________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧.
૨૯
૧
૩
૫ 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 | 0 0 0 0 1 | 0 0 0 0 1 0 0 ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | 0 0 0 ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ 0 ૦ ૧ 0 0 0 0 1 | 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 0 0 0 0 2 | 0 0 0 0 2 | 0 0 0 0 ૩ | 0 0 0 0 2 1 0 0 0 0 0 ૦ 0 ૦ ૧ | 0 0 0 0 ૧ | 0 0 0 0 1 1 0 0 0 0 ૧ | 0 0 0 0 1 | 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 1 1 0 0 0 0 ૧ | 0 0 0 0 1
0 0 0 0 1 | 0 0 0 ૦ ૧ | 0 0 0 0 1 | 0 0 0 0 1 | 0 0 0 0 1 ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૨ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩ ૨ ૪ ૬
૧૦ આ બે ત્રગડા સુધીની સ્થાપના દેખાડી. આ રીતે ચાર ત્રગડા પછી પાંચમાં ત્રગડાના સ્થાને ચોગડો મૂકવો. બધું રીપીટ કરી ફરી ચોગડો. એમ ચાર ચોગડા મૂકી પાંચમીવાર ચોગડાનું સ્થાન આવે ત્યાં પાંચડો મૂકવો. બધું રીપીટ કરી ફરી પાંચડો. એમ ચાર પાંચડા મૂકી ફરી એકવાર પાંચડો મૂકવાનું સ્થાન આવે એટલે ફરી રીપીટ કરવું, પણ પાંચડો મૂકવો નહીં. એટલે છેલ્લે શૂન્ય (અનંતભાગ વૃદ્ધિનું સ્થાન) રહી જશે. અહીં પસ્થાનક પૂર્ણ થયું. પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા
પ્રયોગ એટલે યોગ-વીર્ય-વ્યાપાર. જીવના યોગવશાત્ પુદ્ગલોમાં જે સ્નેહ ઉત્પન્ન થાય છે એની આમાં પ્રરૂપણા છે. આમાં બધું જ નામપ્રત્યયસ્પદ્ધક પ્રમાણે જાણવું. માત્ર આના પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં પણ, નામપ્રત્યયસ્પદ્ધકની ઉત્કૃષ્ટવર્ગણા કરતાં અનંતગુણ સ્નેહાણુઓ હોય છે. તેમ છતાં સર્વજીવથી અનંતગુણ હોય છે.) ત્રણે સ્પર્ધકોનું અલ્પબદુત્વ
સ્નેહપ્રત્યય સ્પ૦ની જા વર્ગણામાં સ્નેહાણું અલ્પ સ્નેહ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃ૦ વર્ગણામાં સ્નેહાણ નામ પ્રત્યય સ્પ૦ની જઘ૦ વર્ગણામાં સ્નેહાણુ નામ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃષ્ટ વર્ગણામાં સ્નેહાણું પ્રયોગ પ્રત્યય સ્પ૦ની જઘ૦ વર્ગણામાં સ્નેહાણું પ્રયોગ પ્રત્યય સ્પ૦ની ઉત્કૃષ્ટ વર્ગણામાં સ્નેહાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org