SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર બંધનકરણ (ક) તીવ્રતામંદતા જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘ૦ રસ અલ્પ જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘરસ અનંતગુણ સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ આમ યાવત્ ઉત્કૃષ્ટરસ સુધી જવું. (૨) પ્રકૃતિ સમુદાહાર- જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મોના બંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનોનો વિચાર. (અ) પ્રમાણઅનુગમ- જ્ઞાનાવરણકર્મના પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયો અસંશ્લોક પ્રમાણ છે. આ જ રીતે સર્વ કર્મ માટે જાણી લેવું. (બ) સ્થિતિબંધના અધ્યવસાયોનું અલ્પબદુત્વ આયુષ્ય અલ્પ ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં અસં ગુણવૃદ્ધિ હોવા | છતાં પ્રથમ સ્થિતિસ્થાનમાં જ ઘણા અલ્પ | હોવાથી, તેમજ તેના સ્થિતિસ્થાનો પણ નામ ગોત્રના કરતાં સંખ્યામા ભાગે હોવાથી. નામ-ગોત્ર a | પરસ્પર તુલ્ય જ્ઞાના દર્શના ] [ a P/a જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિ થાય છે. તેથી વેદનીય, અંતરાયણ | પરસ્પર | એક પલ્યોમાં તો અસંવાર દ્વિગુણવૃદ્ધિ થવાથી | ૨૦ થી ૩૦ કે ૩૦થી ૪૦ કે ૪૦થી ૭૦ કોકો જવામાં અસગુણ અસગુણ થઈ જાય છે. કષાયમોહનીય દર્શનમોહનીય તુલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy