SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ સંક્રમકરણ તે તે પ્રકૃતિઓને વિશે સંક્રમસ્થાન-પતઘ્રહસ્થાનાદિના ભાંગા* જ્ઞાનાઅંતરાય ૫ માં ૫ ચારે પ્રકારે.. ૧ થી ૧૦ ગુણઠાણે * ૧૦માની ઉપર જનારને સાન્ત. * ઉપશમશ્રેણિથી પડનારને સાદિ. * તે સ્થાન ન પામેલાને અનાદિ, * અભવ્યાદિને અનંત. સાદિ-સાન્તનો કાળ-જઘ૦ અંતર્મુ. ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુપરા * દર્શનાવરણ ૪ ભાંગા (૧) ૯ માં ૯ ૧ લે - જે ગુણઠાણે સાદ્યાદિ ૪ પ્રકારે સમ્યકત્વાદિ પામનારને સાન્ત, પામીને પડનારને સાદિ, અનાદિમિથ્યાત્વીને અનાદિ, અભવ્યાદિને અનંત... સાદિસાન્તનો કાળ જધઅંતર્મુ ઉત્કૃદેશોન અર્ધ પુપરા (૨) ૬ માં ૯ ત્રીજેથી સાદિ-સાત્ત બે પ્રકાર ૮માના ૧લા જઘઅંતર્મુ ભાગ સુધી ઉત્કસાધિક ૧૩૨ સાગરો (૩) ૪ માં ૯ ૮માના બીજા સાદિ-સાન્ત બે પ્રકારે. ભાગથી ૧૦મા સુધી જઘ૦૧ સમય, કાળ કરી જાય તેને ઉત્કૃ૦-અંતર્મુ (૪) ૪ માં ૬ ક્ષેપકને ૯માના સાદિ-સાન્ત સંખ્યાત બહુભાગ પછી ૧૦મા સુધી ૪માં ૪ મળે નહીં. કારણકે ૪ ની સત્તા ૧૨ માના ચરમસમયે છે અને ત્યારે કોઈ પતઘ્રહ છે નહીં. જઘ૦ \ અંતર્મ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy