SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ તે તે સંક્રમસ્થાનોના સંભવિત પતગ્રહસ્થાનો– કાળ ઉપરના યંત્રમાંથી જાણી લેવો. ૧-૧; ૨-૧,૨, ૩-૧,૩; ૪-૩,૪; ૫-૧,૨,૩; ૬-૨; ૭-૩,૪; ૮-૨,૩,૪; ૯૩; ૧૦-૪,૫; ૧૧-૩,૪,૫; ૧૨-૪,૫; ૧૩-૫,૬; ૧૪૬; ૧૮-૪,૫; ૧૯-૫; ૨૦-૫,૬,૭; ૨૧-૫,૭,૯,૧૩,૧૭,૨૧; ૨૨-૭,૧૦,૧૪,૧૮, ૨૩-૭,૧૧,૧૫,૧૯,૨૨; ૨૫-૧૭,૨૧; ૨૬-૧૧,૧૫,૧૯,૨૨, ૨૭-૧૧,૧૫,૧૯,૨૨. નામકર્મ સત્તાસ્થાન ૧૨........ ૧૦૩, (સઘળી, ૧૦૨, ૯૫ ૯૬, જિનવિના, આહા ૭ વિના, એ ૮ વિના) ૯૦,૮૯,૮૩,૮૨ (તિ૦૨, નરક ૨, જાતિ-૪, સ્થા, સૂ॰, સાધા॰, આતપ, ઉદ્યોત આ ૧૩ વિના શ્રેણિમાં) ૯૩ (૯૫-દેવદ્ધિક યા, ૯૫–નરકક્રિક) ૮૪ (૯૩–૧૦ ૭ અને શેષદ્ધિક), ૮૨ (મનુ૰દ્વિકવિના) ૯,૮ અયોગીને ચરમસમયે. સંક્રમસ્થાન ૧૨...... ૧૦૩, ૧૦૨, ૧૦૧,૯૬,૯૫,૯૪,૯૩,૮૯,૮૮, ૮૪, ૮૨,૮૧ બંધસ્થાન ............ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ પતગ્રહસ્થાન ૮.... બંધસ્થાનવત્ સંક્રમસ્થાનો અને તેનો કાળ 9-2 (૧) ૧૦૩............ સત્તાગત સઘળી પ્રકૃતિઓ બધ્યમાનમાં પરસ્પર સંક્રમે Jain Education International જઘ૦ ૧ સમય- ચોથે ગુણઠાણે ૧૦૨ની સત્તાવાળો જીવ આહારકની ઉજ્વેલના કરતાં કરતાં સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જિનનામનો બંધ શરુ કરે. તેથી તેની બંધાવલિકા બાદ ૧ સમય માટે ૧૦૩નો સંક્રમ, પછીના સમયે આહા૦૭નો ઉદ્દેલના સંક્રમ અટકી જવાથી ૯૬નો સંક્રમ ઉત્કૃ॰-દેશોન પૂર્વક્રોડ +P/a...દેવલોકમાં ગયા બાદ આહા૦૭ને P/a માં ઉવેલી નાંખવાથી (૨) ૧૦૨............ જિન વિના ૧૦૨ની સત્તાવાળાને આ સંક્રમ સ્થાન હોય અથવા, ૧૦૩ની સત્તાવાળાને શ્રેણિમાં આ સ્થાન ૮માના ૬ઠ્ઠા ભાગ પછી હોય, કારણ કે ત્યારબાદ એકલી યશપ્રકૃતિ બંધાતી હોવાથી યશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy