SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આ ૨૦ પ્રકૃતિઓમાં જઘ॰ સ્થિતિ સમયાધિક આવલિકા આવે છે. આ ૨૦ + નિદ્રાદ્ધિકમાં જઘ૰ સ્થિતિસંક્રમ અપવર્ઝના વડે થાય છે. * નિદ્રાદ્ધિક - જ્યારે ૧૨માનો ૨ આલિકા + આવિલ/a જેટલો કાળ બાકી હોય ત્યારે તથાસ્વભાવે કરીને ઉપરની એક સમયની સ્થિતિનો એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અપવર્ઝના વડે સંક્રમ કરે છે. આ જધ॰ સ્થિતિસંક્રમ છે, એ વખતે યસ્થિતિ ર આલિકા + આવલિકા/a હાસ્યાદિ ૬ - ખુદની પ્રથમ સ્થિતિ આ સમયે ચરમસંક્રમ થાય ચરમબંધ સમય બીજી સ્થિતિમાં સંખ્યાતવર્ષપ્રમાણ જે ચરમખંડ રહ્યો હોય તેને પુરુષવેદની પ્રથમસ્થિતિના ચરમસમયે સંજ્વન્ક્રોધની બીજી સ્થિતિમાં જે સંક્રમાવે છે તે જધ સ્થિતિસંક્રમ છે. અને એ વખતે જઘન્યસ્થિતિ સંખ્યાતા વર્ષો + અંતર + ૧ સમય જેટલી મળે. -અંતર Jain Education International અબાધા બંધાવલિકા યત્ સ્થિતિ * પુરુષવેદ અને સંજ્વ૦ ૩..... પોતપોતાના બંધવિચ્છેદ સમયે જે ચરમબંધ થયો હોય છે એ જ સમયન્યૂન ૨ આવલિકાના ચરમ સમયે સંક્રમે છે. એટલે એ ચરમ સંક્રમ જધ॰ સ્થિતિસંક્રમ હોય છે, જે આબાધન્યૂન ચરમબંધ જેટલો હોય છે. તેથી પુવેદનો અંતર્મુ॰ ન્યૂન ૮ વર્ષ (પુ॰ વેદારૂઢ જીવને) સંજ્વ॰ ક્રોધ- માન-માયાનો અનુક્રમે અંતર્મુ॰ ન્યૂન ૨ મહિના-૧ મહિનો-૧૫ દિવસ જેટલો જઘ૰ સ્થિતિસંક્રમ હોય છે. એ વખતે જઘન્યસ્થિતિ ૮ વર્ષ સમયન્યૂન ૨ આવલિકા વગેરે પ્રમાણ હોય છે. ઘ૰ સ્થિતિબંધ = ૮ વર્ષ સંક્રમકરણ યસ્થિતિ = ૮ વર્ષ-સમયોન ૨ આવલિકા ચરમ સંક્રમ સમય For Private & Personal Use Only સંખ્યાતા વર્ષો પ્રમાણ ચરમખંડ સંક્રમ્સમાણ સ્થિતિ www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy