________________
કર્યપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૯૩
મિશT ,
વિના
વિના
અનંતા વિસંયોજક જીવ શ્રેણિથી પડીને અન્ય કષાયોનાં તીવ્ર ઉદયથી બીજે આવી શકે એવું માનનારાના મતે ૭૦ માં ૧૩૦ અને ૧૩૪ એ બે સંવેધ વધારાના મળશે. કારણકે પ્રથમ આવલિકામાં અનંતાનો સંક્રમ હોતો નથી. આવો જીવ માત્ર મનુષ્યમાં જ મળે, કારણકે અનંતાની બંધાવલિકા વીત્યા બાદ એનો ઉદય-સંક્રમ ચાલુ થયા પછી જ એ મરી શકે, તે પૂર્વે નહીં. (એવું અહીં માનેલું છે). આ બંનેનો જ અને ઉકાળ આવલિકા મળે છે.
આમ બીજે ગુણઠાણે કુલ ૮ નવા સંવેધ મળે છે. પહેલે ગુણઠાણે- તિર્યંચપ્રાયોગ્ય બંધસ્થાનો : કેમ | બંધ આહા ! આહા. સમ્યક | દેવ-ર કે વૈ૬ | ઉચ્ચ મનુદ્ધિક અનંતા વિસંગ | સ્થાન સાથે | વિના વિના | વિના | નરકર
આહા આહીe | વિના
સાથે | વિના નથી | ૨૩/૬૬/૧૪૦૬૬/૧૩૬ ૬૬/૧૩૫૬૫/૧૩૪૬૫/૧૩૨૬૫/૧૨૬૬૪/૧૨૫૬૪/૧૨૩ ૧૦થી૧૮ ૨૫૬૮/૧૪૦૬૮/૧૩૬૬૮/૧૩૫૬૭૧૩૪૬/૧૩૨૬૭/૧૨૬૬૬/૧૨૫૬૬/૧૨૩ ૧થી ર૭ ર૬ ૬૯/૧૪૦ | દ૯/૧૩૬૬૯/૧૩૫૬૮/૧૩૪૬૮/૧૩ર૬૮/૧૨૬૬૭/૧૨૫૬૭/૧૨૩ ૨૮થી ૩૮ ર૯૭૨/૧૪૦/૭૨/૧૩૬ ૭૨/૧૩૫/૦૧/૧૩૪૭૧/૧૩૨ ૩૧/૧ર૬૭૦/૧૨૫/૦૦/૧૨૭૭૨/૧૩૬/૦૨/૧૩૨ ૩૯થી૪૯ ૩૦/૦૩/૧૪૦ ૭૩/૧૩૬ ૭૩/૧૩૫ ૦૨/૧૩૪૭૨/૧૩૨ ૦ર/૧૨૬૭૧/૧૨૫/૧૨૩૩/૧૩૬/૦૩/૧૩૨
નોંધઃ મિશ્ર અને ઉચ્ચ૦ નો સંક્રમવિચ્છેદ થવા પર ક્રમશઃ મિથ્યા અને નીચની પતટ્ઠહતા નષ્ટ થાય છે. (વૈ૦ ૬ વિના. એમ જે લખ્યું છે એનો અર્થ વૈ૦૪+અન્યતર દ્રિક.. એમ ૬ વિના કરવો.)
અનંતા૦૪નો વિસંયોજક ચોથેથી સીધો પહેલે આવે ત્યારે પ્રથમ આવલિકામાં એનો સંક્રમ હોતો નથી. મનુતિગતિમાં રહેલા જીવો એ વખતે માત્ર દેવપ્રાયોગ્ય જ બાંધે છે. દેવ-નરકગતિમાં રહેલા જીવો માત્ર મનુપ્રાયોગ્ય બાંધે છે. ૭મી નરકના જીવો ભવસ્વભાવે તિપ્રાયોગ્ય બાંધે છે, એમને આ સંવેધ મળે છે. આ સંવેધોનો ઉકાળ ૧ આવલિકા હોય છે. ૭મી નરકમાં ૨૯ના બંધકને ૭રમાં ૧૪૦, ૧૩૬, ૧૩૫ નો તથા ૩૦ના બંધકને ૭૩માં ૧૪૦, ૧૩૬, ૧૩પનો આ ૬ સંવેધોનો ઉકાળ Pla મળે છે. તથા આ બંનેને ૭૧ માં ૧૩૪ અને ૭૨ માં ૧૩૪ આ બંનેનો ઉકાળ ૩૩ સાગરો મળે છે. આ સિવાયના ઉપરના બધા જ સંવેધોનો ઉકાળ અન્તર્મ મળે છે. જકાળ તો દરેક સંવેધનો ૧ સમય જ જાણવો.
આમ તિર્યંચગતિપ્રાયોગ્ય કુલ ૪૯ સંવેધ મળે છે. (દેવ-૨ વિનાના સંવેધ કરતાં નરક-૨ વિનાના સંવેધ અલગ ગણ્યા છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org