SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧. વળી, ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને પહેલેથી અનાનુપૂર્વીસંક્રમ હોવાના કારણે સં૰માયાનો બંધ ચાલુ થાય ત્યારથી જ સંલોભનો પણ સંક્રમ ચાલુ થઈ જાય છે. વળી એ વખતે એકી સાથે ત્રણે માયા અનુપશાંત થઈ જવાથી સંક્રમવી ચાલુ થઇ જાય છે. આવું જ માનાદિ અંગે પણ જાણવું. તેથી મોહનીયની અપેક્ષાએ નીચેના સંવેધ વધારામાં મળે છે. UU ના સંવેધ UX પતદ્૰માં ઉમેરાતી પ્રકૃતિઓ ૧ ૩ ૪ ૫ સંલોભ+સંમાયા + સંમાન + સંન્ક્રોધ + પુવેદ પત૰| સંક્રમ | સંક્રમમાં સ્થાન પ્રકૃતિઓ સ્થાન ૪ ૬ ૯ ૧૨ ૧૯ લોભ+૩માયા ૪ માં ૮ + ૩માન ૫ માં ૧૧ + ૩ ક્રોધ ૬ માં ૧૪ પુવેદ+હાસ્યાદિ૬ | ૭ માં ૨૧ ૭ માં ૨૨ + સ્ત્રીવેદ ૫ ૨૦ મોહનીયના આ ૧૦ નવા સંવેધના કારણે સર્વઉત્તર પ્રકૃતિઓના પણ નીચે મુજબ સંવેધ વધારાના મળશે. Jain Education International ૧૮૫ UX -> ૧૯ માં ૧૧૪,૧૧૫,૧૧૮,૧૧૯; ૨૦ માં ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨; ૨૧ માં ૧૨૦, ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૨૨માં ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૩૨ અને ૨૨માં ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩... કુલ ૨૦. UU + ૨૧ માં ૧૧૬, ૧૧૭, ૧૨૦, ૧૨૧; ૨૨ માં ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪ ૨૩ માં ૧૨૨, ૧૨૩, ૧૨૬, ૧૨૭; ૨૪માં ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪ અને ૨૪માં ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૫... કુલ ૨૦ આમ પ્રતિપતમાનને કુલ ૪૦ નવા સંવેધ મળે છે. આ દરેકનો જકાળ ૧ સમય અને ઉકાળ અંતર્મુ॰ છે. એટલે, ઉપશમશ્રેણિના કુલ ૧૬૯-૪૦=૨૦૯ સંવેધ મળે છે. ૭મું ગુણઠાણું * ક્ષાયિકસમ્યક્ત્વીને, UXને ૨૩,૨૪,૨૫ અને ૨૬ માં જે ૯ સંવેધ હોય છે તે જ ૯ સંવેધો હોય છે. * અનંતાનુબંધી વિસંયોજકને, UUને ૨૩ થી ૨૬ માં જે સંવેધ ૯ હોય છે તે જ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy