Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 198
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧. વળી, ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને પહેલેથી અનાનુપૂર્વીસંક્રમ હોવાના કારણે સં૰માયાનો બંધ ચાલુ થાય ત્યારથી જ સંલોભનો પણ સંક્રમ ચાલુ થઈ જાય છે. વળી એ વખતે એકી સાથે ત્રણે માયા અનુપશાંત થઈ જવાથી સંક્રમવી ચાલુ થઇ જાય છે. આવું જ માનાદિ અંગે પણ જાણવું. તેથી મોહનીયની અપેક્ષાએ નીચેના સંવેધ વધારામાં મળે છે. UU ના સંવેધ UX પતદ્૰માં ઉમેરાતી પ્રકૃતિઓ ૧ ૩ ૪ ૫ સંલોભ+સંમાયા + સંમાન + સંન્ક્રોધ + પુવેદ પત૰| સંક્રમ | સંક્રમમાં સ્થાન પ્રકૃતિઓ સ્થાન ૪ ૬ ૯ ૧૨ ૧૯ લોભ+૩માયા ૪ માં ૮ + ૩માન ૫ માં ૧૧ + ૩ ક્રોધ ૬ માં ૧૪ પુવેદ+હાસ્યાદિ૬ | ૭ માં ૨૧ ૭ માં ૨૨ + સ્ત્રીવેદ ૫ ૨૦ મોહનીયના આ ૧૦ નવા સંવેધના કારણે સર્વઉત્તર પ્રકૃતિઓના પણ નીચે મુજબ સંવેધ વધારાના મળશે. Jain Education International ૧૮૫ UX -> ૧૯ માં ૧૧૪,૧૧૫,૧૧૮,૧૧૯; ૨૦ માં ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨; ૨૧ માં ૧૨૦, ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૨૨માં ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૩૨ અને ૨૨માં ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩... કુલ ૨૦. UU + ૨૧ માં ૧૧૬, ૧૧૭, ૧૨૦, ૧૨૧; ૨૨ માં ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪ ૨૩ માં ૧૨૨, ૧૨૩, ૧૨૬, ૧૨૭; ૨૪માં ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪ અને ૨૪માં ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૫... કુલ ૨૦ આમ પ્રતિપતમાનને કુલ ૪૦ નવા સંવેધ મળે છે. આ દરેકનો જકાળ ૧ સમય અને ઉકાળ અંતર્મુ॰ છે. એટલે, ઉપશમશ્રેણિના કુલ ૧૬૯-૪૦=૨૦૯ સંવેધ મળે છે. ૭મું ગુણઠાણું * ક્ષાયિકસમ્યક્ત્વીને, UXને ૨૩,૨૪,૨૫ અને ૨૬ માં જે ૯ સંવેધ હોય છે તે જ ૯ સંવેધો હોય છે. * અનંતાનુબંધી વિસંયોજકને, UUને ૨૩ થી ૨૬ માં જે સંવેધ ૯ હોય છે તે જ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228