂન ૨ આવલિકાના ચરમ સમયે સંક્રમે છે. એટલે એ ચરમ સંક્રમ જધ॰ સ્થિતિસંક્રમ હોય છે, જે આબાધન્યૂન ચરમબંધ જેટલો હોય છે. તેથી પુવેદનો અંતર્મુ॰ ન્યૂન ૮ વર્ષ (પુ॰ વેદારૂઢ જીવને) સંજ્વ॰ ક્રોધ- માન-માયાનો અનુક્રમે અંતર્મુ॰ ન્યૂન ૨ મહિના-૧ મહિનો-૧૫ દિવસ જેટલો જઘ૰ સ્થિતિસંક્રમ હોય છે. એ વખતે જઘન્યસ્થિતિ ૮ વર્ષ સમયન્યૂન ૨ આવલિકા વગેરે પ્રમાણ હોય છે. ઘ૰ સ્થિતિબંધ = ૮ વર્ષ સંક્રમકરણ યસ્થિતિ = ૮ વર્ષ-સમયોન ૨ આવલિકા ચરમ સંક્રમ સમય સંખ્યાતા વર્ષો પ્રમાણ ચરમખંડ સંક્રમ્સમાણ સ્થિતિ Page #126 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૧૩ * ૧૩ મા ગુણઠાણાના - ચરમસમયે જે પ્રકૃતિઓનો સંક્રમથી સ્થિતિક્ષય થાય છે તેઓનો ત્યારે જઘ સ્થિતિસંક્રમ મળે છે. સત્તામાં ૧૪માના કાળ કરતાં મોટા અંતર્મુજેટલી સ્થિતિ હોય છે જે ૧૩માના અંતસમયે અપવર્તના દ્વારા ઘટીને ૧૪માના કાળ જેટલી થઈ જાય છે. ૧૩માના ચરમસમયે ઉદયાવલિકા છોડીને શેષ સંક્રમે છે. અને એ વખતે કુલસ્થિતિ જેટલી હોય એટલી સ્થિતિ મળે છે. આવી પ્રકૃતિઓ ૯૪ છે. નરકદ્ધિક વગેરે ૧૩ સિવાયની નામની ૯૦ + ર વેદનીય + ૨ ગોત્ર. – ચસ્થિતિ = કુલસ્થિતિ અંતર્મુ –– – ૧૩ મનો ચમ / સમય ૧૪ માનો કાળ - સંખ્યામાણ સ્થિતિ ઉદયાવલિકા શેષ ૩૨ પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં P / a ભાગ જેટલો ચરમખંડ રહ્યો હોય તેનો સંક્રમ કરે એ જઘસ્થિતિસંક્રમ. આમાં વિશેષ નીચે મુજબમિથ્યાત્વ, મિશ્ર - ક્ષાયિક પામતાં ૪ થી ૭ ગુણના જીવો અનંતા- ૪ - ૪ થી ૭ ગુણઠાણાવાળા અનંતાનુબંધી વિસંયોજક ચારે ગતિના જીવો. થીણદ્ધિ ૩ વગેરે ૨૬.૯માના ક્ષપક આ ૩રમાંથી સ્ત્રી-નપુ. વેદ માટે સ્થિતિ = P / a + અંતરકરણનું અંતર્મુ(નપુ) વેદનો જઘસ્થિતિસંક્રમ નપુ. વેદોદયારૂઢજીવને હોય છે તે જાણવું). શેષ ૩૦ માટે P / a + ઉદયાવલિકા. Page #127 -------------------------------------------------------------------------- ________________ 2bk જાન્યસ્થિતિસંલ્મ - 1 ઘસ્થિતિ પ્રકૃતિ સંક્રમપ્રમાણ ચસ્થિતિ સ્વામી કલ્યો સંક્રમ જ્ઞાના૦૧૪ ૧ સમય સમયાધિકઆવલિકા ૧૨મે સમયાધિકાવલિકા શેષ અપવર્તના નિદ્રા ૨ ૧ સમય ૨ આવલિકા + આવલિ/a | ૧૨ મે યસ્થિતિશેષ અપવર્તના મિથ્યાં મિશ્ર. Pla ઉદયા + P / a ૪ થી ૭મે સ્વ-સ્વ ક્ષયકાળ | ઉદ્ધ/સર્વસંક્રમ સંજવલોભ ૧ સમય સમયાધિકઆવલિકા ૧૦મે સમયાધિકાવલિશેષ ક્ષેપકને અપવર્તના અનંતા૦૪ Pla ઉદયા + P / a ૪ ગતિના સમ્યગદષ્ટિઓ ઉદ્ધ/સર્વસંક્રમ સમ્ય ૧ સમય સમયાધિક આવલિકા ૪ ગતિના કૃતકરણજીવો અપવર્તના હાસ્યાદિ ૬ સંખ્યાત સં. વર્ષ + અંતર્મુ- ક્ષપક ૯મે સ્વક્ષયકાળે ઉદ્ધ/સર્વસંક્રમ સંજ્ય ક્રોધ અબાધા ચૂન ૨ મહિના ૨ મહિના–સમયોન ર આવે ! ક્ષપક ૯મે સ્વક્ષયકાળે ઉદ્દે સર્વસંક્રમ સંજ્યમાન અબાધા ન્યૂન ૧ મહિનો | ૧ મહિનો-સમયોન ૨ આ ક્ષપક ૯મે સ્વક્ષયકાળે ઉદ્દે સર્વસંક્રમ સંજ્વમાયા અબાધા ન્યૂન ૧૫ દિવસ ૧૫ દિવસ–સમયોન ૨ આo | ક્ષપક ૯મે સ્વક્ષયકાળે ઉદ્ધ/સર્વસંક્રમ પુત્રવેદ અબાધા ન્યૂન ૮ વર્ષ | ૮ વર્ષ–સમયોન ૨ આ સ્વવેદોદયારૂઢ ક્ષપક ૯મે ઉદ્ધ/સર્વસંક્રમ સ્ત્રીનપ૦ Pla | P / a + અંતર્મુ સ્વવેદોદયારૂઢ ક્ષપક ૯મે ઉદ્દે સર્વસંક્રમ સ્થાવ૦૧૬,૮ કષાય | P / a P / a + ઉદયા ક્ષપક ૯મે સ્વક્ષયકાળે ઉદ્દે સર્વસંક્રમ ૯૪ પ્રકૃતિઓ | અંતર્મુ–ઉદયા અંતર્મુ ૧૩માના ચરમસમયે સર્વાપવર્તના ૪ આયુષ્ય ૧ સમય સમયાધિક આવલિકા સ્વસ્વની સમયાધિકાવલિકા શેષે | અપવર્તના સંક્રમકરણ Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૧૫ (૫) સાદ્યાદિ પ્રરૂપણા મૂળ પ્રકૃતિમાં– મોહ સિવાય ૭ નો અજઘન્ય સાદિ સિવાય ૩, કારણકે તેઓનો જળ સ્થિતિસંક્રમ ક્ષેપકને હોય છે. પછી પુનઃ અજઘ૦ સંક્રમ થતો નથી. તેથી સાદિ મળે નહીં. શેષ ૩ (જઘ૦, ઉત્કૃ.અનુ.)ના માત્ર સાદિ-સાન્ત એમ બબે જ ભાંગા છે. તેથી, કુલ ભાંગા = ૭૪૩ + ૭૪૩૪૨ = ૬૩ ૧. સ્થિતિસંક્રમ વગેરે દરેકના ૪-૪ પ્રકાર પડે- જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ. આમાં અજઘન્ય એટલે જઘન્યભિન... એટલે ઉત્કૃષ્ટનો પણ અજઘ૦ માં સમાવેશ થઈ જાય. આ પ્રમાણે અનુત્કૃષ્ટમાં માં જઘ૦ નો પણ સમાવેશ જાણવો. આ જઘન્ય વગેરે ચારેયની સાદિ-સાન્ત-અનાદિ અને અનંત એમ ચારમાંથી જે જે પ્રકાર સંભવિત હોય એની સાદાદિપ્રરૂપણામાં વિચારણા કરવાની હોય છે. જઘ૦ અને ઉત્કૃ૦ સામાન્યથી સર્વત્ર કાદાચિત્ક હોવાથી સાદિ અને સાન્ત એ બે જ પ્રકારે મળતા હોય છે. સામાન્યથી, જેનું જઘ૦ અભવ્યાદિને પ્રાપ્ત હોય છે, એનું જઘ૦ સંસારકાળ દરમ્યાન જીવોને આંતર-આતરે પ્રાપ્ત થયા જ કરે છે. તેથી આનું અજ. પણ સાદિ સાત્ત જ મળે છે. જેનું જઘ સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને હોય એનું અજઘન્ય તે સમ્યક્ત્વાદિને નહીં પામેલા અનાદિમિથ્યાત્વી વગેરે જીવોને અનાદિ પ્રકારે મળે છે. આવા અજઘ૦નો સાદિ ભાંગો તો જ મળી શકે છે જો નીચેની બે માંથી એકની પણ સંભાવના હોય - (૧) જઘ૦ થયા પછી પણ એ ચીજની પુનઃસંભાવના હોય. જેમકે અનંતા વિસંયોજક જીવ વિસંયોજના વખતે ચરમસ્થિતિસંક્રમ જે કરે છે એ જઘ૦ હોય છે. પણ ત્યારબાદ પણ એ જીવ પુનઃ મિથ્યાત્વે જઈ અનંતા બાંધે છે અને પછી સંક્રમાવે છે. આ જે પુનઃસંક્રમ થાય છે એ જઘરા નથી હોતો- અજઘરા હોય છે. તેથી અજઘ૦નો સાદિ થયો. (૨) જઘ૦ થયા પછી એની પુનઃ સંભાવના ન હોવા છતાં, ઉપશમશ્રેણી વગેરે જેવી કોઈ અવસ્થા હોય કે જ્યાં વિવક્ષિત પ્રક્રિયા જઘ૦ થયા વિના જ સર્વથા અટકી ગઈ હોય અને એ અવસ્થાથી પાછા નીચે પડવાનું સંભવિત હોવાથી પડવાનું થાય અને પાછો એ પ્રક્રિયાનો પ્રારંભ થાય. જેમકે શેષ ૧૨ કષાયોનો જઘ૦ સ્થિતિસંક્રમ ક્ષેપકને હોય છે અને એ પછી પુન: એનો સ્થિતિસંક્રમ ક્યારેય થતો નથી. પણ ઉપશમશ્રેણીમાં આ સ્થિતિસંક્રમની પ્રક્રિયા તે તે સ્થાને સર્વથા અટકી જાય છે અને પાછું ત્યાંથી પડવાનું થતાં એ શરુ થાય છે. આ સ્થિતિસંક્રમનો જે પુનઃ પ્રારંભ થાય છે તે અજઘ૦ હોવાથી અજઘનો સાદિ ભાંગો મળે છે. જે પ્રક્રિયામાં આ બેમાંથી એકેયની સંભાવના હોતી નથી એનો અજઘનો સાદિ ભાંગો મળતો નથી. જેમકે જ્ઞાનાવરણાદિનો જઘ૦ સ્થિતિસંક્રમ બારમે ગુણઠાણે છે અને એ પછી એ ક્યારેય પુન: થતો નથી. વળી આ સ્થાન પૂર્વે એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં જ્ઞાનાવરણાદિની સ્થિતિસંક્રમ સર્વથા બંધ થઈ ગયો હોય. માટે એના અજઘનો સાદિ ભાંગો મળતો નથી. સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને જેનું જઘ૦ હોય છે એવી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મોહનીયકર્મ ૧૧મે ક્ષાયિક સમ્યક્ત્વીને સંક્રમાભાવ થયા પછી પડે ત્યારે પાછો અજઘ સ્થિતિસંક્રમ થાય છે. તેથી અજઘ૦ સંક્રમ ચારે પ્રકારે મળે. બાકીના ૩ બબ્બે પ્રકારે. કુલ ૪ + ૬ = ૧૦. તેથી મૂળપ્રકૃતિના કુલ ભાંગા ૬૩ + ૧૦ = ૭૩ થયા. સક્રમકરણ ઉત્તરપ્રકૃતિમાં ચારિત્રમોહની ૨૫ના અજવ૦ ૪ પ્રકારે..... (ઉપશમ શ્રેણિથી પડનારને સાદિ પણ મળવાથી) ચારિત્રમોહની ૨૫ના શેષ ૩ બબ્બે પ્રકારે... શેષ ૧૦૫ ધ્રુવસત્તાકનો અજધ॰ સાદિ સિવાય ૩ પ્રકારે... ૩૧૫ શેષ ૩ના બબ્બે પ્રકાર... ૬૩૦ ૨૨૪ ૨૮ અવસત્તાકના ચારેયના બબ્બે ભાંગા... કુલ..... ૧૪૧૯ (૬)સ્વામિત્વહાર- જધ૦ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમદ્વારની વિચારણામાં સ્વામીઓ કહેવાઈ ગયા છે. અનુભાગસંક્રમ ૭ દ્વાર– (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) સ્પર્ધક પ્રરૂપણા (૪) ઉત્કૃ૦ અનુભાગસંક્રમ (૫) જઘન્ય અનુભાગ સંક્રમ (૬) સ્વામિત્વ (૭) સાદ્યાદિ (૧) ભેદદ્વાર..... મૂળ ઉત્તરપ્રકૃતિભેદે ભેદદ્વાર સ્થિતિસંક્રમ પ્રમાણે, (૨) વિશેષલક્ષણદ્વાર... સ્થિતિસંક્રમ પ્રમાણે ઉર્જાના-અપવત્તના અને અન્ય પ્રકૃતિનયન જાણવા. અન્ય પ્રકૃતિનયનથી સ્થિતિસંક્રમમાં, સત્તામાં રહેલી બધી સ્થિતિઓ સંક્રમે છે અને જળવાઈ રહે છે, તેથી પતગ્રહની પણ એટલી સ્થિતિ થાય છે જ્યારે રસસંક્રમમાં, સત્તાગત બધો રસ સંક્રમવા છતાં જળવાઈ રહેતો નથી, કિન્તુ બધ્યમાન રસ જેટલો થઈ જાય છે. ૧૦૦ (૩) સ્પર્ધક પ્રરૂપણા...જે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતી રસસ્પર્ધકો જ હોય તેને સર્વઘાતી કહેવાય છે, જે પ્રકૃતિઓમાં દેશધાતી રસસ્પર્ધ્વકો પણ હોય છે તેને દેશધાતી કહેવાય છે. અઘાતી સ્પર્ધ્વકોના સંબંધથી પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. એ જ પ્રમાણે એક સ્થાનકાદિ સંજ્ઞા પણ રસના સંબંધથી જ જાણવી. ૧૫૦ પ્રક્રિયાનો અભવ્યાદિને અનંત ભાંગો પણ મળે છે. આ જ પ્રમાણે અનુ॰ માટે ઉત્કૃષ્ટને આશ્રીને જાણવું. જે પ્રક્રિયા પોતે જ અધ્રુવ હોય એના જઘન્યાદિ ચારે પ્રકાર સાદિ/સાંત એમ બે જ ભાંગે મળે એ સ્પષ્ટ છે. જેમકે સમ્યક્ત્વમોહનીયાદિની સત્તા અધ્રુવ હોવાથી સંક્રમ પણ અધ્રુવ હોવાના કારણે સાદિ-સાન્ત જ હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો.ભાગ-૧ ૧૧૭ ૧૨૦ બંધાતી પ્રકૃતિઓમાંથી કેવલજ્ઞાના સિવાયની ૪ જ્ઞાના, ચક્ષુ, અચકું અને અવધિ દર્શના. એમ ૩ દર્શના, પુરુષવેદ, સંવ, ૪ અને ૫ અંતરાય આ ૧૭ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠાણીયો રસ બંધાય છે, શેષ ૧૦૩ પ્રકતિઓનો ર થી ૪ ઠાણીયો રસ બંધાય છે. સમ્યમોહનો રસ ૧ ઢાણિયો અને મંદ ક્રિસ્થાનિક હોવાથી દેશઘાતી હોય છે. જ્યારે મિશ્રનો રસ મધ્યમ દ્રિસ્થાનિક સર્વઘાતી જ હોય છે. એની ઉપરના દ્વિ-ત્રિ અને ચુતઃસ્થાનિક સ્પર્ધકો મિથ્યાત્વના હોય છે. (૪) ઉત્કરસંક્રમકાર... સમ્ય૦ તથા મિશ્રમોહનો ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનિક રસ જ સત્તામાં હોવાથી એટલો જ રસ ઉત્કૃષ્ટથી સંક્રમે છે. આતપ, મનુ આયુ અને તિર્યંચાયુનો સત્તામાં ર૩/૪ ઠાણીયો રસ હોવા છતાં ઉત્કૃષ્ટથી તથાસ્વભાવે ર ઠાણીયો રસ જ સંક્રમે છે. શેષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટથી ૪ ઠાણીયો રસ સંક્રમે છે. ઘાતીસંજ્ઞાની અપેક્ષાએ સમ્યનો દેશઘાતી અને શેષ બધીને સર્વઘાતી રસ સંક્રમે છે. (૫) જઘ૦૨સસંક્રમદ્વાર પુ. વેદ, સમ્યક સંજ્વ૦ ૪ - જઘ૦થી ૧ ઠાણીયો દેશઘાતી રસ સંક્રમે. શેષ પ્રકૃતિનો જઘ થી પણ ૨ ઠાણિયો સર્વઘાતી રસ સંક્રમે છે. મતિજ્ઞાનાવરણાદિનો ૧ કાણિયો રસ બંધાતો હોવા છતાં સત્તામાં રહેલ ૨ ઠાણિયો પણ સાથે સંક્રમતો હોવાથી ૨ ઠાણિયો સંક્રમ જ કહેવાય છે. (૬) સ્વામિત્વાર () ઉત્કૃષ્ટરસસંક્રમના સ્વામી– ૮૮ અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ મિથ્યાત્વીઓ તીવ્ર સંક્લેશે બાંધી બંધાવલિકા બાદ અંતર્મપર્યત સંક્રમાવે છે. સંજ્ઞી પંચેતે રસ બાંધી (અંતર્મમાં એનો ઘાત થવા પૂર્વે) સૂએકેય વગેરેમાં જાય તો ત્યાં પણ ઉત્કૃષ્ટ રસ સંક્રમાવે છે. આવા તીવ્રસંક્લેશવાળો ૮મા દેવલોકની ઉપર કે યુગલિકમાં હોતો જતો નથી. માટે એ સિવાયના મિથ્યાત્વીઓ જાણવા. મિથ્યાત્વીઓ શુભપ્રકૃતિના યથાયોગ્ય ઉત્કૃષ્ટરસનો સંક્લેશ વડે અને સમ્ય મિશ્ર મોહ સિવાયની અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસને યથાયોગ્ય વિશુદ્ધિ વડે અંતર્મુમાં નાશ કરી દે છે. તેથી ઉત્કૃષ્ટરસસંક્રમ અંતર્મુપર્યત જ મળે. સમ્યક્તી જીવો સામાન્યથી શુભપ્રકૃતિઓના ઉત્કૃ૦રસને જાળવી રાખે છે. તેમજ ક્ષપણકાળ સિવાય સમ્ય મિશ્રના ઉત્કૃષ્ટ રસને પણ જાળવી રાખે છે. - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સંક્રમકરણ * ઔદા૦૭, મનુ૦૨, પ્રસંઘયણ - આ ૧૦નો ઉત્કૃષ્ટરસ સમન્વીઓ બાંધી સાધિક ૧૩ર સાગરો સુધી ટકાવી રાખે છે. બંધાવલિકા બાદ ત્યાં સુધી તેઓ એને સંક્રમાવે છે. બાંધ્યા પછી જ્યારે મિથ્યાત્વે જાય ત્યારે પણ, ચારે ગતિમાં જ્યાં જાય ત્યાં પણ અંતર્મુપર્યત એ રસને સંક્રમાવે છે. * દેવાયુનો ઉત્કૃષ્ટરસ અપ્રમત્ત બાંધે અને બંધાવલિકા બાદ સંક્રમાવે. દેવભવમાં પણ સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધી સંક્રમાવે. * શેષ ૩ આયુનો - ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વીઓ બાંધે છે અને બંધાવલિકા બાદ એનો ઉત્કૃષ્ટ રસ સંક્રમાવે છે. ભવાંતરમાં પણ સમયાધિક આવલિકા શેષ ન રહે ત્યાં સુધી એને સંક્રમાવે છે. * આતપ-ઉદ્યોતનો ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વીઓ બાંધે, બંધાવલિકા બાદ અંતર્મુ સુધી સંક્રમાવે છે. અંતર્મુડ માં નાશ થવા પહેલા સભ્ય પામી જાય તો આ શુભપ્રકૃતિઓ હોવાથી એનો રસ જળવાઈ રહેવાના કારણે સંક્રમ પણ સાધિક ૧૩૨ સાગરો સુધી ચાલુ રહે છે. * શાતા વગેરે શેષ ૫૪ શુભનો - ઉત્કૃષ્ટરસ તે તેના બંધવિચ્છેદ વખતે શ્રેણિમાં રહેલા જીવો ચરમબંધ બાંધે છે અને બંધાવલિકા બાદ ૧૩મા ગુણઠાણાના ચરમસમય સુધી સંક્રમાવે છે. શાતા-યશ-ઉચ્ચ-૧૨-૧૩ના જીવો. શેષ-૫૧-૯-૧૦-૧૨-૧૩ના જીવો. () જઘરસંક્રમના સ્વામી - જ્યાં સુધી અંતરકરણ કર્યું નથી હોતું ત્યાં સુધી લપકને ઘાતકર્મોનો જે રસ સત્તામાં હોય છે તેના કરતાં સૂએકે જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. અંતરકરણક્રિયા બાદ જે રસ ક્ષેપકને સત્તામાં હોય છે એના કરતાં સૂએકેને અનંતગુણ સત્તામાં હોય છે. શેષ અશુભપ્રકૃતિઓનો સયોગી કેવલીને જે રસ સત્તામાં હોય છે તેના કરતાં અસંજ્ઞી પંચે જીવો તેમજ નીચે નીચેના જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. * સંજ્ય૦૪, ૯નો કષાય - ૯માના ક્ષેપકો જઘસ્થિતિસંક્રમ સાથે જઘ ૦૨સ સંક્રમાવે. * જ્ઞાના૦૧૪, નિદ્રાદ્રિક - ૧૨માની સમયાધિક આવલિકા શેષે. Page #132 -------------------------------------------------------------------------- ________________ : કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૧૯ * સમ્ય૦ મિશ્ર મોહ - બેના ક્ષેપક સ્વચરમખંડના સંક્રમકાળે. (સમ્યનો સમયાધિકાવલિકા શેષે). * ૪ આયુo - જઘસ્થિતિ સાથે જઘ૦ રસ બાંધ્યા બાદ બંધાવલિકા પછી... ભવાંતરે સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. * વૈક્રિય ૧૧ - નામની ૮૪ની સત્તાવાળો અસંજ્ઞી પંચે જઘ૦ રસ બાંધી બંધાવલિકા પછી સંક્રમાવે. પછી, અજઘ૦ * મનુ૨, ઉચ્ચ - આની સત્તાવગરનો સૂનિગોદજીવ જઘ૦ બાંધી બંધાવલિકા બાદ સંક્રમાવે. * અનંતા- ૪ - અનંતા વિસંયોજક ૧ લે આવે ત્યારે પ્રથમ સમયે યથાસંભવ જઘ૦ બાંધી બંધાવલિકા પછી ૧ સમય માટે. * જિન, આહા૦૭ - પ્રથમ બંધ જે યથાસંભવ જઘ૦ રસ બાંધે તેને બંધાવલિકા બાદ ૧ સમય માટે. મિથ્યાત્વાભિમુખ સમ્યકત્વી જિનનામનો જઘ૦ રસ બાંધતો હોવા છતાં એ વખતે સત્તામાં રહેલ પૂર્વબદ્ધ અધિક રસ પણ સંક્રમતો હોવાથી જઘરસંક્રમ નથી હોતો. આ પ્રમાણે આહા. ૭ માટે પ્રમત્તાભિમુખ અપ્રમત્તને જઘરસબંધ હોવા છતાં જઘરસસંક્રમ નથી હોતો. બાકીની ૯૭નો જઘરસ બાંધનારા પ્રમત્તાદિ જીવો પણ હોય છે, છતાં તેઓને સત્તામાં પૂર્વબદ્ધ અધિક રસ પણ હોવાથી અને એનો પણ સંક્રમ હોવાથી જઘ૦ રસસંક્રમ મળતો નથી. પણ જે સૂતેઉવાઉ૦ના જીવોએ સત્તામાંથી ઘણા રસનો નાશ કર્યો હોય છે અને સૂએકે જીવોને સત્તાગત રસ કરતાં પણ અલ્પરસ બાંધે છે તે જીવો તે જ ભવમાં કે બેઈન્દ્રિયાદિ ભ માં જ્યાં સુધી વધુ રસ ન બાંધે ત્યાં સુધી જવ૨સસંક્રમના સ્વામી મળે છે. (૭) સાદ્યાદિ () મૂળ પ્રકૃતિમાં * જ્ઞાના, દર્શના૦, અંતરાય - અજઘના સાદિ સિવાય ૩, શેષ ૩ ના બબ્બે.. કુલ ૩૪૩૩૮૬ = ૨૭. જઘ૦ ક્ષેપકને હોય, પછી અજઘ૦ ન હોવાથી એનો સાદિ ભાંગો હોતો નથી. ૧. વૈ૦૧૧ વગેરે આ બધી પ્રકૃતિઓનો જન્ટસ સંક્રમ ૧ સમય માટે કહ્યો છે એનો અર્થ એ થાય કે પ્રથમસમયબદ્ધ રસ કરતાં દ્વિતીય સમયે અધિક રસ જ બંધાતો હોવો જોઈએ. જો એવું ન હોય તો જેટલા કાળ સુધી અધિક રસ ન બંધાય તેટલા કાળ માટે જ રસસંક્રમ મળે. Page #133 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ * વેદનીય-નામ-ગોત્ર - ઉત્કૃ॰ ક્ષપકને હોય. અનુભૃષ્ટાદિના સાદિ સિવાય ૩ ભાંગા, શેષ ૩ના બબ્બે, કુલ - ૨૭. * મોહનીય - ક્ષાયિક ઉપશમકને સંક્રમાભાવ પછી પાછો અજઘ॰ સાદિ મળે. તેથી અજઘ૦ ના ૪, શેષ ૩ના બબ્બે..... કુલ...... ૧૦ * આયુ॰ - અનુષ્કૃષ્ટ ૪ પ્રકાર, શેષ બબ્બે..... કુલ ૧૦..... મૂળપ્રકૃતિના કુલ ૭૪. ૩૩ સાગરો૦ નરકાયુના ઉત્કૃ૨સ કરતાં પણ ૩૩ સાગરો॰ દેવાયુનો ઉત્કૃ૨સ તથાસ્વભાવે અધિક હોય છે. તેથી આયુષ્ય મૂળપ્રકૃતિના ઉત્કૃ॰રસ તરીકે દેવાયુનો ઉત્કૃ૨સ મળે છે. અપ્રમત્તપણામાં એને બાંધી બંધાવલિકા બાદ સંક્રમાવે છે, યાવત્ ૧ આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉત્કૃષ્ટરસ સંક્રમાવે છે. ત્યારબાદ જે મનુષ્યાયુને સંક્રમાવે છે તે અનુભૃ॰ હોવાથી અનુભૃનો સાદિ મળે. નોકષાય ૧૭૦ -> (વ) ઉત્તરપ્રકૃતિઓમાં..... * અનંતા૦૪, સંજ્વ૦૪, અજઘ૦ ૪, શેષ બબ્બે..... * જ્ઞાના૦ ૧૪, નિદ્રાદ્રિક અજઘ૰ સાદિ સિવાય ૩, શેષ બબ્બે..... ૧૪૪ * ત્રસ ૧૦, શાતા, પંચે૰ અગુરુ૰, ઉચ્છ,નિર્માણ, શુભખગતિ, સમચતુ૦,પરા, તૈ૰ સપ્તક, શુભવર્ણાદિ ૧૧ → આ ૩૬નો ઉત્કૃષ્ટરસ ક્ષપકો ચરમબંધ બાંધ્યા બાદ સંક્રમાવે. તેથી અનુના સાદિ સિવાય ૩, શેષ ૩ ના બબ્બે..... કુલ ૩૨૪ * ઉદ્યોત, પ્રથમ સંઘ૦ ઔદા૦૭ → અનુ૦ ૪, શેષ બબ્બે..... ૯૦ ૧૨૦ *→ (ઉદ્યોતનો ઉત્કૃષ્ટરસ ૭મી નરકનો સમ્યક્ત્વાભિમુખ જીવ બાંધે અને શેષ ૮નો સમ્યક્ત્વી દેવ બાંધે) * શેષ ૮૦ પ્રકૃતિઓમાં ચારેયના બબ્બે.... ૬૪૦ ઉત્તરપ્રકૃતિના કુલ ૧૩૬૮ ભાંગા થયા. | પ્રદેશસંક્રમ પ દ્વાર (૧) સામાન્યલક્ષણ (૨) ભેદદ્વાર (૩) સાદ્યાદિ (૪) ઉત્કૃ॰પ્રદેશ સંક્રમ સ્વામી અને (૫) જય૦ પ્રદેશસંક્રમસ્વામી. (૧) સામાન્યલક્ષણદ્વાર - સંક્રમપ્રાયોગ્ય કર્મદલિકોને અન્યપ્રકૃતિ રૂપે જે પરિણમાવવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે. (૨) ભેદદ્વાર - ૫ ભેદ (૧) ઉવેલના સંક્રમ (૨) વિધ્યાત સંક્રમ (૩) યથાપ્રવૃત્ત સંક્રમ (૪) ગુણ સંક્રમ અને (૫) સર્વસંક્રમ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ઉદ્દેલના સંક્રમ - ઉદ્વેલના એટલે ઉખેડવું... સત્તામાંથી નિર્મૂળ કરવું. આ નિર્મળન માટે નીચેની પ્રક્રિયા થાય છે. સત્તામાં રહેલ ચરમસ્થિતિથી માંડીને નીચેના ચરમસ્થિતિ– P / a સુધીના નિષકોનો જે P / a જેટલો ખંડ, એ ખંડને સૌ પ્રથમ ઉકેરે છે. આ ખંડના પ્રત્યેક નિષેકમાંથી, તે તે નિષેકમાં રહેલ કુલ દલિકોના અસં૦મા ભાગ જેટલા દલિક ગ્રહણ કરી, સ્વસ્થાનમાં તે ખંડ સિવાયની નીચેની સ્થિતિઓમાં, એ ગૃહીત દલિકોના અસં બહુભાગ દલિકો નાંખે છે અને અન્ય પ્રકૃતિમાં અસંભો ભાગ નાંખે છે. બીજા સમયે તે જ નિષેકોમાંથી અસંગુણ (ગુણક = સૂ૦ ક્ષેત્ર પલ્યોનો અસંમો ભાગ) દલિકો ગ્રહણ કરી સ્વસ્થાનમાં અસં બહુભાગ (પ્રથમ સમયે સ્વસ્થાનમાં નાંખેલ દલિક કરતાં અસં ગુણ) અને પરપ્રકૃતિમાં અસંમો ભાગ (પ્રથમ સમયે પરપ્રકૃતિમાં જેટલા નાંખેલા એના કરતાં વિશેષહીન) નાંખે છે. આમ ઉત્તરોત્તર સમયે અસં ગુણ અસગુણ દલિકો ગ્રહણ કરી સ્વસ્થાનમાં નીચે અસગુણ-અસગુણ અને પરપ્રકૃતિમાં વિશેષહીન-વિશેષહીન નાંખતા નાંખતા અંતર્મુ કાલમાં ઉપલા એ ખંડને સર્વથા ખાલી કરી નાંખે છે. એટલે કે તે પ્રકૃતિની સત્તાગત સ્થિતિ હવે P / a જેટલી ઓછી થઈ ગઈ. એ પછી P / a જેટલા નિષેકોના બીજાખંડને (આ બીજો ખંડ પણ P / aનો, છતાં પ્રથમ ખંડ કરતાં વિશેષહીન નિષેકો જાણવા. એમ વિશેષહીન-વિશેષહીન નિષેકો ઠેઠ દ્વિચરમખંડ સુધી જાણવા.) આ જ રીતે ઉત્તરોત્તર સમયે અસં ગુણ અસગુણ દલિકો લઈ સ્વસ્થાનમાં તે તે ખંડની નીચેની સ્થિતિઓમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અને પરપ્રકૃતિમાં વિશેષહીન વિશેષહીન દલિકો નાંખી અંતર્મુ-કાળમાં સંપૂર્ણતયા ખાલી કરે છે. આ પ્રમાણે અંતર્મ અંતર્મકાલે નીચે નીચેના ખંડો ખાલી કરતાં કરતાં સંપૂર્ણસ્થિતિને સામાન્યથી PI a જેટલા કાળમાં (કે અંતર્મુ કાળમાં) ખાલી કરે છે. અહીં પ્રથમખંડના નિષેકોની અપેક્ષાએ બીજા ખંડના નિષેકોની સંખ્યા વિશેષહીન, બીજાની અપેક્ષાએ ત્રીજાની વિશેષહીન... એમ ઉત્તરોત્તર દ્વિચરમખંડ સુધી જવું. આ અનંતરોપનિધા થઈ. પણ પ્રથમખંડની અપેક્ષાએ, નજીકના કેટલાક ખંડો અસંહભાગહીન હોય છે, ત્યારપછીના કેટલાક ખંડો સંખ્યાતભાગહીન, ત્યારબાદના કેટલાક સંખ્યાતગુણહીન અને ત્યારબાદના કેટલાક ખંડો અસંહગુણહીન હોય છે. આ પરંપરોપનિધા થઈ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંક્રમકરણ દલિકોની અપેક્ષાએ પ્રથમ ખંડના કુલ દલિકો કરતાં બીજા ખંડમાં વિશેષાધિક હોય છે. બીજા કરતાં ત્રીજામાં વિશેષાધિક હોય છે. એમ ઉત્તરોત્તર વિચરમખંડ સુધી જાણવું. આ અનંતરોપનિધા થઈ. પ્રથમખંડની અપેક્ષાએ, નજીકના કેટલાક ખંડો અસંહ ભાગ અધિક હોય છે પછીના કેટલાક સંખ્યામભાગ અધિક હોય છે, પછીના કેટલાક સંખ્યાતગુણ અધિક હોય છે અને પછીના કેટલાક અસગુણ અધિક હોય છે. આ પરંપરોપનિધા થઈ. ચરમખંડ.. P / a હોવા છતાં દ્વિચરમખંડથી અસગુણ અને પ્રથમખંડથી અસંમા ભાગ પ્રમાણ હોય છે. દલિકોની અપેક્ષાએ પ્રથમખંડથી અને હિચરમખંડથી બનેથી અસંહગુણ હોય છે. વળી આ ખંડની નીચે કોઇ ખંડ નથી. તેથી ઉદયાવલિકાગત દલિકોને છોડીને બાકીના નિકોમાં રહેલા દલિકોમાંથી એક અસંખ્યાતમો ભાગ પરપ્રકૃતિમાં જ નાંખે છે. બીજા સમયે તેના કરતાં અસં ગુણ જેટલા દલિકો પરપ્રકૃતિમાં નાંખે છે. એમ કરતાં કરતાં અંતર્મજેટલા કાળમાં આ સઘળા નિષેકોના સઘળા દલિકો ખાલી કરી નાંખે છે. અહીં આ અંતર્મુના ચરમસમયે જે કાંઈ શેષ રહેલા સઘળાં દલિકો બીજી પ્રકૃતિમાં નાંખે છે એ સર્વસંક્રમ કહેવાય છે, તે પહેલાનું બધું ઉર્વલનાસંક્રમ કહેવાય. આ ચરમખંડ ઉકેરાઈ જવાની સાથે એ પ્રકૃતિની માત્ર ઉદયાવલિકા સત્તામાં રહી હોય છે જેને એક આવલિકામાં સ્તિબુકસંક્રમ વડે દૂર કરે છે. આમ કુલ, કરણરહિત ઉદ્વેલનાથી P/a કાળમાં અને કરણસહિત ઉર્વેલનાથી અંતર્મુ કાળમાં તે તે પ્રકૃતિનો સત્તામાંથી સર્વથા વિચ્છેદ થઈ જાય છે. દ્વિચરમખંડને ઉવેલવાના ચરમસમયે જેટલું દલિક ચરમખંડ રૂપ સ્વસ્થાનમાં નાંખે છે તેટલું તેટલું દલિક ચરમખંડમાંથી પ્રત્યેક સમયે ખાલી કરવામાં આવે તો ૧. નિષેકની દ્વિગુણહાનિનું અંતર જે P / a છે એના કરતાં આ ખંડો નાના હોય ત્યાં સુધી આ વાત સમજવી પડે. જો આ ખંડો એના કરતાં મોટા હોય તો એમાં દ્વિગુણવૃદ્ધિઓ આવી જવાથી બધા જ નિષેકો પૂર્વખંડના નિષેકો કરતાં દ્વિગુણવૃદ્ધ કે એનાથી પણ મોટા હોવાથી ખંડગત સઘળું દલિક વિશેષાધિક વિશેષાધિક સંભવે નહીં એમ લાગે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૨૩ ચરમખંડને ખાલી કરતાં P/ a કાળ લાગે અને દ્વિચરમખંડનું જેટલું દલિક ચરમસમયે પરપ્રકૃતિમાં નાંખે છે એટલું એટલું દલિક ચરમખંડમાંથી પ્રતિસમય ખાલી કરાય તો ચરમખંડને ખાલી કરતાં અંગુલઅસં = અસંકાળચક્ર લાગે. ઉલાતી પ્રકૃતિઓના સ્વામી તથા કાળ * આહા૦ ૭ - સર્વવિરતિમાંથી અવિરતિમાં આવ્યા બાદ અંતર્મુપછી આની ઉવેલના શરુ થાય. P / a માં સંપૂર્ણ ઉવેલાઈ જાય. * અનંતા- ૪ - ૪/૫/૬/૭ગુણઠાણાવાળા ચતુર્ગતિક જીવો વિસંયોજના કરતી વખતે (કે મનુષ્યો ક્ષાયિક સમ્ય૦ પામતી વખતે) અંતર્મુમાં ઉવેલે. * મિશ્ર-મિથ્યા ન ૪/૫/૬/૭ ગુણઠાણાવાળા મનુષ્યો ક્ષાયિક સભ્ય પામતી વખતે અંતર્મુમાં ઉવેલે. * ૮ કષાય, ૯ નોકષાય, થીણદ્ધિ-૩, નામની ૧૩, સંવક્રોધ-માન-માયા - આ ૩૬ પ્રકૃતિઓ... ક્ષપક નવમા ગુણઠાણે અંતર્મુમાં ઉવેલે. * સમ્ય મિશ્રમોહ - ૧ લે ગુણઠાણે P / a કાળમાં ઉવેલે. * નામકર્મની ૯૫ની + સત્તાવાળો જીવ એકે૦માં ક્રમશઃ દેવદ્રિક, વૈક્રિય ૯ ને (વૈ૦૭ + નરકદ્ધિક) P / a કાળમાં ઉવેલું છે. એ ઉવેલ્યા પછી તેઉવાઉ૦ના જીવો ક્રમશઃ ઉચ્ચગોત્ર અને મનુદ્ધિકને P / a કાળમાં ઉવેલ છે. વિધ્યાત સંક્રમ' | - સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણ કે દેવાદિભવને આશ્રીને જે કર્મપ્રકૃતિઓનો અબંધ કે બંધવિચ્છેદ હોય છે તેવી પ્રકૃતિઓનો સંક્રમ તે વિધ્યાતસંક્રમ. * મિથ્યા૦ મિશ્ર - ૪ થી ૭ ગુણઠાણે * નપુ. વેદ વગેરે – બીજા વગેરે ગુણઠાણે ગુણનિમિત્તે બંધાતી નથી. માટે નરકાયુવિના ૧૪ ત્યાંથી ૭મા ગુણઠાણા સુધી એનો વિધ્યાતસંક્રમ થાય છે. પછી ગુણસંક્રમ. * થીણદ્વિત્રિક વગેરે તિર્યંચાયુ વિના ર૪ ત્રીજા વગેરે ગુણઠાણે વિધ્યાતસંક્રમ * મનુદ્ધિક વગેરે ૯ પાંચમા વગેરે ગુણઠાણે * પ્રત્યા કષાય ૪ - છઠ્ઠા વગેરે ગુણઠાણે ૧. પ્રગટેલો અગ્નિ શાંત થઈ જવો તે ‘વિધ્યાત !” યથાપ્રવૃત્તસંક્રમ બંધ થયે અત્યંત અલ્પ દલિકોનો પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે તે વિધ્યાતસંક્રમ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સંક્રમકરણ * અરતિ-શોક વગેરે ૬ - સાતમા ગુણઠાણે * વૈ૦ ૧૧, આહા૦૭, જાતિચતુષ્કો નારકો તેમજ સનસ્કુમારાદિદેવોને સ્થાવર ૪, આતપ ૨૭ ઈ ભવનિમિત્તે અબંધ હોવાથી વિસંક્રમ (ટીકાકારના મતે) * ઉપરોક્ત ૨૭+તિ. ૨, આનતાદિદેવોને વિસંક્રમ ઉદ્યોત ૩૦ (ટીકાકારના મતે) (ચૂર્ણિકારોના મતે આ દેવોને આહ૦૭ સિવાયની અનુક્રમે ૨૦ અને ૨૩ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ હોય છે. * વૈ૦૧૧, સૂથમ ૩, વિકલ ૩-૧૭ ઈશાનાન્ત દેવોને વિધ્યાતસંક્રમ (ચૂર્ણિ૦) * ૬ સંઘ૦, અપ્રથમ ૫ સંસ્થાન, નપુo, મનુ૦૨, ] ઔદા-૭, દુર્ભગત્રિક, નીચગોત્ર,કુખગતિ ૪૦ યુગલિકોનેવિગ્સક્રમ જાતિ૪, સ્થા૦૪, તિ૦૨, નરક ૨, આતપ, ઉદ્યોત ) * મનુદ્ધિક, ઉદ્યોત ૩ ૭મી નરકના મિથ્યાત્વીને વિસંક્રમ, આ ઉપરાંત તિ, મનુષ્યોને ત્રીજા વગેરે ગુણઠાણે મનુ૨, ઔદા૦૭, પ્રથમસંઘ આ ૧૦નો વિસંક્રમ હોવો જોઈએ. સત્તામાં રહેલ દલિકો + અસં. કાળચક્રના સમયો.... આટલા દલિકો વિધ્યાત સંક્રમ વડે પ્રતિસમય સંક્રમે છે. એટલે કે પ્રથમસમયે જેટલું દલિક પરપ્રકૃતિમાં નાંખે છે એટલું પ્રતિસમય જો નાંખ્યા કરે તો સંપૂર્ણ દલિયા ખાલી કરતાં અસંકાળચક્ર લાગે. ૧. છ-સાતમથી નીચે આવનાર જીવને પ્રથમ અંતર્મમાં આહ૦૭નો વિસંક્રમ હોય છે. ત્યારબાદ ઉદ્દેલના સંક્રમ ચાલુ થાય છે. ભવના અંતસમય સુધી સંયમ જાળવી રાખનાર જીવ નરકમાં જતો નથી. નરકમાં જનારો, છેવટે છેલ્લા અંતર્મમાં તો નીચે આવેલો જ હોય છે, અને એ અંતર્મુમાં આહા૦૭નો વિસંક્રમ થાય છે. એટલે નરકના પ્રથમ સમયથી જ એનો ઉવેલના સંક્રમ હોવો જોઈએ. ભવના ચરમ સમય સુધી સંયમ જાળવી રાખનારો દેવમાં જાય છે. એટલે દેવ ભવમાં ૪થા ગુણઠાણે પ્રથમ અંતર્મમાં આહા૦૭નો વિસંક્રમ મળી શકે, પણ ત્યારબાદ તો ઉદ્દેલના જ હોય છે. એટલે પ્રથમ અંતર્મના અલ્પકાળની વિવક્ષા ન રાખીને ચૂર્ણિકારે આ જીવોને અનુક્રમે ૨૦ અને ૨૩ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. અથવા ચૂર્ણિકારે પહેલાં ગુણપ્રત્યયથી અબધ્યમાન અને તેથી વિધ્યાતસંક્રમવાળી પ્રકૃતિઓનો સામાન્યરૂપે ઉલ્લેખ કરી દીધો છે. પછી આ ૨૦ અને ૨૩પ્રકૃતિઓ જે કહી છે તે ભવપ્રત્યયથી વિ.સં. પામતી પ્રકૃતિઓ કહી છે. આહા૭તો કોઈપણ અવિરત જીવને ગુણપ્રત્યયથી જ વિ.સં. પામતી હોવાથી ૨૦,૨૩માં ઉમેરી ન હોય એમ પણ હોય શકે. Page #138 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૨૫ આમાં, તે તે પ્રકૃતિઓ બંધાતી નથી અને સંક્રમે છે, તેથી ઉત્તરોત્તર સમયે સત્તાગતદલિક ઓછું ઓછું થતું જતું હોવાથી વિશેષહીન વિશેષહીન દલિકો સંક્રમે છે. યથાપ્રવૃત્ત સંક્રમ - સ્વબંધ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો યોગને અનુસાર સંક્રમ તે યથાપ્રવૃત્તસંક્રમ. પરાવર્તમાન હોવાના કારણે બંધાતી ન હોવા છતાં જો બંધયોગ્ય હોય તો આ જ સંક્રમ થાય છે. બધ્યમાનનું દલિક (યોગ વધુ હોવાના કારણે) વધુ બંધાતું હોય તો વધુ સંક્રમે છે, ઓછું બંધાતું હોય તો ઓછું..... તેમ તે વખતે અબધ્ધમાનનું સત્તાગત દલિક વધુ હોય તો વધુ સંક્રમે, ઓછું હોય તો ઓછું સંક્રમે છે. ગુણસંક્રમ અપૂર્વકરણાદિ ગુણઠાણે અશુભ અબધ્યમાન પ્રકૃતિના દલિકો પ્રતિસમય ઉત્તરોત્તર અસગુણ અસં ગુણ ગુણાકારે બધ્યમાન પ્રકૃતિઓમાં સંક્રમે છે. આને ગુણસંક્રમ કહે છે. ૪ થી ૭ ગુણઠાણે અનંતા વિસંયોજના કે દર્શનત્રિક ક્ષપણા વખતે થતા અપૂર્વકરણે પણ તે તે પ્રકૃતિનો આ સંક્રમ થાય છે. * મિથ્યાત્વ-આતપ અને નરકાયુ સિવાયની મિથ્યાત્વે જ બંધાતી ૧૩ પ્રકૃતિઓ + અનંતા- તિર્યંચાયુ અને ઉદ્યોત સિવાયની ૧લે-રજે બંધાતી ૧૯ પ્રકૃતિઓ + અપ્રત્યા પ્રત્યા૦ ૮+ અસ્થિર, અશુભ, અયશ, અરતિ, શોક, અશાતા = ૪૬ આ ૪૬નો ૮માં ગુણથી ગુણસંક્રમ શરુ થાય છે.' * નિદ્રાદ્ધિક-ઉપઘાત-અશુભવર્ણાદિ ૯, હાસ્ય, રતિ, ભય, જુગુo - ૧૬ આ ૧૬ની ૮મે જ્યાં બંધવિચ્છેદ થાય ત્યારબાદ ગુણસંક્રમ શરુ થાય. * મિથ્યા મિશ્ર, અનંતા ૪ - ૪ થી ૭ ગુણઠાણે અપૂર્વકરણ કરે ત્યારથી. (તથા પ્રથમસમ્યક્તની પ્રાપ્તિથી પ્રથમ અંતર્મુહૂર્તમાં મિથ્યા, મિશ્રનો ગુણસંક્રમ ઉપલક્ષણથી જાણવો.) સર્વસંક્રમ - ઉદ્વેલનાસંક્રમમાં કહી ગયા તે પ્રમાણે. ૧. આતપ-ઉદ્યોત શુભ હોવાથી છોડી, નરકાયુ,તિર્યંચાયુઆયુનો સંક્રમનહોવાથી છોડી, મિથ્યા - અનંતા ૪નો ક્ષાયિક પામતી વખતે ૪ થી ૭ ગુણઠાણે જ સંક્રમ થઈ ગયો હોવાથી છોડી, ઔપ૦ સમ્યકત્વીને ઉપ૦ સભ્ય પ્રાપ્તિકાળે અંતરમાં પ્રવેશ્યા બાદ અંતર્મુસુધી જ મિથ્યા મિશ્રનો ગુણસંક્રમ હોય છે, ત્યારબાદ વિધ્યાત સંક્રમ હોય છે, આગળ કહેશે કે “સંતમહત્તાહિત્રિામો'. ૮માં ગુણઠાણે પહોંચતા પૂર્વે આ અંતર્મ પૂર્ણ થઈ જાય છે. ૨. ગુણસંક્રમ પૂર્ણ થયા બાદ પણ, ગુણસંક્રમ પૂર્વે જે દલિક સત્તાગત હતું તેનો બહુભાગદલિક સત્તામાં રહે છે. જ્યારે સર્વસંક્રમ થયા પછી માત્ર ઉદયાવલિકાગત દલિક શેષ રહે છે જે સ્તિબુકસંક્રમથી ભોગવાઈ જાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ સંક્રમકરણ તે તે સંક્રમના અપહારકાળનું અલ્પબહુત- ઉદ્દેલના સંક્રમમાંચરમખંડમાં જેટલા દલિકો હોય છે તે સઘળાને ખાલી કરતાં, ગુણસંક્રમના પ્રમાણથી + અંતર્મુ લાગે યથાપ્રવૃત્તસંક્રમના પ્રમાણથી – Pla allo વિધ્યાસક્રમના પ્રમાણથી અસંકાળચક્ર લાગે ઉલનાના કિચરમખંડના ચરમસમયે અસંકાળચક્ર લાગે, પણ પરપ્રકૃતિમાં પડતા દલિતોના પ્રમાણથી વિધ્યાતસંક્રમના અસંકાળચક્ર કરતાં અસગુણકાળ એ ચરમસમયે સ્વસ્થાનમાં પડતા દલિકોના પ્રમાણથી ખાલી કરતાં– + Pl a $CULOT (૩) સાધાદિ પ્રરૂપણા મૂળ પ્રકૃતિમાં પ્રદેશસંક્રમ અસંભવિત હોવાથી સાદ્યાદિ પ્રરૂપણા નથી. ઉત્તરપ્રકૃતિમાં - જ્ઞાના ૧૪ ઔદા ૭ અજઘ૦-૪ પ્રકારે. (ક્ષપણાર્થ અભ્યઘત ક્ષપિત કર્ભાશને જઘ૦ આવે. ૧૧ મે સંક્રમાભાવ, પ્રતિપાતે અજઘનો સાદિ) શેષ ૩ના બબ્બે. કુલ ૮૪ + ૧૨૬ = ૨૧૦ (૨૧નો ઉત્કૃષ્ટ મિથ્યાત્વીને મળે. તેથી અનુત્કૃષ્ટ પણ સાદિ-સાન્ત જ મળે.) ૧૦પ ધ્રુવસત્તાક અજઘ૦ ૪ પ્રકારે, (જ્ઞાનાની જેમ) અનુત્કૃષ્ટ ૪ પ્રકારે, ક્ષપણાર્થ અભ્યધત ગુણિતકર્માશને ઉત્કૃષ્ટ, ૧૧મે સંક્રમાભાવ, પ્રતિપાતે અનુત્યુનો સાદિ. શેષ ર બબ્બે પ્રકારે કુલ ૪૨૦ + ૪૨૦ + ૪૨૦ = ૧૨૬૦ * શેષ ૪ ધ્રુવસત્તાક. મિથ્યા, શાતા, અશાતા, નીચ ના ચાર પ્રકાર બબ્બે રીતે. કુલ ૩૨ * ૪ આયુ વિના ૨૪ અધૃવસત્તાકના- ચાર પ્રકાર સાદિ-સાન્ત.... કુલ ૧૯૨ (૪ આયુનો પરસ્પર સંક્રમ ન હોવાથી પ્રદેશસંક્રમ હોતો નથી) ઉત્તરપ્રકૃતિના કુલ ભાંગા... ૧૬૯૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ 1 વિાય કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૨૭ (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ દ્વાર સામાન્યથી ગુણિતકમશજીવો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમના સ્વામી હોય છે. | ગુણિતકર્માશ - અમુક ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થતા જીવો કર્મ દલિકોને ગુણાકારે ભેગા કરી સત્તાગત ઉત્કૃષ્ટદલિકોના સ્વામી બને છે. આવા જીવોને ગુણિતકર્માશ કહે છે. જીવ ગુણિતકર્માશ શી રીતે બને ? તે વિધિ૧. પૂર્વકોટિપૃથકત્વાધિક ૨૦૦૦ સાગરો સ્વરૂપ ત્રસકાયની જે કાયસ્થિતિ છે એટલી ન્યૂન ૭૦ કોકો સાગરો જેટલો કાળ બાપૃથ્વીકાયના ભવોમાં રહે, અહીં પૃથ્વીકાય હોવાનું કારણ એ છે કે શેષ એક કરતાં એનું આયુ, અધિક હોવાથી જન્મ મરણ ઓછા કરવા પડે, તેથી કર્મો ઓછા ખપે, વધુ ભેગા થાય, તેમજ દીર્ઘકાળ પર્યત નિરંતર ઘણા યુગલોનું ગ્રહણ થઈ શકે. વળી પૃથ્વી અત્યંત કઠિન-બળવાન હોવાથી દુઃખ સહન કરવાની એની તાકાત વધુ હોય છે. તેથી વધુ પુદ્ગલોનો ક્ષય થતો નથી. કર્મબંધ વધુ થાય છે. ૨. બા. પૃથ્વીમાં પણ પર્યાપ્તના ભવો જ વધુ કરે, અને તે પણ શક્ય એટલા દીર્ધાયુવાળા કરે. અપર્યાના તો કરવા જ પડે એમ હોય એટલા જ અલ્પાયુષ્ક કરે. આવું એટલા માટે કે અપર્યાને યોગ ઓછો હોવાથી ઓછા દલિક ગ્રહણ કરે. ૩. ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયમાં વધુ કાળ રહે. તેથી વધુ દલિકોનું ગ્રહણ કરે અને ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે. તેમજ ઘણા યુગલોની ઉદ્વર્તન કરે અને અલ્પ દલિકોની અપવર્તન કરે. ૪. વળી દરેક ભવમાં આયુ બંધ જઘડ યોગે કરે, કારણ કે ઉત્કૃષ્ટયોગે બાંધે તો આયુ તરીકે વધારે પુદ્ગલો પરિણમે જે ભવાંતરે ખપી જ જવાના હોવાથી અનુપયોગી છે. ૫. ઉપરના નિષેકોમાં શક્ય એટલા વધુ દલિકો નાખે. આ રીતે બાપૃથ્વીમાં ઉપરોક્ત કાળ પૂર્ણ કરી ત્રસકાયમાં આવે. ૬, અહીં પણ પર્યાના દીર્ધાયુષ્ક ભવો વધુ, ઉત્કૃષ્ટ કષાય-યોગમાં વધુ રહે વગેરે જાણવું. ૭. ત્રસકાયની કાયસ્થિતિ પૂર્ણ કરવા માટે ૭મી નરકમાં વધુમાં વધુવાર જાય. (જઘ૦ આયુમાં નિરંતર તિર્યંચભવાંતરે ૩ વાર અને ઉત્કૃષ્ટઆયુમાં બે વાર જઈ શકે છે.) આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ લગભગ પૂર્ણ થવા આવે ત્યારે છેલ્લે ૭મી નરકમાં જઈ શીધ્ર પર્યાપ્ત થાય તથા અનેકવાર ઉત્કૃષ્ટ યોગસ્થાનક અને ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય સંક્લેશસ્થાને આવે. સ્વઆયુ.ના અંતભાગે યવમધ્યમની ઉપરના યોગસ્થાનોમાં અંતર્મુ કાળ રહી ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાયવાળો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંક્રમકરણ રહે તેમજ વિચરમ અને ચરમસમયે ઉત્કૃષ્ટ યોગવાળો થાય, અને ત્યાંથી નીકળીને પંચે તિર્યંચ થાય. ઉત્કકષાય અને ઉત્કૃષ્ટયોગ યુગપદ્ એક સમય જ રહેતા હોવાથી ઉત્કૃષ્ટ કષાયને ચરમસમયે કહ્યો નથી. - આવો નારકી સ્વઆયુના ચરમસમયે સંપૂર્ણ ગુણિતકર્માશ હોય છે. તે સમયે, ૭૦ કોકો, સાગરો પૂર્વે બાંધેલ દલિકોનો એક અંશ સત્તામાં હોય છે. પછીના સમયે એ અંશ ક્ષીણ થઈ જાય છે. માટે ચરમસમય કહ્યો. ઉત્ક્રપ્રદેશસંક્રમના સ્વામીઓ * ઔદા૦૭, જ્ઞાના. ૧૪ - ગુણિતકર્માશ જીવ પંચે તિની પ્રથમાવલિકાના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે. (આ સમયે ૭મીના ચરમસમયે ઉત્કૃળ્યોગે બાંધેલદલિકની પણ બંધાવલિકા વીતી ગઇ હોવાથી એ પણ સંક્રમે.) * સૂ સંપરાયે ન બંધાતી ) ૩૨ પાપ પ્રકૃતિઓ, નિદ્રાદ્ધિક, | ગુણિતકર્માશ ક્ષેપક ૧૦માના ચરમસમયે, અશાતા, ઉપઘાત, અપ્રથમસંઘ૦ (ગુણસંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે. સંસ્થાન ૧૦, અશુભવર્ણાદિ ૯, કુખગતિ, અપર્યા, અસ્થિર ષટક, નીચગોત્ર ) ૮ કષાય, થીણદ્ધિ ૩, તિ૦૨, ૩ ગુણિતકર્માશ ક્ષેપકને ૯મા ગુણઠાણે તે વિકલ ૩, સૂક્ષ્મ, સાધા, કે તેના ચરમસંક્રમે સર્વસંક્રમ વડે. હાસ્યાદિ ૬ = ૨૪ - * શાતાવેદનીય - ૭મી નરકમાંથી પંચેતિમાં આવી પ્રથમસમયથી ઉત્કૃષ્ટ બંધકાળ સુધી શાતા બાંધે, અને એ વખતે અશાતા સંક્રમાવે. આ બન્ને રીતે શાતાને પુષ્ટ કરી પછી અશાતાની બંધાવલિકાના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવે. * મિશ્ર-મિથ્યા મોહ - ગુણિત કર્ભાશ જીવ ક્ષાયિક પામતી વખતે સ્વ સ્વના ચરમસંક્રમે સર્વસંક્રમ વડે. '* સભ્ય મોહ - ૭મી નરકમાં ઢિચરમ અંતર્મુહૂર્વે ઔપ૦ સભ્ય પામી શક્ય એટલા દીર્ઘકાળ સુધી ગુણસંક્રમ વડે મિથ્યા મિશ્રના દલિકો એમાં સંક્રમાવી Page #142 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ એને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ પ્રથમ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ કરે. ૧૨૯ * અનંતા ૪- ગુણિતકર્માંશ ૭મી નરકમાંથી તિર્યંચમાં આવી અંતર્મુહૂર્તો ક્ષાયોપ૦ સભ્ય૰ પામી અનંતા૦ ૪ની વિસંયોજના કરે ત્યારે ચરમસમયે સર્વસંક્રમ વડે. * નપુ॰ વેદ - ગુણિત કર્માંશ તિર્યંચનો ભવ કરી ઈશાન દેવલોકમાં જાય. ત્યાં સંક્લિષ્ટભાવે એકે પ્રાયોગ્ય બાંધતા નપુવેદ વારંવાર બાંધે. ત્યાંથી ચ્યવી સ્ત્રી કે પુરુષ થઈ શીઘ્ર ક્ષપક બને. ત્યારે નપુ॰વેદના ચરમ પ્રક્ષેપે સર્વસંક્રમ વડે.૨ ૧. નરકમાં જેટલા દીર્ઘકાળ માટે મિથ્યાત્વે રહે અટેલું મિથ્યાત્વ વધુ પુષ્ટ થવાથી પછી સમ્યક્ત્વકાળે મિથ્યાત્વ વધુ સંક્રમવાના કારણે સમ્ય૦ મોહનીય પણ વધુ પુષ્ટ થાય. તેથી ૭મી નારકીનાં પ્રારંભકાળમાં સમ્યક્ત્વોત્પત્તિ કહી નથી. ચરમ અંતર્મુ૰માં અવશ્ય મિથ્યાત્વ હોય. તેથી દ્વિચરમ અંતર્મુ॰ કહ્યું. ક્ષાયોપ॰ સમ્યક્ત્વ પામે તો ગુણસંક્રમથી મિથ્યાત્વન સંક્રમે કિન્તુ વિધ્યાતસંક્રમથી સંક્રમે, તેથી સમ્ય॰ એટલું પુષ્ટ ન થાય.તેથી અહીં ક્ષાયોપ૦ સભ્ય॰ ન કહેતાં ઔપ૦ કહ્યું. એમાં જેટલો દીર્ધકાળ ગુણસંક્રમ ચાલે એટલું સમ્ય૦ મોહનીય વધુ પુષ્ટ થાય. જો કે સમ્ય૦ મોહનીય બધ્યમાન ન હોવાથી એનો યથાપ્રવૃત્તસંક્રમ શી રીતે મળે ? એ પ્રશ્ન ઊભો થાય, પણ તથાસ્વભાવે જ મિથ્યાત્વના પ્રથમ અંતર્મુમાં એનો યથાપ્રવૃત્ત સંક્રમ થાય છે, ત્યારબાદ ઉલના સંક્રમ... અથવા... મિથ્યાત્વ ગુણસ્થાને મિથ્યાત્વ તો બધ્યમાન છે જ, અને છેવટે તો સમ્ય૦ મોહનીય પણ મિથ્યાત્વના જ હીનરસવાળા દલિકો છે ને ! યથાપ્રવૃત્ત સંક્રમનું આ કારણ હોય શકે. ૨. જ્યાં ત્રણે વેદ બંધપ્રાયોગ્ય હોય ત્યાં પુવેદ અલ્પકાળ માટે બંધાય છે, સ્ત્રીવેદ તેના કરતાં સંખ્યાતગુણકાળ માટે અને નપુ॰વેદ તેના કરતાં પણ સંખ્યાતગુણકાળ માટે બંધાય છે. સંખ્યાતવર્ષાયુ મનુતિર્યંચો પણ નપું॰વેદ બાંધે છે, છતાં તેઓનું આયુ॰ નાનું હોવાથી તે ન લેતાં ઈશાનદેવો લીધા છે. (જેથી બંધકાળ વધુ મળે). નારકને દીર્ઘાયુ હોવા છતાં તે બધો કાળ નપુંજ્વેદ ભોગવાતું પણ હોવાથી તે લીધા નથી. યુગલિક તિર્યંચ-મનુષ્યો નપું॰વેદ બાંધતા જ નથી. તેથી તેઓ સ્વાયુના સંખ્યાતબહુભાગ કાળમાટે સ્ત્રીવેદ બાંધે છે. તેથી સ્ત્રીવેદ માટે વચ્ચે યુગલિકભવ લીધો છે. ઈશાનદેવમાંથી આવીને પણ સ્ત્રી કે પુરુષ તરીકે મનુ॰ થાય એમ એટલા માટે કહ્યું કે એ બન્ને શ્રેણિમાં નપુંવૃંદ પહેલા ખપાવતાં હોવાથી એનો ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી કરવો ન પડે. તેથી ચરમ સમયે સર્વસંક્રમમાં વધુ દલિકો સંક્રમે. જો નવુંવેદે શ્રેણિ માંડે તો સ્ત્રીવેદના ક્ષપણાકાળે નપું॰વેદ-સ્ત્રીવેદનો સમકાળે ક્ષય કરતો હોવાથી ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી ચાલે-તેથી સર્વસંક્રમ વડે ઓછા દલિકો સંક્રમે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંક્રમકરણ * સ્ત્રીવેદ - નારકમાં સિતકર્માશ થયા પછી તિર્યંચ થઈને યુગલિક થાય. ત્યાં P / a સુધી વારંવાર સ્ત્રીવેદ બાંધી અકાળમૃત્યુ પામી અલ્પસ્થિતિક દેવ બને. ત્યાં ૧૦000 વર્ષ જીવી મનમાં આવી કોઈપણ વેદે શીઘક્ષપક થાય. સ્વચરમસંક્રમે સર્વસંક્રમ વડે.... * પુરુષવેદ – ગુણિતકર્માશ ઈશાનદેવમાં નપું વેદને પુષ્ટ કરી સંખ્યાતવર્ષાયુ ભવ દ્વારા યુગલિકમાં જાય. ત્યાં સ્ત્રીવેદને પુષ્ટ કરે. પછી સમ્ય પામી પુવેદને બંધ અને સંક્રમ દ્વારાP/a સુધી પુષ્ટ કરે. અંતે મિથ્યાત્વે જઈ જઘન્યાયુદેવમાં જઈ અંતર્મ બાદ સભ્ય પામી પુનઃ પુર્વેદને બંધ - સંક્રમથી પુષ્ટ કરે. ત્યાંથી મનુમાં શીધ્ર ક્ષપક થાય. ત્યાં ચરમ ખંડમાંથી ચરમપ્રક્ષેપ જે કરે તે ઉત્કટ પ્રદેશસંક્રમ હોય.... ૨ * સંજ્વલનક્રોધ-માન-માયા - ગુણિતકર્માશ ક્ષેપકને વેદની જેમ પોતપોતાના ચરમપ્રક્ષેપે ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળે. * સંવ લોભ - ગુણિતકર્માશજીવ મનુ માં ૨ વાર ઉપશમ શ્રેણિ માંડે અને સંવ લોભમાં સંવ ક્રોધાદિનો ગુણસંક્રમ કરી સંજ્વલોભને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ ફરીથી મનુoથઈ ફરીથી ૨ વાર ઉપશમશ્રેણિ માંડે. ફરીથી પુષ્ટ કરે. પાછો મિથ્યાત્વે આવી મનુષ્યમાં જાય. શીઘક્ષપક બને. અંતરકરણ ક્રિયાના ચરમસમયેયથાપ્રવૃત્તસંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. ત્યારબાદ આનુપૂર્વીસંક્રમ હોવાથી સંજવલોભનો સંક્રમ હોતો નથી. ૧. યુગલિકમાં P/a આયુષ્ય અકાળ મૃત્યુ કોઈક જ પામે છે. એ વખતે વધુ સંક્લેશ હોવાથી વધુ સ્થિતિબંધ અને વધુ પ્રદેશબંધ થતો હોય એવું હોવું જોઈએ. વળી યુગલિકમાં પ્રારંભકાળ બદ્ધ દલિક યથાપ્રવૃત્ત સંક્રમથી P/ a કાળમાં લગભગ સંક્રાન્ત થઈ જવાથી P/aકરતાં અધિક કાળ લેવામાં ઉત્કૃષ્ટ ન થાય. અથવા યુગલિકમાં જેમ આયુષ્ય વધારે હોય છે તેમ વિશુદ્ધિ વધારે હોય છે. સ્ત્રીવેદની અપેક્ષાએ પુવેદ વિશુદ્ધિને સાપેક્ષ છે, તેથી પુત્રવેદનો બંધકાળ સ્ત્રીવેદના બંધકાળ કરતાં સંખ્યાતગુણહીન જ રહેતો હોવા છતાં, અધિક આયુષ્યવાળા યુગલિકને અલ્પાયુષ્ક યુગલિક કરતાં પ્રમાણમાં અધિક હોય છે. તેથી ૩ પલ્યો વગેરે વાળો યુગલિક ન લેતા P/aવાળો યુગલિક લેવો. આવો પદાર્થ લાગે છે. તત્ત્વ બહુશ્રુતગમ્યમ્... અહીં કોઈપણ વેદે શ્રેણિ માંડે એમ એટલા માટે કહ્યું કે ત્રણેને સ્ત્રીવેદનો ક્ષય સમાનકાળે જ થતો હોવાથી ગુણસંક્રમથી વધુ સંક્રમી જવાનો પ્રશ્ન ઊભો થતો નથી.. ૨. પુ.વેદમાં બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકાએ સંપૂર્ણ ખાલી થઈ જાય છે. તેમ છતાં એનેન કહેતાં ઉદ્વેલનાની પ્રક્રિયાના ચરમખંડનો ચરમપ્રક્ષેપ એટલા માટે કહ્યો છે કે સમયજૂન ૨ આવલિકાના ચરમસમયે તો માત્ર ચરમસમયબદ્ધ દલિકો હોય છે. તેથી ઉત્કૃષ્ટ મળી શકે નહી. Page #144 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૩૧ * યશનામકર્મ -- ઉપરની જેમ ૪ વાર ઉપશમશ્રેણિ. ક્ષપકને નામકર્મની ૩૦ પ્રકૃતિનો જે સમયે ચરમબંધ થાય એ વખતે યથાપ્રવૃત્તસંક્રમથી ત્યારબાદ પતગ્રહાભાવ થવાથી સંક્રમ ન હોય. * ઉચ્ચગોત્ર - ઉપરની જેમ ૪ વાર ઉપશમશ્રેણિ માંડ્યા પછી મિથ્યાત્વે નીચગોત્ર બાંધે ત્યારે તેમાં ઉચ્ચ સંક્રમાવે." પાછો ઉચ્ચ બાંધે-નીચ સંક્રમાવે. પાછો નીચ બોધ-ઉચ્ચ સંક્રમાવે. આવું વારંવાર કરે. પછી ક્ષપક થવાનો હોય ત્યારે એ પૂર્વે ૧ લે ગુણઠાણે નીચનો જે ચરમબંધ હોય ત્યારે ઉચ્ચગોત્રનો ઉત્ક પ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમથી મળે. * જિનનામ, આહા૦૭, આ ૩૯-૪ વાર ઉપશમશ્રેણિ માંડે, ચોથીવાર વૈ૦૭, દેવદિક સ્થિર-શુભ, બંધવિચ્છેદ પછી આવલિકા પછી ઉત્ક્રપ્રદેશ તૈ૦૭, શુભવર્ણાદિ ૧૧, સંક્રમ.... ચરમબંધસુધી બંધ અને અશુભ અગુરુ, નિર્માણ - અબધ્યના ગુણસંક્રમ દ્વારા પુષ્ટ થઈ પછી બંધાવ-સંક્રમાવ બાદ ઉત્ક્રપ્રદેશસંક્રમ મળે. નીચેની પ્રકૃતિઓ માટે વિશેષતા * જિનનામ - બેવાર દેશોનપૂર્વકોડ + ૩૩સાગર સ્વરૂપ ઉત્કૃ-કાળ સુધી બાંધ્યા પછી ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ પછી બંધાવલિકા બાદ. * આહા૦૭ - દેશોન પૂર્વક્રોડમાં ઉમાના સંભવિત ઉત્થ કાળ માટે આહા૦૭ને બંધ કરી ક્ષેપક થાય. બંધવિચ્છેદ બાદ બંધાવલિકા વીત્યે. * દેવદ્ધિક-વૈ૦૭ – ૭વાર મનુ ભવતિ ભવમાં પૂર્વકોટિપૃથકત્વ સુધી બાંધ્યા પછી ક્ષપક શ્રેણિમાં બંધવિચ્છેદ બાદ બંધાવલિકા વીત્યે. * પરાઘાત, પંચે જાતિ ચારેય ગતિના સમ્યકત્વી જીવો બંધ-સંક્રમથી ત્રણચતુ. સુભગ, આદેય, સુસ્વર સાધિક ૧૩૨ સાગરો સુધી પુષ્ટ કરે. પછી ઉચ્છ, શુભખગતિ ૮માં ગુણઠાણે બંધવિચ્છેદ પછી બંધાવલિકા સમચતુ૦-૧૨ પૂર્ણ થયા બાદ ઉત્ક્રપ્રદેશ સંક્રમ મળે. ૧. વૃત્તિમાં વારંવાર ૧૯, ૪થે પરાવર્ત કરવા સાથે ઉચ્ચ-નીચના બંધ-સંક્રમનો પરાવર્ત કહ્યો છે. ૨. આ પ્રવૃતિઓ શુભ હોવાથી ગુણસંક્રમ હોતો નથી. હજુ સત્તાવિચ્છેદ જવાનો ન હોવાથી સર્વસંક્રમ પણ હોતો નથી. વિધ્યાતસંક્રમની વિવક્ષા ૭મા ગુણઠાણા સુધી હોવાથી આ પ્રકૃતિનો અહીં અબંધ હોવા છતાં વિધ્યાસક્રમ નથી. તેથી આ યથાપ્રવૃત્તસંક્રમ જાણવો. અથવા “નાસિં ન વંધો Tળમવનિયમો તસિં હ વિજ્ઞા' એ વચનાનુસાર, અહીં બંધવિચ્છેદ થયો હોવા છતાં ગુણઠાણું બદલાયું ન હોવાથી, “ગુણઠાણાનિમિત્તક બંધાભાવ છે એમ કહી શકાતું ન હોવાથી વિધ્યાત સંક્રમ નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ સંક્રમકરણ * પ્રથમ સંઘયણ - સાધિક ૧૩૨ સાગરોપમ કાળમાં યથાસંભવ આને પુષ્ટ કરી પછી મનુષ્યમાં આવે ત્યારે પ્રથમ આવલિકાના ચરમસમયે દેવપ્રાયોગ્ય બાંધતી વખતે પ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ કરે.' સમ્યક્ત્વી મનુષ્યો આને બાંધતા નથી, પણ પરમાં સંક્રમાવે છે. તેથી આનો ઉપરોક્ત પરાઘાતાદિ ૧૨ સાથે ઉ૦પ્રસંક્રમ કહ્યો નથી. * નરકદ્રિક, તિર્યંચના પૂર્વક્રોડ આયુવાળા ૭ ભવોમાં વારંવાર આ પ્રકૃતિઓ બાંધી પુષ્ટ કરે. ૮મે ભવે મનુ૦માં શીઘ્રક્ષપક થઈ તે તેના ચરમસંક્રમે સર્વસંક્રમથી ઉત્કૃસંક્રમ મળે. ઈશાનદેવલોકમાં આ ૪ને પુષ્ટ કરી મનુ૦માં શીઘ્રક્ષપકને તે તેના ચરમસંક્રમે સર્વસંક્રમથી. } * એકે, સ્થાવર આતપ, ઉદ્યોત મનુ૦૨ → ૭મી નરકમાં અંતર્મુ॰ ન્યૂન ૩૩ સાગરો॰ સમ્યક્ત્વ રહી આ બેને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ તિર્યંચગતિમાં જાય. ત્યાં પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં ૭મી નરકમાં જ મિથ્યાત્વે જઇ બંધાવલિકા બાદ એટલા માટે ન કહ્યો કે એ બંધને અયોગ્ય હોવાથી યથાપ્રવૃત્ત સંક્રમ મળે નહીં. (૫) જઘન્યપ્રદેશસંક્રમસ્વામી આનો સ્વામી સામાન્યથી ક્ષપિતકર્માંશ જીવ હોય છે. ક્ષપિત કર્યાંશ - એવો જીવ જેણે વિવિધ પ્રક્રિયા દ્વારા ઘણા દલિકોનો ક્ષય કરી સત્તામાં ઓછામાં ઓછા કર્મપુદ્ગલો રાખ્યા છે તે. આની મુખ્ય બધી પ્રક્રિયાઓ ગુણિતકર્માંશથી વિપરીત જાણવી. તેથી P / a ન્યૂન ૭૦ કોકો જેટલો કાળ સૂનિગોદમાં મંદકષાય-મંદયોગમાં રહે. જધ આયુવાળા અપર્યાના ભવો વધુમાં વધુ કરે. સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગે આયુબંધ કરે. ત્યારબાદ ત્રસમાં એવા ભવોમાં જાય કે જ્યાં અસંવારસમ્યક્ત્વ તેમજ અસં॰વાર દેશવિરતિ પામે. તે આ રીતે - નિગોદમાંથી બાપૃથ્વીમાં અંતર્મુ॰ રહી ૧. મનુષ્યભવમાં પ્રથમ આવલિકા એટલે અપર્યા૰ અવસ્થા છે. છતાં દેવપ્રાયોગ્ય બંધ કહ્યો એટલે સમ્યક્ત્વી હોવો જણાય છે. ચૂર્ણિકાર અને વૃત્તિકારોએ વિધ્યાતસંક્રમ પામતી પ્રકૃતિઓમાં સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યોને પ્રથમસંધયણ વગેરેનો સમાવેશ કર્યો નથી. માટે આ યથાપ્રવૃત્ત સંક્રમથી ઉપ્રદેશ સંક્રમ જાણવો. પણ જો એની બંધઅયોગ્યતા હોવાથી વિસંક્રમ હોય તો ઉ૦પ્રદેશ સંક્રમ આ રીતે જાણવો. ઇશાનમાં ચરમ સંભવિત જધઅંતર્મુહૂર્તે મિથ્યાત્વે આવે. છતાં પ્રથમ સંઘયણમાં ઉત્પન્ન થવાનો હોવાથી એ અંતર્મુ૦માં પ્રથમસંઘ૦ જ બાંધે. ત્યાંથી મનુ૦માં આવી મનુ॰કેતિર્યંચ પ્રાયોગ્ય બાંધતી વખતે પ્રથમ સંઘયણ પણ બંધયોગ્ય હોવાથી યથાપ્રવૃત્તસંક્રમથી ૩૦ પ્રદેશસંક્રમ. ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૩૩ પૂર્વક્રોડાયુ મનુભાં ૮ વર્ષે ૬ઠું પામે. છેલ્લું અંતર્મુમિથ્યાત્વે આવી જઘ૦ આયુવાળા દેવમાં જાય. ત્યાં અંતર્મુડ બાદ સમ્યો પામે. છેલ્લા અંતર્મુહૂર્વે મિથ્યાત્વે આવી બાપર્યા. પૃથ્વીમાં અંતર્મ માટે જઈ પાછો મનુષ્યમાં આવી ૪થે કે પમ્ પામે, અંતે છોડે. આમ સમ્યકત્વાદિ પામતો કે છોડતો ત્યાં સુધી કહેવો કે P / a કાળમાં અસંવાર ૪થું, પમ્ પામે. ૮ વાર સંયમ પામે. ૮ વાર અનંતા વિસંયોજના કરે. ૪ વાર ઉપશમશ્રેણિ માંડે. પછીના ભાવમાં શીઘક્ષપક થાય અને કર્મોનો ક્ષય કરતો કરતો તે ક્ષપિતકર્માશ બને. આ બધી પ્રક્રિયામાં ગુણશ્રેણિ વગેરે દ્વારા ઘણા કર્મો ખપી જાય છે. સ્વામિત્વ* અવધિદ્ધિક વિનાના અવધિજ્ઞાની લપકને ચરમબંધ ૭ આવરણ - (ત્યારબાદ પતઘ્રહ ન હોવાથી સંક્રમાભાવ હોય. અવધિજ્ઞાની એટલા માટે કે એની પ્રાપ્તિકાળે તથાસ્વભાવે જ અનેક કર્મદલિકો નિર્જરી જાય છે.) * ૫ અંતરાય, હાસ્ય - ક્ષપિતકર્માશને પોતપોતાના ચરમબંધે. રતિ-ભય-જુગુ, (ત્યારબાદ અબધ્યમાન પ્રકૃતિ થવાથી ગુણસંક્રમ નિદ્રાદિક - મળવાથી જઘ૦ ન હોય.). * અવધિદ્ધિક - અવધિશૂન્ય ક્ષપિતકર્માશ ક્ષેપકને ચરમબંધ. અવધિજ્ઞાન ઉત્પન્ન કરનારને એની ઉત્પત્તિ વખતે આ દ્વિકના પુદ્ગલો અતિરુક્ષ થવાથી સત્તામાં ઘણા રહી જાય છે. તેથી જઘ૦ પ્રદેશસંક્રમ ન મળે. * થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ - પૂર્વે ૧૩૨ સાગરો ૪થે રહી ક્ષેપક બનનાર ક્ષતિકર્માશને માન ચરમસમયે વિધ્યાતસંક્રમથી. (ત્યારબાદ ગુણસંક્રમ થાય.) મિથ્યાત્વ - ઉપરોક્ત જીવ ક્ષાયિક સમ્યક પામતી વખતે યથા પ્રવૃત્તના ચરમસમયે. (પછી અપૂર્વકરણે ગુણસંક્રમ ચાલુ થાય.) થીણદ્ધિ વગેરે આ પાંચમાં પૂર્વ સાધિક ૧૩ર સાગરો, સમ્યકાળમાં ઘણા દલિકોને દૂર કરી નાખે છે. અશાતા,અરતિ, શોક, | પિતકર્મીશ શીઘ્રક્ષપક થનાર ૭માના ચરમસમયે અસ્થિર,અશુભ,અયશ-૬ વિધ્યાતસંક્રમથી. અહીં દેશોનપૂર્વક્રોડ માટે સંયમપાલન 10 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સંક્રમકરણ પછી ક્ષપક થાય એમ ન લેવું. કેમકે છઠ્ઠી સુધી આ બધી પ્રકૃતિઓ બંધાતી હોવાથી પુષ્ટ થવાનો સંભવ છે.' * અશુભવર્ણાદિ ૯, ૧૦... અરતિ આદિ મુજબ.. યથાપ્રવૃત્તસંક્રમથી જઘ૦ ઉપઘાત - પ્રદેશસંક્રમ મળે.” * મધ્યમ ૮ કષાય - દેશોન પૂર્વક્રોડ સંયમ પાળી ક્ષપક થનાર ક્ષપિતકર્માશને ૭માના ચરમસમયે વિધ્યાતસંક્રમથી. * સભ્ય મિશ્ર - સભ્ય પામી સંભવિત જઘઅંતર્મ માટે મિથ્યાત્વે આ બેમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે. પછી સાધિક ૧૩૨ સાગરો સુધી સમ્યક પાળી મિથ્યાત્વે જાય. ત્યાં આ બેની ઉલના કરતાં કરતાં P/ a પસાર થવા આવે ત્યારે દ્વિચરમખંડના ચરમસમયે જઘ૦ પ્રદેશસંક્રમ કરે. એ પછી ચરમખંડની ઉદ્દેલના વખતે પ્રથમ સમયથી પરપ્રકૃતિમાં અસં ગુણ દલિક સંક્રમાવે છે. તેથી જઘ ન મળે. * અનંતા ૪-૪ વાર ઉપશમશ્રેણિ. પછી મિથ્યાત્વે અલ્પકાળ માટે અનંતાબાંધે - પછી સમ્ય પામી સાધિક ૧૩૨ સાગરો૦ ટકાવે. પછી અનંતાનુબંધી વિસંયોજના કરતાં કરતાં એ વિસંયોજનાના યથાપ્રવૃત્તકરણના ચરમસમયે વિધ્યાત-સંક્રમથી. * આહારક ૭ - ૭મે અલ્પકાળ માટે બાંધીને ૪થે આવે, પછી દીર્ઘ P / a કાળ માટે ૧. જો કે પંચસંગ્રહની મુળટીકામાં ૮ કષાયની જેમ આ પ્રવૃતિઓ માટે તેમજ આગળની અશુભવર્ણાદિ ૧૦ પ્રકૃતિઓ માટે પણ દેશના પૂર્વક્રોડ સંયમપાલન પછી ક્ષપક થવાનું કહ્યું છે. એ ઉચિત પણ જણાય છે કારણકે બંધથી જેટલી પુષ્ટ થશે એના કરતાં ગુણશ્રેણિથી વધારે ક્ષીણ થવાની શક્યતા છે. વસ્તુતઃ ક્ષપિતકર્માસની પ્રક્રિયામાં ૮વાર સંયમ છે. એ બધાનો ભેગો ઉકાળ જેટલો સંભવતો હોય લગભગ એ બધો પૂર્વે આવી ગયો હોય તો અહીં શીઘ્રક્ષપક લેવો, ન આવ્યો હોય તો દેશોનપૂર્વકોડસંયમપાલન બાદ ક્ષપક લેવાનો એમ જણાય છે. તત્ત્વ કેવલિગમ્યમ્. ૨. મૂળગાથામાં આ ૧૦ + પૂર્વની અશાતા વગેરેનું એક સાથે નિરૂપણ છે. એમાંથી ચૂર્ણિકારે અશાતા વગેરેને નજરમાં રાખીને સામાન્યથી જ વિધ્યાતસંક્રમનો ઉલ્લેખ કર્યો છે. ટીકાકારોએ અશુભવર્ણાદિને નજરમાં રાખીને સામાન્યથી જ યથાપ્રવૃત્ત સંક્રમનો ઉલ્લેખ કર્યો છે. એમાંથી આ પ્રમાણે વિવેક કરવો કે અશાતા વગેરે ૬નો વિધ્યાત અને અશુભવર્ણાદિ ૯ નો યથાપ્રવૃત્ત. ૩. ૪ વાર ઉપશમશ્રેણિ એટલા માટે કે સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ વડે જીવ શેષ ચારિત્રમોહનીયના ઘણા પુદ્ગલોનો નાશ કરે તેથી જ્યારે અનંતાબાંધે ત્યારે એમાં ઓછા દલિકો સંક્રમવાથી એ એટલા પુષ્ટ ન થાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ. કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ઉદ્દેલના કરે. એમાં દ્વિચરમખંડના ચરમ-સમયે ઉદ્દેલના સંક્રમથી. » જિનનામ - આના બંધના પ્રથમ સમયે જઘવ્યોગે બાંધેલા દલિકને બંધાવલિકા બાદ પ્રથમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે તે. * વૈ૦૧૧ એકે માં સર્વથા ઉવેલીને પંચમાં અલ્પકાળમાટે બાંધી ૭મી નરકમાં ૩૩ સાગરો ભોગવી-સંક્રમાવી ક્ષીણ કરે. પાછો તિર્યંચ પંચમાં ઉત્પન્ન થઈ બાંધ્યા વિના એકમાં જાય. ત્યાં Pla કાળની ચિર ઉદ્વેલનાના દ્વિચરમખંડના ચરમસમયે ઉલના સંક્રમથી. * મનુ દ્રિક, તેઉ. વાઉ૦ માં ઉવેલી સૂએકે માં અલ્પકાળ માટે બાંધી ઉચ્ચગોત્ર - પચે ભવમાં અલ્પકાળ રહી ૭મી નરકમાં ૩૩ સાગરો મિથ્યાત્વે રહી સંક્રમાવીને ક્ષીણ કરે. ત્યાંથી તિ, પંચમાં જઈ બાંધ્યા વિના તેઉ. વાઉ૦માં શક્ય એટલા દીર્ધ Pla ની ઉવૅલનાના દ્વિચરમખંડના ચરમસમયે ઉદ્દેલના સંક્રમથી. * શાતા - ઉપશમશ્રેણિ માંડ્યા પહેલાનો જીવ અશાતાના ચરમબંધ શાતાનો જઘ પ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમ વડે કરે. * પંચે, સમચતુ, ઉપશમશ્રેણિ માંડ્યા વિનાના ક્ષપિતકર્માશને માની તૈ૦૭, શુભખગતિ, પ્રથમાવલિકાના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી જઘ૦ શુભવર્ણાદિ૧૧ પ્રદેશસંક્રમ મળે. ત્યારબાદ ૮માના પ્રથમ સમયથી એનામાં અગુરુ, પરા, ગુણસંક્રમદ્વારા આવેલી પ્રકૃતિઓની સંક્રમાવલિકા વીતી ઉચ્છ, ત્રસ ૧૦, જવાથી એ પણ સંક્રમવાની ચાલુ થવાથી જઘ ન મળે. નિર્માણ, પ્રથમ ઉપશ્રેણિ માંડી હોય તો પણ અશુભ પ્રકૃતિઓના સંઘ૦ - ૩૬ ગુણસંક્રમથી આ પુષ્ટ થઈ હોવાથી જઘ૦ ન મળે. * તિ, ૨, ઉદ્યોત - જઘ૦ પ્રદેશસત્તાવાળો જીવ ૩ પલ્યોના મનુષ્યભવમાં અંતે સમ્ય -૧ પલ્યો. દેવમાં- અપ્રતિપતિત સભ્યો સાથે મનુ માં -સમ્ય૦ સાથે ૩૧ સાગરો દેવમાં - અંતર્મુક બાદ ત્યાં મિથ્યાત્વે - અંતર્મુઆયુ શેષે પુનઃ સમ્યક - પછી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સંક્રમકરણ બેવાર ૬૬ સાગરો- સભ્ય ટકાવે. આમ ૪ પલ્યો. + ૧૬૩ સાગરો સુધી ભવપ્રત્યય કે ગુણપ્રત્યયથી આ બાંધ્યા વિના ક્ષેપક થનારને ૭માના ચરમસમયે વિધ્યાતસંક્રમથી... * જાતિચતુ, સ્થા જઘ૦ પ્રદેશસત્તાવાળો ૨૨ સાગરો ના નારકી અંતે ૪, આતપ – ૯ સમ્ય પામી મનમાં દેશવિરતિ પાળી સૌધર્મ ૪ પલ્યો દેવ-સમ્ય સાથે મનમાં સંયમ પાળી ૩૧ સાગરો રૈવેમાં, શેષ તિ૨ વસ્.. આમ કુલ ૪ પલ્યો. અધિક ૧૮૫ સાગરો બાંધ્યા વિના ક્ષેપક થનારને કમાના અંતસમયે વિધ્યાતસંક્રમથી.... * દુર્ભગત્રિક, નીચ, ૩ પલ્યો આયુ વાળો યુગલિક ચરમ અંતર્મુહ સમ્ય૦ કુખગતિ, અપ્રથમ પામી દેવલોકમાં. કુલ સાધિક ૧૩૨ સાગરો- સમ્ય૦ સંઘ૦ – સંસ્થાન ૧૦, પાળે. પછી મનુષ્યમાં ક્ષપક થનારને ૭માના ચરમસમયે નપુo - ૧૬ વિધ્યાતસંક્રમથી * ૪ આયુ - જઘવ્યોગે બંધાયેલા દીર્ઘ આયુની સમયાધિક આવલિકા શેષે સ્વસ્થાનમાં અપવર્તનાથી જઘ૦ પ્રદેશસંક્રમ. * દા. ૭ - આની જઘ૦ પ્રદેશસત્તાવાળો ૩ પલ્યોઆયુ વાળો યુગલિક સ્વઆયુના ચરમસમયે વિધ્યાતસંક્રમથી... * પુવેદ, સંજ્વ૦૩ - સ્વસ્વના ચરમબંધે જઘવ્યોગથી જે દલિકો બાંધેલા હોય તેને સમયપૂન બે આવલિકાના ચરમસમયે જે સર્વસંક્રમથી સંક્રમાવે તે જઘ૦ પ્રદેશસંક્રમ... * સંખ્તલોભ - ઉપશમશ્રેણિ માંડ્યા વિના ક્ષેપક થનારા ક્ષપિતકર્માશને ૮ માની પ્રથમાવલિકાના ચરમસમયે. સંક્રમકરણ સમાપ્ત Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી અર્જુ નમઃ ૬ ઉર્તના-અપવર્તના કરણ (૩-૪) ઉર્જાના અને અપવત્તના સ્થિતિ અને રસની હોય છે. એમાં સૌ પ્રથમ સ્થિતિની ઉર્જાના... આના બે પ્રકાર છે. જ્યારે સત્તાગત સ્થિતિની તુલ્ય કે હીન સ્થિતિ બંધાતી હોય ત્યારે નિર્વ્યાઘાતે ઉર્તના કહેવાય છે. અને એના કરતાં અધિક સ્થિતિ બંધાતી હોય ત્યારે વ્યાઘાતે ઉર્તના કહેવાય છે. નિર્વ્યાધાતે ઉર્તના - તે તે કર્મદલિકો, ઉર્જાના વગેરેનો વિષય બનવા દ્વારા પણ આત્મા પર વધુમાં વધુ જેટલો કાળ રહી શકે એ કાળને કર્મનો સ્થિતિકાળ કહે છે. અનાદિ મિથ્યાદૃષ્ટિઓને આયુષ્ય સિવાય શેષ સાતે'ય કર્મોનો આ સ્થિતિકાળ ૭૦ કોકો સાગરો હોય છે. તે તે પ્રત્યેક સમયે રચાતા નિષેકોની પંક્તિ કર્મલતા કહેવાય છે. અનાદિ મિથ્યાત્વીને આ કર્મલતાઓ, ઉત્તનાદ્વારા પણ ઉત્તરોત્તર લંબાતા લંબાતા, બંધસમયથી પ્રારંભી ૭૦ કોકો૦ સાગરો કાળે ઉદય પામનાર નિષેક સુધી લંબાય છે, એથી આગળ નહીં. ૭૦ કોકો૦ સાગરોના ચરમ સમયે તો, તે વિક્ષિત સમયે બંધાયેલું અને અત્યાર સુધી અનિર્ણ રહેલું જે કોઈ દલિક હોય તે બધું જ (પછી ભલેને સંક્રમ દ્વારા તેને અન્યપ્રકૃતિરૂપે બન્યાને હજુ ઘણો કાળ થયો ન પણ હોય, તો પણ) નિર્જરી જાય છે, હવે એ આત્મા પર ચોંટી રહી શકતું નથી. એટલે કે તે વિક્ષિત સમયે બંધાયેલ કર્મલતાનો આ છેડો હોય છે. હવે, ઉર્જાના માટે નિયમ છે કે બધ્યમાન સ્થિતિઓમાં જ ઉર્જાના (= ઉર્તિત થતાં દલિકોનો નિક્ષેપ) થાય છે. વિવક્ષિત સમયે અબાધાગત સ્થિતિઓ બંધાતી નથી. તેથી એમાં નિક્ષેપ થઇ શકતો નથી. માટે અબાધાની ઉપરની સ્થિતિઓમાં જ નિક્ષેપ થઈ શકે છે. એટલે જે કર્મલતાઓ અબાધા સુધી જ લંબાયેલી છે, (અબાધા જેટલા કાળમાં ૭૦ કોકો૦ સાગરોની કર્મસ્થિતિ પૂરી થઈ જનાર હોવાથી) આગળ લંબાઈ શકે એમ છે નહીં, તે કર્મલતાઓના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉર્જાના-અપવર્તનાકરણ દલિકોની ઉર્જાના થઈ શકતી નથી. (કારણ કે એ દલિકો માટે પતદ્રહભૂત નિષેકો છે નહીં). જે કર્મલતાઓ અબાધાથી ઉપર ગયેલી છે એના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી દલિકોની ઉર્જાના થાય છે અને તે જ કર્મલતાના અબાધાની ઉપર રહેલા નિષેકોમાં એનો નિક્ષેપ થાય છે. ૧૩૮ અતિસ્થાપના— તે તે નિષેકમાંથી ઉપડેલું દલિક સ્વઅનંતર નિષેકમાં પડતું નથી, કિન્તુ કેટલાક નિષેકોને છોડીને પછીના નિષેકમાં પડે છે. આ ઓળંગાઈ જતાં નિષેકો અતિસ્થાપના કહેવાય છે. (ક્યારેક વર્જ્યસ્થિતિની પણ અતિસ્થાપના રૂપે વિવક્ષા જોવા મળે છે. જે સ્થિતિઓમાં નિક્ષેપ ન થતો હોય તે વર્જ્યસ્થિતિ.) ઉદયાવલિકાની ઉપરના સમયનું દલિક અબાધાની ઉપરના નિષેકમાં પડે છે. તેથી એ દલિકોએ (સ્વનિષેક રૂપ સમય + ઉદયાવલિકા) આટલા સમયોથી ન્યૂન અબાધા જેટલા નિષેકો ઓળંગ્યા. તેથી સમયાધિક આવલિકા ન્યૂન અબાધા એ ઉત્કૃષ્ટ અતિસ્થાપના છે. વર્તમાન સમય ઉદયાવલિકા— ઉર્ણમાન નિષેક બધા નિક્ષેપ અતિસ્થાપના = અબાધા-ઉદચા૦-૧ ગ્રન્થકારે દોડ્ અવાહા અËવળા ૩' જે કહ્યું છે તેનો અર્થ ‘અબાધાકાળ જેટલા નિષેકો ઉલ્લંઘાય છે’ એવો ન કરતાં ‘અબાધાકાળ સુધીના નિષેકો ઉલ્લંઘાય છે’ એવો કરવો. ટીપ્પણકાર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજે આનો એવો ખુલાસો કર્યો છે કે આમાં ન્યૂન કરાતી સમયાધિક આવલિકા પણ વિદ્યમાન તો છે જ, માટે યસ્થિતિની જેમ એહીં એનો પણ સમાવેશ કરી અબાધાપ્રમાણ અતિસ્થાપના કહી છે. (અથવા ‘અતિસ્થાપના એટલે વર્જ્યસ્થિતિ’એ વિવક્ષાથી પણ આ અતિસ્થાપના ઘટી શકે છે. કષાયપ્રાકૃતચૂર્ણિમાં સમયાધિક આવલિકા ન્યૂન અબાધા જેટલી ઉત્કૃષ્ટ અતિસ્થાપના કહેલી જ છે.) Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧ ઉદયાવલિકાની ઉપરના બીજા નિષેકનું દલિક પણ અબાધાની ઉપરના જ નિષેકથી નિક્ષિપ્ત થવા માંડે છે. એટલે એને માટે અતિસ્થાપના ૧ સમય ઘટે છે... એમ ઉત્તરોત્તર નિષેકો માટે અતિસ્થાપના ધટતી ઘટતી જાય છે. યાવત્ ૧ આલિકાસુધી ઘટે છે. આ જધ૦ અતિસ્થાપના છે. અબાધાની ઉપરના નિષેકોમાંથી પણ જે દલિકોની ઉર્જાના થાય છે તેઓએ પણ ૧ આવલિકા પ્રમાણ નિષેકો તો કૂદવા જ પડે છે. વળી કોઈપણ નિષેકમાંથી ઉપડેલા દલિકને પતગ્રહ તરીકે ઓછામાં ઓછા આલિકા જેટલા નિષેકો તો જોઈએ જ છે. તેથી આવલિકા + આલિ પ્રમાણ ચરમનિષેકોમાંથી ઉર્જાના થતી નથી. ઉદયાવલિકામાંથી પણ ઉર્જાના થતી નથી. તેથી મિથ્યાત્વ મોહનીય સિવાયના કર્મો માટે... V a ઉત્કૃષ્ટ ઉર્ષમાનસ્થિતિ અબા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ–૧–ઉદયાવલિકા - આવલિકા ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ સ્થિતિબંધ – ૧ – અબાધા. (કારણ કે ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાંથી ઉપડેલું દલિક અબાધાની ઉપરના બધ્યમાન બધા નિષકોમાં પડે છે.) ઉપરના ઉર્ષમાન ચરમ નિષેકમાંથી ઉપડેલું દલિક એક આવલિકાની અતિસ્થાપના છોડી શેષ આવલિકા/a નિષેકોમાં પડે છે, આ જઘ॰ નિક્ષેપ છે. ઉદયાવલિકા * = ઉર્યમાન સ્થિતિ ઉત્કૃ॰નિક્ષેપ ૧૩૯ ૨૦ કોકો - ૧સમય આલિ a ઉચરમ નિષેકની અતિસ્થાપના -૧ આવલિકા ૧. વિવક્ષિત સમયે જો ઉત્કૃ॰ સ્થિતિબંધ હોય તો, પૂર્વસમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યો હોવા છતાં સત્તાગતસ્થિતિ કરતાં વિવક્ષિત સમયની બધ્યમાન સ્થિતિ ૧ સમય વધી જાય. માટે વિવક્ષિત સમયનો સ્થિતિબંધ ૧ સમયન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો લેવાનો હોઈ અહીં ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી ૧ સમય બાદ કર્યો છે. જવ નિક્ષેપ આવલિ/a Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉદ્ધના-અપવર્તનાકરણ મિથ્યાત્વ મોહનીય માટે - ધારો કે ૧૦ સમયની આવલિકા છે. ૧ લા સમયે મિથ્યા ની ૭૦ કોકો સારુ સ્થિતિ બંધાઈ. બંધાવલિકા બાદ ૧૧મા સમયે આ પ્રથમસમયબદ્ધ કેટલુંક દલિક અપાવનાથી રરમા વગેરે અબાધાગત સમયના નિષેકમાં પડ્યું. (આમ તો પૂર્વથી સત્તામાં રહેલા દલિકો આ ૨૨ મા સમયના નિષેકમાં છે જ, પણ એ દલિકોને બંધાયાને ઘણો કાળ થઈ ગયો હોવાથી ઉપર ઉપરના એટલા નિષેકોમાં એનો નિક્ષેપ મળી શકતો ન હોવાથી નવા બંધાયેલા દલિકોને અપવર્તનાથી નીચે નંખાવ્યા. વળી ૨રની નીચે ર૧મા વગેરે સમયના નિષેકોમાં પણ અપવર્તનાથી દલિકો પડ્યા છે, પણ જે ૧૨મા સમયે ઉદ્વર્તના કરાવવી છે તે વખતે ૨૧ સુધીના નિષેકો ઉદયાવલિકા પ્રવિષ્ટ થઈ જવાથી ઉદ્ધના મળે નહીં. તેથી અહીં ૨૨મા સમયથી કહ્યું.) અપવર્તનાવલિકા છોડવાની હોતી નથી. તેથી ૧૧મા સમયે અપવર્તિત આ પ્રથમ સમયબદ્ધ દલિક, ૧૨મા સમયે પ્રથમ સમયમાટેના ૭૦ કોકો સાગરો, જ્યાં પૂર્ણ થાય ત્યાં સુધી ઉદવર્તી શકે છે. ૧૨મા સમયે મિથ્યાની સમયાધિક આવલિકા ન્યૂન ૭૦ કોકોન્સાન જેટલી સ્થિતિ બંધાય છે. જેથી એ સત્તાગતસ્થિતિ કરતાં વધુ ન થાય. (જો ૧૧મા સમયે ૭૦ કોકો બંધાઈ ગઈ હોય તો આ ૧૨મા સમયે માત્ર સમયપૂન ૭૦ કોકોસાડ સ્થિતિબંધ પણ ચાલે. તેમ છતાં એના આવલિકા પ્રમાણ ચરમનિષેકો પ્રથમ સમયમાટેના ૭૦ કોકોસા કરતાં ૧૦ સમય(= ૧ આવલિકા) આગળ ગયેલા હોવાથી એમાં ઉક્ત અપવર્તિત દલિકોનો નિક્ષેપ તો થતો જ નથી.) અબાધા તો ઉત્કૃ૦ જ હોય છે એ જાણવું. તેથી ઉલ્ક નિક્ષેપ = ૭૦ કોકોસા – અબાધા – સમયાધિક આવલિકા અને ઉદ્વર્યમાનસ્થિતિ = ૭૦ કોકોલ્સા – ઉદયાવલિકા – ઉપરની સમયાધિક આવલિકા- અતિસ્થાપનાવલિકા – આવલિ૦/a = ૭૦ કોકોસા – સમયાધિકરૂઆવલિકા આવલિકા/a જઘન્યનિક્ષેપ તો મિથ્યાનો પણ આવલિ ગુa હોય છે.' ૧. ઉદ્વર્તનાની આ આખી પ્રક્રિયા સમજવા માટે અસત્કલ્પનાનો આધાર લઈએ. ધારોકે.. ૧૦ સમયની આવલિકા છે. ૭૦ કોકોસા=૭OOOO સમયો છે અને એ વખતે અબાધા ૭00 સમય છે. આ જ પ્રમાણે ૨૦ કોકોસા =૨૦૦૦૦ અને ૨૦૦ સમયની અબાધા વગેરે જાણવું. એક અનાદિ મિથ્યાષ્ટિ ૧લા સમયે નામકર્મની ૨૦OOO સ્થિતિ બાંધે છે. અત્યારથી જ એના ૭0000 નિષેકો કલ્પી લ્યો. એમાંથી ૨૦૧ થી માંડીને ૨૦૦૦૦ સુધીના નિષેકોમાં દલિકો ગોઠવાય છે, શેષમાં નહીં. આ પ્રથમસમયબદ્ધ Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ મિથ્યાત્વમોહનીય ૦૦ કોકો.. - અબાલા૧ લો સમય X•••• મ અપવર્તનાથી દલિક ૨૨ મા નિકમાં..... ૧૧ મો સમય X.•• ૦૦ કોકો - સમયાધિક આવલિકા ઉદવર્ચમાન સ્થિતિ * ૧૨ મો સમય ,, **** - અબાધા ઉદ્વત્થમાના પ્રથમનિષેક ઉત્કૃષ્ટ નિક્ષેપ ઉદવર્ધમાન ચરમનિષેકની અતિસ્થાપનાવલિકા.. જઘનશોપ આવલિ૦/a ઉર્વલ્યમાન . ચરમણિક b2b. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉદ્વર્તના-અપવર્તનાકરણ વ્યાઘાતે ઉદ્વર્તના - વ્યાઘાત એટલે વિપ્ન. સત્તાગત સ્થિતિ કરતાં અધિક સ્થિતિબંધ એ વિઘ્ન છે. એ વખતે જઘ૦ અતિસ્થાપના અને જા નિક્ષેપ આવલિકા/a હોય છે. તેથી એકબે વગેરે સમય જેટલો જ અધિક સ્થિતિબંધ થતો હોય તો સત્તાગત ચરમનિષેકઢિચરમનિષેક વગેરેમાંથી ઉદ્વર્તન થતી નથી. પણ જો નવો સ્થિતિબંધ આવલિકાના બે અસંખ્યાત ભાગ જેટલો અધિક થાય છે તો એ વખતે એમાંનો એક અસંમો ભાગ જઘ, અતિસ્થાપના તરીકે છૂટી બીજા અસં૦મા ભાગમાં જઘરા નિક્ષેપ થાય છે. આના કરતાં પણ ૧ સમય અધિક બંધ હોય તો નિક્ષેપ તો એટલો જ રહે છે, પણ અતિસ્થાપના ૧ સમય વધે છે. આમ અધિક અધિક બંધમાં અતિસ્થાપના વધતી જાય છે યાવત્ ૧ આવલિકા જેટલી થાય છે. ત્યાર પછી અતિસ્થાપના એટલી જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. - કર્મદલિકોની લતા ભવિષ્યમાં ઉદ્વર્તનાથી લંબાતા લંબાતા પણ ૭0000 મા સમય સુધી લંબાઈ શકશે. પણ ૭૦૦૦૧મા સમયમાં કે તેનાથી આગળ આમાંનું કોઈ દલિક ક્યારેય પણ ઉદ્વર્તના દ્વારા પણ પડી શકશે નહીં. કારણ કે કોઈ પણ દલિક ક્યારેય પણ આત્મા પર ૭૦ કોકોસા થી અધિક કાળ માટે રહી શકતું નથી. માટે આપણે અહીં 90000 નિષેકોની જ કલ્પના કરી છે. હવે બીજા સમયે જે નામકર્મના દલિકો બંધાશે, તેના ૭0000 નિષેકો 90001મા સમયે પૂર્ણ થશે. બંધસમયે એ ૨૦૨ થી ૨૦૦૦૧મા નિકોમાં ગોઠવાયેલું છે. ત્રીજા સમયે જે બંધાશે તેના નિષેકો ૭૦૦૨મા સમયે પૂર્ણ થશે. આ જ રીતે ઉત્તરોત્તર જાણવું. ૨૦૩મા વગેરે સમયે ઉદયમાં આવી શકે એવા દલિકો પ્રથમ સમયબદ્ધ પણ છે. દ્વિતીયસમયબદ્ધ પણ છે તૃતીયસમયબદ્ધપણ છે. તેમ છતાં, તે તે કર્મલતા ક્યાં સુધી ઉદ્વર્તી શકે એના અધિકારમાં આ જુદા-જુદા સમયબદ્ધ દલિકોને ભેગા કરી એક નિષેક ન માની લેવો, કિન્તુ દરેકના જુદા જુદા નિષેક માનવા. પ્રથમ સમયબદ્ધ નિષેકોની પંક્તિ એ પ્રથમકર્મલતા. દ્વિતીય સમયબદ્ધ નિષેકોની પંક્તિ એ દ્વિતીય કર્મલતા..... એમ ઉત્તરોત્તર જાણવું...... ૭0000મા સમયે આવી પ્રથમથી માંડીને તે સમય સુધી બંધાયેલી ૭0000 કર્મલતાઓ સત્તામાં હશે. ૭૦૦૦૧માં સમયે દ્વિતીયથી માંડીને તે સમય સુધીની ૭૦૦૦૦, ૭૦૦૦૨ મા સમયે તૃતીયથી માંડીને તે સમય સુધીની ૭૦૦૦૦ કર્મલતાઓ સત્તામાં હોય છે. સંસાર અનાદિ હોવાથી કોઈ પ્રથમ સમય જેવું છે નહીં. તેથી સામાન્યથી અનાદિ મિથ્યાત્વીજીવોને તે તે વર્તમાન સમયે બદ્ધ ૧ + અતીતના ૬૯૯૯૯ સમયોની ૬૯૯૯૯ એમ કુલ ૭૦૦૦૦ ( = ૭૦ કોકો સાગરો ના સમયપ્રમાણ) લતાઓ સત્તામાં હોય શકે છે. એનાથી પૂર્વસમયોની હોય નહીં. એમાંથી ૬૯૯૯૯ સમયપૂર્વની કર્મલતાનો અંત વર્તમાન સમય છે. ૬૯૯૯૮ સમયપૂર્વની કર્મલતાનો છેડો આવતો સમય છે એમ આગળ આગળ જાણવું. Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૪૩ અલ્પ... આવલિકા/a | અલ્પબદુત્વ - જઘ અતિસ્થાપના.. જઘનિક્ષેપ. ઉત્ક અતિસ્થાપના... ઉત્કૃસ્થિતિનિક્ષેપ... સર્વકર્મસ્થિતિ, તુલ્ય અબાધાપ્રમાણ કર્મસ્થિતિ–સમયાધિક આવલિકા-અબાધા a બંધસમય કર્મલતાનો દલિકોથી ભરેલા નિકો છેડો ૨૦૧ ૨૦૦૦૦ Goooo ૨૦૨ ૨૦૦૦૧ ૨.••••••• ••••• હ૦૦૦૧ ૨૦૩ 3,..... ૪........૨૦૦. ૧૦૫ • • • • • ૨૦૦૦૨ •••••••••૦૦૦૨ _૧૯૯૫e .......................................... (૭૦૦૦૩ ૧૦૦૦૫ ૦૦૦૦૪ સ્થિતિબંધ ગમે એટલો થાય. તે તે સમયબદ્ધ કર્મલિકો ઉદ્વર્તના દ્વારા અહીં સુધી જાય છે. એનાથી આગળ નહીં. - હવે ધારો કે વિવક્ષિત જીવે ૫૦૦ મા સમયે ૨0000 સ્થિતિબંધ કર્યો. તેથી તેની સ્થિતિસત્તા ૨૦૪૯૯ સુધીની થઈ. ૫૦૧ મા સમયે એની સ્થિતિસત્તા ૫૦૧ થી ૨૦૪૯૯ – ૧૯૯૯૯ સમય છે. તેથી ૫૦૧ મા સમયે બંધ ૧૯૯૯૯ સમયનો લેવો, જેથી એ સ્થિતિસત્તા કરતાં વધી ન જાય. આ વખતે પણ અબાધા તો ૨00 સમયની જ હોવાથી બધ્યમાન દલિકો ૩૦૧ મા સમયથી ૨૦૪૯૯ મા સમય સુધીના નિષેકોમાં પડશે. વળી ૫૦૧ થી ૫૧૦મો નિષેક એ ઉદયાવલિકા છે. તેથી ૫૧૧ મા નિષેકમાં રહેલ દલિકો ઉદ્વર્તિત થશે અને ૭૦૧ થી ૨૦૪૯૯ સુધીના ૧૯૭૯૯ (= ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦૦૦૦–૧–અબાધા ૨૦૦) નિષેકોમાં પડશે. વળી આ દલિકો ૫૧૨ થી ૭૦૦ સુધીના ૧૮૯ નિષેકોને કૂદી ગયા છે. માટે અતિસ્થાપના ૧૮૯ સમય (= અબાધા ૨૦૦-ઉદયાવલિકા–સ્વનિષેકનો સમય) થઈ. ૫૧૨મા નિષેકમાં રહેલ દલિકો પણ ૭૦૧ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના ૧૮૮ સમય થશે. આમ ઉત્તરોત્તર ૧-૧ સમયહીન અતિસ્થાપના જાણવી. ૬૯૦મા નિષેકના દલિકો પણ ૭૦૧ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના ૧૦ સમય (= ૧ આવલિકા) થશે. ૬૯૧ મા નિષેકના દલિકો ૭૦૨ થી ૨૦૪૯૯ સુધી પડશે. તેથી એની અતિસ્થાપના પણ ૧ આવલિકા મળશે. આમ છેવટ સુધી હવે ૧ આવલિકાની અતિસ્થાપના જાણવી. વળી ૫૧ ૧ થી ૬૯૦ સુધીના નિષેકોમાંથી ઉપડેલા દલિકોનો નિક્ષેપ ૧૯૭૯૯ સમય (ઉત્કૃષ્ટ નિક્ષેપ) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉદ્વર્તના-અપવર્ણનાકરણ સ્થિતિઅપવર્તન - સામાન્યથી, ઉદયાવલિકાની બહાર રહેલ કોઇપણ સ્થિતિઓમાંનું બંધાવલિકા વીતી ગયેલું દલિક અપવર્તન પામીને, અતિસ્થાપના છોડીને, છેક ઉદયસમય સુધીના (જો એ વખતે તે પ્રકૃતિનો વિપાકોદય ન હોય તો ઉદયાવલિકાની ઉપરના) નિષેક સુધી પડી શકે છે. આમાં જો ઉપરની સ્થિતિઓનો ઘાત જ થઈ જતો હોય તો એ વ્યાઘાતભાવિની અપવર્નના કહેવાય છે, અને એ ન થતો હોય તો નિર્ચાઘાતભાવિની અપ૦ કહેવાય છે. છે. ૬૯૧માં - નિષેકમાંથી ઉપડેલા દલિકોનો નિક્ષેપ ૭૦૨ થી ૨૦૪૯૯ = ૧૯૭૯૮ સમય છે. એમ ઉત્તરોત્તર ૬૯૨ મા, ૬૯૩મા વગેરે નિષેકોમાંથી ઉપડેલા દલિકો માટે નિક્ષેપ ૧-૧ સમયહીન ૧૯૭૯૭, ૧૯૭૯૬ વગેરે મળશે. ૫૦૧ મો સમય હ૦૧ ૨૦૪૯૯ નિક્ષેપ... ૧૯૦૯ અહીં સુધી નિક્ષેપ 'તુલ્ય – અબાધા. ૨૦૦ રુ. – અતિ. ૧૮૯ – – પ૧૨ – ૧૮૮ — — ૫૧૧ મો. નિક પ૧૩ – ૧૮૦ ~ઉદ્વર્યમાન પ્રથમ નિક..) ૬૯૦ – –૧૦ –––– ૬૧ ૪ –૧૦ ––– ૬૯૨ ૪ –૧૦ – અતિ. ઘટતી જય ૧૯૯૯ ૧૯૯૮ ૧૯૦૦ અતિ-૧ આવલિકા ઉત્તરોત્તર નિક્ષેપ ઘટતો જાય છે. અતિ એકસરખી..... ચાવજઘ૦ નિક્ષેપ સુધી...... * આ ૫૦૧ માં સમ ઉદ્ધમાન નિષેકની નિશાની છે. ૨૦૪૮૫ ૪ –૧૦– – ૧ ૨૦૪૮૬ ૧૦ ૨૦૪૮૪–૧૦ – . ઉર્વાર્ધમાન, ચરમ નિષેક:.. જઘ૦ નિક્ષેપ ૨ = આવાલિકા/a ઉપરના ૧૨ નિકોમાંથી ઉદ્વર્તના થતી નથી. (આવડિયાઆવલિકા/a) Page #158 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૪૫ [નિર્વાઘાતભાવિની અપવર્તના - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિની અપવર્તના સમયાધિક ! આવલિકામાં થાય છે અને અતિસ્થાપના (સમયગૂન) ૩ આવલિકા હોય છે. એટલે કે ધારો કે આવલિકા = ૧૨ સમય છે તો, ૧૩ મા નિષેકના દલિકોની અપવર્નના (1 + ૧ = ૫). ૧ થી ૫ નિષેકોમાં થશે અને ૭ નિષકોની અતિસ્થાપના છૂટે. પછી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ અતિસ્થાપના વધતી વધતી ૧ આવલિકા થાય છે, અને નિક્ષેપ એટલો જ સમયાધિક ! આવલિકા રહે છે. ત્યારબાદ જે ઉપરના ઉપરના નિષેકોમાંથી અપવર્તના થાય છે તેમાં અતિસ્થાપના ૧ આવલિકા જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. - કોઈપણ નિષેકમાંથી ઉપડેલા દલિકનો જઘ૦ નિક્ષેપ આવલિકા/a (એટલે ધારો કે ૧૦/a =૨) જેટલો તો હોય જ છે. હવે જો ૨૦૪૮૮મા નિષેકમાંથી દલિક ઉપડે તો, એના માટે ૨૦૪૮૯ થી ૨૦૪૯૮ સુધીના ૧૦નિકો તો અતિસ્થાપના તરીકે છોડવા પડે. તેથી નિક્ષેપ માટે ર નિષેક મળે નહીં. તેથી એ ૨૦૪૮૮ મા નિષેકમાંથી ઉદ્વર્તના થતી નથી. પણ ૨૦૪૮૭ મા નિષેકમાંથી એ થઈ શકે છે, કેમકે એને ૨૦૪૯૭ સુધી અતિસ્થાપના અને પછી ૨૦૪૯૮, ૨૦૪૯૯ આ બે નિષેકમાં નિક્ષેપ મળી શકે છે. આ જઘ૦ નિક્ષેપ છે. ૨૦૪૮૬ મા નિષેકમાંથી જે દલિકો ઉપડશે તેની પણ અતિસ્થાપના આવલિકા માત્ર (૨૦૪૮૭ થી ૨૦૪૯૬ = ૧૦) હશે અને નિક્ષેપ ૩ સમયનો થશે. આમ નીચે નીચેના નિષકો માટે અતિસ્થાપના સરખી રહેશે અને નિક્ષેપ ૧-૧ સમય વધતો જશે. આવું ઉત્કૃષ્ટનિક્ષેપ સુધી (૬૯૦મા નિષેક સુધી) થશે. ત્યારબાદ નિક્ષેપ એટલો જ રહેશે અને અતિસ્થાપના ૧-૧ સમય વધતી જશે, યાવત્ અતિસ્થાપના પણ ઉત્કૃ થશે. અને ત્યારબાદ હજુ નીચે ઉતરવામાં તો ઉદયાવલિકામાં પ્રવેશ થઈ જવાથી ઉદવર્તના હોતી નથી. આમ ઉત્કૃષ્ટ ઉદ્વર્યમાનસ્થિતિ ૫૧૧ થી ૨૦૪૮૭ = ૧૯૯૭૭ સમય મળશે. એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ (૨૦OO0)–૧– ઉદયાવલિકા (૧૦)- અતિસ્થાપનાવલિકા (૧૦)આવલિકા/a (૨) જેટલી મળશે. વળી, પ્રથમસમયબદ્ધ દલિક, કે જે બંધસમયે ૨૦૦૦૦મા નિષેક સુધી પડ્યું હતું, તે આ રીતે ઉદ્વર્તના દ્વારા ૨૦૪૯૯મા નિષેક સુધી પહોંચી ગયું. આ જ રીતે ફરી-ફરી ઉદ્વર્તના દ્વારા એ ૭૦૦૦૦ મા નિષેક સુધી પહોંચી શકે છે. મિથ્યા સિવાયના શેષ કર્મોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦OOO વગેરે છે. એટલે તે કર્મોના પ્રાચીન દલિકોનો ઉદ્વર્તનાકાળે બધ્યમાન ચરમનિષેકમાં પણ નિક્ષેપ થઈ શકે છે, કેમકે તે પ્રાચીન દલિકોની કર્મલતાના ૭0000 નિષેક, ત્યાં સુધીમાં પૂરા થઈ જ જાય એવું હોતું નથી. જ્યારે મિથ્યા નો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૭૦૦૦૦ છે. આ બંધસમયસહિતની પૂર્વ આવલિકાનું દલિક તો અબાધાની ઉપર રહ્યું છે. એટલે ઉદયાની બહાર અને અબાધાની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉદ્વર્તના-અપવર્તનાકરણ અંદર જે દલિક હશે તે કમસેકમ ૧ આવલિકા જેટલું પ્રાચીન તો હશે જ. તેથી એની ૭OOOO નિષેકોની-કર્મલતા, વર્તમાન બંધસમયથી જ્યાં ૭OOOO નિષેકો પૂર્ણ થાય તે નિષેકની પહેલાં જ એક આવલિકા જેટલા નિષેક પૂર્વે જ અંત પામી જતી હોવાથી એ ઉપરના નિષેકોમાં એ દલિકોનો નિક્ષેપ મળી શકે નહીં. તેથી મિથ્યા માટે પ્રાચીન દલિકોની ઉદ્વર્તના ન લેતાં, ઉત્કૃષ્ટસ્થિતિબંધ બંધાયેલ દલિકને બંધાવલિકા વીતાવી અપવર્તન કરાવી પછીના સમયે ઉવર્તન કરાવી. એ વખતે ઉત્કૃષ્ટસ્થિતિબંધકાળે થયેલ સત્તામાંથી નીચેની બંધાવલિકા અને ૧ અપવર્તના સમય (= ૧૧ સમય) વીતી જવાથી એટલી સત્તા ઓછી થઈ ગઈ છે. તેથી વિવક્ષિત ઉદ્વર્તનાને નિર્વાઘાતે જાળવી રાખવા માટે હવે ૧૨મા સમયે નવી સ્થિતિબંધ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતાં ૧૧ સમય (સમયાધિક આવલિકા) જેટલો ઓછો કરાવ્યો. મિથ્થામાં, ઉત્કૃષ્ટસ્થિતિબંધ થવાના સમયથી ૧૨મા સમયે, ૨૨મા નિષેકમાં રહેલું દલિક ઉત્કૃષ્ટથી ૭0000માં નિષેકમાં પડ્યું એટલે કે ૬૯૯૭૮ સમય (ઉત્કૃસ્થિતિબંધ આવલિકા-અપવ સમય–સ્વસમય) જેટલું ઉદ્વર્યુ=ઊંચે ગયું. શેષ કર્મો માટે.. જેમકે ૫૧૧ મા નિષેકમાંથી ૨૦૪૯૯મા નિષેકમાં પડ્યું, એટલે કે ૧૯૯૮૮ સમય (ઉત્કૃષ્ટસ્થિતિબંધ-૧–ઉદયા –સ્વસમય) જેટલું ઉદ્વર્યું. આ વિવલિત એક સમયે વધુમાં વધુ કેટલું ઉદ્વર્તી શકે એ જણાવ્યું. આત્મા પર રહેવાના સંપૂર્ણકાળ દરમ્યાન નામાદિ કર્મોનું દલિક પણ અન્યાન્ય સમયે ઊંચે જતાં જતાં કેટલું જઈ શકે ? એ જો વિચારવું હોય તો મિથ્થાની જેમ જ બંધાયા પછી ૧૧મા સમયે અપવર્નનાથી ૨૨મા સમયમાં લાવવું. અને પછી એ ઉંચકાતા ઉંચકાતા ૭0000મા સમય સુધી પહોંચી શકે છે. તેથી ૬૯૯૭૮ જેટલું ઉદ્વર્તી શકે છે એમ કહેવાય. મિથ્યા અંગેની આ વાત ચૂર્ણિકારે આ રીતે કહી છે કે – 'जाए ठिइए जेत्तिएणं ठितिकालो पूरति सा ट्ठिती तत्तियं उवट्टिजति' જુદા જુદા સમયે પ્રથમસમય બદ્ધ કર્મલતા. સમય ૫૦૧ સત્તા ૧૯૯૯ ૨૦૪૯લ્મો નિષેક પ૦૨ ૧૯૯૯૮ ૫૦૩ ૧૯૯૦ ૫૦૪ ૧૯૯૯૬ ૧૫૦૦ ૧૦૦૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૪૭ - હવે ધારી લ્યો કે, ૫૦૧મા સમયથી ૧000મા સમય સુધીમાં ક્યારેય પણ સ્થિતિસત્તાથી અધિક નામાદિનો બંધ કર્યો નથી. તેથી ઉપરનો નિષેક ૨૦૪૯૯મો સ્થિર રહેશે અને નીચેથી જેમ જેમ ૫૦૧, ૫૦૪, પ૦૩ વગેરે સમય વીતશે તેમ તેમ એકએક નિષેક ક્ષીણ થતો જશે. તેથી ૧000મા સમયે સ્થિતિસત્તા ૧૦૦૦ થી ૨૦૪૯૯ = ૧૯૫00 મળશે. ૧૦૦૧ મા સમયે આ પૂર્વબદ્ધ સ્થિતિસત્તા ૧૯૪૯૯ થશે. આ સમયે, જો નવો સ્થિતિબંધ પણ આટલો જ થતો હશે, તો ચરમ આવલિકા + આવલિya જેટલા નિષેકોમાંથી ઉદ્વર્તના થતી નથી એ આપણે જોઈ ગયા.જો નવો સ્થિતિબંધ ૧, ૨, કે ૩ સમય અધિક હશે તો પણ ચરમ, દ્વિચરમ, ત્રિચરમ,વગેરે નિષેકોમાંથી ઉ ના થતી નથી. પણ જો નવો સ્થિતિબંધ૪ સમય (આવલિકા/a(૨)+ આવલિકા/a(૨)=૪) અધિક થતો હશે, એટલે કે ૧૯૪૯૯+૪=૧૯૫૦૩ જેટલો થશે તો ચરમનિષેકમાંથી દલિક ઉપડશે. એ દલિક આવલિકા/a જેટલા નિષેકો (જઘ૦ અતિસ્થાપના) ઉલ્લંઘી જઈ પછીના આવલિકા/a જેટલા નિષેકોમાં પડશે. એટલે કે ૨૦૪૯૯મા નિષેકના દલિકો ૨૦૫૦૦ અને ૨૦૫૦૧મા નિષેકોને કૂદી જઈ ૨૦૫૦૨ અને ૨૦૫૦૩મા નિષકોમાં પડશે. (જઘનિક્ષેપ) ૨૦૪૯૮મા નિષેકના દલિકો ૨૦૪૯૯, ૨૦૫૦૦, ૨૦૫૦૧ એમ નિપકોને અતિસ્થાપના તરીકે ઓળંગી એ જ ૨૦૫૦૨-૨૦૫૦૩મા નિષકોમાં પડશે. એટલે કે અતિસ્થાપના ૧ સમય વધી પણ નિક્ષેપ તો જઘ૦ જ રહ્યો. આનાથી નીચેના ૨૦૪૯૭, ૨૦૪૯૬ વગેરે નિષેકોના દલિકો માટે પણ આ જ રીતે અતિસ્થાપના ૧-૧ સમય વધારતા જવું. અને નિક્ષેપ જાતે જ જાણવો. આ પ્રમાણે અતિસ્થાપના વધતાં વધતાં ૧ આવલિકા જેટલી થશે અને નિક્ષેપતો જાજ રહેશે. એટલે કે ૨૦૪૯૧મા નિષેકના દલિકો ૨૦૪૯૨ થી ૨૦૫૦૧ સુધીની ૧ આવલિકાને ઓળંગી ૨૦૫૦૨, ૨૦૫૦૩મા નિષેકમાં પડશે. આનાથી પણ હવે જો નીચે ઉતરવામાં આવે તો અતિસ્થાપના તો ૧ આવલિકા જ રહેશે અને નિક્ષેપ વધતો જશે. (૨) આવલિકા/a જેટલા અધિકબંધે જુદા જુદા નિષેકોમાંથી થતી ઉદ્વર્તના. ૧૦૦૧ મો સમય ૨૦૪૯૯ ૧૦૦૧ પૂર્વબદ્ધ સ્થિતિસત્તા. ૧૦૦૧. અબાધા.. ૨૦૫૦૩ નવોબંધ... ઉર્વાર્ધમાન ચરમ નિષેક ૨૦૪૯ - જઘ૦ અનિ(૨) અહીં સુધી નિક્ષેપ તુલ્ય રહ્યો, | અતિ સમય-સમય વધી... ૨૦૪૯૮ ૪ ૨૦૪૯૭ ૪૨૦૪૬ * જઘરા નિક્ષેપ (૨) નિક્ષેપ - ૨, અતિ ૩ નિક્ષેપ - ૨, અતિ ૪ નિક્ષેપ - ૨, અતિ ૫ – હવે પૂર્વ-પૂર્વના નિષેક માટે [ અતિ એકસરખી, { વિક્ષેપ સમય-સમય વધશે... ૨૦૪૯૧ * ૨૦૪૯૦ * ૨૦૪૮૯ ૪ – ૨૦૪૮૮ ૪ - નિલેપ - ૨, અતિ ૧૦ નિક્ષેપ - ૩, અતિ ૧૦ નિક્ષેપ - ૪, અતિ ૧૦ નિક્ષેપ - પ, અતિ ૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉદ્વર્તના-અપવર્તનાકરણ ઉત્તરોત્તર અધિકબંધ ચરમનિકની ઉદવર્તના. બંધ નિક્ષેપ અતિ * ૧૯૫૦૩ * ૧૫૦૪ * ૧૫૭૫ અહીં સુધી નિક્ષેપ એસઓ અતિ સમયસમય વધે છે. * ૧૯૫૦૬ * * ૧૫૧૧ ૧૫૧ર ૧૯૫૧૩ ૧૯૫૧૪ * અહીંથી અતિ એકસરખી નિક્ષેપ સમયસમય વધે છે. * ૫ ૧૦ ) ૨૦૪૯૯ મો (ઉદ્વર્યમાન ચમકિલાક. આ જ અતિસ્થાપના, નિક્ષેપનો બીજી રીતે વિચાર. ૧૦૦૧મા સમયે સ્થિતિબંધ ૪ના બદલે ૫ સમય અધિક થાય છે. તો પૂર્વબદ્ધના ચરમનિષેક (૨૦૪૯૯મા નિષેક)માંથી ઉપડેલું દલિક ૨૦૫OO, ૨૦૫૦૧, ૨૦૫૦૨ એમ ૩ નિષેકોને ઓળંગી ૨૦૫૦૩, ૨૦૫૦૪મા નિષેકોમાં પડશે. એટલે કે નવો સ્થિતિબંધ સત્તા કરતાં આવલિકાના બે અસંભોગ કરતાં પણ ૧ સમય વધારે જેટલો વધુ થાય તો નિક્ષેપ તો જઘ૦ જ રહે છે પણ અતિસ્થાપના ૧ સમય વધારે (૩) છૂટે છે. એમ સ્થિતિબંધ હજુ પણ એક સમય વધારે હોય તો અતિસ્થાપના પણ ઓર એક સમય વધારે છૂટે (૪) છે પણ નિક્ષેપ તો એટલો જ રહે છે. આ પ્રમાણે સ્થિતિબંધ જેમ જેમ અધિક હોય તેમ તેમ અતિસ્થાપના વધતી જાય છે યાવતુ ૧ આવલિકા જેટલી થાય છે અને નિક્ષેપ તો જઘ૦ જ રહે છે. એટલે કે ૧૦૦૧મા સમયે સ્થિતિબંધ ૧૯૫૧૧ સમય હશે તો, ૨૦૪૯૯મા નિષેક માટે ૨૦૫૦૦ થી ૨૦૫૦૯ સમય સ્વરૂપ ૧ આવલિકા અતિસ્થાપના રહેશે અને ૨૦૫૧૦, ૨૦૫૧૧મા સમયમાં નિક્ષેપ થશે. આનાથી પણ જો અધિક સ્થિતિબંધ થાય તો હવે પૂર્વબદ્ધ ચરમનિષેક માટે પણ અતિસ્થાપના ૧ આવલિકા જ રહેશે અને નિક્ષેપ વધતો જશે, યાવત્ ઉત્કૃષ્ટસ્થિતિબંધ સુધી જાણવું. એટલે કે ૧૦૦૧ મા સમયે જો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦૦૦૦ થાય તો, ૨૦૪૯૯મા નિષેક માટે ૧૦ સમયની અતિસ્થાપના અને ૨૦૫૧૦ થી ૨૧૦૦૦મા નિર્ધકોમાં નિક્ષેપ થશે. આ જ વખતે ઉદયાવલિકાની બહારના ૧૦૧૧ મા) નિષેકમાં રહેલ દલિકોનો નિક્ષેપ ૧૨૦૧ થી (૧૨૦૦ સુધી અબાધા છે) ૨૧OOO મા નિષકોમાં થશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૪૯ હવે ધારી લ્યો કે આ જીવ કાળ પસાર થતાં થતાં ૬૯૯૦૧માં સમયે પહોંચ્યો. ત્યારે એ ૨૦OOO સ્થિતિબંધ કરે છે, ૨૦૦ અબાધા છે. તેથી આ નવા બંધનો ચરમનિષેક ૮૯૯૦૦ મો થશે અને ૭૦૧૦૦ સુધી અબાધા હશે. પ્રથમ સમયબદ્ધ લતા ૭0000મા સમયે, દ્વિતીયસમયબદ્ધ લતા ૭૦૦૦૧મા સમયે... એમ યાવત્ ૧૦૧મા સમયબદ્ધ કર્મલતા ૭૦૧૭૦ મા સમયે પૂર્ણ થાય છે. તેથી આ બધી કર્મલતાઓ અબાધા સુધીમાં પૂર્ણ થઈ જતી હોવાથી એના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી પણ ઉદ્વર્તન થઈ શકતી નથી. ૧૦૨ મા સમયબદ્ધ કર્મલતા અબાધાની ઉપર ૧ સમય ગઈ છે. એમાંથી ઉદ્વર્તન થશે. અને અબાધાની ઉપર ૧ નિષેકમાં (૭૮૧૦૧ મનિષેકમાં) એનું દલિક પડશે, પણ એનાથી આગળના નિષેકોમાં એ પડી શકતું નથી. એમ ૧૦૩ સમયબદ્ધ કર્મલતા કે જે ૭૦૧૦૨ મા સમય સુધી પહોંચી છે તેમાંથી ઉદ્વર્તના થઈ ૭૦૧૦૧ અને ૭૦૧૦૨ મા નિષેકોમાં દલિકો પડશે. ૧૦૪ સમયબદ્ધ કર્મલતાના ૭૮૧૦૧ થી ૭૦૧૦૩ સુધી દલિકો પડશે. આમ ઉત્તરોત્તર જાણવું. આ ૬૯૯૦૧ મા સમયે ૨૦૦૦૦નો બંધ કર્યો માટે ૭૨૧૦૦ સુધી અબાધા થવાથી પ્રથમ વગેરે સમયબદ્ધ કર્મલતાઓમાંથી ઉદ્વર્તના ન થઈ. પણ જો એ પછીના સમયે પાછો ૮૦૦૦ જેવો જ બંધ કરે તો અબાધા ૬૯૯૮૧ સુધી થવાથી પ્રથમ વગેરે સમયબદ્ધ કર્મલતાઓમાંથી પણ પાછી ઉદ્વર્તન થઈ શકે એમ જાણવું. ૬૯૯૦૧ મો સમય - ૮૦૦તરફ... ૦૧૦૧ * ૬૯૯૦૧ અબાધા. (૧૦૦) નવો સ્થિતિબંધ..... પ્રથમ સમચબદ્ધ કર્મલતા... દ્વિતીય તૃતીય ચતુર્થ - ૭૦૦૦૦ - ૭૦૦૦૧ -~-૭૦૦૦૨ -~-૧૦૦૩ અબાધા સુધીમાં અંત પામી જનારી કર્મલતાઓ... આમાંથી ઉદવર્તના થતી નથી... અબાધાથી ઉપર ગયેલી કર્મલતા... આ અને પછીની કર્મલતાઓમાંથી ઉવ થાય છે. ૧૦૧ મા સમયબદ્ધ કર્મલતા... ૧૦ર મા સમયબદ્ધ ખેલતા... ૧૦૩ માં સમયબદ્ધ કર્મલતા... ૧૪ મા સમયબદ્ધ કર્મલતા... ૧૦૧૦૧ ૦૧૨ હ૦૧૦૩. તે તે કર્મલતાનો છેડો ઉધ્વર્યમાન કર્મલતાનો બંધ સમય ૧૦૨ - ૧૦૩ "" ૧૦૪ હ૦૧૦૧ ૨૦૧૦ર ૭૦૧૦૩ on૧૦૪ - ૧૦૫ ૧૦૬ ૫ ૧૦૫ ઉત્તરોત્તર સમયે બંધાયેલી કર્મલતાઓ ઉત્તરોત્તર સમયે અંત પામે છે અને નિક્ષેપ ત્યાં સુધી ઉદવર્તે છે. તેથી નિક્ષેપ પણ ૧-૧ સમય વધતો જાય છે. ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉદ્વર્તના-અપવર્ણનાકરણ ઉત્કૃષ્ટનિક્ષેપ જઘરા નિક્ષેપ ઉત્કૃ૦ અતિસ્થાપના જઘ૦ અતિસ્થાપના અપવર્તમાન સ્થિતિ નિર્ષિકો ઉસ્થિતિબંધ – બંધાવલિકા – ૧ આવલિકા (અતિ) – ૧ સમય (સ્વનિષેકનો) સમયાધિક 1 આવલિકા ૧ આવલિકા (૧ સમયગૂન) 3 આવલિકા ઉસ્થિતિબંધ – બંધાવલિકા – ઉદયાવલિકા = = અપ, નિષેક નંબર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૦ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ અતિ નિક્ષેપ ........ * જઘ નિક્ષેપ તુલ્ય. અતિ વધતાં વધતાં ૧ આવલિકા થઈ. ..................................... ઉત્તરોત્તર બિપિ વધતો જશે. અતિ = ૧ આવલિકા નિપ અતિ આવલિકા ૧ર સમયની કલ્પી છે. * નિશાની પ્રથમ સમયે અપવામાન વિકની છે. વ્યાઘાતભાવિની અપવર્તના - અહીં સ્થિતિઘાત એ વ્યાઘાત છે. સ્થિતિઘાતમાં જેટલો સ્થિતિખંડ ઘાલ્યમાન હોય છે એ કંડક કહેવાય છે. આ કંડક જઘથી P / a જેટલો હોય છે અને ઉત્કૃષ્પી દેશોન ડાયસ્થિતિ જેટલો હોય છે. (પંચસંગ્રહમાં કંડકનું ઉત્કૃ૦ પ્રમાણ ડાયસ્થિતિ જેટલું કહ્યું છે. જે સંભવિત જળ સ્થિતિ સ્થાને રહેલો જીવ તે જ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધી શકે છે તે સ્થિતિ સહિતની ઉપરની બધી સ્થિતિઓ ડાયસ્થિતિ કહેવાય છે.) ૧. બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે તેના કરતાં આને જુદી જાણવી. કારણ કે બંધનકરણમાં એ અંતઃકોકો સારા પ્રમાણ છે જ્યારે અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ – અંત:કોકો ) પ્રમાણ છે. તે પણ એટલા માટે કે અલ્પબદુત્વમાં સમયવ્ન દેશોન ડાયસ્થિતિ પ્રમાણ જે અતિસ્થાપના છે એના કરતાં સર્વસ્થિતિને વિશેષાધિક કહી છે. વસ્તુતઃ, સંભવિત જે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પરથી જીવ મોટામાં મોટો સ્થિતિઘાત કરી લીધો અંત કોકો સત્તાવાળો થઈ જાય એ સ્થિતિસત્તા અહીં અપવર્તનામાં ડાયસ્થિતિ તરીકે અભિપ્રેત લાગે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૫૧ જ્યારે સ્થિતિઘાત કરે છે ત્યારે તે કંડકમાં નિક્ષેપ હોતો નથી. તેથી એ કંડકના ચરમનિષેક માટે અતિસ્થાપના = સમયગૂન કંડક (સ્વસમય છોડવાથી સમયન્યૂન) અને તે જ કંડકના પ્રથમ નિષેક માટે અતિસ્થાપના ૧ આવલિકા પ્રમાણ હોય છે. તેથી ઉત્કૃષ્ટ અતિ = સમયજૂન દેશોન ડાયસ્થિતિ નિક્ષેપ = ઉત્કૃષ્ટ સ્થિતિ – બંધાવલિકા – કંડક અપવનામાં અલ્પબદુત્વ - ઉત્કૃષ્ટ અતિસ્થાપના. ઘાયમાન ચરમનિષેક બંધાવલિકા જૂન નિક્ષેપ ઘાલ્યમાન ખંડ = કંડક = દેશોનડાયસ્થિતિ ઉસ્થિતિ અલ્પ જઘ૦ નિક્ષેપ સમયાધિક : આવલિકા (પ સમય) જઘ૦ અતિ ( ત્રણ સમયપૂન). દ્વિગુણ | સમયજૂન ; આવલિકા (૭ સમય). નિર્વાઘાતે ઉ૦અતિ ૧ આવલિકા વ્યાઘાતે ઉ અતિ a સમયગૂન દેશોન ડાયસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપ ઉસ્થિતિ – સમયાધિક ૨ આવલિકા સર્વ કર્મસ્થિતિ ઉદ્વર્તના-અપવર્તનનું ભેગું અલ્પબદુત્વ - વ્યા. ઉદ્ઘ૦ જઘ૦ અતિ અલ્પ આવલિકા/a વ્યા. ઉદ્ઘ૦ જઘ૦ નિક્ષેપ આવલિકા/a નિર્ચા અપછજૉ નિક્ષેપ સમયાધિક : આવલિકા નિર્ચા અપ૦ જઘ૦ અતિ ( ત્રિસમયગૂન. સમયજૂન ; આવલિકા | દ્વિગુણ ) તુલ્ય Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઉદ્વર્તના-અપવર્તનાકરણ નિર્ચા અ૫૦ ઉત્કૃષ્ટ અતિ ઉદ્વવ ઉત્કૃષ્ટ અતિ : વ્યા અપ૦ ઉત્કૃષ્ટ અતિ ઉર્વ ઉત્કૃષ્ટ નિક્ષેપ ૧ આવલિકા ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ - સમયગૂન દેશોન ડાયસ્થિતિ ઉસ્થિતિ–અબાધા સમયાધિક આવલિકા ઉસ્થિતિ – સમયાધિક ર આવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અપવ ઉત્કૃષ્ટ નિક્ષેપ કર્મસ્થિતિ પૂ. આ. શ્રી અભયશેખર સૂ મ. સા. નું સંપાદિત અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય. (૧) અધ્યાત્મમત પરીક્ષા (૨) ધર્મપરીક્ષા (૩) સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભગી, ફૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ (૪) સમ્યક્ત ષસ્થાનની ચઉપઈ (૫) દ્વાઢિંશ કાર્નાિશિકા ભાગ-૧ (૬) કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧ (૭) કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨ (૮) કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૩(પ્રશ્નોત્તરી) (૯) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧ (૧૦) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૧૧) સત્યદાદિ પ્રરૂપણા (૧૨) હારિભદ્ર યોગભારતી (૧૩) યોગવિંશિકા (૧૪) સિદ્ધિનાં સોપાન (૧૫) તત્ત્વાવલોકન સમીક્ષા (૧૬) તત્ત્વનિર્ણય (૧૭) દેવદ્રવ્ય-જિનપૂજા (૧૮) નવાંગી ગુરુપૂજન (૧૯) નવાંગી ગુરુપૂજન, પ્રશ્નોત્તરી (૨૦) શ્રી યોગતિલક વિજયજીની તત્ત્વ ભ્રાંતિનું નિરાકરણ (૨૧) મુ.શ્રી હિતવર્ધનવિજયજીના વિચારણીય કથનો (૨૨) શતકનામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો વિશદ ટીપ્પણો Page #166 -------------------------------------------------------------------------- ________________ અનુભાગ ઉદ્વર્તના - અપવર્તના ઉદ્વર્તન અનુભાગ ઉદ્વર્તનામાં જળ થી પણ અનંતા સ્પર્ધકોની અતિસ્થાપના અને અનંતા રૂદ્ધકોમાં નિક્ષેપ છે. તેથી આ બેનો સરવાળો કરીએ એટલા ઉપરના સ્પદ્ધકોની ઉદ્ઘ થતી નથી. એની નીચેના સ્પદ્ધકોની ઉદ્ધવ થાય છે. ઉક્ત અતિ ને ઓળંગીને તે ઉક્ત સ્પદ્ધકોમાં પડે છે. આ જઘ૦ નિક્ષેપ છે. ઉદ્વર્યમાન આ સ્પર્ધ્વકની નીચેના સ્પદ્ધકમાંથી પણ ઉર્વ થાય છે. એમાં અતિ તો એટલી જ રહે છે અને નિક્ષેપ ૧ સ્પદ્ધક જેટલો વધે છે. આમ ઠેઠ સત્તાગત જઘ૦ રૂદ્ધક સુધી ઉવ થાય છે અને તેની અતિસ્થાપના એક સરખી રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. જઘસ્પદ્ધકનો ઉત્કૃ નિક્ષેપ હોય છે. (આની વ્યસ્થિત સમજણ માટે પ્રશ્નોત્તરી પૂ.૧૨૨ જૂઓ) રસસ્પદ્ધકો ઉદવર્તમાન પ્રથમ ઉત્કૃષ્ટ નિક્ષેપ (જઘ.) પદ્ધક + દ્વિતીય + તૃતીય + અતિ ઉત્કૃષ્ટ રસ પદ્ધક અતિ ઉદવર્તમાન - ચરમ ૫, જઘe નિક્ષેપ આટલા સ્પર્ધકોમાંથી ઉ4 થતી નથી + આ, વિવક્ષિત સમયે, ઉદ્વર્યમાન જઘ૦ વગેરે સ્પદ્ધકોની નિશાની છે. આ સ્પર્ધ્વકવાળા, બંધાવલિકા વીતી ગયેલા અને ઉદયાવલિકાની બહારના કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલા દલિકોની ઉદ્વર્તના થાય છે. ઉત્તરોત્તર સ્પર્ફકનો નિક્ષેપ ઘટતો જાય છે, અતિ એકસરખી રહે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ અનુભાગ ઉદ્ધના-અપવર્તના અલ્પબદુત્વ - જવા નિક્ષેપ અનંત સ્પર્ધ્વકો અજઘ૦ અનુત્કૃષ્ટ અતિ અનંત સ્પર્ધ્વકો ઉત્કૃષ્ટ નિક્ષેપ અનંત સ્પર્ધ્વકો સર્વ અનુભાગ અનંત પદ્ધકો અપવર્તના - - ઉદ્ધવ પ્રમાણે જ. પણ ઉપરના બદલે નીચેના સ્પદ્ધકથી પ્રારંભ કરવો. એટલે કે જઘોનિક્ષેપ + અતિ જેટલા પ્રારંભના સ્પદ્ધકોમાંથી અપવો થતી નથી. પછીના સત્તાગત બધા સ્પદ્ધકોમાંથી થાય છે. જેમ જેમ ઉપરનો રૂદ્ધક હોય તેમ તેમ નિક્ષેપ વધતો જાય છે, અતિ તો સમાન જ રહે છે. ઉત્કૃષ્ટ નિક્ષેપ રસસ્પદ્ધકો + અપવર્વમાન ચરમ (ઉo સ્પ + દ્વિચરમ શિયરમ + (અતિe જઘ, રસપદ્ધક જઇ નિક્ષેપ -- અપવર્ચમાન પ્રથમ (ઘ૦) પદ્ધક અતિ સર્વત્ર સરખી રાખવી. નિપ નીચે નીચે તરફ ઘટતો જાય છે. આટલા સ્પર્ધકોમાંથી અપવર્નના થતી નથી... જયારે રસઘાત થતો હોય ત્યારે વ્યાઘાતભાવિની અપવ થાય છે. અનંતાસ્પદ્ધકોનું અનુભાગ કંડક હોય છે. સ્પર્ધ્વક ન્યૂન તે ઉત્કૃ૦ અતિ થાય છે, અને નિક્ષેપ કંડકમાં થતો નથી ઈત્યાદિ સ્થિતિ અપવ૦ મુજબ જાણવું. વ્યાઘાતે અપવર્તના રસસ્પદ્ધકો ઘ૦ ૫૦, ઉત્કૃષ્ટ ૫૦ ઘાલ્યમાન કંડક ઉત્કૃષ્ટ અતિ. -– નિલપ --——— Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો.ભાગ-૧ ૧૫૫ અલ્પ અલ્પબહુત - પ્રદેશની દ્વિગુણહાનિ વચ્ચેનું અંતર જઘ૦ નિક્ષેપ જઘ૦ અતિ વ્યા અપ૦ ઉત્કૃષ્ટ અતિ વ્યા અપ૦ ઉત્કૃષ્ટ અનુભાગ કંડક (૧ સ્પર્ધ્વક વધારે) ઉત્કૃષ્ટ નિક્ષેપ સર્વ અનુભાગ ઉદ્વર્તના-અપવર્તનાનું ભેગું અલ્પબદુત્વ ૧ સ્થિતિગત પ્રદેશની દ્વિગુણહાનિનું અંતર અલ્પ અથવા સ્નેહ પ્રત્યય સ્પર્ધ્વકમાં – અનુભાગની દ્વિગુણહાનિનું અંતર અલ્પ ઉદ્ધવ જઘ૦ નિક્ષેપ અપવ૦ જઘરા નિક્ષેપ ઉદ્ઘ૦ અપવ, અતિસ્થાપના વ્યા અપવ અતિસ્થાપના A વર્ગણાનૂન અનુભાગકંડક ઉદ્ધવ અપવ ઉત્ક નિક્ષેપ સર્વ અનુભાગ ઉદ્વ/અપવ૦ દ્રવ્યકાળ નિયમ - તે તે પ્રકૃતિનો જ્યાં સુધી બંધ પ્રવર્તમાન હોય છે. ત્યાં સુધી સ્થિતિ અને રસની ઉર્વ થાય છે, અપવર્તન તો અબંધકાલે પણ થાય છે. જેટલા સ્થિતિરસ બંધાતા હોય ત્યાં સુધી ઉદ્ઘ થાય છે, સત્તાગત અધિક સ્થિતિરસમાં ઉદ્ઘ થતી નથી, પણ અપવર્તન થાય છે. કીટ્ટીકૃતિદ્રવ્યોમાં અપવ થાય છે પણ ઉદ્ઘ૦ હોતી નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુભાગ ઉદ્ધના-અપવર્તના ટીકાકારના અભિપ્રાયે ઉદ્વર્તના સ્થિતિ ઉદ્વર્તનાબધ્યમાન સ્થિતિની અબાધામાં રહેલ નિષેકોમાંથી અબાધાની ઉપરના નિષેકોમાં ઉદ્ધના થતી નથી, પણ અબાધાની અંદરના નિષેકોમાં થાય છે. તેથી અબાધાની અંદરની સ્થિતિઓ માટે* ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટઅબાધા-ઉદયાવલિકા-અતિ આવલિકા-સ્વસમય = ઉત્કૃષ્ટ અબાધા-સમયાધિક ર આવલિકા આ નિક્ષેપ ઉદયાવલિકાની બહાર રહેલા પ્રથમ નિષેક માટે મળશે. * જશે. નિક્ષેપ = આવલિકા/a * સર્વત્ર અતિ = ૧ આવલિકા. અબાધા અંતર્ગત, ઉપરથી (આવલિકા + આવલિકા/a) નિષેકોમાંથી ઉદ્ઘ થતી નથી. એની પૂર્વન જે નિષેક હશે, એ ઉદ્વર્યમાન ચરમનિષેક હશે અને એનો જઘનિક્ષેપ હશે. * ઉત્કૃષ્ટ ઉદ્વર્યમાન સ્થિતિ = ઉત્કૃષ્ટ અબાધા-ઉદયા –અતિ આવલિકા– આવલિકા/a = ઉત્કૃષ્ટ અબાધા-૨ આવલિકાઆવલિકા/a Jપૂર્વબદ્ધ સત્તાગતસ્થિતિ – અબાધા –-- | બધ્યમાન સ્થિતિ માન સ્થિતિ નિક્ષેપ = અબાધા-ઉદયા - અતિઆ૦ - સ્વસમય – અતિ આવલિકા ઉદયાવલિકા જઘનિલેપ = આવલિકા/a વધ્યમાન સ્થિતિ ઉદ્ધર્વમાન પ્રથમનિષેક L_૧અતિ આવલિકા/a ઉદ્વલ્યમાનચરમનિષેક ઉધ્વર્યમાન સ્થિતિ અબાધા-ઉદઘા-અતિ આ.— આવલિya Page #170 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૫૭ અબાધાની ઉપરની સ્થિતિઓ માટે - નિર્વાઘાતે - અબાધાની ઉપરના પ્રથમ નિષેકમાંથી દલિકો ઉદ્વર્તી ૧ આવલિકા અતિત છોડી બધ્યમાન ચરમનિષેક (કે જે સત્તાગત ચરમનિષેકની ઉપર નથી) સુધી ઉદ્વર્તન પામશે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયાને બંધાવલિકા વીતાવે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી સત્તા ઉત્કૃષ્ટથી હોય શકે. તેથી નિર્વાઘાત માટે સ્થિતિબંધ વધુમાં વધુ આવલિકાયૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલો જોઈએ. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ–૧ આવલિકા-અબાધા-સમયાધિક આવલિકા. ૧ આવલિકા અતિ હોવાથી અને આવલિકા/a જઘરા નિક્ષેપ હોવાથી (આવલિકા +આવલિકા/a) જેટલા ઉપરના બધ્યમાન નિષેકોમાંથી ઉદ્વર્તન થઈ શકતી નથી. તેથી ઉદ્ધત્ત્વમાન સ્થિતિ = ઉસ્થિતિબંધ–૧ આવલિકા-અબાધાઆવલિકા-આવલિકા/a અતિસ્થાપના બધા નિષેકો માટે ૧ આવલિકા હોય છે. સતાગર સ્થિતિ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ - ૧ આવલિકા અબાધા વષ્યમાન સ્થિતિ આવલિ/a ઉદ્ધત્ત્વમાન સ્થિતિ નિક્ષેપ. અતિ. આવલિકા અતિ આવલિકા ઉદવર્ધમાન * પ્રથમનિષેક વ્યાઘાતે ઉદ્વર્તના સત્તાગત સ્થિતિ કરતાં અધિક સ્થિતિબંધ એ વ્યાઘાત છે. પણ જ્યાં સુધી નવો સ્થિતિબંધ ર(આવલિકા/a) જેટલો અધિક હોતો નથી ત્યાં સુધી નિર્વાઘાતની જેમ ઉપરની આવલિકા + આવલિકા/a જેટલી સ્થિતિઓમાંથી ઉદ્ઘ થતી નથી. પણ જ્યારે આવલિકાના બે અi૦મા ભાગ જેટલો અધિક સ્થિતિબંધ થાય છે ત્યારે સત્તાગત ચરમ વગેરે નિષેકમાંથી પણ ઉદ્ઘ થાય છે. આ વખતે જઘ૦ નિક્ષેપ અને જઘ૦ અતિ આવલિકા/a જેટલા મળે છે ઇત્યાદિ ચૂર્ણિકારના મત મુજબ જાણવું. જયારે સત્તાગતસ્થિતિ બંધાવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિ હોય અને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ હોય ત્યારે ઉત્કૃષ્ટ નિપાદિ કેટલા મળે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બા અલ્પબહુત્વ - જય૦ નિક્ષેપ અતિ સત્તાગત સ્થિતિ સ્થિતિ અપવર્નના - પૂર્વોક્ત ચૂર્ણિકારકૃત પ્રતિપાદન અહીં પણ જાણવું. અનુભાગ ઉર્જાના - બધ્યમાન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉર્યમાન સ્થિતિ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ – અબાધા – બંધાવલિકા ઉત્કૃષ્ટનિક્ષેપ = ઉત્કૃષ્ટસ્થિતિબંધ-અબાધા-અતિ. આવલિકા-૧ સમય (સ્વનિષેકનો) નિર્મા॰ સ્થિતિ ઉદ્૦માં જેમ ઉપરના આલિકા + આવલિકાa જેટલા નિષેકોમાંથી ઉદ્દ૰ થતી નથી, તેમ આ નિષેકોમાં રહેલા અનુભાગના ઉત્કૃષ્ટ તરફના સ્પÁકોમાંથી પણ ઉ૰ થતી નથી. એની નીચેની સ્થિતિઓમાં રહેલા સ્પર્ધ્વકો ઉત્ત છે. એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલા અનંતા સ્પર્ધકોને અતિ॰ તરીકે છોડીને પછીની આવલિકા/a જેટલી સ્થિતિઓમાં રહેલ સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે. પછી જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ નિક્ષેપ વધતો જાય છે, અતિ તો એટલી જ રહે છે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ, સ્થિતિ ઉની જેમ અહીં પણ, બંધાવલિકા, સમયાધિક આવલિકા અને અબાધા..... આટલી સ્થિતિઓ સિવાયની સ્થિતિઓમાં રહેલા અનંતા સ્પÁકો પ્રમાણ મળે છે. ઉત્કૃષ્ટ નિક્ષેપ સર્વ અનુભાગ અનુભાગ અપવńના - અનુભાગ ઉર્જાના-અપવર્ઝના અલ્પ A A V આવલિકા/a માં રહેલા સ્પર્ધકો પ્રમાણ ૧ આવલિકામાં રહેલા સ્પ॰ પ્રમાણ દેશોનકર્મસ્થિતિમાં રહેલા સ્પ૦ પ્રમાણ સર્વકર્મસ્થિતિમાં રહેલા સ્પ॰પ્રમાણ ઉ૦ મુજબ જાણવું. પણ પ્રારંભિક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિઓમાં રહેલા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પ્રારંભિક સ્પર્ધ્વકોથી પ્રારંભ કરવો. એટલે કે એ રૂદ્ધકોની અપવ થતી નથી. ઉદયાની ઉપરના સમયમાં રહેલા પદ્ધકોની અપવ થાય છે. સમયજૂન ; આવલિકાગત સ્પર્ધકોને અતિ તરીકે છોડી નીચેના સમયાધિક ; આવલિકાગત સ્પદ્ધકોમાં નિક્ષેપ થાય છે. આ જઘ૦ નિક્ષેપ અને જઘ અતિ છે. ઉપરા-ઉપરના સમયગત રૂદ્ધકો માટે નિક્ષેપ એટલો જ રહે છે, અતિ, ૧-૧ સમયગત પદ્ધકો જેટલી વધતી જાય છે, યાવત્ પરિપૂર્ણ આવલિકાગત રૂદ્ધકો જેટલી થાય છે. ત્યારબાદ અતિ એટલી જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. જો અપવર્તના વ્યાઘાતભાવિની હોય તો ઉત્કૃષ્ટ અતિ ૧ સમયગત સ્પર્ધ્વક જૂન ઘાયમાન અનુભાગકંડક જેટલી જાણવી. અલ્પબદુત્વ - જઘ૦ નિક્ષેપ અલ્પ સમયાધિક આવલિકાગત સ્પ૦ પ્રમાણ જઘ અતિ A સમયજૂન ; આવલિકાગત સ્પ૦ પ્રમાણ વ્યાઘાતે અતિ A સમયગત સ્પ૦ ન્યૂન કંડક ઉત્કૃષ્ટ અનુભાગ કંડક V સમયગત સ્પ૦ વધવાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ v સમયાધિક ર આવલિકાગત સ્પ૦ જૂન સર્વરૂદ્ધકો સર્વઅનુભાગ v સર્વરૂદ્ધકો ઉદ્વઅપવનું ભેગું અલ્પબહુત - ચૂર્ણિકારવતું દ્રવ્યકાળનિયમપ્રતિપાદન - ચૂર્ણિકારવતું ૧. ચૂર્ણિકારે બન્નેના જઘ૦ નિક્ષેપને તુલ્ય કહ્યો છે, જ્યારે ટીકાકારે ઉર્વમાં આવલિકા/a, અપવમાં સમયાધિક : આવલિકા, તો તુલ્યતા કઈ રીતે ? ઉત્તરઃ સ્પદ્ધકોની અપેક્ષાએ તુલ્યતા જાણવી. નીચેની સ્થિતિઓ કરતાં ઉપરની સ્થિતિઓમાં રસસ્થાનો વધતા હોવાથી સ્પદ્ધકો પણ ખૂબ વધે છે. તેથી નીચે સમયાધિક ! આવલિકામાં જેટલા સ્પર્ધકો હોય એટલા જ સ્પર્ધકો ઉપર આવલિકા/a માં હોવા પણ સંભવિત છે. આ પ્રમાણે ટીકાકારે ખુલાસો આપ્યો છે. આ જ પ્રમાણે અતિ અને ઉત્કૃષ્ટનિક્ષેપ અંગે જાણવું. તેમજ વ્યા અપવર્તનામાં ઉત્કૃષ્ટઅતિ માટે એક વર્ગણ ન્યૂન ઉત્કૃષ્ટકંડક જે કહ્યું છે તેનો અર્થ એક સમયગત પદ્ધકોના સમુદાયરૂપ વર્ગણા ન્યૂનકંડક એમ કરવો. ઉવર્તના - અપવર્ણના કરણ સમાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી મર્દ નમ: | श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । Ė નમ: પરિશિષ્ટઃ ૧ ક્ષયોપશમની વિચારણા (સિદ્ધાંત દિવાકર પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરિજી મહારાજ) તે તે દ્રવ્યોના અવસ્થા પરિણામને પારિણામિકભાવ કહે છે. કર્મોની ઉદય, ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ સ્વરૂપ ચાર અવસ્થાઓથી આત્માની જે જે અવસ્થા થાય છે તે પણ જીવદ્રવ્યના તે તે પરિણામવિશેષ સ્વરૂપ જ હોવાથી પારિણામિકભાવમાં અંતર્ભત જ હોય છે. તેમ છતાં, જેમ પાંચેય પ્રકારના ચારિત્રો સામાયિકમાં અંતર્ભત થઈ જતાં હોવા છતાં કેટલીક વિશિષ્ટ સમજણ માટે એના છેદોપસ્થાપનીય વગેરે સ્વરૂપ વિશેષ ભેદો અને નામો દર્શાવવામાં આવે છે તેમ આ જુદી જુદી અવસ્થાઓના પણ અનુક્રમે ઔદયિક, ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એવા ભેદો અને નામો શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. એકવાર છેદોપસ્થાપનીય વગેરેની જુદી જુદી વિવક્ષા કરી, એટલે પછી જેમ એનો સામાયિકમાં સમાવેશ કરાતો નથી, તેમ પ્રસ્તુતમાં પણ ઔદયિક વગેરે ભાવોનો પારિણામિકભાવમાં સમાવેશ કરવો નહીં. સ્વતંત્ર જ ગણવા. આ સિવાય બધા દ્રવ્યની બધી અવસ્થાઓને પારિણામિકભાવમાં જાણવી. કર્મની ઉદય વગેરે ચાર અવસ્થાઓથી આત્માની ઔદયિકવગેરે થયેલી ચાર અવસ્થામાંથી ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક અવસ્થાઓ આત્મગુણસ્વરૂપ છે. પારિણામિકભાવો સાદિ-સાન્ત વગેરે ચારે પ્રકારે હોય છે. પુદ્ગલના પરિણામો સાદિ-સાન્ત હોય છે. સિદ્ધની નિયત અવગાહના-નિયત સ્થિરતા-સિદ્ધત્વ આ બધું સાદિ-અનંત છે. ભવ્યત્વ અનાદિ-સાન્ત છે. જીવત્વ અને અભવ્યત્વ અનાદિ-અનંત છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ * ક્ષાવિકભાવો સાદિ-અનંત હોય છે. * ઓપશમિકભાવો સાદિ-સાન્ત હોય છે. * ઔદયિકભાવો ત્રણ પ્રકારે હોય છે. અધુવોદયી પ્રકૃતિથી થતાં ઔદયિકભાવો સાદિસાન્ત હોય છે. ધ્રુવોદયી પ્રકૃતિથી થતાં ઔદયિકભાવો અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે, ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાન્ત છે. સાદિ-અનંત ઔદયિક ભાવ હોતો નથી. * ક્ષાયોપથમિકભાવો પણ ત્રણ પ્રકારે હોય છે. અચક્ષુદર્શન વગેરે અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત, ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત્ત હોય છે. સમ્યકત્વ વગેરે સાદિસાન્ત હોય છે. સાદિ-અનંત ક્ષાયાપભાવ હોતો નથી. ઉદય - કર્મનો ઉદય બે પ્રકારે છે. રસોદય અને પ્રદેશોદય. રસોદય - સ્વવિષયભૂત આત્મિકગુણને સર્વથા કે અંશતઃ આવરી લે એ રીતે સક્રિયપણે થયેલ ઉદય રસોદય (વિપાકોદય) કહેવાય છે. કર્મ પોતાના રસસહિત ઉદયમાં આવે તો જ આત્મા પર પોતાની અસર દેખાડી શકે છે. એટલે આમાં રસનો ઉદય હોય છે. પ્રદેશના (દલિકોના) ઉદય વિના માત્ર રસોદય થઈ શકતો નથી. એટલે પ્રદેશોનો ઉદય પણ આમાં ભેગો હોય જ છે. તેમ છતાં ગુણોને આવરવા રૂપ સ્વકાર્યમાં રસ જ મુખ્ય ભાગ ભજવતો હોવાથી તેમજ “પ્રદેશોદય’ શબ્દ રસ વિનાના ઉદયને જણાવવામાં રૂઢ થયેલો હોવાથી રસોદયકાળે “પ્રદેશોદય' કહેવાતો નથી. પ્રદેશોદય - આત્મગુણોને આવરવાનું સ્વકાર્ય કરી ન શકે - સ્વવિપાક દેખાડી ન શકે એ રીતે ઉદયમાં આવીને કર્મપ્રદેશોનું ખરી પડવું એ પ્રદેશોદય કહેવાય છે. ઉદયસમયે જ સ્ટિબુક સંક્રમકારા આ દલિક અન્ય ઉદયવતી પ્રકૃતિમાં ભળી જતું હોવાથી સ્વવિપાક દેખાડી શકતું નથી એટલે એ “સ્તિબુકસંક્રમથી ભોગવાયું’ એમ કહેવાય છે. સામાન્યથી સંસારી જીવોને ઉદયસમયમાં = વર્તમાન સમયમાં આઠેય મૂળકર્મો હંમેશ માટે રસથી ઉદયમાં હોય છે. જે ઉત્તરપ્રકૃતિઓ રસથી ઉદયમાં ન હોય તે પ્રદેશથી ઉદયમાં અવશ્ય હોય છે. આયુષ્યકર્મ ક્યારેય પ્રદેશથી ઉદયમાં હોતું નથી, હંમેશા રસોદયવાળું જ હોય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ જે કર્મો સત્તામાં ન હોય અને નવા બંધાય તે કર્મો (આયુષ્ય સિવાયના) બંધાવલિકા બાદ અપવત્તેનાથી નીચે આવીને પછી છેવટે પ્રદેશોદયથી પણ ઉદયમાં આવે છે, પછી ભલે ને તે જિનનામકર્મ હોય કે આહારક સપ્તક. કેટલાક એમ કહે છે કે જો વિપાકોદયને યોગ્ય હોય તો અપવર્તનાદ્વારા ઉદયસમયસુધી આવે છે અને વિપાકોદય પામે છે. જેમકે મિથ્યાત્વે આવેલ અનંતાનુબંધી વિસંયોજકને બંધાવલિકા બાદ એનો વિપાકોદય થાય છે. જો વિપાકોદયની યોગ્યતા ન હોય તો ઉદયાલિકામાં આવતું નથી, ઉદયાવલિકાની ઉપરના નિષેક સુધી આવે છે અને એક આવલિકા બાદ એ નિષેકનો ઉદય થાય ત્યારે પ્રદેશોદય પામે છે. આમ એક બંધાવલિકા અને એક ઉદયાવલિકા એમ બે આવલિકા સિવાય સત્તાની વિદ્યમાનતામાં એનો ઉદય (વિપાકથી કે પ્રદેશથી) અવશ્ય મળે છે. માત્ર ઉદયપ્રાપ્ત આયુષ્યથી ભિન્ન આયુષ્ય બંધાયું હોય તો એનો ચાલુ ભવના અંત સુધી એકેય ઉદય મળતો નથી. ૧૬૨ કર્મના ઉદયથી થતા આત્મપરિણામોને ઔદિયકભાવ કહે છે. અજ્ઞાન, ક્રોધાદિ, કામાદિ, લેશ્યા, અસિદ્ધત્વ, અવિરતિવગેરે ઔદયિકભાવો છે. આઠેયકર્મના અવાતંરભેદોના બધા ઔદિયકભાવો હોય છે. (માત્ર સમ્યક્ત્વના ઉદયથી થતા પરિણામને ક્ષાયોપશમિકભાવમાં ગણવામાં આવે છે જે આગળ સ્પષ્ટ થશે.) ઉત્તરપ્રકૃતિઓમાં અવાંતરભેદોની અપેક્ષાએ ઔદાયિકભાવો અસંખ્ય છે, રસોદયના ભેદની અપેક્ષાએ અસં૰ કે અનંત છે. વર્ણાદિ નામકર્મ વગેરેના ઉદયનું કાર્ય શરીર અને તેના પુદ્ગલોમાં વર્ણાદિ રૂપે પણ દેખાય છે. તેથી કર્મોદયથી પુદ્ગલમાં પણ જે પિરણામ થાય છે તે પણ ઔદિયકભાવ કહેવાય છે. ક્ષય બંધવચ્છેદ બાદ સત્તાગત કર્મને સંક્રમ વગેરે દ્વારા એવી રીતે દૂર કરવા કે જેથી એના બંધ, ઉદય કે સત્તા તો રહે નહીં, પણ ફરીથી બંધાદિ દ્વારા એની સત્તાઉદય ન પ્રવર્તે એવી આત્માની યોગ્યતા ઉભી થાય. આ રીતે સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં ક્ષાયિકગુણો પ્રગટ થાય છે. આઠેય કર્મનો આ રાતે ક્ષય થઇ સંપૂર્ણ ક્ષય થઈ શકે છે, અને એનાથી ક્ષાયિકગુણો પ્રગટ થાય છે. આમાં, સત્તા વગેરે પુનઃ ન પ્રવર્તે એવી યોગ્યતાનો પણ જે સમાવેશ કર્યો છે એનાથી જણાય છે કે દર્શનત્રિકનો ક્ષય ન કરનાર જીવ અનંતાનુબંધીનો નાશ કરે તો પણ એ એની વિસંયોજના કહેવાય છે, ક્ષાયિકગુણ લાવી આપનાર ક્ષય નહીં, કેમકે મિથ્યાત્વે જઈને પુનઃઅનંતાનુબંધીના બંધ વગેરેની શક્યતા હજુ ઊભી છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે એનો અર્થ કર્મપુદ્ગલોનો આત્મામાં વિયોગ પેદા થાય છે. જો કે સંયોગ અને વિયોગ ઉભયમાં રહેનાર ચીજ છે. એટલે કે સંયોગ વિયોગ કર્મદલિકોમાં પણ રહે છે. તેમ છતાં આત્માની મુખ્યતા હોવાથી અને આત્માના ગુણો આવરાતા હોવાથી આત્મા બંધાય છે એવો વ્યવહાર થાય છે., પણ પુદ્ગલો બંધાય છે તેવો વ્યવહાર થતો નથી. જેમકે બેડીથી પુરુષ બંધાવાનો વ્યવહાર થાય છે, પણ પુરુષથી બેડી બાંધવાનો નહીં. આ જ રીતે વિયોગ પણ આત્મામાં પેદા થયો એમ વ્યવહાર થાય છે. કર્મો ૧૫૮ કે (એના પણ અવાંતરભેદોની અપેક્ષાએ) અસંખ્ય હોવા છતાં એક એક મુખ્યગુણને આવરણ કરનાર અનેક રીતે અનેક કર્મો છે. તે બધાના નાશથી તે તે ગુણ સંપૂર્ણ તથા સર્વ રીતે પ્રગટે છે. તેથી ૮ કર્મોના ક્ષયથી ૮ ગુણો પ્રકટ થાય છે. તેમ છતાં વિવક્ષા ભેદથી નીચે પ્રમાણે કહેવાય છે - જ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, દર્શન મોહનીયના ક્ષયથી ક્ષાયિકસમ્યક્ત્વ, ચારિત્રમોહનીયના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર અને દાનાંતરાયાદિના ક્ષયથી ક્ષાયિક દાનલબ્ધિ વગેરે ૫ લબ્ધિઓ પેદા થાય છે. આમ ૪ ઘાતીકર્મોના ક્ષયથી ભવસ્થકેવળીને ૯ ક્ષાયિકગુણો પ્રાપ્ત થાય છે. ૧૬૩ વેદનીયકર્મના ક્ષયથી અવ્યાબાધપણું, આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ, નામકર્મના ક્ષયથી અરૂપીપણું અને ગોત્રકર્મના ક્ષયથી અગુરૂલઘુપણું પ્રકટ થાય છે. અથવા નામકર્મક્ષય અને ગોત્રકર્મક્ષય એ બન્નેથી ભેગો એક અનંતાવગાહના નામનો પરિણામ પ્રકટ થાય છે. ઉપશમ - જીવના વીર્યવિશેષથી કર્મની એક એવી અવસ્થાવિશેષ થાય છે કે જેથી એના ઉદય-ઉદીરણા-નિદ્ધત્તિ-નિકાચના થઈ ન શકે તે અવસ્થાને ઉપશમ કહે છે. ઉપશમ ૩ પ્રકારે થાય છે. સર્વોપશમ, દેશોપશમ, વિપાકોપશમ. સર્વોપશમ - કર્મની સત્તા હોવા છતાં, સત્તાગત દરેક નિષેકના દરેક દલિકો વિક્ષિત અવસ્થાવિશેષવાળા થવાના કારણે એના પ્રદેશોદય કે વિપાકોદય કે એ માટેની યોગ્યતા પણ રહે નહીં તેને સર્વોપશમ કહે છે. અનુપશાંતકર્મથી જે ગુણ આવરાયો હતો તે Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ આ સર્વોપશમથી ક્ષાયિકગુણની જેમ સંપૂર્ણતયા પ્રગટ થાય છે. તેથી આ ઔપશ્િમક ગુણ ક્ષાયોપશમિક ગુણ કરતાં નિર્મળ હોય છે. તેમ છતાં, એ અલ્પકાલીન હોય છે. પાણીથી દબાયેલી ધૂળ જેમ અલ્પકાળમાટે જ દબાયેલી રહે છે અને પછી ઊડવા માંડે છે, તેમ આ ઉપશમભાવ પણ કર્મરજમાં અંતર્મુ॰કાળ માટે જ રહે છે. આનું કારણ એ છે કે અંતરાયકર્મનો ઉદય હોવાથી અનંતવીર્ય હોતું નથી. અનંતવીર્ય ન હોવાના કારણે આત્માના વિશુદ્ધયમાન પરિણામ કે અવસ્થિત વિશુદ્ધ પરિણામ અંતર્મુ૦થી વધુ રહેતા નથી. ત્યારબાદ અવશ્ય પરિણામમાં હાનિ થાય છે જેના કારણે સત્તામાં રહેલ ગુણનાશક કર્મો પાછા અનુપશાંત બની જવાથી એનો અવશ્ય વિપાકોદય કે પ્રદેશોદય થાય છે. તેથી ઔપશમિક ગુણ અંતર્મુહૂર્ત કાળથી વધુ ટકતો નથી. અન્તર્મુ॰ બાદ કાં તો એ ક્ષાયોપમિક બની જાય છે, અને કાં તો નાશ પામી જાય છે. ૧૬૪ આઠ કર્મોમાંથી માત્ર મોહનીયનો જ સર્વોપશમ થાય છે. શેષ ૩ ઘાતીકોના બધા ભેદો કે અમુકભેદો સત્તાવિચ્છેદ ન જાય ત્યાં સુધી બધા જીવોને હંમેશા રસોદયવાળા રહે છે. જ્ઞાના૦૫, દર્શના૦૪, અને અંતરાય ૫ આ ચૌદે'ય ક્ષય ન થાય ત્યાં સુધી રસોદયવાળા હોય છે. ૫ નિદ્રાનો વિપાકોદય હોય કે ન પણ હોય, પણ જ્યારે વિપાકોદય ન હોય ત્યારે પ્રદેશોદય તો હોય જ છે, ઉપશમ હોતો નથી. નામની અમુક પ્રકૃતિઓ ધ્રુવોદયી હોય છે. જ્યારે અન્યનો વારાફરતી ઉદય થાય છે. પણ ૧૪માના ચરમસમય સુધી કેટલીક તો ઉદયમાં રહે જ છે. શેષ ૩ અઘાતીની પણ ૧-૧ તો વિપાકોદયમાં હોય જ છે. માટે અઘાતી કર્મોનો પણ સર્વોપશમ હોતો નથી. જ મોહનીયકર્મમાં પણ ક્યારેક જ જીવના વીર્યવિશેષથી સર્વોપશમ થાય છે. એ માટે સર્વનિષેકગત સર્વદલિકોને વિપાકોદય અને પ્રદેશોદય રહિત કરવું પડે છે. સામાન્યથી જીવ જ્યારે સર્વોપશમ કરવા ઉદ્યત થાય છે ત્યારે સ્થિતિસત્તા અંતઃ કોકો૦ સાગરો હોય છે. તે તે ઉત્તરપ્રકૃતિઓનો સ્થિતિબંધ ભલે ગમે એટલો ઓછો વત્તો હોય, તો પણ સંક્રમણવગેરે દ્વારા દરેક ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિસત્તા પોતપોતાની મૂળપ્રકૃતિની સત્તા જેટલી થઈ ગયેલી હોય છે. (ચારિત્રમોહનીયની Page #178 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૬૫ ઉત્તરપ્રકૃતિઓની સત્તા ચારિત્રમોહનીયના વર્ગ જેટલી થઈ ગઈ હોય છે.) એટલે કે સામાન્યથી દરેક ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિસત્તા લગભગ સરખી હોય છે. એટલે જેનો સર્વોપશમ કરવો હોય તે પ્રકૃતિના આ સર્વનિષેકોમાં રહેલા દલિકોને ઉપશાંત કરવા પડે છે. વળી ઉપશમકાળ દરમ્યાન તો પ્રદેશોદય પણ હોવો ન જોઈએ. તેથી ઉપશમના અંતર્મુ કાળભાવી નિષેકોના દલિકોને અંતરકરણની પ્રક્રિયાથી ખાલી કરવા પડે છે. નિષેકોમાં જો દલિક હોય તો છેવટે ઉદયસમયે તો એનો પ્રદેશોદય થાય જ. માટે એને ખાલી કરે છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલા દલિકોને અંતર્મુ-કાળમાં ઉપશમાવે છે, એટલે કે તે દલિકો ખસીને ઉપર-નીચે ક્યાંય ન જાય તેમજ દર્શનમોહનીય સિવાયની પ્રકૃતિના દલિકો તો અન્યત્ર પણ ન જાય એવા કરે છે. આ રીતે સત્તાગત બધા દલિકો ઉપશાંત થાય અને ઉદયમાં પ્રદેશોદયથી પણ નથી, તેથી તે કર્મથી આવરિત ગુણ સંપૂર્ણ પ્રકટ થાય છે. આમ સર્વોપશમ માત્ર મોહનીયકર્મનો જ થતો હોવાથી એનાથી માત્ર, મોહનીયકર્મદ્વારા આવરિત ગુણો જ પેદા થાય છે. એટલે પથમિકભાવો તરીકે માત્ર સમ્યકત્વ અને ચારિત્ર એ બે જ ભાવો મળે છે. જો કે મોહનીયકર્મની અવાંતર પ્રકૃતિઓનો પણ સર્વોપશમ થાય છે. તેમ છતાં દર્શનમોહનીયની સત્તાગત એક હોય તો એકને (પ્રથમ સમ્યકત્વોત્પતિકાળે) અને સત્તાગત ત્રણ હોય તો ત્રણને (ઉપશમશ્રેણિ માટે ઉપશમ કરે ત્યારે) ઉપશમાવ્યા વિના જીવ રહેતો નથી, તેથી એ ત્રણેયના ઉપશમ દ્વારા “સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે. એમ ચારિત્રમોહનીયનો ઉપશમક પણ જો મરણવ્યાઘાત ન આવે તો ક્રમશઃ સર્વપ્રકૃતિઓને ઉપશમાવ્યા વિના રહેતો નથી. - પ્રથમ સમ્યકત્વથી ઉપશમશ્રેણિ માંડી શકાતી નથી. પણ ઉપશમશ્રેણિના ઉપશમસમ્યકત્વથી એકવાર શ્રેણિ માંડ્યા પછી અંતર્મુડ માં જ ક્ષાયોપ૦ સભ્યત્વ પામ્યા વગર જ બીજીવાર ઉપશમશ્રેણિ માંડે તો પુનઃ ઉપશમસમ્યકત્વ પામવાની જરૂર રહેતી નથી. પ્રથમ ઉપગ્સમ્યમાં અનંતાનો ક્ષાયોપ૦ અને દર્શનત્રિકનો ઉપશમ હોય છે. શ્રેણિમાટેના ઉપશમસમ્યમાં અનંતાની વિસંયોજના હોય છે. મતાંતરે ૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પરિશિષ્ટ : ૧ ઉપશમ પણ ચાલે. કિન્તુ ક્ષયપ તો નહીં જ. તેથી પ્રથમ સમ્યક થી શ્રેણિ માંડી શકાતી નથી. આમ આ બે રીતે ઉપશમકાર્ય થતું હોવાથી બે ભેદ બતાવ્યા છે. અનુયોગદ્વારમાં અવાંતર પ્રવૃતિઓ જેટલી છે એટલા અવાંતર ભેદો બતાવ્યા છે. દેશોપશમના - ઉદયાવલિકાની બહારના દરેક નિષેકોમાં રહેલા અને જેની બંધાવલિકા વગેરે વીતી ગયેલી છે તેવા દલિકોના એક અસમા ભાગના દલિકોની એવી અવસ્થા ઉભી કરવી કે જેથી અંતર્મકાળ સુધી ઉદીરણા-સંક્રમ વગેરે દ્વારા એ ત્યાંથી ખસી ન શકે તેને દેશોપશમ કહે છે. અનાદિકાલથી અપૂર્વકરણ સુધી આ આઠે ય કર્મોમાં ચાલુ હોય છે. અનિવૃત્તિકરણથી એ બંધ પડે છે. તેમ જ જૂની થયેલી હોય તે પણ ચાલી જાય છે. અસંમા ભાગ સિવાયનું શેષ દલિક અનુપશાંત હોવાના કારણે ઉદયાદિ ચાલુ રહેવાથી આ ઉપશમદ્વારા ક્ષાયિક, ઔપથમિક કે ક્ષાયોપથમિક કોઈપણ આત્મગુણ પ્રકટ થતો નથી. વિપાકોપશમ - ઉદયમાં જેટલો રસ હોય એના કરતાં વધારે રસવાળા ઉદયાવલિકાની ઉપર રહેલા દલિકોમાં, એ અધિકરસ-સ્વરૂપે ઉદયમાં આવી ન શકે એવી યોગ્યતા પેદા કરવી એ વિપાકોપશમ છે. આ વધારે રસવાળા દલિકો જો ઉદયમાં આવે તો રસહીન થઈને જ ઉદયમાં આવી શકે છે અને તેથી ગુણનાશક બની શકતા નથી. આ વિપાકોપશમ, ‘ક્ષયોપશમ'નો એક અંશ છે. જ્યાં સુધી સાયોપથમિક ભાવ ચાલુ હોય છે ત્યાં સુધી આ વિપાકોપશમ પણ ચાલુ રહે છે. ઉદયપ્રાપ્ત નિષેકમાં પણ અધિકરસવાળા દલિકો તો છે જ, પણ એમાંથી કેટલો રસ ઉદયમાં આવી શકે એનો નિર્ણય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પર થાય છે. જ્યાં સુધી લાયોપથમિકભાવરૂપ વિશુદ્ધિને જીવ જાળવી રાખે છે, ત્યાં સુધી ઉદયમાં અધિક રસ આવી શકતો નથી. ઉદયપ્રાપ્ત નિષેકમાં પણ અધિક રસવાળાં જે દલિકો રહેલા હોય છે, તે આ ક્ષાયોપશમિકભાવથી હીનરસવાળા થઈને જ ઉદયમાં આવે છે અને તેથી આ વિપાકોપશમના પ્રભાવે ઉપર રહેલા અધિક Page #180 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૬૭ રસવાળા દલિકો પણ સ્વરૂપે ઉદયમાં આવી શકતા નથી. જયારે જીવ આ લાયોપથમિકભાવને જાળવી રાખવામાં ગરબડ કરે છે, ત્યારે ભાવમાં અશુદ્ધિ આવે છે. તેથી શુદ્ધભાવના કારણે અભ્યાસનો જ જે ઉદય હતો તે બદલાઈને હવે અધિકરસનો પણ ઉદય થાય છે, અને તેથી ઉપરથી પણ અધિક રસવાળા દલિકો સ્વરૂપે ઉદયમાં આવી શકે છે, એટલે કે તેઓની વિપાકોપશમ નામની અવસ્થા ચાલી જાય છે, તેમજ ઉદયમાં આવેલ અધિકરસ ગુણનાશક હોવાથી જીવ પ્રાપ્ત થયેલ ક્ષાયોપથમિક ગુણને ગુમાવી દે છે. આમ, વિપાકોપશમ એ ક્ષાયોપશમનો એક અંશ હોવાથી એમ કહી શકાય કે વિપાકોપશમથી ક્ષાયોપથમિક ગુણ પ્રકટ થાય છે. ક્ષયોપશમ - કર્મનો અમુક અંશે ક્ષય અને અમુક અંશે ઉપશમ થવો એ ક્ષયોપશમ છે. કર્મની આ ક્ષયોપશમ નામની અવસ્થાના પ્રભાવે, તે તે કર્મથી જે જે આત્મિકગુણ આવરિત થયો હોય તે આંશિક રીતે ખુલ્લો થાય છે, જેમકે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન ગુણ પ્રકટ થાય. ક્ષયોપશમમાં વધઘટ થવા સાથે આ ગુણમાં પણ વધઘટ થાય છે. આ ગુણો શુદ્ધ આત્મસ્વરૂપના હોતા નથી, પણ કર્મના ઉદયથી થયેલ કંઈક મલિનતા-અધૂરાશથી મિશ્રિત હોય છે. જેમકે સ્વચ્છ આકાશમાં પડતા સૂર્યપ્રકાશ સિવાયનો કોઈપણ (મેઘાચ્છાદન કાળે) સૂર્યપ્રકાશ ઓછે વત્તે અંશે, આવરણભૂત વાદળાને અનુસરીને અંધકારથી મિશ્રિત હોય છે તેમ મતિજ્ઞાન સાથે મતિજ્ઞાનની અધૂરાશ પણ હોય છે. આવારક કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે જે અનુક્રમે જ્ઞાન, દર્શન, સમ્યકત્વ-ચારિત્ર અને દાન-લાભ વગેરે લબ્ધિ સ્વરૂપ આત્મગુણોને ઢાંકે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ અઘાતી છે જે અનુક્રમે અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું સ્વરૂપ આત્મગુણોને આવરે છે. અઘાતીથી આવરાયેલા આ ગુણો ક્યારેય પણ આંશિક રીતે પ્રકટ થતા નથી કે એ ગુણોની માત્રામાં ક્યારેય વધઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોને ક્ષયોપશમ હોતો નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ બીજી રીતે કહીએ તો અઘાતીપ્રકૃતિઓના રસનો એક જ પ્રકાર હોય છે, એટલે કે એનો જધન્ય રસ પણ સર્વઘાતી રસ જેવો જ હોય છે. તેથી એનો કેવલજ્ઞાનાવરણની જેમ ક્ષયોપશમ હોતો નથી. ઘાતી પ્રકૃતિઓનો રસ ઉદયની અપેક્ષાએ ૩ પ્રકારનો હોય છે, કેવલ દેશઘાતીરસ (મતિજ્ઞાના॰ વગેરે) કેવલ સર્વધાતી રસ (કેવલજ્ઞાના॰ વગેરે) અને ઉભયરસ (અવધિજ્ઞાના૰ વગેરે). ૧૬૮ ઘાતીકર્મોથી આવરાતા ગુણો અવાતંરભેદોની અપેક્ષાએ બે પ્રકારના છે. આંશિક ખુલ્લા થાય એવા અને આંશિક ખુલ્લા ન થાય એવા. કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ નિદ્રા આ ૬ કર્મો એવા છે કે જેનાથી આવરિતગુણો ક્યારેય આંશિકરીતે ખુલ્લા થતા નથી. માટે આ સાત પ્રકૃતિઓનો પણ ક્ષયોપશમ હોતો નથી. વળી આમાંથી કેવલદ્ધિક એવી પ્રકૃતિઓ છે કે જેનો ક્ષય ન થાય ત્યાં સુધી હંમેશા ઉદય ચાલુ જ હોય છે. તેથી એનો ક્ષય થઇને જ્યાં સુધી ક્ષાયિકગુણ પ્રગટ ન થાય ત્યાં સુધી એના સંબંધિતગુણો સર્વથા અપ્રકટ જ રહે છે. પણ નિદ્રાપંચક પ્રકૃતિઓ એવી છે, કે એનો હંમેશા ઉદય હોતો નથી. એટલે ક્ષય પૂર્વે પણ, જ્યારે એનો ઉદય ન હોય ત્યારે એનાથી આવરિત થનાર ગુણ પ્રકટ હોય છે. તેમ છતાં એ વખતે પણ, સર્વઘાતી રસરૂપે ઉદયમાં ન જ આવી શકે એવી એનામાં યોગ્યતા થઈ શકતી ન હોવાથી ક્ષયોપશમ કહેવાતો નથી. જ્યારે એનો ઉદય હોય ત્યારે એ ગુણો સંપૂર્ણતયા આવરાયેલા હોય છે, આંશિક પ્રગટ હોતા નથી, તેથી નિદ્રાકાળે સભાનપણે સાંભળવું-જોવું વગેરે બનતું નથી. આમ આ ૭ પ્રકૃતિઓ ક્ષયોપને અયોગ્ય સર્વઘાતી રસવાળી છે. જે ગુણો આંશિક ખુલ્લા થાય છે તે, તેના આવારક કર્મોના ક્ષયોપશમથી થાય છે. આ આવારકકર્મો બે પ્રકારના છે. (અને તેથી આંશિક ખુલ્લા થતા ગુણો પણ બે પ્રકારના છે.) ક્યારેક ક્ષયોપશમવાળા અને કાયમ (નિત્ય) ક્ષયોપશમવાળા... ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ દર્શનમોહનીયની ૩ પ્રકૃતિઓ, અવધિદ્ધિક, મનઃપર્યવજ્ઞાના૦ અને ચક્ષુદર્શર્નાવરણ... આ ૩૨ પ્રકૃતિઓ ક્યારેક ક્ષયોપશમ થનારી છે. જ્યારે મતિજ્ઞાના, શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના૰ અને પાંચ અંતરાય.... આ ૮ પ્રકૃતિઓ નિત્ય ક્ષયોપશમવાળી છે. આ ૮ સંબંધી ગુણો અમુક અંશે હંમેશા ખુલ્લા જ રહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૬૯ એટલે આ ૩૨+ ૮ = ૪૦ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હોય છે. આમાં આદ્ય ૧૨ કષાય, મિશ્ર અને મિથ્યાત્વ એ ક્ષયોપોને યોગ્ય સર્વઘાતી રસવાળી છે. જ્યારે શેષ પ્રકૃતિઓ દેશઘાતીરસવાળી છે. લયોપશમ પામનારી આ પ્રવૃતિઓ ત્રણ રીતે ઉદયમાં આવે છે. ૧. સર્વઘાતીરસરૂપે - જ્યારે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય ત્યારે અવધિજ્ઞાનાવરણનો સર્વઘાતીરસ ઉદયમાં હોય છે. આ વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતો નથી. ૨. સર્વઘાતીરસ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવે, માત્ર દેશઘાતી રૂપે જ ઉદયમાં આવે અને દેશઘાતીરસનો પણ ઉદય હોય. દા.ત. અવધિજ્ઞાનીને અવધિજ્ઞાનાવરણનો દેશઘાતીનો જ ઉદય હોય છે. આ ઉદ્યાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. જેના માત્ર દેશઘાતી રસ જ સત્તામાં હોય અને ઉદયમાં પણ હોય તે પણ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ છે. જેમકે લાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વ મોહનીય. ૩. સર્વઘાતી કે દેશઘાતી એકે ય રૂપે વિપાકોદય ન હોય, માત્ર પ્રદેશોદય હોય. આ વખતે શુદ્ધક્ષયોપશમ હોય છે. દા.ત. આદ્ય ૧૨ કષાયોનો ક્ષયોપશમ.. પ્રદેશોદય ત્રણ પ્રકારે હોય છે - (અ) પરાવર્તમાનપ્રકૃતિઓમાં, પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોય ત્યારે વિવલિત પ્રકૃતિ સ્વસ્વરૂપે ઉદયમાં આવી શકતી નથી. પ્રદેશોદયરૂપે ઉદયમાં આવે છે. તેમ છતાં, જો એ વખતે પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય અટકી જવાથી વિવક્ષિતપ્રકૃતિ સર્વઘાતીસ્વરૂપે જ ઉદયમાં આવી શકે એમ હોય તો આવા પ્રદેશોદયકાળે ક્ષયોપશમ કહેવાતો નથી. કિન્તુ ઔદયિકભાવની યોગ્યતા હોવાથી ઔદયિકભાવ કહેવાય છે. દા.ત. ૧લે ગુણઠાણે અનંતા ક્રોધના ઉદયકાળે માન વગેરે પ્રકૃતિઓ, અથવા ૧ થી ૪ ગુણઠાણે વિપાકોદય પ્રાપ્ત વેદ કે યુગલ સિવાયના વેદ કે યુગલ. આ અવસ્થામાં વિવક્ષિત પ્રકૃતિનો વિપાકોદય ન હોવા છતાં, કોઈ જ આત્મગુણ પ્રગટ થયો હોતો નથી, માટે આને ક્ષયોપશમ ન કહેતાં ઔદયિક ભાવ જ કહે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પરિશિષ્ટ : ૧ (બ) પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી વિવક્ષિત પરાવર્તમાન પ્રકૃતિ ઉદયમાં નથી. તેમ છતાં જો બીજે સમયે એનો ઉદય થાય તો પણ દેશઘાતી રૂપે જ ઉદય થાય. સર્વઘાતીરૂપે નહીં જ, તો એનો “ક્ષયોપશમ' કહેવાય છે. ઉદય અપ્રાપ્ત પરાવર્તમાન પ્રકૃતિનો આ ઉદયાનુવિદ્ધ એવા વિશેષણવિનાનો શુદ્ધ ક્ષયો પત્ર વ્યવહારથી કહેવાય છે. આ અવસ્થામાં વિવક્ષિતકાળે પ્રતિપક્ષી જે પ્રકૃતિ ઉદયમાં છે તેનો પણ દેશઘાતી રસ જ ઉદયમાં હોય છે, સર્વઘાતી નહીં. એટલે કે પ્રતિપક્ષી પ્રકૃતિનો પણ ક્ષયોપશમ સાથે જ હોય છે, ઉદયપ્રાપ્ત પ્રકૃતિનો આ ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય છે. માત્ર એક પરાવર્તમાન પ્રકૃતિનો ક્ષયોપશમ હોય અને તેની પ્રતિપક્ષી અન્ય પ્રકૃતિનો લયોપશમ સાથે ન હોય એવું બનતું નથી. જેમકે પાંચમે ગુણઠાણે વેદ કે યુગલ.... માત્ર પુર્વેદનો ક્ષયોપશમ હોય અને સ્ત્રી-નપું વેદનો નહી” એવું બનતું નથી. (ક) જે સર્વઘાતી પ્રકૃતિ હોવા છતાં, વિવક્ષિતકાળે વિશુદ્ધિના કારણે સર્વઘાતી રસરૂપે ઉદયમાં આવી શકે એમ નથી તેમજ દેશઘાતીરૂપે ઉદયમાં આવવાની તો એની તથાસ્વભાવે યોગ્યતા જ નથી. તેથી એનો માત્ર પ્રદેશોદય જ હોય છે. આ શુદ્ધ ક્ષયોપશમભાવ કહેવાય છે. દા.ત. ૪થા વગેરે ગુણઠાણે અનંતા ક્રોધ વગેરે આદ્ય ૧૨ કષાયો. આ અવસ્થામાં તે તે સંબંધિત બધી પરાવર્તમાન પ્રકૃતિઓને પ્રદેશોદય જ હોય છે. કોઈનો પણ વિપાકોદય હોતો નથી અને તેથી બધાનો એકીસાથે ક્ષયોપશમ હોય છે. (અ)માં પરાવર્તમાન એક પ્રકૃતિનો વિપાકોદય હતો અને પ્રદેશોદયવાળી અન્ય સર્વ પ્રકૃતિઓની પણ વિપાકોદય માટે યોગ્યતા હતી, માટે પ્રદેશોદયવાળીનો પણ ક્ષયોપશમ કહેવાતો નથી, જ્યારે અહીં વિપાકોદય કોઈનો નથી, તેમજ એની યોગ્યતા પણ નથી, માટે ક્ષયોપશમ કહેવાય છે. એટલે કે પરાવર્તમાનતાના કારણે થયેલ પ્રદેશોદય એ ક્ષયપ નથી પણ વિપાકોદયની અયોગ્યતાના કારણે થયેલ પ્રદેશોદય એ ક્ષયોપ૦ છે. ટૂંકમાં... * સર્વઘાતી રસનો ઉદય હોય તો દયિકભાવ કહેવાય. * કેવળ દેશઘાતીરસનો જ ઉદય હોય તેને તેમજ દેશઘાતીરસના ઉદય સાથે સર્વધાતી રસને દેશઘાતી કરીને જ ઉદયમાં લાવે તેને ઉદયાનુવિદ્ધ લયોપશમભાવ કહે છે. દા.ત. સભ્ય મોહનીય તેમજ છ ગુણઠાણે ઉદિત યુગલ-વેદ. Page #184 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૭૧ * જે પ્રકૃતિનો સર્વઘાતીરસ, ક્ષયોપશમ થયો હોવાના કારણે ઉદયમાં નથી આવતો, તેમજ તેનો દેશઘાતીરસ પોતાની સાથે પરાવર્તમાનભાવવાળી પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી ઉદયમાં નથી આવતી અને માત્ર પ્રદેશોદય જ હોય છે ત્યારે એને વ્યવહારથી શુદ્ધ (‘ઉદયાનુવિદ્ધ એવા વિશેષણ વિનાના) ક્ષયોપશમભાવવાળી કહેવાય છે. દા.ત. ૫ થી ૯ ગુણઠાણે અનુદિત યુગલ અને અનુદિત વેદ. * જેઓનો દેશઘાતી રસ જ નથી એવી સર્વઘાતી પ્રકૃતિઓનો વિપાકોદય ન હોય અને પ્રદેશોદય જ હોય તો શુદ્ધ ક્ષયોપશમ જાણવો. દા.ત. આદ્ય અનુદિત ૧૨ કષાય. * સર્વઘાતીરસના ઉદયની યોગ્યતા હોવા છતાં અન્ય પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાના કારણે માત્ર પ્રદેશોદય હોય તો ક્ષયોપશમ ન કહેવાય. પણ સ્તિબુક સંક્રમથી ક્ષય થતો કહેવાય છે. આનાથી કોઈ આત્મગુણ પ્રકટ થતો નથી. ધારો કે ૧ પાવર(માત્રા)થી માંડીને ૧ લાખ પાવર સુધી કુલ રસ છે જેમાંથી ૧ થી ૧0000 દેશઘાતી છે અને શેષ (૧૦OO૧ થી ૧ લાખ) સર્વઘાતી છે. * જે પ્રકૃતિના ૧ થી ૧૦000 રસવાળા દલિકો હોય જ નહીં એને સર્વઘાતી કહેવાય છે જેમકે કેવલજ્ઞાના * જે પ્રકૃતિના ૧OOOO થી ઓછા અને વધારે બન્ને રસવાળાં દલિકો હોય એને દેશઘાતી કહેવાય છે. જેમકે મતિજ્ઞાનાવરણ વગેરે. * સભ્ય મોહનીયમાં માત્ર ૧૦OO0 થી ઓછા રસવાળાં જ દલિકો હોય છે. * મિશ્ર મોહનીયમાં ૧OOO૧ થી ૨૫OOO (ધારો કે) સુધીના રસવાળાં જ દલિકો હોય છે. * ૧0000 સુધીમાં ૧ ઠાણીયો અને પ્રારંભિક ૨ ઠારસવાળાં સ્પષ્ડકો આવે છે. ૨ ઠાના શેષ બહુભાગ સ્પર્ખકો તેમજ ૩-૪ રસવાળાં પદ્ધકો ૧OO૦૧ થી ૧ લાખ સુધીમાં આવશે. * ૧0000 થી ઉપરનો રસ ઉદયમાં હોય તો ઔદયિકભાવ કહેવાય. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પરિશિષ્ટ : ૧ * ૧૦OO0ની અંદરનો જ રસ ઉદયમાં હોય તો, તેમજ ૧૦000ની ઉપરનો રસ ઘટીને ૧૦OOO ની અંદરનો થઈને જ ઉદયમાં આવતો હોય તો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. * ૧૦૦00ની ઉપરનો રસ તો ઉદયમાં નથી જ આવતો, પણ અંદરનો રસ પણ પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી ઉદયમાં નથી આવતો તો જ્યાં સુધી પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી વિવક્ષિત પ્રકૃતિનો વ્યવહારથી) શુદ્ધ ક્ષયોપશમ હોય છે. આ વખતે વિવક્ષિત પ્રકૃતિનો સર્વઘાતી કે દેશઘાતી રસ ઉદિત પ્રતિપક્ષી પ્રકૃતિના દેશઘાતીરસરૂપે સ્ટિબુકસંક્રમથી સંક્રમીને ઉદયમાં આવે છે અને વિવક્ષિત પ્રકૃતિનો પ્રદેશોદય હોય છે, વિવક્ષિત પ્રકૃતિનો પાછો જ્યારે ઉપરોક્ત પ્રમાણે ૧ થી ૧૦૦૦૦ સુધીનો જ રસ ઉદયમાં ચાલુ થઈ જાય તો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ જાણવો, અને એ વખતે પ્રતિપક્ષી પ્રકૃતિનો વિપાકોદય બંધ પડ્યો હોવાથી એનો વ્યવહારથી શુદ્ધ ક્ષયોપશમ જાણવો. * જે પ્રકૃતિઓનો માત્ર ૧ થી ૧૦૦૦૦ સુધીનો જ રસ ઉદયમાં આવે એવું ક્યારેય બનતું જ નથી. કારણ કે એવી સત્તા નથી, જો વિપાકોદય હોય તો ૧૦૦૦૦ની ઉપરનો જ હોય, આવી પ્રવૃતિઓને સર્વઘાતી કહેવાય છે. તેમ છતાં વિશુદ્ધિ વિશેષના કારણે એવું જો બને કે પરસ્પર પરાવર્તમાન બધી જ પ્રકૃતિઓનો ૧૦૦૦૧ થી ૧ લાખમાંનો એકેય રસ વિપાકોદયવાળો ન હોય, બધું જ દલિક પ્રદેશોદયવાળું જ હોય તો શુદ્ધયોપશમ કહેવાય છે. * અવસ્થાવિશેષમાં જો એનો પ્રદેશોદય પણ ન હોય તો ઉપશમ કહેવાય છે. * જો એની સત્તા પણ રહી ન હોય તો ક્ષાયિકભાવ કહેવાય છે. * ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમમાં દેશઘાતી (૧ થી ૧૦૦૦૦ પાવરવાળા) રસનો ઉદય હોય છે એ જોયું. ઉદય પામનાર આ દેશઘાતીરસ પણ લાયોપશમની સંપૂર્ણ અવસ્થા દરમ્યાન એક સરખો જ રહે છે, એવું નથી, કિન્તુ જીવના શુભ-અશુભ ભાવો વગેરેને અનુસરીને એમાં વધઘટ થયા કરે છે. અને એને અનુસરીને લાયોપથમિકભાવમાં તરતમતા આવે છે. ધારો કે વિવક્ષિત કાળે ૧૦૦૦ પાવરનો રસોદય છે. પછી જો જીવના પરિણામ વધુ વિશુદ્ધ થાય તો રસોદયની માત્રામાં ઘટાડો થાય છે... થયેલ વિશુદ્ધિને અનુસાર ૯૯૯-૯૯૮ વગેરે પાવરનો રસોદય રહે છે. જેમ વિશુદ્ધિ વધુને વધુ વધે છે તેમ આ પાવરમાં વધુને વધુ ઘટાડો થવાથી Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૭૩ રસોદયની અધિકને અધિક મંદતા થતી જાય છે. જેના પ્રભાવે ક્ષયોપશમ વધુને વધુ વિશદ થતો જાય છે. જો વિશુદ્ધિ ખૂબ જ વધી જાય તો ક્ષાયોપથમિકભાવ સાયિકભાવમાં પરિણમે છે. એમ, જો જીવના પરિણામ અશુદ્ધ થાય છે તો રસોદયની માત્રામાં વધારો થાય છે... થયેલ અશુદ્ધિને અનુસરીને ૧૦૦૧, ૧૦૦૨.... વગેરે પાવરનો રસોદય થાય છે. જેમ અશુદ્ધિ વધુને વધુ વધતી જાય છે તેમ આ પાવરમાં વધુને વધુ વધારો થવાથી રસોદયની અધિકને અધિક તીવ્રતા થતી જાય છે જેના પ્રભાવે ક્ષયોપશમ મલિન થતો જાય છે. આ અશુદ્ધિ વધતાં વધતાં જો એટલી વધી જાય કે જેથી રસોદયની માત્રા વધીને દેશઘાતીમાંથી સર્વઘાતી થઈ જાય તો (૧OOOO થી અધિક થઈ જાય તો) ક્ષાયોપથમિકભાવ નાશ પામી જઈને ઔદયિક ભાવ થઈ જાય છે. જ્યાં સુધી અશુદ્ધિ એટલી બધી વધતી નથી અને રસોદય ૧૦૮૦૦ની અંદર જ રહે છે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવ જળવાઈ રહે છે. આ ક્ષયોપશમકાળે ઉદય પ્રાપ્ત તે તે નિષેકમાં પણ ૧૦OO૦થી અધિકરસ વિદ્યમાન તો હોય છે જ, પણ પોતાની વિશુદ્ધિના બળે એ અધિક રસને, તે તે સમયે ઉત્કૃષ્ટથી જેટલો રસ (૧૦૦૦ વગેરે પાવરવાળો) ઉદયમાં હોય ત્યાં સુધી ઘટાડી નાંખી એ મંદરસ તરીકે જ ભોગવે છે. આ રસની મંદતા કરવી એ એક પ્રકારનો ક્ષય છે. તે તે સમયે ઉદયપ્રાપ્ત ૧૦૦૦ વગેરે રસથી અધિકરસવાળાં જે દલિકો ઉદયાવલિકા બહાર રહ્યા હોય છે અને ઉદીરણાથી ઉદયસમયમાં આવી જોગવાઈ જવાના હોય છે તેને પણ ૧000 કે એથી મંદ-રસવાળા કરીને ભોગવે છે. આ જે રસની મંદતા થઈ એ બીજા પ્રકારનો ક્ષય છે. આ બીજા પ્રકારના ક્ષયદ્વારા ઉદયાવલિકાની બહાર રહેલા અધિક રસવાળા (૧૦૦૦ની ઉપરના રસવાળા) સર્વદલિકોનો રસ કાંઈ ઘટી જતો નથી. મોટાભાગના દલિકોનો અધિક રસ તો અકબંધ જ હોય છે. એ પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવી ગુણનાશ ન કરી નાંખે એટલા માટે એના ઉદીરણા ઉદયને અટકાવવાનો હોય છે. આ અટકાયત એ વિપાકોપશમ છે. આમ ઉદયપ્રાપ્ત ૧000 રસથી અધિક રસવાળા ઉદયાવલિકા બહાર રહેલા દલિકોને સ્વસ્વરૂપે = અધિક રસવાળારૂપે ઉદયમાં ન આવવા દેવા એ વિપાકોપશમ છે. ઉદયપ્રાપ્ત પ્રકૃતિની પ્રતિપક્ષીપ્રકૃતિનો ૧૦૦૦ સુધીનો પંદરસ પણ ઉદયમાં ન આવતાં માત્ર પ્રદેશોદયથી જ જે ભોગવટો થાય છે એ ત્રીજા પ્રકારનો ક્ષય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પરિશિષ્ટ : ૧ આમ ત્રણ પ્રકારનો ક્ષય અને ચોથો વિપાકોપશમ એમ ચાર દ્વારા ક્ષયોપશમ થાય છે. વળી ઉદયપ્રાપ્ત પ્રકૃતિનો ૧૦૦૦ સુધીનો જે મંદરસ વિપાકથી ઉદયમાં આવી પ્રકટ થયેલ આત્મગુણની અધુરાશ-કંઈક મલિનતા વગેરે રાખે છે તે ઉદય કહેવાય છે. અને તેથી એ પ્રકૃતિના ક્ષયોપશમને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહે છે. ઉદયપ્રાપ્ત આ મંદરસની હાનિ-વૃદ્ધિથી ક્ષયોપશમની તીવ્રતા-મંદતા થવા દ્વારા ગુણની નિર્મળતામલિનતા થાય છે. ક્ષાયિક અને ઔપથમિક ભાવ કાળે આવો કોઈ મંદ રસ પણ ઉદયમાં હોતો નથી, તેથી ક્ષાયિક-ઔપથમિક ગુણોમાં કોઈ વધઘટ હોતી નથી. આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમવાળી પ્રકૃતિઓનો ૧000 સુધીનો રસ જેમ વિપાકથી ઉદયમાં હોય છે, એમ આદ્ય ૧૨ કષાયોમાં હોતું નથી. આ ૧૨નો તો જ્યારે લયોપશમ હોય ત્યારે માત્ર પ્રદેશોદય જ હોય છે, રસોદય હોતો નથી. તેથી એનો શુદ્ધક્ષયોપશમ કહેવાય છે. વળી રસોદય હોય તો એની મંદતા-તીવ્રતા પર ગુણની વધઘટ થાય, પણ એ તો છે નહીં. તેથી ગુણમાં વધઘટ હોતી નથી કે એનો વ્યવહાર થતો નથી. ક્ષાયિક-પથમિક ભાવમાં તો પ્રદેશોદય પણ હોતું નથી જે અહીં હોય છે એ તફાવત જાણવો. આમ શુદ્ધક્ષયોપશમવાળા ગુણમાં તીવ્રતા-મંદતા નથી. તેમ છતાં જીવના પરિણામની વિશુદ્ધિ વગેરે દ્વારા, સર્વઘાતી રસ ઉદયમાં ન આવી જાય એ માટેની દૃઢતા થાય છે. એને ક્ષયોપશમની વૃદ્ધિ કહી શકાય. જેના પરિણામ એટલા વિશુદ્ધ નથી એને આવી દઢતા હોતી નથી. આને ક્ષયોપશમની મંદતા કહી શકાય. એટલે જ સમાનનિમિત્ત મળતાં એકને (મંદક્ષયોપશમવાળાને) સર્વઘાતીનો રસોદય થવાદ્વારા ગુણનાશ થઈ જાય છે જ્યારે અન્યને (તીવ્રક્ષયોપશમવાળાને) સર્વઘાતીની રસોદય અટકેલો રહી શકવાથી ગુણ જળવાઈ રહે છે. ક્ષાયિક-પથમિક ભાવમાં આવી પણ હાનિ-વૃદ્ધિ હોતી નથી, એ જાણવું. પ્રશ્ન- પ્રતિપક્ષી પ્રકૃતિના મંદરસોદયકાળે, ક્ષયોપશમવાળી વિરક્ષિત પરાવર્તમાન પ્રકૃતિનો સર્વથા પ્રદેશોદય જ હોય છે, મંદરસનો પણ રસોદય હોતો નથી. માટે તો એ કાળે એનો પણ શુદ્ધક્ષયોપશમ કહ્યો છે, તો આદ્ય ૧૨ કષાયની જેમ એમાં પણ એ કાળે હાનિ-વૃદ્ધિ ન હોય ? Page #188 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ઉત્તર– એ કાળે એનો શુદ્ધક્ષયોપશમ માત્ર વ્યવહારથી કહેવાય છે. વસ્તુતઃ તો એ ઉદયાનુવિદ્ધ જ હોય છે. તેથી એમાં હાનિ-વૃદ્ધિ હોય છે. જીવના પરિણામોની ઉદયવાળી પરાવર્તમાન પ્રકૃતિપર જે અસર થાય છે એ જ આ પ્રદેશોદયવાળી પ્રકૃતિપર થવાની પણ યોગ્યતા ધરાવતી હોય છે. એટલે કે પરિણામો વિશુદ્ધ થાય તો જેમ ઉદયવતી પ્રકૃતિનો વિપાકોદય પ્રાપ્ત રસ મંદ થતો જાય છે તેમ અનુદિત પ્રકૃતિનો તે તે સમયે વિપાકથી ઉદયમાં આવી શકવાની યોગ્યતાવાળો રસ પણ મંદ થતો જાય છે. એ જ રીતે પરિણામની અશુદ્ધિ થાય તો એ તીવ્ર થતો જાય છે. આને આવી પ્રકૃતિના ક્ષયોપશમની વૃદ્ધિ-હાનિરૂપે લેખી શકાય છે. ક્ષયોપશમના ભેદો - (૧) ક્ષોપશમરહિતપણું (૨) નિત્યક્ષોપશમ (૩) શુદ્ધક્ષોપશમ (૪) ઉદયાનુવિદ્ધક્ષયોપશમ (૫) વિકલ્પે ઉદયાનુવિદ્ધક્ષયોપશમ. ૧. ક્ષયોપશમરહિતપણું - અઘાતી પ્રકૃતિઓ તેમજ નિદ્રાપંચક અને કેવલદ્વિક... આ પ્રકૃતિઓનો ક્યારેય ક્ષયોપશમ થતો નથી. ૧૭૫ ૨. નિત્યક્ષયોપશમ - બધા છદ્મસ્થોને જેનો હંમેશા ક્ષયોપશમ હોય તેવી પ્રકૃતિઓ. મતિજ્ઞાના, શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના૦ અને ૫ અંતરાય..... આ ૮નો પૂર્વોક્ત કલ્પના પ્રમાણે ક્યારેય ૧૦૦૦૦થી અધિકરસ (સર્વઘાતી રસ) ઉદયમાં આવતો નથી. તેથી આત્માનો ગુણ અમુક અંશમાં નિત્ય ઉઘડેલો રહે છે. વળી આ ૮ નો હંમેશા અમુક (૧૦૦૦૦ની અંદર) રસોદય હોય જ છે. તેથી હંમેશા ઉદયાનુવિદ્ધક્ષયોપશમવાળી જ હોય છે. અને તેથી ઉદયપ્રાપ્ત રસની માત્રામાં હાનિ-વૃદ્ધિને અનુસરીને ક્ષયોપશમની તીવ્રતા-મંદતા થયા કરે છે. આ ૮ પ્રકૃતિની કેટલીક પ્રકૃતિઓની અવાંતર પ્રકૃતિઓમાં સર્વઘાતી ઉદય અને ક્ષયોપશમરહિતપણું ક્યારેક હોય છે. જેમકે એકેન્દ્રિયજીવને મતિજ્ઞાનાવરણના રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનું આવરણ કરનાર અવાંતરભેદનો ક્ષયોપશમ હોતો નથી. પાંચ અંતરાય હંમેશા દેશધાતી રસોદયવાળા જ હોય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ મતિ-શ્રુતજ્ઞાના૦, અચક્ષુદર્શનાના ક્ષયોપશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન નામના ક્ષાયોપશમિક ગુણો પ્રકટ થાય છે. પાંચ અંતરાયના ક્ષયોપથી દાનાદિ ૫ લબ્ધિઓ પ્રકટ હોય છે. ૧૭૬ શુદ્ધ ક્ષયોપશમ - આદ્ય ૧૨ કષાય અને મિથ્યાત્વમોહનીય. આ ૧૩ પ્રકૃતિઓ માત્ર સર્વઘાતી સ્પર્ધકોવાળી જ હોય છે. આના વિપાકોદયકાળે ક્ષયોપશમ હોતો નથી અને ક્ષયોપશમકાળે વિપાકોદય હોતો નથી, માત્ર પ્રદેશોદય હોય છે, એટલે એ શુદ્ધક્ષયોપશમવાળી છે. અનંતાનો ક્ષયો૫૦ ૩ થી ૭, અપ્રત્યાનો ૫ થી ૯, પ્રત્યાનો ૬ થી ૯, અને મિથ્યાત્વનો ૪ થી ૭ ગુણઠાણે ક્ષયોપ૦ હોય છે. મિશ્રમોહનો પણ આ જ રીતે પ્રદેશોદયરૂપ શુદ્ધ ક્ષયોપ૦ ૪ થી ૭ ગુણઠાણે હોય છે. ૩. જો કે મિથ્યાત્વમોહનીયનો રસ ઘટીને દેશઘાતી થઈ શકે છે, તેમ છતાં એ દેશઘાતી રસવાળા દલિકો એક સ્વતંત્ર પ્રકૃતિરૂપે (સમ્ય૰મોહનીયરૂપે) લેખાતા હોવાથી મિથ્યાનો તો સર્વઘાતીરસ જ કહેવાય છે. તેમજ મંદરસવાળા થયેલા તે દલિકોનો વિપાકઉદય હોવા છતાં, એ તો સમ્યમોહના ઉદય તરીકે ગણાતો હોવાતી મિથ્યાત્વનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ ન કહેવાતા શુદ્ધક્ષયોપશમ કહેવાય છે. ૪ અપ્રત્યાના ક્ષયોપ૦થી દેશવિરતિ, ૪ પ્રત્યાના ક્ષયોપ૦થી સર્વવિરતિ ગુણ પ્રકટ થાય છે. ૪ અનંતા૦ તથા મિથ્યાત્વના ક્ષયોપ૦થી સમ્યક્ત્વ તેમજ મિશ્રગુણઠાણારૂપ ક્ષાયોપશમિક ગુણ પ્રકટ થાય છે. જો કે મિશ્રમોહનીય એ સર્વઘાતી પ્રકૃતિ છે અને એનો સર્વઘાતી રસ જ ઉદયમાં હોય છે, તેમ છતાં મિથ્યાત્વના રસને વિશેષરૂપે ઘટાડીને ૩ પુંજમાંના ૧ પુંજતરીકે એ અસ્તિત્વમાં આવી હોવાથી અને અધિક૨સવાળા મિથ્યાત્વના દલિકોના ઉદયને અટકાવ્યો હોવાથી શાસ્ત્રકારો મિશ્રગુણસ્થાનકનો ક્ષાયોપમિક ભાવમાં સમાવેશ કરે છે. ૪. ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ - અવધિજ્ઞાના૦ મનઃ પર્યવજ્ઞાના, ચક્ષુદર્શના૰, અવધિદર્શના॰ આ ૪ પ્રકૃતિઓ દેશધાતી છે. જેના દેશધાતી સ્પર્ધકો પણ (એટલે કે સર્વઘાતી તો ખરા જ) સત્તામાં હોય Page #190 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૭૭ તેવી પ્રકૃતિઓને દેશઘાતી કહે છે. જો કે સમ્યકત્વ મોહનીય દેશઘાતી હોવા છતાં એના સર્વઘાતી સ્પદ્ધકો હોતા નથી એટલો અપવાદ જાણવો. આ ૪ નો જ્યારે સર્વઘાતીરસ (૧OOO0 થી વધુ) ઉદયમાં હોય ત્યારે લયોપશમ હોતો નથી. જ્યારે દેશઘાતીરસ (૧૦000થી ઓછો) જ ઉદયમાં હોય ત્યારે ઉદયાનુવિદ્ધક્ષયપ૦ હોય છે. આ પ્રકૃતિઓ સત્તાવિચ્છેદ પયંત ધ્રુવોદયી હોવાથી ક્યારેય એનો શુદ્ધાયોપશમ હોતો નથી. સમ્યકત્વમોહનીયનો માત્ર દેશઘાતી રસ જ હોય છે. સર્વઘાતી નહીં. તેમ છતાં, દેશઘાતીરસના ઉદયકાળે ઔદયિકભાવ નથી કહેવાતો પણ ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય છે, કેમકે સર્વઘાતીરસવાળી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અટકાવેલો હોવાથી સમ્યક્ત નામનો આત્મગુણ પ્રકટ થયો હોય છે. સમ્ય મોહનીયનો ઉદયપ્રાપ્ત દેશઘાતીરસ જેટલો મંદ થાય એટલી સમ્યકત્વની નિર્મળતા થાય છે અને અધ્યવસાયોની અશુદ્ધિના કારણે ઉદય પ્રાપ્ત રસ જેટલો વધે એટલી સમ્યકત્વની મલિનતા થાય છે અને અતિચાર લાગે છે. એના કરતાં પણ અધ્યવસાયની મલિનતા ઉત્તરોત્તર વધતી જાય તો મિશ્ર કે મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાતી સમ્યકત્વગુણ નાશ પામે છે. અવધિજ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમથી અનુક્રમે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અવધિદર્શન અને ક્ષાયોપથમિક સમ્યકત્વ નામના ગુણો પ્રકટ થાય છે. ૫. વિકલ્પ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ - ૯ નોકષાય + ૪ સંજવ૦ – બે યુગલમાંથી વારાફરતે ૧ યુગલનો, ૩ વેદમાંથી વારાફરતો ૧ વેદનો અને સંજવક્રોધાદિમાંથી વારાફરતે ૧ કષાયનો ઉદય હોય છે. તેમજ ભય અને જુગુપ્સાનો ક્યારેક ઉદય હોય છે ક્યારેક નથી હોતો. (જ્યારે ન હોય ત્યારે પ્રદેશોદય હોય છે.) આમ આ ૧૩ અધ્રુવોદયી છે. તેથી ક્ષયોપશમ અવસ્થામાં જ્યારે આમાંની જે પ્રકૃતિઓનો દેશઘાતી વિપાકોદય હોય એ પ્રકૃતિઓનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, શેષ પ્રકૃતિઓનો શુદ્ધ ક્ષયોપશમ કહી શકાય છે. પરાવર્તન થઈને જ્યારે બીજી પ્રકૃતિઓનો ઉદય થાય છે ત્યારે એ ઉદયાનુવિદ્ધક્ષયોપ૦વાળી બને છે અને શેષ શુદ્ધક્ષયોપ૦ વાળી જેવી બને છે. તેથી વિકલ્પ ઉદયાનુવિદ્ધ ક્ષયોપટ વાળી કહી શકાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પરિશિષ્ટ : ૧ જો કે વિપાકોદય ન હોય એ કાળે પણ એના દેશઘાતીરસની ઉદયમાં આવવાની યોગ્યતા તો હોય જ છે. તેમજ પૂર્વ કહી ગયા મુજબ પરિણામની શુદ્ધિઅશુદ્ધિથી એના ક્ષયોપશમમાં ઉદયાનુવિદ્ધ લયોપ૦વાળી પ્રકૃતિની જેમ તીવ્રતા-મંદતા થાય છે, માટે વાસ્તવિક રીતે તો આ પ્રકૃતિઓ ઉદયાનુવિદ્ધક્ષયોપશમવાળી જ જાણવી. શુદ્ધ લયોપશમપણે તો માત્ર વ્યવહારપૂરતું જ જાણવું. વળી આદ્ય ૧૨ કષાયોમાટે રસોદય ન હોવો માત્ર પ્રદેશોદય હોવો એ ક્ષયોપ૦ છે. તેમ છતાં પ્રથમ ગુણઠાણે ક્રોધોદયકાળે માનાદિનો માત્ર પ્રદેશોદય હોવા છતાં રસોદયની પણ યોગ્યતા હોવાથી ક્ષયપ૦ નથી કહેવાતો પણ ઔદયિકભાવ જ કહેવાય છે. એટલે કે રસોદયની જેમ રસોદયની યોગ્યતા પણ “ઉદય' તરીકે જ લેખાય છે. તેમ પ્રસ્તુતમાં પણ દેશઘાતી રસોદયની યોગ્યતા એક પ્રકારનો ઉદય જ કહેવાય છે અને તેથી આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ જ છે. માટે આ વિકલ્પ ઉદયાનુવિદ્ધક્ષયપ૦ નામનો પાંચમો ભેદ વ્યવહાર પૂરતો જ જાણવો. વસ્તુતઃ એનો ઉદયાનુવિદ્ધક્ષયોપમાં જ અંતર્ભાવ છે. એ જ રીતે નિત્યક્ષયપ૦ એવો જે બીજો ભેદ દર્શાવ્યો છે તે પણ ઉદયાનુવિદ્ધ જ હોવાથી આમાં જ અંતભૂત થઈ શકે છે. અને પહેલો ભેદ તો અક્ષયોપ૦નો છે. એટલે વસ્તુતઃ તો ક્ષયપ૦ના ઉદયાનુવિદ્ધ અને શુદ્ધ એમ બે જ ભેદ જાણવા. ૯નો કષાયોનો ક્ષયોપ૦ ૫ થી ૯ ગુણઠાણે, સંજવ૦ ૩નો ૬ થી ૯ ગુણઠાણે અને સંજ્વલોભનો ૬ થી ૧૦ ગુણઠાણે હોય છે. ૯ નોકષાય અને ૪ સંવના ક્ષયોપથ્થી અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ ગુણ પ્રકટ થાય છે. કેટલાક આચાર્યો અમે ગુણઠાણે પણ સંજવ૦ ૪નો ક્ષયોપ૦ માને છે. પમે ગુણઠાણે દેશવિરતિના જે અસંખ્યસ્થાનો અને છટ્ટે સંયમના જે અંસખ્ય સંયમસ્થાનો મળે છે તે આ ૯ નોકષાય અને ૪ સંવના ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ અંતર્ગત રસોદયના જે અસંખ્યભેદો પડે છે તેના કારણે જાણવા. કેટલાકની માન્યતા એવી છે કે ૧લે અને ૪થે વિશુદ્ધયમાન અવસ્થામાં (સમ્યકત્વ અને વિરતિ પ્રાપ્ત થવાની અવસ્થામાં) ૯ નોકષાયોનો ફક્ત દેશઘાતી રસોદય હોય છે, અને તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ હોય છે. કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહમાં પાંચમાં ગુણઠાણથી ૯ નોકષાયોનો પ્રારંભિક અનંતમાં કે અસંખ્યાતમાં ભાગના સ્પર્ધ્વકો Page #192 -------------------------------------------------------------------------- ________________ જ ઉદયમાં હોય છે એમ જે કહ્યું છે તે ઉત્કૃની અપેક્ષાએ છે. એના કરતાં અધિક રસવાળા અને તેમ છતાં દેશધાતી એવા રસસ્પર્ધકોના ઉદયથી ૧લે અને ૪થે પણ આ ૯નો ક્ષયોપ૦ હોવાનો એનાથી નિષેધ ન થઈ શકે. આમ આ એક વિવક્ષાથી ક્ષયોપ૦ના ૫ ભેદો દર્શાવ્યા. એમાંથી પહેલો ભેદ અક્ષયોપ૦નો છે. બીજો નિત્ય (કાયમી) ક્ષયોપનો છે અને શેષ ૩ કાદાચિત્ક-અનિત્ય ક્ષયોપના છે તે જાણવું. ૧૭૯ આત્મગુણોની અપેક્ષાએ ભેદ ગણીએ તો ક્ષયોપશમના ૧૫ ભેદો છે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ. પૂર્વે કહી ગયા મુજબ મિશ્રગુણઠાણાને પણ ક્ષોપશમમાં ગણીએ તો ૧૬ ભેદ થાય છે. તેમજ મિથ્યાત્વીઅવસ્થામાં મતિજ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી થતા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનને જુદા ગણીએ તો ૧૯ ભેદ જાણવા. વળી આ ગુણોના વ્યવહારદૃષ્ટિથી જેટલા અવાંતરભેદો હોય (જેમકે મતિજ્ઞાનના સ્પર્શનેન્દ્રિયજન્ય અવગ્રહ વગેરે ૨૮ ભેદ) એટલા એના કારણભૂત કર્મક્ષયોપશમના ભેદ ગણી શકાય છે, કારણ કે કાર્યભેદ કારણભેદ વિના સંભવતો નથી. આ જ રીતે આ ગુણોના વિષયના જેટલા ભેદ પડે છે, તેમાંથી તે તે કર્મ જેટલા ભેદોને આવરી શકે છે, તે તે કર્મના ક્ષયોપશમના પણ તેટલા અવાંતરભેદો માની શકાય છે, કેમકે વિષયભેદે વિષયી ગુણનો ભેદ છે અને ગુણ(કાર્ય)ના ભેદે કારણભૂત ક્ષયોપશમનો ભેદ માનવો પડે છે. આવરણ (કર્મ)ને મુખ્ય કરીને વિચારીએ તો તે તે મતિજ્ઞાનાવરણાદિ કર્મોની જેટલી અવાંતર પ્રકૃતિઓ હોય એના જેટલા ભેદ એટલા ક્ષયોપશમના ભેદ પડે અને તેથી એટલા આત્માના ક્ષાયોપશમિક ગુણના ભેદ પડે. તે તે અવાંતર પ્રકૃતિઓમાં પણ જેટલા રસોદયના ભેદ પડે છે એટલા ક્ષયોપશમના ભેદ પડે અને તેથી એટલા ક્ષાયોપશમિકગુણના ભેદ પડે છે. જેમકે પૂર્વે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પરિશિષ્ટ : ૧ કહેલી કલ્પના મુજબ ૧ થી ૧0000 સુધી દેશઘાતી રસ છે. એમાં ૧ માત્રાનો રસોદય હોય એના કરતાં ૨ માત્રાનો રસોદય આત્માની જુદી જ અવસ્થા પેદા કરે એ સ્પષ્ટ છે (કારણ કે કારણભેદે કાર્યભેદ થાય છે). તેથી ૧ માત્રાના રસોદયથી થયેલ ક્ષયોપશમ અને ક્ષયોપથમિક ગુણ કરતાં ર માત્રાના રસોદયથી થયેલ ક્ષયોપશમ અને ક્ષાયોપથમિક ગુણ ભિન્ન જ હોવાના. આમ એ અસત્ કલ્પના મુજબ રસોદયના ૧૦૦૦૦ ભેદ હોવાથી (કેમકે ૧૦૦૦૧ વગેરેનો રસોદય ક્ષયપને નષ્ટ કરી નાખે છે માટે એ અહીં ગણવાનો નથી) ક્ષયોપશમના પણ ૧૦૦૦૦ ભેદ ગણાય. વસ્તુતઃ રસોદયના સ્થાનભેદથી અસંખ્યભેદ હોવાથી અસંભેદ જાણવા. સ્પર્દકભેદ વર્ગણાભેદ રૂપ માત્રા ભેદથી અનંતભેદ પણ થાય છે. શુદ્ધ ક્ષયોપશમવાળી પ્રકૃતિઓમાં રસોદય હોતો જ નથી, માટે એના અવાંતરભેદો કે તરતમતા હોતા નથી. આમ જુદી જુદી અપેક્ષાએ ક્ષયોપ૦ના જુદી જુદી રીતે ભેદો થઈ શકે છે, મૂળ તો શુદ્ધક્ષયપ૦ અને ઉદયાનુવિદ્ધયોપ૦ એમ બે ભેદો છે. અથવા બીજી રીતે પણ ક્ષયોપ૦ના બે ભેદો છે- લબ્ધિક્ષયોપ૦ અને ઉપયોગક્ષયોપ૦ તે તે કર્મના ક્ષયોપથી આત્મામાં લબ્ધિગુણ પ્રકટ થયો. પણ જ્યારે ઉપયોગક્ષયપ૦ એમાં ભળે ત્યારે જ જીવ એમાં ઉપયોગવાળો બની શકે છે. નવકાર જાણવા છતાં બીજે ઉપયુક્ત હોય તો એ વખતે નવકારના જ્ઞાનનો લબ્ધિક્ષયોપ૦ છે, પણ ઉપયોગક્ષયોપ૦ નથી. આ રીતે જ્ઞાના અને દર્શના કર્મોનો ક્ષયોપ૦ના બબ્બે ભેદ પાડવા. મોહનીય અને અંતરાયના ક્ષયોપમાં પણ એ સંભવિત છે. લબ્ધિનું કાર્ય - જ્યારે વિપરીત પરિસ્થિતિ નિર્માણ થાય, ત્યારે જો અન્યત્ર તીવ્ર ઉપયોગ ન હોય તો આ લબ્ધિરૂપ ક્ષયોપશમ ઉપયોગને જન્માવી વિપરીત પરિસ્થિતિનું વારણ કરવા પ્રેરે છે. જેમકે કોઈ અશુદ્ધ સૂત્ર બોલે તો તરત ખ્યાલ આવી જાય અને અટકાવી શકાય. ઉપયોગ ન આવે તો સમજવું કે લબ્ધિ નથી અથવા મંદ છે અથવા અન્યત્ર તીવ્ર ઉપયોગ છે. અન્યત્ર તીવ્ર ઉપયોગ હોય તો લબ્ધિ ઉપયોગને જન્માવે જ એવું નહીં. જેમકે બીજા વિચારમાં લીન બની ગયેલાને કોઈ અશુદ્ધસૂત્ર બોલે તો પણ ખબર પડતી નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ આ જ રીતે અન્યત્ર તીવ્ર ઉપયોગમાં હોઈએ અને જીવહિંસા, અસત્યવચન, વગેરે થઈ જાય તો પણ ખ્યાલ આવે નહીં, એવું બને છે. પણ લબ્ધિ તીવ્ર હોય, બીજે ઉપયોગ મંદ હોય અને અહિંસા વગેરેમાં પણ વચ્ચે વચ્ચે ઉપયોગ લઈ જવાયો હોય, તો આત્મા તુરંત સાવધ બને છે અને ભૂલને પરખીને શક્યતા મુજબ દૂર કરવા પ્રયાસ કરે છે, તેમજ થયેલ ભૂલનો હૃદયથી સ્વીકાર કરે છે. કર્મક્ષયથી પ્રાદુર્ભૂત કેવલજ્ઞાનાદિમાં આત્મા નિત્ય ઉપયુક્ત રહે છે. પણ એ રીતે ક્ષયોપશમથી પ્રાદુર્ભૂત મતિજ્ઞાનાદિમાં નિત્ય ઉપયુક્ત રહેતો નથી. જ્યારે એમાં ઉપયોગ ન હોય ત્યારે પણ ક્ષયોપશમ કંઈ ચાલ્યો ગયો હોતો નથી. તેથી લબ્ધિગુણ અને ઉપયોગ ગુણના બે જુદા જુદા આવરણ અને એ બન્નેના જુદા જુદા ક્ષયોપશમની કલ્પના કરવી પડે છે. આમાં પણ લબ્ધિઆવરણ તીવ્ર હોય છે. એટલે એનો ક્ષયોપ૦ જ્યાં સુધી ન થયો હોય ત્યાં સુધી ઉપયોગને ગમે એટલો તીવ્ર બનાવવા અને બોધ કરવા મથીએ તો પણ બોધ થતો નથી. ઉપયોગ આવરણ મંદ હોય છે. એટલે લબ્ધિ ક્ષયોપ૦ થયા બાદ જ્યારે જ્યારે ઉપયોગ મૂકવામાં આવે ત્યારે ત્યારે બોધ થઈ જાય છે. આ જ રીતે સંયમના ઉપયોગ અંગે જાણવું. ક્ષાયિકભાવમાં તો કોઈ આવરણ જ રહ્યું ન હોવાથી લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદ હોતા નથી, નિત્ય ઉપયોગ જ હોય છે. ૧૮૧ ક્ષાયિકસમ્યક્ત્વી છદ્મસ્થને છદ્મસ્થતાના યોગે ઉપયોગાન્તર થાય છે. તેથી નિરંતર ઉપયોગનો સંભવ નથી. તેમ છતાં ક્ષાયિકભાવના યોગે બાધકઉપયોગ કે અતિચારાપાદક ઉપયોગ હોતો નથી. માટે ઉપયોગ આવરણ જુદું માનવાનું રહેતું નથી. પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જો કાંઈ નિરૂપણ થયું હોય તો તેનું મિચ્છામી દુક્કડં. ૧૩ . Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૨ સર્વઉત્તપ્રકૃતિઓ અંગે પતહરસ્થાન-સંક્રમસ્થાનનો સંવેધ. 10 10 ૧૦૨ 105 ૧૦ કું છું. ! ! ! ૧૦ ૧૦૮ ૧૦ ૧૧ 8 RR & = 2 & 4 2 2 2 0 ૦ ૦ m ૬ ૪ % ૨ - ૧૬૫ ૧ ૨૫ ક્ષપકશ્રેણિ ક્રમ પતી પતમાં | સંક્રમમાં સંક્રમસ્થાન ૧. જ્ઞાનાવરણીયાદિ ૧૪ + ગ્રહ | ઉમેરાતી | ઉમેરાતી સામાન્ય જિન | આહા! જિન શાતાજ્યશ+ઉચ્ચ=૧૭. | પ્રવૃતિઓ | પ્રવૃતિઓ વાળા વાળા આહાવાળા ૨. જ્ઞાના ૧૪+નિદ્રાર+ ૧૭ ૯૨ | ૯૭ અશાતા+નીચે+નામની સં લોભ | સંમાયા૯૩ ૯૪ ૯૭ | ૯૮૭૪=૯૨... ૧૩ પ્રકૃતિસંમાયા સંમાન) ૯૪ ઓના ક્ષય બાદ જે ૭૫ રહે સમાન સંક્રોધ | છે તેમાંથી યશ બાદ કરીને સંક્રોધ પુવેદ બાકીની નામની ૭૪ છે. | હાસ્યાદિ૬ ૧૦૨ ૩. પાંચમા અને છઠ્ઠા નંબરના સંવેધનોકાળ સમયસ્ત્રીવેદ | ૧૦૩ ૧૦૭ ન્યૂન બે આવલિકા (B) છે. નપુંવેદ | ૧૦૪ શેષ બધાનો ઉત્થ કાળ સલભ'! ૧૦૫ ૧૦૯ અન્તર્યુ છે. ૧૨૧ ૪. આનુપૂર્વીસંક્રમ પૂર્વે ૮ કષાયો ૧૨૯ ૧૩૦ સં લોભ પણ સંક્રમે છે. | હાસ્યાદિચાર ૧૨૯ ૧૩૦ ૫. નામની ૧૩થીણદ્વિત્રિક યશ ૬. દેવપ્રાયોગ્ય ૨૮,૨૯, ૨૯ ૩૦,૩૧ બાંધનારને યશ૧૩૫ વિનાની ર૭,૨૮,૨૯, ૩૦ પ્રકૃતિઓ વધે છે. તથા હવે ૧૩૧ યશને પણ પત મળવાથી | ૧૩૪ | સંક્રમ ચાલુ થાય છે. ૧૩૧ | ૧૩૫૭. નવું આહા બાંધવાનું શરૂ કરનારને પ્રથમ આવલિકામાં તેનો સંક્રમ ન હોવાથી એક આવલિકા માટે આ સંક્રમ-સ્થાન મળે છે. તથા જો આ પ્રકૃતિઓ સમય ન્યૂન આવલિકા પૂર્વે બાંધવાની ચાલુ થાય તો તે સંવેધનો જઘકાળ ૧ સમય પણ મળી શકે છે. ૧૪ થી ૨૧ સુધીના કોઈપણ સંવેધનો જળ આ રીતે ૧ સમયનો મળી શકે છે. ૮. આઠમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી નિદ્રાદ્રિક પણ બંધાતી હોવાથી ૧૪ થી ૧૭ મા સંવેધમાં જે પ૩ થી પ૬ના પત છે તે ક્રમશઃ ૫૫ થી ૫૮ બને છે. ૪ આ ૧ થી ૨૧માંનો ૧લો સંવેધ ૧૦ મે, બે થી ૧૨ સુધીના સંવેધ ૯ મે તથા ૧૩ થી ૨૧ સુધીના સંવેધ ૮મે ગુણઠાણે મળે છે. * સંક્રમસ્થાનો અનેક મળતા હોવાથી આમાં કુલ ૧૩૪૪ = ૫૨+૧+૧+૨+૨+૧+૧+૨+૨= ૬૪ સંવેધો ક્ષપકશ્રેણિમાં મળે છે. ૧૨ ૧૩૦ 1 ૨૦/૫૭ T૧૩૦૦ ૨૧૫૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણિ ક્રમ | પત૬૦ સ્થાનમાં ઉમેરવાની પ્રકૃતિઓ સંક્રમ સ્થાનમાં ઉમેરવાની પ્રવૃતિઓ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પત ૦ ને ૧૭ સં લોભ જ ૧૦૮ બે લોભ સંમાયા બે માયા ૨૦ ૧૮ જ ૨૦ ૧૧૮ 5 : સં માયા ق ه સમાન બે માન ૧૨૧ * م ه સંમાન ه م ઔપથમિક સમ્યવી UU સાયિક સમ્યકત્વી UX સંક્રમસ્થાન પત સંક્રમસ્થાન સ્થાન સામાન્ય જિનસાથે આહા સાથે બને સાથે સ્થાન | સામાન્ય જિનસાથે આહા સાથે બન્ને સાથે - ૨ | ૨ | ૨ | ૨ ૧૧૦ ૧૧૧ , ૧૧૪ | ૧૧૫ ૧૭ | ૧૦૮ ૧૦૯ ૧૧ ૨ ૧૧૩ ૨૦. ૧૧ર | ૧૧૩ | ૧૧૬ ૧૧૭ ૧૮ | ૧૧૦ ૧૧૧ ૧૧૪ ૧૧૫ ૧૧૩ ૧૧૪ ૧૧૭ ૧૧૮ ૧૧૧ ૧૧૨ ૧૧પ ૧૧૬ ૧૧૫ ૧૧૬ ૧૧૯ ૧૨૦ ૧૧૩ ૧૧૪ ૧ ૧૭ ૨૧ ૧૧૫ ૧૧૬ ૧૧૯ ૧૨૦ ૧૧૩ ૧૧૪ ૧૧૭ ૧૧૮ ૧૧૬ ૧ ૧૭ ૧ ૨૦ ૧૧૪ ૧૧૫ ૧૧૮ ૧૧૯ ૧૧૮ ૧૧૯ ૧૨૨ ૧ ૨૩ ૧૧૬ ૧૧૭ ૧ ૨૦ ૧૨૧ ૧૧૮ ૧૧૯ ૧૨૩ ૧૧૬ ૧૧૭ ૧ ૨૦ ૧૨૧ ૧૧૯ | ૧૨૦ ૧૨૩ ૧૨૪ ૧૧૭ ૧૧૮ ૧૨૧ ૧૨૨ ૧૨૧ ૧ ૨૫ ૧૨૬ ૧૧૯ ૧૨૦ ૧ ૨૩ ૧૨૪ ૧૨૧ ૧૨૨ ૧ ૨૫. ૧૨૬ ૧૧૯ ૧ ૨૦ ૧ ૨૩ ૧૨૪ ૧૨૨ ૧૨૩ ૧૨૬ ૧૨૭ ૧૨૦ ૧૨૧ ૧ ૨૪ ૧ ૨૫ ૧ ૨૮ ૧૨૯ | ૧૩૩ ૧૨૬ ૧૨૭ ૧૩૦ ૧૩૧ ૧૨૮ ૧૨૯ ૧૩૨ ૧૩૩ ૨૨ ૧૨૬ ૧૨૭ ૧૩૦ ૧૩૧ ૨૪ ૧૨૯ ૧૩૩ ૧૩૪ ૧૨૭ ૧૨૮ ૧૩૧ ૧૩૨ ૧૩) ૧૩૧ ૧૩૪ ૧૩૫ ૧૨૮ ૧૨૯ ૧૩૨ ૧૩૧ ૧૩૨ ૧૩૫ ૧૩૬ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૩૧ ૧૩ર ૧૩૬ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૩૨ પ૩ ૧૩) ૧૩ર. ૫૪ ૧૩૦ ૧૩૧ S. સંક્રોધ ه ه બે ક્રોધ ૧૨ ૨ ه ه સંક્રોધ سه ه سه ه પુવેદ હાસ્યાદિ૬ سی ه ه ૨૪ સ્ત્રીવેદ ૧૩૦ ૨૨ ૧૩૩ નપુંવેદ સંગ્લોભ ૨૨ ૧૩૫ ૨૪ ૨૮ ૫૫ હાસ્યાદિ ૪ નામનીર૭ યશપ ૨૮ ૧૩૩ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ , ૨ 22b ૨૯ ૩૦ નદ્રા-૨ 0. ૫૮ ૫૬ ૧૩૧ 0 ૫૯ 0 પ૭ ૧૩૨ ૧૩૬ પપ ૧૩૦ ૧૩૪ ૫૮ ૧૩૨ ૧૩૩ | ૧૩૬ ૧૩૭ ૫૬ ૧૩૦ ૧૩૧ ૧૩૪ ૧૩૫ || ૫૭. ૧૩૨ ૧૩૦ ૧૩૨ ૧૩૩ ] ૧૩૦ ૧ ૩૨ ૧૩૬ પ૭ ] ૧૩૦ ૧૩૪ ૬૦ ૧૩૨ ૧૩૩ | ૧૩૬ [ ૧૩૭ | ૫૮ [ ૧૩૦ ૧૩૧ ૧૩૪ ૧૩૫ + ૦ નંબરનો સંવેધ ૧૧ મે ગુણઠાણે હોય છે. ૧ નંબરનો સંવેધ ૧૦ મા ગુણઠાણે, ર થી ૧૭ સુધીના સંવેધ ૯ મા ગુણઠાણે તથા ૧૮ થી ૨૬ સુધીના સંવેધ ૮ મે ગુણઠાણે હોય છે. ઉપશમશ્રેણિમાં જીવ ગમે ત્યારે કાળ કરી શકતો હોવાથી દરેક સંવેધનો જ કાળ ૧ સમય મળી શકે છે. ૩, ૪, ૬, ૭, ૯, ૧૦, ૧૨ અને ૧૩માં સંવેધનો ઉકાળ B છે. જિનનામનો, આહા૦૪નો કે એ બન્નેનો નવો બંધ શરૂ કરનારને એક આવલિકા સુધી તે તેનો સંક્રમ ન હોવાથી uu ને પ૬ માં ૧૩૨, પ૭ માં ૧૩૨ તથા ૫૮માં ૧૩૨, ૧૩૩ અને ૧૩૬. આ સંધોનો તથા, UK ને પ૪માં ૧૩૦, પપમાં ૧૩૦ અને ૫૬માં ૧૩૦, ૧૩૧, ૧૩૪. આ સંવેધોનો ઉકાળ ૧ આવલિકા જ મળે છે. આ સિવાયના બધા સંવેધોનો ઉકાલ અન્તર્મ મળે છે. ૧. અહીં સખ્ય અને મિશ્ર પત છે અને મિશ્ર તથા મિથ્થા સંક્રમે છે. આ ૧૧ મે ગુણઠાણે હોય છે. આ સંવેધને 0 નંબર આપ્યો છે, જેથી આગળ પU-UX ના નંબર સરખા રહી શકે. UU ના પતમાંથી સભ્ય અને મિશ્ર બાદ કરવાથી તથા સંક્રમમાંથી મિશ્ર અને મિથ્યા બાદ કરવાથી x ના પત-સંક્રમસ્થાનો આવે છે. ૨. જ્ઞાના૦૧૪ + શાતા + યશ + ઉચ્ચ = ૧૭. ૩. જ્ઞાના૦૧૪ + નિદ્રા- પ + અશાતા + યશવિના નામની ૮૭ + નીચ=૧૦૮. જિનનામ, આહા૦૪ તથા એ બનેવાળાને આ સ્થાને ક્રમશઃ ૧૦૯, ૧૧૨ અને ૧૧૩ પ્રકૃતિઓ ઉમેરાય છે એ જાણવું. ૪. આનુપૂર્વસંક્રમ શરૂ થવા પૂર્વે સંલોભ પણ સંક્રમતો હોવાથી. પ. દેવપ્રાયોગ્ય ૨૮,૨૯,૩૦ કે ૩૧ બાંધવાની ચાલુ થવાથી યશનો પણ સંક્રમ ચાલુ થાય છે. તથા પતમાં યશવિનાની ર૭,૨૮, ૨૯ કે ૩૦ વધે છે. આમ ઉપશમશ્રેણિમાં UU ને ૧ + (૧૮૮૪=) ૭૨ + ૧ + 2 + + ૪ + ૧ + ૨ ++ ૪ = ૯૧ સંવેધ મળે છે. x ને (૧૮ × ૪ =) ૭૨ + ૧ + + + ૪ + ૧ + ૨ + ૨ + ૪ = ૯૦ સંવેધ મળે છે, પણ ક્ષપકશ્રેણિમાં જે ૧૪ થી ૨૧ નંબર સુધીમાં ૧૨ સંવેધો છે તે જ ઇx માં રીપીટ થયા હોવાથી એટલા બાદ કરવાના કારણે ઉપશમશ્રેણિમાં આરોહકને કુલ નવા સંવેધ ૯૧ + ૭૮ = ૧૬૯ મળે છે. પરિશિષ્ટ : ૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧. વળી, ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને પહેલેથી અનાનુપૂર્વીસંક્રમ હોવાના કારણે સં૰માયાનો બંધ ચાલુ થાય ત્યારથી જ સંલોભનો પણ સંક્રમ ચાલુ થઈ જાય છે. વળી એ વખતે એકી સાથે ત્રણે માયા અનુપશાંત થઈ જવાથી સંક્રમવી ચાલુ થઇ જાય છે. આવું જ માનાદિ અંગે પણ જાણવું. તેથી મોહનીયની અપેક્ષાએ નીચેના સંવેધ વધારામાં મળે છે. UU ના સંવેધ UX પતદ્૰માં ઉમેરાતી પ્રકૃતિઓ ૧ ૩ ૪ ૫ સંલોભ+સંમાયા + સંમાન + સંન્ક્રોધ + પુવેદ પત૰| સંક્રમ | સંક્રમમાં સ્થાન પ્રકૃતિઓ સ્થાન ૪ ૬ ૯ ૧૨ ૧૯ લોભ+૩માયા ૪ માં ૮ + ૩માન ૫ માં ૧૧ + ૩ ક્રોધ ૬ માં ૧૪ પુવેદ+હાસ્યાદિ૬ | ૭ માં ૨૧ ૭ માં ૨૨ + સ્ત્રીવેદ ૫ ૨૦ મોહનીયના આ ૧૦ નવા સંવેધના કારણે સર્વઉત્તર પ્રકૃતિઓના પણ નીચે મુજબ સંવેધ વધારાના મળશે. ૧૮૫ UX -> ૧૯ માં ૧૧૪,૧૧૫,૧૧૮,૧૧૯; ૨૦ માં ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨; ૨૧ માં ૧૨૦, ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૨૨માં ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૩૨ અને ૨૨માં ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩... કુલ ૨૦. UU + ૨૧ માં ૧૧૬, ૧૧૭, ૧૨૦, ૧૨૧; ૨૨ માં ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪ ૨૩ માં ૧૨૨, ૧૨૩, ૧૨૬, ૧૨૭; ૨૪માં ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪ અને ૨૪માં ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૫... કુલ ૨૦ આમ પ્રતિપતમાનને કુલ ૪૦ નવા સંવેધ મળે છે. આ દરેકનો જકાળ ૧ સમય અને ઉકાળ અંતર્મુ॰ છે. એટલે, ઉપશમશ્રેણિના કુલ ૧૬૯-૪૦=૨૦૯ સંવેધ મળે છે. ૭મું ગુણઠાણું * ક્ષાયિકસમ્યક્ત્વીને, UXને ૨૩,૨૪,૨૫ અને ૨૬ માં જે ૯ સંવેધ હોય છે તે જ ૯ સંવેધો હોય છે. * અનંતાનુબંધી વિસંયોજકને, UUને ૨૩ થી ૨૬ માં જે સંવેધ ૯ હોય છે તે જ હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પરિશિષ્ટ : ૨ * ક્ષાયિકસમ્યક્ત પામવાની પ્રક્રિયામાં મિથ્યાનો સંક્રમવિચ્છેદ થવા પર નવા સંવેધ મળે છે. ક્ષાયિકસમ્યવીને જે પ૫ થી ૫૮ પત મળે છે તે દરેકમાં સમ્ય૦ ઉમેરવાથી પ૬ થી ૫૯ના પત થશે. એને જે ૧૩૦ વગેરે સંક્રમસ્થાનો મળે છે તે દરેકમાં મિશ્ર ઉમેરવાથી ૧૩૧ વગેરે સંક્રમ સ્થાનો થશે. એટલે સંવેધ નીચે મુજબ ૯ મળશે. પ૬માં ૧૩૧, ૫૭માં ૧૩૧,૧૩૨,૫૮ માં ૧૩૧,૧૩૫ અને ૫૯ માં ૧૩૧,૧૩૨,૧૩૫,૧૩૬. જિનનામ, આહા ૪ કે આ બંને નવું બાંધવાનું શરૂ કરનારને પ૭માં ૧૩૧, ૫૮માં ૧૩૧, અને પ૯માં ૧૩૧,૧૩૨ તથા ૧૩૫. આ સંવેધ મળે છે. આ અવસ્થામાં મૃત્યુ ન હોવાથી એ રીતે આ સંવેધોનો જકાળ ૧ સમય મળી શકતો નથી. પણ ચોથે કે પાંચમેથી, આ પ્રક્રિયા દરમ્યાન ધારોકે ૧૦મા સમયે ૭મે આવ્યો. તો એ સમયે પ૬માં ૧૩૧ મળશે. અગ્યારમા સમયે ધારોકે એણે જિનનામ (કે આહા) બાંધવાનું ચાલુ કર્યું. તો એ સમયે ૫૭માં ૧૩૧ (કે પ૮ માં ૧૩૧) મળશે. વળી બારમા સમયે એણે આહાર (કે જિનનામી બાંધવાનું ચાલુ કર્યું. તો એ સમયે એને ૫૯માં ૧૩૧ મળશે. (જો ૪ સમયની આવલિકા હોય તો બંધાવલિકા બાદ) પંદરમા સમયે ૫૯ માં ૧૩૨ (કે પ૯ માં ૧૩૫) અને સોળમા સમયે પ૯માં ૧૩૬ મળશે. એટલે પ૬,૫૭ અને ૫૮માં ૧૩૧ આ ૩ સંવેધ તથા ૫૯માં ૧૩૨ અને ૧૩૫ એમ બે સંવેધ.. એટલે કુલ ૫ સંવેધનો જ કાળ ૧ સમય મળશે. તથા, ધારોકે એણે બારમા સમયે નહીં, પણ સોળમા સમયે આહા(કે જિન) બાંધવાનું ચાલુ કર્યું હોય તો પંદરમા સમયે (૧૧મા સમયે બાંધેલા જિન કે આહારુની બંધાવલિકા વીતી ગઈ હોવાથી) ૫૭ માં ૧૩૨ (કે ૫૮ માં ૧૩૫) મળશે ને ૧૬મા સમયે ૫૯માં ૧૩૨ કે ૧૩૫ મળવાથી પ૭માં ૧૩૨ અને ૫૮માં ૧૩૫ એ બે સંવેધનો જ કાળ પણ ૧ સમય મળશે. વળી ૧૧મા સમયે જિન (કે આહા૦) બાંધી ચૌદમા સમયે આહા કે (જિન) બાંધવાનું ચાલુ કરનારને ૧૪મા સમયે પ૯માં ૧૩૧ અને પંદરમાં સમયે પ૯ માં ૧૩૨ કે (૧૩૫) મળવાથી પ૯માં ૧૩૧ના સંવેધનો જ0 કાળ પણ એક સમય મળશે. વળી ધારો કે ૫૦મા સમયે મિશ્રનો સંક્રમવિચ્છેદ છે. તો જે જીવ ૪૫મા સમયે નવું જિન + આહા૨ બાંધવાનું શરૂ કરે છે એ જીવને ૪૯મા સમયે ૫૯માં ૧૩૬નો સંવેધ મળ્યો. ને ૫૦મા સમયે તો મિશ્ર સંક્રમિતું ન હોવાથી પેટમાં ૧૩૫ મળશે. તેથી પ૯માં ૧૩૬ નો જ કાળ પણ ૧ સમય મળ્યો. આમ આ નવ Page #200 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ સંવેધોનો જ૦ કાળ ૧ સમય મળે છે તથા, ૫૭, ૫૮ અને ૫૯માં ૧૩૧, તેમજ ૫૯ માં ૧૩૨ અને ૧૩૫... આ પાંચ સંવેધોનો ઉકાળ ૧ આલિકા મળે છે, શેષ સર્વનો અન્તર્મુ૰ મળે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વી : ક્ષાયિક સમ્યક્ત્વીને ૫૫ થી ૫૮ સુધીના જે પતદ્મહસ્થાનો છે તેમાં સમ્ય॰ અને મિશ્ર એમ બે પ્રકૃતિઓ ઉમેરવાથી તથા ૧૩૦ વગેરે જે સંક્રમસ્થાનો છે એમાં મિશ્ર, મિથ્યા તથા અનંતા૦૪ ઉમેરવાથી ૧૩૬ વગેરે સંક્રમસ્થાનો મળે છે. તેથી ક્રમશઃ ૫૭ માં ૧૩૬ (સામાન્યને), ૫૮ માં ૧૩૭ (જિન૰બંધકને) તથા ૧૩૬ (નવાજિન૦ બંધકને બંધાવલિકામાં), ૫૯ માં ૧૪૦ (આહા૦ બંધકને) તથા ૧૩૬ (નવા આહા૦ બંધકને બંધાવલિકામાં) અને ૬૦માં ૧૪૧ (બન્નેના બંધકને), ૧૪૦ (આહા૦ની બંધાવલિકામાં), ૧૩૭ (જિનની બંધાવલિકામાં) તથા ૧૩૬ (બન્નેની બંધાવલિકામાં)... આમ ૯ સંવેધ મળે છે. આ નવેનો જન્કાળ ઉપર મુજબ ૧ સમય મળે છે. કેટલાક સંવેધનો મરણથી પણ ૧ સમય મળે છે. ઉત્કૃષ્કાળ ૫૭માં ૧૩૬ અને ૫૮માં ૧૩૭નો દેશોનપૂર્વક્રોડ મળે છે, કારણકે આ બે સંવેધ àગુણઠાણે પણ મળે છે. ૫૮માં ૧૩૬, ૫૯ માં ૧૩૬ અને ૬૦ માં ૧૪૦, ૧૩૭ તથા ૧૩૬ આ પાંચ સંવેધનો ૧ આવલિકા.... અને બાકીનાનો ૧ અન્તર્મુ૰ મળે છે. ૧૮૭ ઉપશમસમ્યક્ત્વી : શ્રેણિના ઉ૫૦ને કોઇ નવા સંવેધ મળતા નથી. પણ પ્રથમ ઉપસમ્ય૰ સાથે ૭મે આવનારને પ્રથમ આવલિકામાં મિશ્રનો સંક્રમ ન હોવાથી, નવા સંવેધ મળે છે. આવા જીવને જિનનામના બંધની સંભાવના લાગતી નથી, એમ સમજીને નીચેના સંવેધ જાણવા. સામાન્યજીવને ૫૭ માં ૧૩૫ (ઉ૰ કાળ ૧ આવલિકા) (જ૰ કાળ, બીજા સમયથી આહાના બંધકને, ૫૯માં ૧૩૫ મળવાથી ૧ સમય મળે. સાતમે પહોંચ્યાની પ્રથમ આવલિકાના ચરમસમયે આહા૰બાંધવાનું શરૂ કરનારને એ એક સમય માટે ૫૯ માં ૧૩૫ મળશે. (પછીના સમયથી ૫૯ માં ૧૩૬). એટલે આ બંને સંવેધનો જકાળ ૧ સમય, ઉકાળ ૧ આવલિકા જાણવો. આમ ૭ મે ગુણઠાણે... મિથ્યાના સંક્રમવિચ્છેદવાળાને ૯, ક્ષાયોપમિક સમ્યક્ત્વીને ૯, તથા પ્રથમઉપશમસમ્યક્ત્વીને ૨ એમ કુલ ૨૦ નવા સંવેધ મળે છે. છઃ ગુણઠાણે : આહાની સત્તાવાળાને પણ આહા૰ બંધાતી ન હોવાથી કેટલાક નવા સંવેધ મળે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ , ૧૮૮ પરિશિષ્ટ : ૨ કાળ સંવેધ જ | ઉ૦ | પપમાં૧૩૪ ૧૧સમય અાર્મ ક્ષાયિકસમ્યવી મિથ્યા ક્ષપક 1 પદમાં ૧૩૫ ” જિનનામવાળા કાળ સંવેધ જ૦ | ઉ ૫૬ માં ૧૩૪|૧ સમય આવલિકા પ૬ માં ૧૩૫ અન્તર્યુ. ૧ આવલિકા અન્તર્યુ. ૫૮ માં ૧૩૬ - ૧ આવલિકા અન્તર્મ પ૮ માં ૧૪૦ ” ૧ આવલિકા ૫૮ માં ૧૪૧ " અન્તર્યુ. અનંતા વિસંત . પ૭ માં ૧૩૬ " તથા ઔપ૦સગન્લી | લાયોપસમ્યક્તી | પ૭ માં ૧૪ત્ર ” ! ” પ્રથમસમ્યકત્વ પામવાની સાથે છ ગુણઠાણે આવનારને આહાની સત્તા મળી શકે નહીં. એટલે અહીં જે ઔપસમ્યકત્વી કહ્યા છે તે શ્રેણીના ઉપશમસમ્યત્વવાળા જાણવા. આમ છ ગુણઠાણે ૪+૪=૧૨ સંવેધ નવા મળે છે. પાંચમે ગુણઠાણે પતમાં ચાર પ્રત્યા કષાય ઉમેરાય છે. તેથી નીચે પ્રકારે સંવેધ મળશે. પ્રકાર સંવેધ - ક્ષાયિકસમ્યકત્વી રે સામાન્ય આહા વાળા જિનવાળા પ૯ માં ૧૩૦ પ૯ માં ૧૩૪ ૬૦ માં ૧૩૧ ૬૦ માં ૧૩૦ ૬૦ માં ૧૩૫ ૬૦ માં ૧૩૪ | | ઉ૦ ૧ સમય' દેશોનપૂર્વકોડ ૧ સમય દેશોન પૂર્વક્રોડ ૧ સમય | દેશોન પૂર્વકોડ ૧ સમય ૧ આવલિકા ૧ સમય દેશોનપૂર્વક્રોડ ૧ સમય { ૧ આવલિકા બનેવાળા ૧. અમુક ચોક્કસ કાળે જિનનામનો નવોબંધ શરૂ થવાથી કે ગુણઠાણું બદલાવાથી દરેકનો જકાળ ૧ સમય મળે છે. આ જ રીતે સર્વત્ર કાળની ઘટના કરવી. ૨. નવું જિનનામ શરૂ કરનારને બંધાવલિકા દરમ્યાન ૬૦ માં ૧૩૦ અને ૧૩૪ ઉ૦ થી ૧ આવલિકા મળે. પાંચમાં ગુણ નો ઉકાળ દેશોનપૂર્વકોડ હોવાથી શેષનો ઉકાળ એ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ જીવ અનંતા૦ વિસંયોજક મિથ્યા ત્વનો ક્ષેપક ઔપ૦ સમ્યક્ત્વી ક્ષાયોપ સમ્ય ક્વી. પ્રકાર સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા સામાન્ય સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા સંવેધ ૬૧ માં ૧૩૨ ૬૧ માં ૧૩૬ ૬૨ માં ૧૩૩ ૬૨ માં ૧૩૨ ૬૨ માં ૧૩૬ ૬૨ માં ૧૩૭ ૬૦ માં ૧૩૧ ૬૦ માં ૧૩૫ ૬૧ માં ૧૩૨ ૬૧ માં ૧૩૧ ૬૧ માં ૧૩૫ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૩૫ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૪૦ ૬૨ માં ૧૩૭ ૬૨ માં ૧૩૬ ૬૨ માં ૧૪૦ ૬૨ માં ૧૪૧ જ૰ ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ આવલિકા ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ આવલિકા અન્તર્મુ ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય કાળ ૧૮૯ Go દેશોન પૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ ૧ આવલિકા ૧ આવલિકા દેશોનપૂર્વક્રોડ અંતર્મુ॰ અંતર્મુહ અંતર્મુ॰ ૧ આવલિકા ૧ આવલિકા અન્તર્મુ૰ ૧. આ પ્રથમ ઉપશમ-સમ્યક્ત્વીને છે. પ્રથમ આવલિકામાં મિશ્રનો સંક્રમ હોતો નથી. પ્રથમસમ્યક્ત્વ હોવાથી જિનનામનો બંધ માન્યો નથી. આહાની સત્તા માની નથી. પાંચમાનો જ૰કાળ અંતર્મુ હોવાથી આ સંવેધોનો જકાળ ૧ સમય કોઈ રીતે મળી શકતો નથી. ઉપશમ શ્રેણિથી પડતાં પાંચમે આવનારા ઉપશમ-સમ્યક્ત્વીને, અનંતા૦૪ના વિસંયોજકને જે કહ્યા એમાંના જ સંવેધ હોય છે. આમાંથી ઔપ૦ અને ક્ષાયોપ૦ સમ્યક્ત્વીને જે ૬૧ માં ૧૩૬ છે તે એક જ હોવાથી અલગ નહીં ગણવા. માટે પાંચમા ગુણઠાણે કુલ ૬+૬+૬+૨+૫=૨૫ સંવેધ મળે છે. પાંચમાં ગુણઠાણે રહેલા તિર્યંચોને આમાંથી અનંતાવિસંવાળા ૬૧માં ૧૩૨, ૧૩૬, ઔપ૰સમ્યવાળા ૬૧ માં ૧૩૫, ૧૩૬ તથા ક્ષાયોપ॰સમ્ય૦વાળા ૬૧ માં ૧૩૬, ૧૪૦... આ ૬ સંવેધો મળે છે, પણ આમાંના એક પણ નવા નથી. ૧ આવલિકા અન્તર્મુ॰ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ ૧ આવલિકા ૧ આવલિકા દેશોનપૂર્વક્રોડ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પરિશિષ્ટ : ૨ ચોથે ગુણઠાણેઃ મનુષ્ય : પતમાં ૪ અપ્રત્યા વધે છે. દેવપ્રાયો. ૨૮-૨૯ના બંધસ્થાન હોય છે. સંવેલ પ્રકાર | જ૦ | ઉ૦ ક્ષાયિક સામાન્ય ૬૩ માં ૧૩૦ 1 ૧ સમય 3 દેશોના સમ્યક્તી પૂર્વક્રોડ + GPP આહા વાળા ૬૩ માં ૧૩૪ ૧ સમય P/a જિનવાળા ૬૪ માં ૧૩૧ ૧ સમય દેશોનપૂર્વક્રોડ ૬૪ માં ૧૩૦ ૧ સમય ૧ આવલિકા બનેવાળા ૬૪ માં ૧૩૮ ૧ સમય ૧ આવલિકા ૬૪ માં ૧૩૫ ૧ સમય દેશોન પૂર્વકોડ. અનંતા સામાન્ય ૬૫ માં ૧૩૨ ૧ સમય દેશોન ૩P વિસંયોજક આહા વાળા ૬૫ માં ૧૩૬ ૧ સમય Pla જિનવાળા ૬૬ માં ૧૩૩ ૧ સમય દેશોનપૂર્વકોડ ૬૬ માં ૧૩૨ ૧ સમય | ૧ આવલિકા બનેવાળા ૬૬ માં ૧૩૬ ૧ સમય ૧ આવલિકા ૬૬ માં ૧૩૭ ૧ સમયે | દેશોનપૂર્વક્રોડ મિથ્યા સામાન્ય ૬૪ માં ૧૩૧ ૧ સમય અન્તર્યુ ત્વનો આહા વાળા ૬૪ માં ૧૩૫ ૧ સમય અન્તર્યુ. " ક્ષપક જિનવાળા ૬પ માં ૧૩૨ ૧ સમય અત્તમું ૬૫ માં ૧૩૧ ૧ સમયે ૧ આવલિકા બનેવાળા ૬પ માં ૧૩૫ ૧ સમય ૧ આવલિકા ૬૫ માં ૧૩૬ ૧ સમય અન્તર્યુ. | ઔપ૦ સામાન્ય ૬૫ માં ૧૩૫ ૧ આવલિકા ૧ આવલિકા | સમન્વી ૬૫ માં ૧૩૬ અન્તર્મ અત્તમુo ક્ષાયોપ સામાન્ય ૬પ માં ૧૩૬ ૧ સમય દેશોન ૩ P શમિક આહા વાળા ૬૫ માં ૧૪૦ ૧ સમય દેશોન Pla સભ્ય જિનવાળા ૬૬ માં ૧૩૭ ૧ સમય દેશોન પૂર્વક્રોડ વી ૬૬ માં ૧૩૬ ૧ સમય ૧ આવલિકા બનેવાળા ૬૬ માં ૧૪૦ ૧ સમય | ૧ આવલિકા ૬૬ માં ૧૪૧ ૧ સમય દેશોન પૂર્વકોડ ૧. અહીં પણ અમુક ચોક્કસ રીતે નવું જિનના બાંધવાથી કે ગુણઠાણું બદલવાથી જ કાળ ૧ સમય મળી શકે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૯૧ ૨. ૧/૩ પૂર્વકોડશેષે યુગલિકનું ૩Pનું આયુ, બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત પામનારને આટલો કાળ મળે. ચોથે ગુણઠાણે રહેલા તિર્યંચોને આમાંથી ક્ષાયિકસમ્યક્તીના ૬૩ માં ૧૩૦, ૧૩૪, અનંતા, વિસંતના ૬૫ માં ૧૩૨, ૧૩૬, ઔપ૦ સમ્યના ૬૫ માં ૧૩૫, ૧૩૬ અને ક્ષાયોપ૦-સમ્યક ૬૫ માં ૧૩૬, ૧૪૦.. આ સંવેધ હોય છે. પણ આમાં એક નવા હોતા નથી. દેવ : દેવોને ચોથે ગુણઠાણે મન પ્રાયોગ્ય ર૯.૩૦ એમ બે નામના બંધસ્થાનો હોય છે. સંવેધ - કાળ પ્રકાર જ _1 ઉ૦. ક્ષાયિક સમ્યક્તી સામાન્ય આહા વાળા જિનવાળા બંનેવાળા ૧ પલ્યો.' ૧ સમય ૧ P. Pla ૩૩ સાગરો૦ Pla ૩૩ સાગરો૦ P | a c અનંતા વિસં. સામાન્ય આહા વાળા જિનવાળા બનેવાળા ૬૪ માં ૧૩૦ ૬૪ માં ૧૩૪ ૬૫ માં ૧૩૧ ૬૫ માં ૧૩૫ ૬૬ માં ૧૩૨ ૬૬ માં ૧૩૬ ૬૭ માં ૧૩૩ ૬૭ માં ૧૩૭ ૬૬ માં ૧૩૫ ૬૬ માં ૧૩૬ ૬૬ માં ૧૩૬ ૬૬ માં ૧૪૦ ૬૭ માં ૧૩૭ ૬૭ માં ૧૪૧ અન્તર્મુ૧ સમય ૧ P P/a ૩૩ સાગરો Pla ૩૩ સાગરો Pla પ૦ સભ્ય૦ સામાન્ય ૧ આવલિકા | ૧આવલિકા અજાર્મ- અન્તર્મુ૧ સમય | ૩૩ સાગરો ૧ સમય Pla ૧ P ૩૩ સાગરો P/ a P/ a સામાન્ય આહા વાળા જિનવાળા બનેવાળા ક્ષાયોપ૦ સભ્ય૦ o ૧. કર્મગ્રન્થમતે ભાયિકસમ્યક્તી વૈમામાં જ જાય છે, શેષ ૩ માં નહીં. માટે જ કાળ ૧૫લ્યો. મળે છે. અલબત્ પ્રથમ અનાર્મ માં કોઈક કૃતકરણ પણ હોય શકે છે. છતાં તેને પણ સંવેધ આ જ હોવાથી સંવેધનો જાળ૧ P મળે જ છે. તથા, આહાની ઉવેલનાવશાત્ દેશોન ને પણ મળી શકે. ૨. ઉપશમશ્રેણિમાં કાળ કરીને આવેલા ઔપસમ્યવીને પણ આ સંવેધ હોય છે એ એવી રીતે આવ્યો હોય કે જેથી બીજા જ સમયે ઉપ સભ્યોનો કાળ પૂરો થયો ને લાયોપ, સમ્યક ચાલુ થયું. છતાં સંવેધ આ જ રહેવાથી એનો જ કાળ ૧ સમય મળી શકતો નથી. ૩. આહાની સત્તાવાળો દેવ ધારોકે નવમા સમય સુધી ૬૬ માં ૧૪૦ સંક્રમાવી.. આહાનો સંક્રમ વિચ્છેદ થયો. દસમા સમયે ૬૬ માં ૧૩૬ સંક્રમાવી. અને ૧૧ મા સમયે એ જીવ મિથ્યાત્વે ગયો... તેથી ૬૬ માં ૧૩૬નો સંક્રમ માત્ર ૧ સમય માટે મળ્યો. શ્રેણિમાંથી ઉપશમસમ્ય લઈને દેવ થયેલાના સંવેધ અનંતા વિસંયોજક જેવા જ હોય છે, નવા હોતા નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પરિશિષ્ટ : ૨ નારક : નારકમાં જિનનામ + આહા. આ બંનેની ભેગી સત્તા હોતી નથી. માટે દેવોમાં બંનેની સત્તાવાળાના જે ૬૫માં ૧૩૫, ૬૭માં ૧૩૭-૧૪૧.. આ ૩ સંવેધ હોય છે તે સિવાયના ૧૧ સંવેધ હોય છે. પણ એમાં એક નવો સંવેધ હોતો નથી. પણ દેવોને ૬૪માં ૧૩૦ નો જ કાળ ૧૫લ્યો. જે બતાવ્યો છે તે નરકમાં ૧0000 વર્ષ મળે છે. એમ ૬૫ માં ૧૩૧નો જકાળ ૧ પલ્યા. જે બતાવ્યો છે તે ૮૪000 વર્ષ જાણવો. એટલે ચોથે ગુણઠાણે મનુષ્યોને ૬+૬+૬+૨+૨=૨૫ તથા દેવોને ૪+૪+૨+૩=૧૩ સંવેધ હોવાથી કુલ ૨૫+૧૩=૨૮ સંવેધ નવા મળે છે. બંનેમાં ક્ષાયોપ૦ સામાન્યનો જે સંવેધ છે તે જ પોતપોતાના ઔપસમ્યને પણ હોવાથી નવા તરીકે ગણ્યો નથી. ત્રીજે ગુણઠાણે દર્શનમોહનો સંક્રમ હોતો નથી. મનુપ્રાયોગ્ય ૨૯, દેવપ્રાયોગ્ય ૨૮ એમ બે બંધસ્થાન હોવાથી ૬૪ અને ૬૩ નું પત મળે છે. શાતા + ૩ દર્શનમોહ + ૪ આયુષ્ય + જિનનામ + ઉચ્ચ = ૧૦. આ ૧૦ સિવાયની ૧૩૮ સંક્રમે છે. આહા.૪ની સત્તા ન હોય તો ૧૩૪ સંક્રમે છે. એટલે ૬૩માં ૧૩૪-૧૩૮ અને ૬૪ માં ૧૩૪-૧૩૮ એમ કુલ ૪ નવા સંવેધ મળશે. અનંતા- ૪ ના વિસંયોજકને મળતા સંવેધો ક્ષાયિકસમ્યક્વીને મળતા સંવેધમાં જ સમાવિષ્ટ હોવાથી નવા હોતા નથી. બીજે ગુણઠાણે : અહીં પણ ત્રીજા ગુણોની જેમ જ સામાન્યથી ૧૩૪, ૧૩૮ એ બે સંક્રમસ્થાનો મળે છે. તથા અનંતા૦૪ + થીણદ્ધિ ૩ બંધાવાનું ચાલુ થવાથી પતફ્ટ સ્થાન તરીકે ૬૩,૬૪+૭ = ૭૦,૭૧ મળશે. તેમજ તિપ્રાયોગ્ય બંધ સાથે ઉદ્યોત પણ બંધાય તો ૭૨નું પત પણ મળશે. સંવેધ દેવપ્રાયોગ્યબંધકને (૧) ૭૦ માં ૧૩૪ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા યુગલિકને. (૨) ૭) માં ૧૩૮ જ. ૧ સમય, ઉ.અન્તર્મ મનુપ્રાયો બંધકને (૩) ૭૧ માં ૧૩૪ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા નવમાદિ દેવલોકે. (૪) ૭૧ માં ૧૩૮ જ૦૧ સમય, ઉ૦૬ આવલિકા નવમાદિદેવલોકે. તિપ્રાયોટબંધકને (૫) ૭૧ માં ૧૩૪ ૦૧ સમય, ઉ૦૬ આવલિકા ૭મી નરકમાં (૬) ૭ર માં ૧૩ ૦ ૧ સમય, ઉ૦૬ આવલિકા ૭મી નરકમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્યપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૯૩ મિશT , વિના વિના અનંતા વિસંયોજક જીવ શ્રેણિથી પડીને અન્ય કષાયોનાં તીવ્ર ઉદયથી બીજે આવી શકે એવું માનનારાના મતે ૭૦ માં ૧૩૦ અને ૧૩૪ એ બે સંવેધ વધારાના મળશે. કારણકે પ્રથમ આવલિકામાં અનંતાનો સંક્રમ હોતો નથી. આવો જીવ માત્ર મનુષ્યમાં જ મળે, કારણકે અનંતાની બંધાવલિકા વીત્યા બાદ એનો ઉદય-સંક્રમ ચાલુ થયા પછી જ એ મરી શકે, તે પૂર્વે નહીં. (એવું અહીં માનેલું છે). આ બંનેનો જ અને ઉકાળ આવલિકા મળે છે. આમ બીજે ગુણઠાણે કુલ ૮ નવા સંવેધ મળે છે. પહેલે ગુણઠાણે- તિર્યંચપ્રાયોગ્ય બંધસ્થાનો : કેમ | બંધ આહા ! આહા. સમ્યક | દેવ-ર કે વૈ૬ | ઉચ્ચ મનુદ્ધિક અનંતા વિસંગ | સ્થાન સાથે | વિના વિના | વિના | નરકર આહા આહીe | વિના સાથે | વિના નથી | ૨૩/૬૬/૧૪૦૬૬/૧૩૬ ૬૬/૧૩૫૬૫/૧૩૪૬૫/૧૩૨૬૫/૧૨૬૬૪/૧૨૫૬૪/૧૨૩ ૧૦થી૧૮ ૨૫૬૮/૧૪૦૬૮/૧૩૬૬૮/૧૩૫૬૭૧૩૪૬/૧૩૨૬૭/૧૨૬૬૬/૧૨૫૬૬/૧૨૩ ૧થી ર૭ ર૬ ૬૯/૧૪૦ | દ૯/૧૩૬૬૯/૧૩૫૬૮/૧૩૪૬૮/૧૩ર૬૮/૧૨૬૬૭/૧૨૫૬૭/૧૨૩ ૨૮થી ૩૮ ર૯૭૨/૧૪૦/૭૨/૧૩૬ ૭૨/૧૩૫/૦૧/૧૩૪૭૧/૧૩૨ ૩૧/૧ર૬૭૦/૧૨૫/૦૦/૧૨૭૭૨/૧૩૬/૦૨/૧૩૨ ૩૯થી૪૯ ૩૦/૦૩/૧૪૦ ૭૩/૧૩૬ ૭૩/૧૩૫ ૦૨/૧૩૪૭૨/૧૩૨ ૦ર/૧૨૬૭૧/૧૨૫/૧૨૩૩/૧૩૬/૦૩/૧૩૨ નોંધઃ મિશ્ર અને ઉચ્ચ૦ નો સંક્રમવિચ્છેદ થવા પર ક્રમશઃ મિથ્યા અને નીચની પતટ્ઠહતા નષ્ટ થાય છે. (વૈ૦ ૬ વિના. એમ જે લખ્યું છે એનો અર્થ વૈ૦૪+અન્યતર દ્રિક.. એમ ૬ વિના કરવો.) અનંતા૦૪નો વિસંયોજક ચોથેથી સીધો પહેલે આવે ત્યારે પ્રથમ આવલિકામાં એનો સંક્રમ હોતો નથી. મનુતિગતિમાં રહેલા જીવો એ વખતે માત્ર દેવપ્રાયોગ્ય જ બાંધે છે. દેવ-નરકગતિમાં રહેલા જીવો માત્ર મનુપ્રાયોગ્ય બાંધે છે. ૭મી નરકના જીવો ભવસ્વભાવે તિપ્રાયોગ્ય બાંધે છે, એમને આ સંવેધ મળે છે. આ સંવેધોનો ઉકાળ ૧ આવલિકા હોય છે. ૭મી નરકમાં ૨૯ના બંધકને ૭રમાં ૧૪૦, ૧૩૬, ૧૩૫ નો તથા ૩૦ના બંધકને ૭૩માં ૧૪૦, ૧૩૬, ૧૩પનો આ ૬ સંવેધોનો ઉકાળ Pla મળે છે. તથા આ બંનેને ૭૧ માં ૧૩૪ અને ૭૨ માં ૧૩૪ આ બંનેનો ઉકાળ ૩૩ સાગરો મળે છે. આ સિવાયના ઉપરના બધા જ સંવેધોનો ઉકાળ અન્તર્મ મળે છે. જકાળ તો દરેક સંવેધનો ૧ સમય જ જાણવો. આમ તિર્યંચગતિપ્રાયોગ્ય કુલ ૪૯ સંવેધ મળે છે. (દેવ-૨ વિનાના સંવેધ કરતાં નરક-૨ વિનાના સંવેધ અલગ ગણ્યા છે.) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પરિશિષ્ટ : ૨ દેવ-ર કે { વૈ૦૬ ઉચ્ચ ગોત્ર વિના મનુદ્ધિક - અનંતા ૪ વિના | વિના આહા ! આહા સાથે | વિના મનુ પ્રાયોગ્યબંધ સ્થાનો | બંધ આહા | આહા૦ | સમ્યક | મિશ્ર સ્થાન સાથે | વિના | વિના | વિના | નરકર | વિના વિના ૧ થી ૯ | ૨૫૬૮/૧૪૦૬૮૧૩૬૬૮૧૩૫૬/૧૩૪૬૭/૧૩૨, ૬૭/૧૨૬૬૬/૧૨૫ ૬૬/૧૨૩ ૧૦ થી ૨૦ ૨૯/૦૨/૧૪૦ | ૭૨/૧૩૬ ૦ર/૧૩૫ ૩૧/૧૩૪ ૭૧/૧૩૨૭૧/૧૨૬૭૦૧૨૫ ૭/૧૨૩૭૨/૧૩૬/૦૨/૧૩ ઉચ્ચ ઉવેલાઈ ગયું છે. મનુદ્ધિક ઉવેલાઈ નથી. આ અવસ્થામાં મનુદ્ધિક બાંધનારને મનુદ્ધિક સંક્રમે છે, પણ ઉચ્ચગોત્ર સંક્રમિતું નથી. તેથી ૬૬ અને ૭૦ માં ૧૨૫ નો સંવેધ મળે છે. મનુ દ્રિક પણ ઉવેલાઈ ગયું હોય એ અવસ્થામાં નીચગોત્ર સાથે મનુ દ્રિક બાંધનારને ઉચ્ચ + મનુ દ્વિક આ ત્રણે સંક્રમતી ન હોવાથી ૬૬ અને ૭૦માં ૧૨૫ના સંવેધ મળે છે. ઉચ્ચગોત્ર સાથે જ મનુ દ્રિક બાંધે તો તે જ સમયથી ઉચ્ચમાં નીચ સંક્રમતું હોવાથી અને મનુ દ્વિક સંક્રમતું ન હોવાથી ૧ આવલિકા સુધી ૭૧ માં ૧૨૪નો સંવેધ મળે છે. અપર્યાસાથે ઉચ્ચ ન બંધાય. તેથી ૬૭ માં ૧૨૪નો સંવેધ મળતો નથી. નરકમાં પ્રથમ અન્તર્મુમાં જિનનામ સાથેનો ૭૨/૧૩૭ સંવેધ મળે છે. એનો જ ઉ. બન્નેકાળ અન્તર્મ હોય છે. બાકીના બધાનો જ કાળ ૧ સમય છે. ૨૯ ના બંધકને નવમા દેવલોકથી નવમી રૈવેયકમાં ૭૨/૧૪૦, ૭૨૧૩૬, ૭ર/૧૩) આ ત્રણનો ઉકાળ P/a મળે છે. ૭૧/૧૩૪નો નવ રૈવેયકમાં ૩૧ સાગરો૦ ઉકાળ મળે છે. ૬૬/૧૨૩ અને ૭૦/૧૨૩નો ઉકાળ ૧ આવલિકા. આ સિવાયના બધા સંવેધોનો ઉકાળ અન્તર્યુ મળે છે. - ૭૧ માં ૧૨૪ તથા ૭ર માં ૧૩૭... આ બે સંવેધ કોઠામાં ન હોવાથી વધારાના ગણવા. આમ મનુ પ્રાયોગ્ય બંધવાળા કુલ ૨૨ સંવેધ મળે છે. દેવપ્રાયોગ્ય બંધસ્થાન - ૨૮ અન્યતરવેદનીય+૪આયુ+મિથ્યા+જિન+નીચ = ૮ સિવાયની ૧૪૦. ૭૧ માં ૧૪૦, ૭૧ માં ૧૩૬ (આહા વિના), ૭૧ માં ૧૩૬ (અનંતા વિના), ૭૧ માં ૧૩ર (આહા૦૪+ અનંતા- ૪ વિના), ૭૧ માં ૧૩પ (સમ્યવિના), '૭૦ માં ૧૩૪ (મિશ્ર વિના) ૭) માં ૧૩૨ (નરકદ્ધિકવિના) (૭૦માં ૧૩૨ (દેવદ્રિકવિના) ૭૦ માં ૧૨૬ (વૈ૦૬ વિના) બધાનો જ કાળ ૧ સમય Page #208 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ - ૧૯૫ ઉકાળ નં. ૩, ૪, ૮ અને ૯. ૧ આવલિકા નં. ૭. અન્તર્યુ. નં. ૬. ૩P; શેષ Pla આમ દેવલોક પ્રાયોગ્યના નવા ૯ સંવેધ મળે છે. નરકપ્રાયોગ્ય બંધસ્થાનો – ૨૮ આમાં બધું દેવપ્રાયોગ્યવતું.પણ અનંતા વિનાના ૨ સંવેધ નહીં મળે, કારણકે ચોથેથી ૧ લે આવ્યા બાદ પ્રથમ અંતર્મમાં કોઈ જ જીવ નરકપ્રાયોગ્ય બાંધતો નથી. તથા ૭૦ માં ૧૩૨ નરકદ્ધિક વિના (ઉકાળ ૧ આવલિકા) અથવા દેવદ્યિકવિના સમજવો. તથા ૭૧ માં ૧૩૭ (આહાવિના, જિનનામ સાથે)નો એક વધારાનો સંવેધ જ ઉ૦ કાળ અંતર્મવાળો ઉમેરવો. એટલે નરકગતિપ્રાયોગ્ય કુલ ૮ સંવેધ મળશે.. આમ પ્રથમ ગુણઠાણે કુલ ૪૯ + ૨૨ + ૯ + ૮ = ૮૮ નવા સંવેધ મળે છે. આ સંવેધોમાં પતગ્રહસ્થાનોમાં ગતિભેદે સંવેધભેદ ગણ્યો છે, પણ પંચેન્દ્રિયચઉરિન્દ્રિય વગેરે જાતિભેદ, સૂક્ષ્મ-બાદર ... યશાયશ વગેરે ભેદે સંવેધભેદ ગણ્યા નથી. એ બધા જ ભેદ કરવામાં આવે તો સંવેધોની સંખ્યા હજુ ઘણી વધારે થાય એ જાણવું. આમ ૨, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૬, ૨૮ અને ૨૩ થી લગાતાર ૭૩.. એમ કુલ ૩૨ પતગ્રહસ્થાન મળે છે. તથા ૨,૯૨ થી લગાતાર ૧૩૮ અને ૧૪૦, ૧૪૧. એમ કુલ પ૦ સંક્રમસ્થાનો મળે છે. આ ૩૨ અને ૫૦ના સંવેધ થઈને કુલ ૪૬૮ સંવેધસ્થાન મળે છે. તે આ મુજબ.. ક્ષપકશ્રેણિમાં ૬૪ + ઉપશમશ્રેણિમાં ૨૦૯ + સાતમે ૨૦ + છટ્ટ ૧૨ + પાંચમે ૨૫ + ચોથે ૩૮ + ત્રીજે ૪ + બીજે ૮ + પહેલે ૮૮ = ૪૬૮ કુલ સંવેધ સર્વઉત્તર પ્રવૃતિઓના પતસ્થાન સંક્રમસ્થાન અંગે થાય છે, એ જાણવું. પ્રચલિતનિયમોને તથા જ્યાં એવા નિયમો પ્રચલિત નથી કે જાણમાં નથી ત્યાં પૂર્વાપર વિચાર કરીને અમુક પ્રકારના નિયમો કલ્પીને (કે જે લગભગ તે તે સ્થળે જણાવ્યા છે) એને અનુસરીને આ સંકલના કરી છે. બની શકે છે વાસ્તવિક નિયમ આનાથી અલગ પ્રકારનો હોય, અથવા નિયમ આવો જ હોવા છતાં અમુક વિકલ્પ મને ફુર્યો ન હોય કે સંકલન કરવામાં કંઈક ભૂલ થઈ હોય. આવું જો કાંઈ પણ આ સંકલનામાં થયું હોય તો એનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડ દેવા સાથે બહુશ્રુત ગીતાર્થોને એનું સંશોધન કરવા વિનંતી કરું છું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પરિશિષ્ટ-૩ ....૯ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન............... પ્રથમવર્ગ - અપરાવર્તમાન અશુભ ઉપઘાત આદિ પ્રકૃતિના સ્થિતિબંધ સ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા-મંદતા ---વચલા દ વન" યંત્રની સંજ્ઞા કંડક=૯ સમય=Pla -સ્થિતિસ્થાનો પ્રથમ • જ=જઘન્ય • ઉ=ઉત્કૃષ્ટ યંત્રનો પદાર્થ એક કંડક પ્રમાણ ઉત્તરોત્તરસ્થિતિનો જ રસ અનંતગુણ કહેવો. ચરમ કંડકનો ઉ રસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. >;“અહીં અનુષ્ટિ માત્ર તદુકદેશ અન્ય વાળી પ્રાપ્ત થાય છે. -નિવર્તન કડકમાં જઘન્ય સ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. - ક... છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકુષ્ટિ પૂર્ણ થતી નથી. - જઘન્ય સ્થિતિસ્થાન કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ - રસબંધના અધ્યવસાય સ્થાનો Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન રસબંધના અધ્યવસાય સ્થાનો પ્રથમ ••• . 3:સ્થિતિસ્થાનો ) દ્વિતીયવર્ગ - અપરાવર્તમાન શુભ પરાઘાતાદિ પ્રકૃતિના સ્થિતિબંધ સ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા-મંદતા યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. જ૦ = જઘન્ય. .... ઉ૦ = ઉત્કૃષ્ટ. વચલા રો. مممممممممممممممممممممممم યંત્રનો પદાર્થ * પરાઘાતાદિ શુભ પ્રકૃતિ હોવાથી અનુકૃષ્ટિ વગેરે ઉ૦ 3. સ્થિતિસ્થાનથી શરૂ થાય છે. * એક કંડક પ્રમાણ ઉત્તરોત્તર 4. સ્થિતિનો જ રસ અનંતગુણ કહેવો. * ચરમ કંડકનો ઉ૦ રસ છે ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. ક અનુકષ્ટિ તકદેશ અન્ય હોય છે. ... તું નિવર્તન કંડક માં ઉ૦ સ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. છે કે છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકષ્ટિ પૂર્ણ થતી નથી. - o: •••••••••••••••••••........... જઘન્ય સ્થિતિસ્થાન - 65 Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન ૧૯૮ T 1'' '' '* * * * * * * * * * * * * * * * * . * * * * . . . . . . . ૨ : 1 : : : : : : • : મન : • : અનંતગુણ ચતુર્થ વર્ગ પરાવર્તમાન અશુભ – ૧૪ પ્રકૃતિ = સૂક્ષ્મત્રિક, વિત્રિક તથા મધ્યમ ચાર સંઘયણ - સંસ્થાનના :: સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા • : • : * • : * • 1 • * : : - 1. T - ''''''''''''• • • • • • અનંતગુણ 1 ન هههههههههههههههههههههههههههههههنهنهنهنهني: வலைவனைஎல் என்னை என்ன என்னை என்னன் ன் என் : : : : : : : : : ID : અનંતગુણ T: 8: યંત્રનો પદાર્થ - કસૌ પ્રથમ જઘન્યસ્થિતિસ્થાનથી આરંભીને ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન ......... સુધીમાં રહેલા રસબંધના અધ્યવસાયસ્થાનોનો જઘરસ પરસ્પર.. છે. તુલ્ય કહેવો. ::: ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં જઘરસ કરતાં જઘ૦ સ્થિતિસ્થાનનો ઉ૦: રસ અનંતગુણ કહેવો, તેના કરતા તેની ઉપરની સ્થિતિનો ઉછેરસ - » અનંતગુણ કહેવો. યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનાં ઉરસ સુધી ઉત્તરોત્તર અનંતગુણ અનંતગુણ રસ કહેવો. ઉપરોક્ત સર્વ પ્રકૃતિઓમાં તાનિ અન્યાનિ અનુકૃષ્ટિ હોય છે. અહીં ૩૬ મું સ્થાન એ ઉસ્થિતિસ્થાન રૂપ છે. * : : : : : : : : : કમપ્રકૃતિ-પદાર્થ ભાગ-૧ - . . . • અને ગુણ • • • • • • • • • • • • • • • • • • જઘo સ્થિતિસ્થાન – રસબંધના અધ્યવસાય સ્થાનો Page #212 -------------------------------------------------------------------------- ________________ રિશિષ્ટ-૩ – તકદેશ ની અનુ૦ પૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન ૨૦ કોકોસાગનીચગોત્રની જેમ તિર્યંચદ્ધિકની અનુકષ્ટિ આદિ સમજી લેવી. નરકટ્રિક સાથે તિર્યંચદ્ધિકની આક્રાન્ત સ્થિતિ અભવ્ય પ્રાયોગ્ય અંતઃકોકો સાગ૦ થી નરકદ્ધિક પ્રાયોગ્ય ૧૮ કોકો સાગ સુધી હોય છે. નીચગોત્રના સ્થિતિ સ્થાનોમાં રસના અધ્યવસાય અનુકૃષ્ટિ તથા તીવ્રતા -નિવર્તન-કંડક પૂર્ણ ] કંડકનો શેષ અસંmો ભાગ -નિવર્તન કંડક પ્રારંભ તદેક દેશની અનુ. પ્રારંભ - કંડકનો અસંતુ બહુ ભાગ 1 * _ 2 & મિનુષ્યદ્રિક.. તથા ઉચ્ચગોત્ર પ્રાયોગ્ય.. - ઉસ્થિતિસ્થાને તાનિ અન્યાનિ અનુકૃષ્ટિ ૦ દશ કોકોસાગરૂપ ઉ૦ સ્થિતિ સુધી છે. અભવ્ય પ્રાયોગ્ય અંતઃ કોકોસાગથી ઉચ્ચ૦ના fઉચ્ચગોત્ર સાથે નીચગોત્રની આક્રાન્ત સ્થિતિ ૦ ૦ * ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૯ ૮ . અભવ્યપ્રાયોગ્ય :અંત:કોકોસાગ રૂપ જઘન્ય € € સ્થિતિસ્થાન € € D 6 6 - સ્થિતિસ્થાનો અનાદાન • સાતમી નરકના સમ્યકત્વાભિમુખ જીવોનું જઘન્ય €. સ્થિતિનું € સ્થિતિ € ચર 7 •••• સ્થાન . T = ક ક અનાકાન્ત સ્થિતિનું પ્રથમ રસના અધ્યવસાય સ્થાનો : કડક ક [... 3 ક 8 J'ain Educion international ** För private Personalised www.jainéibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ * * ** અનાકાને સ્થિતિનું સ્થાનોની સસ ચરસ * * હતા Inકાન્ત 0 hતના * ચલા : *** * અનાજ સ્થિતિને ** ** * : : .. .....કડક : : : : ૦ : ૦ : 11 આકાર ૧ : ૦ સ્થિતિનું સ્થિતિ : 1 : ૯ સમાપ્ત •••• થરમ ૯ ૯ : : : : આક્રાન્ત સ્થિતિના : : * વચલા * * * * . ....... * * sird * * * * * * * * * તદેક - દેશ યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • કંડકનો અસંખ્ય બહુભાગ = ૫ સમય. - કંડકનો શેષ અસંખ્યાતમો ભાગ = ૪ સમય. • જ =જઘન્ય ઉ=ઉત્કૃષ્ટ સાગ=સાગરોપમાં સ્થિતિપ્રારંભ નીચે અનાક્રાંતમાં ર કંડક • ઉપર અનાકાંતમાં ૩ કંડક (નિવર્તનકંડક આદિ સાથે) વચ્ચે આકાંતમાં ૩ કંડક અનુ૦ = અનુકૃષ્ટિ યંત્રનો પદાર્થ * પ્રારંભના ૧ કંડક પ્રમાણ ઉત્તરોત્તર સ્થિતિનો જઘન્યરસ અનંતગુણ કહેવો. * આક્રાન્ત સ્થિતિનો જઘન્યરસ પરસ્પર તુલ્ય કહેવો. * અસંખ્ય બહુભાગ કંડકનો જઘન્યરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * નીચે અને ઉપરની એક કંડક પ્રમાણચરમ અનાકાંત સ્થિતિનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * આક્રાન્ત સ્થિતિના કંડકનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * ઉત્કૃષ્ટસ્થિતિનો જઘન્યરસ અનંતગુણ તેનાથી ચરમ કંડકની પ્રથમ સ્થિતિનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ કહેવો. પછી ઉત્તરોત્તર એક કંડક પ્રમાણ સ્થિતિનો tion Internation ઉત્કૃષ્ટરસ અનંતગુણ કહેવો.Sonal Use Only અન્ય Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કોકોસાગરૂપ ત્રણ ચતુષ્કનું ઉ૦ સ્થિતિસ્થાન ૨૦O અનાક્રાન્ત. સ્થિતિનું - . --પ્રથમ " a * 9 ત્રસ ચતુષ્કના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા-મંદતા - * & ૭ S * " " * અનાક્રાન્ત..... * * સ્થિતિના $ * * • વચલા : * $ * કંડકાર * * જ * સ્થિતિસ્થાનો % $ ..... અનાક્રાન્ત 6 ના આક્રાન્ત સ્થિત યંત્રનો પદાર્થ - * ત્રસ જ શુભ પ્રકૃતિ હોવાથી સૌ પ્રથમ . ઉ૦ સ્થિતિના એક કંડક પ્રમાણ સ્થિતિનો - ઉત્તરોત્તર જઘન્યરસ અનંતગુણ કહેવો. - ક ઉપર અને નીચેના એક કંડક પ્રમાણ - ચરમ અનાક્રાંતસ્થિતિનો ઉત્તરોત્તર ઉત્કૃષ્ટરસ અનંતગુણ કહેવો. * * આકાજા સ્થિતિના જઘન્યરસ પરસ્પર તુલ્ય અને ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ * કહુવા, - * અસંખ્ય ભાગ ન્યૂન કંડકનો જઘન્યરસ - ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. સાગ ૫ સ્થિતિ Hઉ... ચરમ ૮) - 6 6. સ્થાન'**** ---અરભિ. ઉ.,. : : : * * * * * આક્રાન્ત સ્થિતિનું * પ્રથમ : : : ?gggggggggggg : : અનુકષ્ટિ. સ્થાવર ચતુક. : * સ્થાવર : આક્રા 3 + + + + આ કાન્ત કિતના Page #215 -------------------------------------------------------------------------- ________________ 1 S * * ) S -. વચલા S છે. ત્રસચતુષ્કનું જઘન્ય :- સ્થિતિસ્થાન તાનિ અન્યા T સ્થિતિ 1થે ત્રણ ચતુષ્કની , , * નિવતન આક્રાન્ત '' - સ્થિતિનું • - ચરમ • - 18 .. - ઉ ... -- - ઉ .... THઉં-, * * * / - અસં ભાગ - ન્યૂન કંડક -કંડકનો શેષ. અિસં૦ ભાગ ૨ * * a અનાક્રાન્ત સ્થિતિનું ( પ્રથમ - કંડક અનાક્રાન્ત . આ સ્થિતિના * * - - --- . વચલે. ? છે ઈ...-ev6-4- - કંડકો યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • કંડકનો અસંખ્ય છે. બહુભાગ = ૫ સમય. • કંડકનો શેષ અસંખ્યાતમો ભાગ = ૪ સમય. • જ =જઘન્ય • ઉ=ઉત્કૃષ્ટ • સાગ સાગરોપમ • કોઇ કો = કોટાકોટી S & $ $ =+ t 6- જુ _ \ ૨ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૧ ત્રણ ચતુષ્કનું જઘ૦ - સ્થિતિસ્થાન અનાક્રાન સ્થિતિનું ચરમ કંડક ~~6- દ) – રસબંધના અધ્યવસાય સ્થાનો inelibrary.org Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૫૪ u પર ૫૧ ૫૦ ::::: 73 ફર ห re 36 39 34 34 જ 33 ર 31 30 ક ૧ ૫ ૪ 23 ર ૨૦ 18 น 19 ...'' સ્થિતિસ્થાનો યંત્રનો પદાર્થ * સૌ પ્રથમ જથ૰ સ્થિતિસ્થાનના જથ૦ રસથી આરંભીને આક્રાન્તસ્થિતિ સુધીનો જઘ૰રસ પરસ્પર તુલ્ય કહેવો. * અનાક્રાંત સ્થિતિના પ્રથમ કંડકના અસં૰બહુભાગ કંડકનો જઘન્યરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * આક્રાન્તસ્થિતિના ત્રણેય કંડકનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * અનાક્રાન્તસ્થિતિના ચરમકંડકનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * અશાતાના જઘ૦ સ્થિતિસ્થાનથી શાતાના ઉ૰સ્થિતિ સ્થાન સુધી આક્રાન્ત સ્થિતિ હોય છે. તેની ઉપર શુદ્ધ અનાક્રાન્ત સ્થિતિ હોય છે. રસબંધના અધ્યવસાય સ્થાન આકાન્ત સ્થિતિનું પ્રથમ કંડક. અશાતા ની શુદ્ધ રર ર (બે કા સ્થિ તિઓ === 2 અનુ are a s 7. આક્રાન્ત સ્થિતિના વચલા કંડકો ૐ હૈં ૪ H અંત:કોકો સ રૂપ અશાતાનું જ સ્થિતિસ્થાન Page #217 -------------------------------------------------------------------------- ________________ ---------- અનાક્રાન્ત કોકો........... સ્થિતિનું મરોરૂપ ........... ચરમ.. નશાતાનું કંડક સ્થિતિં - સ્થાન અનાકાન્ત સ્થિતિના . . . . કંડકનો શેષ અસં.ભાગ...|આનાકાન્ત નિવર્તન સ્થિતિનું • કંડકનો . પ્રથમ. અસંખ્ય આ પ્રારંભ ••••••••••કડક--- . બહુ ભાગ, -- ૧૫ કોકોસાગ રૂપ શાતાનું ઉ૦ સ્થિતિસ્થાન , , , * .શાતા s, સાથે અશાતા ચતુર્થ વર્ગ પરાવર્તમાન અશુભ અશાતા વેદનીયના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા . ઓ - તથા - તાનિ યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • કંડકનો અસંખ્ય બહુભાગ = ૬ સમય. - કંડક નો શેષ અસં- ભાગ = ૩ સમય. • જ૦ = જઘન્ય • ઉ૦ = ઉત્કૃષ્ટ • કોકો સાગ = કોટાકોટી સાગરોપમ • આક્રાન્ત સ્થિતિમાં ૩ કંડક • અનાક્રાન્ત સ્થિતિમાં ૩ કડક Note:- સ્થાવર નામકર્મ માં પણ અનુકૃષ્ટિ-તીવ્રતા/મંદતા આ પ્રમાણે જાણવી. . અન્યાનિ ની ... Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૧૫ કો. કોસાગ રૂપ શાતાનું ઉ૦ સ્થિતિસ્થાન ૫૩ • • પર .. : : : : :સ્થિતિસ્થાનો આક્રાન્તા ઉચ્ચગોત્ર આદિ ૧૬ પ્રકૃતિ સ્થિતિનું અનુકષ્ટિ આદિ આ Notice:- ઉચ્ચગોત્રની ઉ કંડક સાગ છે. તથા તેની નીચગોત્ર સાથે પ્ર આક્રાન્ત સ્થિતિના વચલા કંડકો : ૨૦ * * * * ૧૫ • • • • : : ૧ર ••• ૧૪ - યંત્રનો પદાર્થ . . * સૌ પ્રથમ ઉસ્થિતિસ્થાનના જઘ૦૨સથી આરંભીને આક્રાન્તસ્થિતિ સુધીનો જઘ૦ રસ પરસ્પર તુલ્ય કહેવો. અનાક્રાંત સ્થિતિના પ્રથમ કંડકના અસં બહુભાગ કંડકનો જઘન્યરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * આક્રાન્તસ્થિતિના ત્રણેય કંડકનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * અનાક્રાન્તસ્થિતિના ચરમકંડકનો ઉત્કૃષ્ટરસ ઉત્તરોત્તર અનંતગુણ કહેવો. * અશાતાના જઘ૦ સ્થિતિસ્થાનથી શાતાના ઉસ્થિતિ સ્થાન સુધી આક્રાન્ત સ્થિતિ હોય છે. તેની ઉપર શુદ્ધ અનાક્રાન્ત સ્થિતિ હોય છે. અંતઃ કો રૂપ શા કષ્ટિ –રસબંધના અધ્યવસાય સ્થાનો Page #219 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧ - તેના સ્થિતિસ્થાનોમાં માણે થાય છે. સ્થિતિ ૧૦ કોકો આક્રાન્ત સ્થિતિ પત થાય છે અશાતા સાથે શાતા તૃતીય વર્ગ પરાવર્તમાન શુભ શાતા વેદનીયના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • કંડકનો અસંખ્ય બહુભાગ = ૬ સમય. • કંડકનો શેષ અસં૦ ભાગ = ૩ સમય. • જ૦ = જઘન્ય • ઉ૦ = ઉત્કૃષ્ટ. • કો. કોઇ સાગ = કોટાકોટી સાગરોપમ • આક્રાન્ત સ્થિતિમાં ૩ કંડક • અનાક્રાન્ત સ્થિતિમાં ૩ કંડક તિઓ તથા તાનિ અન્યાનિ આક્રાન્ત સ્થિતિનું ચરમ કંડક ' : ' અંતઃ કો કોઇ સાગ રૂપ અશાતાનું જઘ૦ સ્થિતિસ્થાન કંડકનો નિવર્તન અસંખ્ય - અનાક્રાન્ત કંડક પ્રારંભ સ્થિતિનું નિવર્તન બહુ ભાગ 1 કંડકનો શેષ પ્રથમ કંડક અસં૦ ભાગ O કંડક આ ' . / પૂર્ણ - અના * * ક્રાન્ત * * જ * સ્થિતિના વિચલા કંડકો * * * કોસાગ નું જઘ૦ સ્થિાન સ્થિતિનું ચરમ ૨૫. Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ [– ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન પ્રથમવર્ગ અપરાવર્તમાન અશુભ ઉપઘાત પ્રકૃતિની અનુકૃષ્ટિ શેષ(૫) પ્રકૃતિની અનુકૃષ્ટિ આ 3 છે કે દ ૭ ૧ ૧ ૮ ૨૦ ૮ ૨E & 4 6 8 8 8 8 9 - સ્થિતિસ્થાના •••••••••••• ૨૦ .............. .૧૮૭ ર્થ .............................................. - ૧૬૬ થી ••••• .. •• ૧૪૬ થી ર. ••••... – ૧૨૭ થી ૨૦૮ – ૧0૯ થી ૧૮૬ અ ૫ અથ્થવ ................................ - ૭૬ થી ૧૪૫ અધ્યવસા •••••••<– ૬૧ થી ૧૨૬ અધ્યવસાય ..... – ૪૭ થી ૧૦૮ અધ્યવસાય સ્થ •••••••. . ૩૪ થી ૯૧ અધ્યવસાય સ્થાનો ........ - ૨૨ થી ૭૫ અધ્યવસાય સ્થાનો... ... – ૧૧ થી ૬૦ અધ્યવસાય સ્થાનો , - ૧ થી ૪૬ અધ્યવસાય સ્થાનો t રસબંધના અધ્યવસાય સ્થાનો અભવ્ય પ્રાયોગ્ય અંતઃ કોકો સાગરૂપ જઘ૦ સ્થિતિસ્થાન – જઘ૦ સ્થિતિસ્થાનનાં અધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત -:અસત્ કલ્પના :* ૧લા સ્થિતિસ્થાનની અનુકૃષ્ટિ ૪થા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. ૨ જા સ્થિતિની અનુકૃષ્ટિ ૫ મા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. ૩ જા સ્થિતિની અનુકૃષ્ટિ ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. થાવત્ ઉ૦ સ્થિતિસ્થાન સુધી. * પ્રથમવર્ગની અનુકૃષ્ટિ તળેકદેશાન્ય અનુલોમના (=જઘ૦ થી ઉ૦ તરફ જવું તે) ક્રમે જાણવી. * Note :- Pla મા ભાગના સ્થિતિસ્થાનો ગયા બાદ રસબંધના અધ્યવસાય દ્વિગુણ થાય છે એ વ આ યંત્રમાં એ વાતને ન બતાવતા સામાન્યથી સ્થાપના બતાવેલ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ? પ્રમાણે. ૪૮૪ થી ૬૨૧ અધ્યવસાય સ્થાનો ~~~ ૪૫૨ થી ૫૮૫ અધ્યવસાય સ્થાનો * ાત ધ્યાનમાં રાખવી. ૩૬ ૩૫ ૩૪ કુલ છૂટા નવા યંત્રની સંજ્ઞા | ૧૩૮| ૩૨ * પલ્યોપમનો ૧૩૪ ૩૧ અસંખ્યાતમો (P/a) | ૧૩૦ ૩૦ ભાગ=કંડક=૪ સ્થિતિસ્થાન. ૧૨૬ ૨૯ | ૩૩ * એકેક સ્થિતિસ્થાનમાં રહેલા ૧૨૨ ૨૮ અસં લોકાકાશપ્રદેશ પ્રમાણ રસ- | ૧૧૮ ૨૭ કર ૪૨૧ થી ૫૫૦ અધ્યવસાય સ્થાનો ---૩૯૧ થી ૫૧૬ અધ્યવસાય સ્થાનો ૩૬૨ થી ૪૮૩ અધ્યવસાય સ્થાનો, ૩૩૪ થી ૪૫૧ અધ્યવસાય સ્થાનો / --- ૩૦૭ થી ૪૨૦ અધ્યવસાય સ્થાનો, બંધના અધ્ય૦ = ૪૬, ૫૦, ૫૪ આદિ. ૧૧૪ ૨૬ * સ્થિતિસ્થાનમાંથી અસં૰ લોકાકાશ | ૧૧૦ ૨૫ ૨૯ પ્રદેશ પ્રમાણ છુટતા । અધ્યવસાયો = ૧૦૯|૨૪ ૨૮ ૨૮૧ થી ૩૯૦ અધ્યવસાય સ્થાનો !૫૬ થી ૩૬૧ અધ્યવસાય સ્થાનો {૨ થી ૩૩૩ અધ્યવસાય સ્થાનો થી ૩૦૬ અધ્યવસાય સ્થાનો ૨૮૦ અધ્યવસાય સ્થાનો ૧૦, ૧૧, ૧૨ આદિ. I સ્થિતિસ્થાનમાં નવા આવતા રસબંધના ૨૫૫ અધ્યવસાય સ્થાનો ૧ અધ્યવસાય સ્થાનો, અધ્યવસાય સ્થાનો, વ્યવસાય સ્થાનો/યંત્રનો પદાર્થ સાય સ્થાનો ય સ્થાનો સ્થાનો નો અધ્યવસાયો = ૧૪,૧૫,૧૬ આદિ. * આવી દરેક નિશાનીઓ એકેક સ્થિસ્થિાનમાં રહેલા રસબંધના અધ્ય૦ની અનુકૃષ્ટિ જ્યાં પૂર્ણ થાય છે તે બતાવી રહી છે. રસબંધના અધ્યવસાય સ્થાનો ૨૦૩ * પ્રથમ વર્ગની તમામ પ્રકૃતિઓની જઘ૦ સ્થિતિમાં રહેલા રસબંધના અધ્ય૦માંથી અસં૦મા ભાગના અધ્ય૰ને છોડીને શેષ બધાય અધ્યવસાય ઉપરની સ્થિતિમાં હોય છે. તથા જેટલા છોડ્યા એના કરતાં કંઈ વધારે નવા અધ્ય૦ આવે છે. આ પ્રમાણે તદેકદેશાન્યની અનુકૃષ્ટિ ઉ૰સ્થિતિ પર્યંત જાણવી. * અનુકૃષ્ટિ← જય૦ સ્થિતિસ્થાનના અધ્યની અનુકૃષ્ટિ પલ્યોના અસં૦ | ૫૦ ભાગમાં (ચતુર્થ સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. જઘ૦ થી એક સમાધિક | ૪૬ સ્થિતિસ્થાનની P/a મા ભાગમાં (પંચમ સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. આ પ્રમાણે યાવત્ ઉ૰સ્થિતિ સુધી જાણવું. * છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થતી નથી. ૧૦૨ ૨૩ ૯. ૨૩ ૯૪ ૯૦ ૮૬ | ૧૯ ૮૨ | ૧૮ ૨ | ૧૭ જ ૧૬ ૭૦ | ૧૫ | ૧૯ ૬૬ ૧૪ દર ૧૩ ૧૨ ૫૪ ૧૧ ૧૦ ૫૮ # $ %****** ૨૧,૨૫ ૨૦ | ૨૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તો --- :: : : :::: : :: : : : • • દ્વિતીયવર્ગ અપરાવર્તમાન - ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના અધ્યની અનુકૃષ્ટિ પૂર્ણ ! પરાઘાત પ્રકૃતિની અનુ .... ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન.. - રસબંધના અધ્યવસાય સ્થાના...-૧ થી ૪૬ અધ્યવસાય સ્થાનો ૨૪. ૨૩-------- --૧૧ થી ૬૦ અધ્યવસાય સ્થાનો ---- ૨૨ થી ૭પ અધ્યવસાય સ્થ -- ----૩૪ થી ૯૧ અધ્યવસાય : -~૪૭ થી ૧૦૮ અધ્યવા ૧૯-~ —૬૧ થી ૧૨૬ અધ્ય ૨ ૨}---- - ૨ ૧... :-- ••••••••••••••••• • • . આ - • • - •••••• •••• - - • - • * • - • * * * * * * * * * * * * * * *- -~-૧ ૪ • • • • • • • • ૧૭ પદાર્થ– >|-- - ---------- -- ૯૨ થી ૧૬૫ ૧૬ દ્વિતીય ---- - ----- - -- --- ---૧૦૯ થી ૧ & ૧પ વર્ગની તમામ -- * * ----૧૨૭ થી જે ૧૪ પ્રકૃતિઓની ઉ૦ ... દ, રણ સ્થિતિમાં રહેલા રસ L | બંધના અર્થમાંથી અસં [1]. 1 મા ભાગના અધ્યને છોડીને L]. :: શેષ બધાય અધ તેની નીચેની T સ્થિતિમાં હોય છે. તથા જેટલા ગયા ૯ તેના કરતાં કંઈક વધારે બીજા નવા ૮ અધ્ય૦ આવે છે. આ રીતે તકદેશાજની ૭t અનુ. અભવ્ય પ્રાયો જઘ૦ સ્થિતિસ્થાન ૬ સુધી કહેવી. અનુકૃષ્ટિ ઉ૦ સ્થિતિ ૫} સ્થાનના અધ્યની અનુકૃષ્ટિ Pla મા ભાગમાં ૪ (૨૧ મા સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. ઉ૦ થી એક ૩} સમય ન્યૂન સ્થિતિસ્થાનની Pla મા ભાગમાં (૨૦ માં સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. આ રીતે યાવત્ ૧. અભવ્ય પ્રાયો જઘ૦ સ્થિતિસ્થાન પર્વત કહેવું.. [ * છેલ્લા કંડક પ્રમાણ સ્થિતિ સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થતી નથી. | અભવ્ય પ્રાયોગ્ય અંતઃકો૦ કો. Notice:- P/a HL CHIOLI Relizelet OLUL GULE - સાગરૂપ જઘ૦ સ્થિતિસ્થાન ધ્યાનમાં રાખવી. આ યંત્રમાં તે વાતને તક* * : -- - -- - -- --- * Page #223 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૧ , શુભ રસબંધના , શેષ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ આ જ પ્રમાણે... ... અધ્યવસાય સ્થાન યંત્રની સંજ્ઞા કપલ્યોપમનો અસંખ્યાતમો (P/a) ભાગ = કંડક = ૪ સ્થિતિસ્થાન.° ૪- |- | એકેક સ્થિતિસ્થાનમાં રહેલા અસં૦ લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્ય-1 પર્વ ૧૦]૧૪| Kવસાય=૪૬, ૫૦, ૫૪ આદિ. * સ્થિતિસ્થાનોમાંથી અસં૦ લોકાકાશ પ્રદેશ પ૪ ૧૧/૧૫ પ્રમાણ-છૂટતા અધ્યવસાયો = ૧૦, ૧૧, ૧૨ આદિ. સ્થિતિસ્થાનોમાં ૫૮૧૨ થાનો . નવા આવતા રસબંધના અધ્યવસાયો = ૧૪, ૧૫, ૧૬ આદિ.| ૬૨૧૩/૧૭] લાય સ્થાનો વસાય સ્થાનો ૬૬ ૧૪|૧૮ વ્યવસાય સ્થાનો - આવી તમામ નિશાનીઓ એકેક સ્થિતિસ્થાનમાં ... 99૧૫ ૧૯ રહેલા અધ્યની અનકષ્ટિ જ્યાં પૂર્ણ થાય છે તે ... 9૧૬૨૦] અધ્યવસાય સ્થાનો ૭૮[૧૭]૨૧] ૮૬ અધ્યવસાય સ્થાનોમાં બતાવી રહી છે. ૨૦૮ અધ્યવસાય સ્થાનોને ૮૨૧૮૨૨ ૮૬૧૯|૨૩] થી ૨૩૧ અધ્યવસાય સ્થાનો - • ૨૪મા સ્થિતિ સ્થાનની અનુ. ૨૧મા ૯૦૨૦ ૨૪] ૬ થી રપપ અધ્યવસાય સ્થાનો સ્થિતિ સ્થાનમાં સમાપ્ત થાય.|. ૯૪૨૧૨૫] ૮૭ થી ૨૮૦ અધ્યવસાય સ્થાનો ૨૩મા સ્થિતિ સ્થાનની અનુ. ૨૦ મા ૨૦૯ થી ૩૦૬ અધ્યવસાય સ્થાનો ૯૮૨૨ [૨૬] – ૨૩૨ થી ૩૩૩ અધ્યવસાય સ્થાનો સ્થિતિ સ્થાનમાં સમાપ્ત થાય. ૧૦૨૨૩ ૨૭] —- ૨૫૬ થી ૩૬૧ અધ્યવસાય સ્થાનો યાવત્ જઘ૦ સ્થિતિ સ્થાન સુધી. ૧૦૬ર૪ર૮] - —.. ૨૮૧ થી ૩૯૦ અધ્યવસાય સ્થાનો * દ્વિતીય વર્ગની અનુકૃષ્ટિ..૧૧૦ *...૩૦૭ થી ૪૨૦ અધ્યવસાય સ્થાનો - તકદેશા પ્રતિલોમના ૧૧૪૨૬ ૩૦ .. –૩૩૪ થી ૪૫૧ અધ્યવસાય સ્થાનોFS° નો) (= ઉ૦ થી જઘ૦ તરફ જવું તે) ૧૧૮ ••••••. - ૩૬૨ થી ૪૮૩ અધ્યવસાય સ્થાનો. ક્રમે જાણવી..૧૨૨૨૮ ૩૨] ૧૨૬ ૨૯ ૩૩ - -૩૯૧ થી ૫૧૬ અધ્યવસાય સ્થાનો ૧૩૦૩૦ ૩૪ | --- - ૪૨૧ થી પ૫૦ અધ્યવસાય સ્થાનો ૧૩૪૩૧ ૩િ૫ ] ૪પર થી ૫૮૫ અધ્યવસાય સ્થાનો ૩૮૩૨ ૩િ૬ ! - ~~~~ ~-૪૮૪ થી ૬૨૧ અધ્યવસાય સ્થાનો રસબંધના અધ્યવસાયો દ્વિગુણ થાય છે. એ વાત ન બતાવતા સામાન્યથી સ્થાપના બતાવેલ છે. ..... Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ - ઉત્કૃષ્ટ રિથતિરથાનઃ આયુષ્ય ચતુ અધ્યવસ તીવ્ર સ્થિતિસ્થાનો જઘન્ય સ્થિતિસ્થાન – રસબંધના અધ્યવસાય સ્થાનો Page #225 -------------------------------------------------------------------------- ________________ કના રસબંધના ોના રસની -મંદતા જા. 6. યંત્રનો પદાર્થ * જઘન્ય સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અલ્પ (અસંખ્ય). તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ. તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ યાવત્... ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. * જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ સૌથી અલ્પ. * દસમું સ્થિતિસ્થાન એ ઉ૰ સ્થિતિસ્થાન છે. તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ. તેના કરતાં.. સમયાધિક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ. તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ ૨સ અનંતગુણ. યાવત્.. ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. ote : ) સામાન્યતઃ અનુકૃષ્ટિ અસંખ્યભાગ વૃદ્ધિવાળા અધ્યવસાયોમાં થાય આવો નિયમ છે. તેથી આયુષ્યમાં અનુકૃષ્ટિનો સંભવ નથી. કેમકે આયુષ્યમાં ઉત્તરોત્તર સ્થિતિબંધ અધ્યવસાયો અસંખ્યગુણ છે. ) ૨સની તીવ્રતા-મંદતા અપૂર્વકરણ જેવી જણાય છે. ૨૦૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ ભરત ગ્રાફીક્સ ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન ૨૧૩૪૧૭૬ , ૨૧૨૪૭૨૩ Jain For Private & Personal use only www.jainenbrary.org