________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૩૧ * યશનામકર્મ -- ઉપરની જેમ ૪ વાર ઉપશમશ્રેણિ. ક્ષપકને નામકર્મની ૩૦
પ્રકૃતિનો જે સમયે ચરમબંધ થાય એ વખતે યથાપ્રવૃત્તસંક્રમથી
ત્યારબાદ પતગ્રહાભાવ થવાથી સંક્રમ ન હોય. * ઉચ્ચગોત્ર - ઉપરની જેમ ૪ વાર ઉપશમશ્રેણિ માંડ્યા પછી મિથ્યાત્વે નીચગોત્ર
બાંધે ત્યારે તેમાં ઉચ્ચ સંક્રમાવે." પાછો ઉચ્ચ બાંધે-નીચ સંક્રમાવે. પાછો નીચ બોધ-ઉચ્ચ સંક્રમાવે. આવું વારંવાર કરે. પછી ક્ષપક થવાનો હોય ત્યારે એ પૂર્વે ૧ લે ગુણઠાણે નીચનો જે ચરમબંધ
હોય ત્યારે ઉચ્ચગોત્રનો ઉત્ક પ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમથી મળે. * જિનનામ, આહા૦૭, આ ૩૯-૪ વાર ઉપશમશ્રેણિ માંડે, ચોથીવાર
વૈ૦૭, દેવદિક સ્થિર-શુભ, બંધવિચ્છેદ પછી આવલિકા પછી ઉત્ક્રપ્રદેશ તૈ૦૭, શુભવર્ણાદિ ૧૧, સંક્રમ.... ચરમબંધસુધી બંધ અને અશુભ અગુરુ, નિર્માણ - અબધ્યના ગુણસંક્રમ દ્વારા પુષ્ટ થઈ પછી
બંધાવ-સંક્રમાવ બાદ ઉત્ક્રપ્રદેશસંક્રમ મળે. નીચેની પ્રકૃતિઓ માટે વિશેષતા * જિનનામ - બેવાર દેશોનપૂર્વકોડ + ૩૩સાગર સ્વરૂપ ઉત્કૃ-કાળ સુધી
બાંધ્યા પછી ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ પછી બંધાવલિકા બાદ. * આહા૦૭ - દેશોન પૂર્વક્રોડમાં ઉમાના સંભવિત ઉત્થ કાળ માટે આહા૦૭ને
બંધ કરી ક્ષેપક થાય. બંધવિચ્છેદ બાદ બંધાવલિકા વીત્યે. * દેવદ્ધિક-વૈ૦૭ – ૭વાર મનુ ભવતિ ભવમાં પૂર્વકોટિપૃથકત્વ સુધી બાંધ્યા પછી
ક્ષપક શ્રેણિમાં બંધવિચ્છેદ બાદ બંધાવલિકા વીત્યે. * પરાઘાત, પંચે જાતિ
ચારેય ગતિના સમ્યકત્વી જીવો બંધ-સંક્રમથી ત્રણચતુ. સુભગ, આદેય, સુસ્વર સાધિક ૧૩૨ સાગરો સુધી પુષ્ટ કરે. પછી ઉચ્છ, શુભખગતિ
૮માં ગુણઠાણે બંધવિચ્છેદ પછી બંધાવલિકા સમચતુ૦-૧૨
પૂર્ણ થયા બાદ ઉત્ક્રપ્રદેશ સંક્રમ મળે. ૧. વૃત્તિમાં વારંવાર ૧૯, ૪થે પરાવર્ત કરવા સાથે ઉચ્ચ-નીચના બંધ-સંક્રમનો પરાવર્ત કહ્યો છે. ૨. આ પ્રવૃતિઓ શુભ હોવાથી ગુણસંક્રમ હોતો નથી. હજુ સત્તાવિચ્છેદ જવાનો ન હોવાથી
સર્વસંક્રમ પણ હોતો નથી. વિધ્યાતસંક્રમની વિવક્ષા ૭મા ગુણઠાણા સુધી હોવાથી આ પ્રકૃતિનો અહીં અબંધ હોવા છતાં વિધ્યાસક્રમ નથી. તેથી આ યથાપ્રવૃત્તસંક્રમ જાણવો. અથવા “નાસિં ન વંધો Tળમવનિયમો તસિં હ વિજ્ઞા' એ વચનાનુસાર, અહીં બંધવિચ્છેદ થયો હોવા છતાં ગુણઠાણું બદલાયું ન હોવાથી, “ગુણઠાણાનિમિત્તક બંધાભાવ છે એમ કહી શકાતું ન હોવાથી વિધ્યાત સંક્રમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org