________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૦૫
પત | કોને સ્થાન | પ્રાયોગ્ય
સંક્રમ | સ્વામી સ્થાન
કાળ.........વિશેષ
તિ, મનુ
૩0 | પર્યા. મનુo
પ્રાયોગ્ય
દેવપ્રાયોગ્ય
દેવપ્રાયોગ્ય
૧૦૩
૩ ૪ 9 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
તિ ૦ | | દેવ
જઘરા ઉત્કૃષ્ટP/a, પછી આહા૦૭
ઉવેલાઈ ગઈ હોય દેવ, નારક જઘ૦ અંતર્મુ-ન્યૂન ૮૪000 વર્ષ
નારકમાં, ઉત્કૃ૦ ૩૩ સાગરો દેવમાં મનુષ્ય જિઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ અંતર્મ
સાતમેથી છ આવે ૯૫ મનુષ્ય જિઘ૦ ૧સમય ઉત્કૃષ્ટ આવલિકા
આહા પ્રારંભે બંધાવલિકા મનુષ્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુમનુષ્ય જઘ૦ ૧ સમયે ઉત્કૃષ્ટ ૧ આવલિકા
જિનના પ્રારંભે બંધાવલિકા મનુષ્ય જઘ૦ ૧ સમય, ઉત્કૃષ્ટ આવલિકા
આહા પ્રારંભે બંધાવલિકા ૯૫ | મનુષ્ય જઘ૦ ઉત્કૃ.-૧ આવલિકા, જિન
આહાઉભય પ્રારંભે બંધાવલિકા ૧૦૨ મનુo L,X |
મનું UCX . જિઘ૦ ૧ સમય X મૃત્યુ પામનારને મનું UX ( ઉત્કટ અંતર્મુo મનુંe U,X મનુ X
જઘ૦ ઉત્કટ અંતર્મુo X | મનુo X ૮૧ | મનુo X )
| યશકીર્તિ બાંધે
૧. નવું જિનનામ નિકાચિત કરનારો જયાં સુધી એ નિકાચિત ન થાય ત્યાં સુધી (અંતર્મુ0 સુધી) પડતો
નથી. તેથી ૧૦૨ અને ૯૫ નો જઘકાળ ૧ સમય ન મળે. પણ, ધારો કે ૪સમયની આવલિકા છે, ૯૫ની સત્તાવાળાજીવે ૨૧મા સમયે આહા૦૭ અને ૨૨માસમયે જિનનામ બાંધવાનું નવું શરૂ કર્યું, તો ક્રમશઃ ૨૫મા અને ર૬મા સમયે આહા અને જિનનો સંક્રમ ચાલુ થવાથી ૨૫મા સમયે એક સમય માટે ૧૦૨નું સંક્રમસ્થાન મળે. એ જ રીતે પહેલાં જિન શરુ કરી બીજા સમયે આહાબંધ શરુ કરનારને ૩૧માં ૯૬નું સંક્રમસ્થાન ૧ સમય માટે મળે એ જાણવું. ૨. ધારોકે છફૈગુણ ઠાણે ૯૫ની સત્તાવાળા જીવે ૨૧માસમયે નવો જિનનામબંધ શરુ કર્યો. ૨૪મા સમયે
સાતમા ગુણઠાણે આવી આહાને બંધ પણ ચાલુ કર્યો. તેથી એ સમયે ૩૧ના પતસ્થાનમાં ૯૫નો સંક્રમ મળે. ૨૫મા સમયે જિનનો સંક્રમ પણ ચાલુ થઈ જવાથી ૯૬નું સંક્રમસ્થાન મળશે. આ રીતે ૩૧માં ૯પનો જઘકાળ ૧ સમય પણ મળી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org