SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ પતગ્રહમાં સાદ્યાદિ પ્રકૃતિને પતદ્રુહ બનવા માટે બંધ આવશ્યક છે. તેથી જે પ્રકૃતિઓનો બંધ અધ્રુવ છે તેઓનું પતદ્રુહત્વ પણ અવ=સાદિ-સાન્ત જ હોય છે. મિથ્યાત્વમાં સાદિ-સા..... કારણકે સમ્યક્ત્વપતિત જીવોને જ તે ૧લે ગુણઠાણે P/a કાળ માટે પતગ્રહ બને છે. મિશ્ર-સમ્ય૰મોહમાં પણ સાદિ-સાન્ત..... કેમકે પોતે જ સાદિ-સાન્ત છે. શેષ ૬૭ ધ્રુવબન્ધીમાં ચારે પ્રકારે પતદ્મહત્વ હોય છે. બંધ વિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, બંધવિચ્છેદ થાય ત્યારે સાન્ત, પુનઃ બંધ શરુ થાય ત્યારે સાદિ, અભવ્યાદિને અનંત. તે તે પ્રકૃતિઓમાં પતદ્રુહત્વ ક્યાં સુધી ? ..... ૧૦ મા ગુણસુધી * શાતા વેદનીય * મિથ્યાત્વમોહ૦ * મિશ્રમોહ સમ્ય૦ મોહ૦ * પુરુષવેદ સંજ્વ૦૪ * નીચગોત્ર } ૧લે P/a સુધી ૪ થી ૧૧ સુધી Jain Education International પોતપોતાના બંધવિચ્છેદ પૂર્વે સમયન્યૂન બે આવલિકા સુધી ૧૯, ૨જે * શેષ ૧૪૪ * ૪ આયુમાં પતદ્રુહત્વ નથી. પોતપોતાના બંધવિચ્છેદ સુધી ૮૩ પછી પણ તેનો બંધ હોવા છતાં કાષાયિક બંધ ન હોવાથી પતદ્મહત્વ નથી. ત્યારબાદ સંક્રમ્યમાણ પ્રકૃતિઓની સત્તા નથી. પછી સત્તા વિચ્છેદ બંધવિચ્છેદકાળે નવા બદ્ધ દલિકો સિવાય બીજા કોઈ સત્તામાં રહેવા ન જોઈએ એવો નિયમ હોવાથી. પણ તેઉ-વાઉમાં ઉચ્ચ૦ ઉવેલાઈ ગયા પછી નીચમાં પતદ્મહતા રહેતી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy