SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉદ્વર્તના-અપવર્ણનાકરણ સ્થિતિઅપવર્તન - સામાન્યથી, ઉદયાવલિકાની બહાર રહેલ કોઇપણ સ્થિતિઓમાંનું બંધાવલિકા વીતી ગયેલું દલિક અપવર્તન પામીને, અતિસ્થાપના છોડીને, છેક ઉદયસમય સુધીના (જો એ વખતે તે પ્રકૃતિનો વિપાકોદય ન હોય તો ઉદયાવલિકાની ઉપરના) નિષેક સુધી પડી શકે છે. આમાં જો ઉપરની સ્થિતિઓનો ઘાત જ થઈ જતો હોય તો એ વ્યાઘાતભાવિની અપવર્નના કહેવાય છે, અને એ ન થતો હોય તો નિર્ચાઘાતભાવિની અપ૦ કહેવાય છે. છે. ૬૯૧માં - નિષેકમાંથી ઉપડેલા દલિકોનો નિક્ષેપ ૭૦૨ થી ૨૦૪૯૯ = ૧૯૭૯૮ સમય છે. એમ ઉત્તરોત્તર ૬૯૨ મા, ૬૯૩મા વગેરે નિષેકોમાંથી ઉપડેલા દલિકો માટે નિક્ષેપ ૧-૧ સમયહીન ૧૯૭૯૭, ૧૯૭૯૬ વગેરે મળશે. ૫૦૧ મો સમય હ૦૧ ૨૦૪૯૯ નિક્ષેપ... ૧૯૦૯ અહીં સુધી નિક્ષેપ 'તુલ્ય – અબાધા. ૨૦૦ રુ. – અતિ. ૧૮૯ – – પ૧૨ – ૧૮૮ — — ૫૧૧ મો. નિક પ૧૩ – ૧૮૦ ~ઉદ્વર્યમાન પ્રથમ નિક..) ૬૯૦ – –૧૦ –––– ૬૧ ૪ –૧૦ ––– ૬૯૨ ૪ –૧૦ – અતિ. ઘટતી જય ૧૯૯૯ ૧૯૯૮ ૧૯૦૦ અતિ-૧ આવલિકા ઉત્તરોત્તર નિક્ષેપ ઘટતો જાય છે. અતિ એકસરખી..... ચાવજઘ૦ નિક્ષેપ સુધી...... * આ ૫૦૧ માં સમ ઉદ્ધમાન નિષેકની નિશાની છે. ૨૦૪૮૫ ૪ –૧૦– – ૧ ૨૦૪૮૬ ૧૦ ૨૦૪૮૪–૧૦ – . ઉર્વાર્ધમાન, ચરમ નિષેક:.. જઘ૦ નિક્ષેપ ૨ = આવાલિકા/a ઉપરના ૧૨ નિકોમાંથી ઉદ્વર્તના થતી નથી. (આવડિયાઆવલિકા/a) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy