SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ આમ ક્ષપકને ૫,૪,૩,૨, અને ૧ એમ કુલ ૫, ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમકને પણ આ જ ૫ અને ઔ૫૦ સમ્યક્ત્વી ઉપશમકને ૭,૬,૫,૪,૩ અને ૨ એમ કુલ ૬ પતગ્રહસ્થાનો હોય છે. કાળ માટેના હેતુઓ— ૧૧(૧).... છઠ્ઠું કે સાતમું ગુણઠાણું પામીને બીજા સમયે મૃત્યુ પામનારને દેવલોકમાં ૪ થે ગુણઠાણે ૧૯નું પતસ્થાન હોવાથી ૧૧ નો જઘકાળ ૧ સમય મળે. આ જ રીતે ક્ષાયિક સમ્યક્ત્વીના ૯ના પતદ્॰સ્થાન માટે જધકાળ ૧ સમય જાણવો. ૪થું કે ૫મું ગુણઠાણું આ રીતે જધથી ૧ સમય માટે પામી શકાતું ન હોવાથી ૧૯,૧૭,૧૫,૧૩નો જથ૦ કાળ ૧ સમય મળતો નથી. UU ને ૮મે ગુણઠાણે બધ્ધમાન ૯ + સમ્ય॰ મિશ્ર = ૧૧નું પતગ્રહસ્થાન હોય છે, તેમજ UX અને X ૯નું પત॰સ્થાન હોય છે. ગુણઠાણું કે શ્રેણિ બદલાવા છતાં જ્યાં તે તે પતગ્રહસ્થાનોમાં પ્રકૃતિઓ બદલાતી નથી તેનો જુદા પત ્॰સ્થાન તરીકે ક્રમ બદલ્યો નથી. સંક્રમસ્થાનો – પતગ્રહસ્થાનોનો ગુણઠાણે સંવૈધ ૧૯ ગુણઠાણે (૧) ૨૨માં ૨૭. અંતર્મુ॰-P/a (૨) ૨૨માં ૨૬ ૧સમય-P/a ઉદ્દેલન દ્વારા સભ્યનો સંક્રમ વિચ્છેદ થયા બાદ ૧ સમય માટે મિશ્રની ઉલના થાય અને બીજા સમયે મિશ્રનો ઉદય થાય ત્યારે જય૦ ૧ સમય મળે. મિથ્યાત્વે આવેલ અનંતા૦ વિસંયોજકને પ્રથમ બંધાવલિકા (૪) ૨૧માં ૨૫ ચારે પ્રકારે હોય. સાદિ-સાન્તનોકાળ- અંતર્મુ૰-દેશોન અર્ધપુ (૩) ૨૨ માં ૨૩ ૧ આવલિકા ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy