________________
૩૪
આયુષ્ય
ગોત્ર
ચારે'યમાં પરસ્પર તુલ્ય 8
અલ્પ 7
V 6
નીચ
ઉચ્ચ
મોહનીયકર્મ
અપ્રત્યા૦ ૧ માન, ૨ ક્રોધ, ૩ માયા, ૪ લોભ પ્રત્યા॰ ૫ માન, ૬ ક્રોધ, ૭ માયા, ૮ લોભ અનંતાનુ॰ ૯ માન, ૧૦ ક્રોધ, ૧૧ માયા, ૧૨ લોભ
૧૩
મિથ્યાત્વ
V
૧૪
A 70
૧૫
V
70
૧૬૧૭
V
70
૧૮ ૧૯
70
૨૦ ૨૧
70
૨૨
જુગુપ્સા
ભય
હાસ્ય શોક
રિત અતિ
સ્ત્રી નપુ॰વેદ સંજ્ડક્રોધ
V
V
સપ્તવિધબંધકને ષવિધબંધકને
28
Jain Education International
તથાસ્વભાવાત્
દેશઘાતિત્વાત્
બંધનકરણ
સર્વત્ર ઉત્તરોત્તર વિશેષાધિક જાણવું. તથાસ્વભાવાત્
તથાસ્વભાવાત્
તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય
તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય
તથાસ્વભાવાત્ પરસ્પર તુલ્ય ૯મે મોહનીયની ૪ પ્રકૃતિઓ બાંધતા
વેદનીય, આયુષ્ય અને ગોત્રમાં ક્યારેય એકસાથે અનેક ઉત્તર પ્રકૃતિઓ બંધાતી નથી. માટે જે ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય એને જ એ મૂળપ્રકૃતિના ભાગનું બધું દલિક મળી જાય છે. ૧. મોહનીયને ભાગે આવેલ દલિકમાં જે અનંતમો ભાગ સર્વઘાતી હોય છે એના બે ભાગ
પડે છે. એક દર્શનમોહને (મિથ્યાત્વને) મળે છે અને બીજો ચારિત્રમોહને મળે છે. આ બીજાના વળી પાછા ૧૨ ભાગ પડે છે જે અનંતાનુ॰, અપ્રત્યા॰ અને પ્રત્યામાં વહેંચાઈ જાય છે. જે અનંતબહુભાગ દલિકો દેશધાતી હોય છે તે બધા ચારિત્રમોહને જ મળે છે. એના વળી બે ભાગ થાય છે, કષાયમોહ૦ અને નોકષાયમોહ. કષાયમોહના ભાગે આવેલું દલિક સંજ્વ॰ ક્રોધાદિ ૪માં વહેંચાઈ જાય છે જ્યારે નોકષાયમોહના પાંચ ભાગ પડે છે. એમાંનો ૧ ભાગ ૩માંથી એક બંધાતા વેદને, ૨ ભાગ બંધાતા યુગલને, ૧ભાગ ભયને અને ૧ભાગ જુગુપ્સાને મળે છે. એટલે કે વેદ વગેરે કોઈપણ નોકષાયને, મોહનીયને મળેલા કુલ દલિકનું કંઈકન્યૂન દસમા ભાગનું દલિક મળે છે. પુવેદના બંધવિચ્છેદ પછી તો બધું દલિક ૪ સંન્ને મળતું હોવાથી સંક્રોધને લગભગ ચોથા ભાગનું દલિક મળે છે, જે સ્ત્રી-નપું॰ વેદને મળતા કંઈક ન્યૂન દસમાભાગના દલિક કરતાં સાધિક દ્વિગુણ હોય છે એ સ્પષ્ટ જણાય છે. છતાં અહીં એને V જે કહ્યું છે તેમાં ત્રિગુણ કે તેથી વધુ હોય એને જ S કહેવાય એવી વિવક્ષા હોવી જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org