SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ (૩) ૧૦૧........ (૪) ૯૬. (૫) (૬) ૯૪. (૭) ૯૩.. Jain Education International સંક્રમકરણ માટે કોઇ પતદ્રુહ ન રહેવાથી એનો સંક્રમ થતો નથી. આ સંક્રમસ્થાન ઉપશમશ્રેણિ (U) માં ૮ માના ૭મા ભાગથી ૧૦ માના અંત સુધી મળે છે. (પછી પતગ્રહ હોતા નથી). અને ક્ષપક શ્રેણિ (X)માં ૯ માના ૧લા ભાગ સુધી મળે છે (પછી ૧૩ પ્રકૃતિઓ ક્ષય થવાથી સંક્રમસ્થાન બદલાઈ જાય છે.) જઘ૰કાળ-૧સમય... ૧૦૩ની સત્તાવાળો U માં યશ વિના ૧ સમય સંક્રમાવી મૃત્યુ પામી પાછી ૧૦૩ સંક્રમાવે. ઉત્કૃકાળ–દેશોનપૂર્વક્રોડ +P/a.....૧૦૨ની સત્તાવાળાનેP/aમાં આહા૦ ૭ઉવેલાઈ જવાથી ૧૦૨ની સત્તાવાળાને શ્રેણિમાં યશ વિના જઘ૦ ૧સમય ઉત્કૃ॰ અંતર્મુ ૯૬ની સત્તાવાળાને જઘ૦-૧સમય... જિનનામનો બંધ શરુ કરી બીજા સમયથી આહા ૦૭નો બંધ શરુ કરે. બંધાવલિકા બાદ ૧ સમય ૯૬ સંક્રમાવે, પછીના સમયથી ૧૦૩. ઉત્કૃ૦-૩૩ સાગરો૦ + બેવાર દેશોન પૂર્વક્રોડ ૯૬ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના... તેમજ ૯૫ની સત્તાવાળો સામાન્યથી જઘ૦ ૧ સમય... ઉત્કૃ॰ સાધિક ૨૦૦૦ સાગરો.... (U) માં મૃત્યુ પામનારને ત્યારબાદ અવશ્ય એકે૰માં જઈ દેવ-૨ વગેરેની ઉવેલના કરે. ૯૫ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના જઘ૦ ૧સમય ઉત્કૃ॰ અંતર્મુ ૯૩ની સત્તાવાળા એકેન્દ્રિયાદિને જઘ૦ અંતર્મુ૰ ઉત્કૃ॰ P/a...... ત્યારબાદ વૈ૦ ૭ + શેષદ્ધિક ઉવેલાઈ જવાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy