SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૦૧ (૮) ૮૯....... શ્રેણિમાં ૯૦ની સત્તાવાળાને યશ વિના જઘ૦ અંતર્મુ-ઉત્કૃષ્ટ અંતર્મુ (૯) ૮૮ . શ્રેણિમાં ૮૯ની સત્તાવાળાને યશવિના જ૫૦, ઉત્કૃષ્ટ-અંતર્મુ (૧૦) ૮૪....... વૈ૦૧૧ ઉવેલાયા બાદ ૮૪ની સત્તાવાળાને. જઘ૦ અંતર્મુo ઉત્કૃષ્ટ એકે માં અનંતકાળચક્ર (૧૧) ૮૨.. શ્રેણિમાં ૮૩ની સત્તાવાળાનેયશવિના તેમજ તેઉ. વાઉમાં મનુદ્ધિક ઉવેલીને ૮૨ની સત્તાવાળા થયેલાને. જઘ૦ અંતર્મુ ઉત્કટ અસંકાળચક્ર (૧૨) ૮૧.... શ્રેણિમાં ૮રની સત્તાવાળાને યશ વિના જઘ૦ અંતર્મુo ઉત્કૃ૦ અંતર્મુ૯,૮નું સત્તાસ્થાન અયોગીને હોવાથી સંક્રમસ્થાન હોતું નથી. પતગ્રહસ્થાનોનો કાળ ૨૩, ૨૫,૨૬- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુપરાવર્તમાન હોવાથી જથ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ + ૩ પલ્યો" ૨૯- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરો ૩૦- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરો ૩૧- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુપછી ૬ જાય ૧- જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુ ૧. માનવભવમાં પૂર્વોડના ત્રીજા ભાગે યુગલિકનું આયુo ૩ પલ્યોબાંધી પછી ક્ષયોપશમ સમકીત પામી ક્ષાયિક સમ્યકત્વ પામે. (પહેલાં પામી જાય તો પછી યુગલિકનું આયુ ન બાંધી શકે.) તેથી ત્યારબાદ એ ભવમાં તેમજ યુગલિકભવમાં દેવપ્રાયો. ૨૮ નિરંતર બાંધે અને એમાં ૯૫ સંક્રમાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy