________________
૫૪
બંધનકરણ
દ્વિતીયવર્ગ-પરાઘાતાદિ અપરાશુભ ૪૬
અશુભ પ્રવૃતિઓમાં તો જેમ જેમ કષાયોદય વધતો જાય તેમ તેમ રસ વધતો જાય છે, જ્યારે શુભમાં એ ઘટતો જાય છે. તેથી શુભમાં અશુભ કરતાં વિપરીત છે. એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનમાં જઘન્ય અધ્યસ્થાનો હોય છે, અને જેમ સ્થિતિ ઘટતી જાય તેમ તેમ અધ્યસ્થાનો વધતાં જાય છે, માટે ઉત્કથી શરુ કરી જઘ૦ સ્થિતિસ્થાન તરફ જવું. કંડકપ્રમાણ ખંડો-તળેકદેશાચ વગેરે ઉપઘાત પ્રમાણે જાણવું. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનની અનુકૃષ્ટિ નીચે નીચે આવે છે અને નિવર્તનકંડકમાં પૂર્ણ થાય છે. આ પ્રમાણે જઘ૦ સ્થિતિસ્થાન પર્યત જાણવું.
ઉત્કૃ૦ + ૨૪ ૨૦ ફોકો |
૧
- ૪૬
૪૬ ]
નિવર્તનકંડક = Pla (૪)
- ઉત્થની અનુકૃષ્ટિ પૂર્ણ ૫૪ / ૫૮
થઈ.
- ૨૨
૩૪
- ૭૫ - ૯૧
૧૦૮
- ૧૨૬
નીચે-નીચે પ્રારંભિક ખંડો છૂટતા જાય છે. તેથી તદેક દેશ.
૧૪૫
૧૬૫
૧૮૬ ૧૫ ૬ ૧૨૭ - ૨૦૮ ૮૨ ૧૪ ૧૪૬ - ૨૩૧ ૮૬
૧૬૬ - ૨૫૫ ૯૦ ૧૨ ૧૮૭ - ૨૮૦ ૯૪
તેથી અન્ય. ઉપર-ઉપર મોટો ખંડ ઉમેરાતો જાય છે.
જઘ૦ તરફ
જઘo તરફના છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની
અનુકુષ્ટિ પૂર્ણ થતી નથી.
પરાઘાતાદિ શુભ (અપરાની અનુકૃષ્ટિ
તકદેશાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org