________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૯૧ ૨. ૧/૩ પૂર્વકોડશેષે યુગલિકનું ૩Pનું આયુ, બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત પામનારને આટલો કાળ મળે.
ચોથે ગુણઠાણે રહેલા તિર્યંચોને આમાંથી ક્ષાયિકસમ્યક્તીના ૬૩ માં ૧૩૦, ૧૩૪, અનંતા, વિસંતના ૬૫ માં ૧૩૨, ૧૩૬, ઔપ૦ સમ્યના ૬૫ માં ૧૩૫, ૧૩૬ અને ક્ષાયોપ૦-સમ્યક
૬૫ માં ૧૩૬, ૧૪૦.. આ સંવેધ હોય છે. પણ આમાં એક નવા હોતા નથી. દેવ : દેવોને ચોથે ગુણઠાણે મન પ્રાયોગ્ય ર૯.૩૦ એમ બે નામના બંધસ્થાનો હોય છે.
સંવેધ
- કાળ
પ્રકાર
જ
_1
ઉ૦.
ક્ષાયિક
સમ્યક્તી
સામાન્ય આહા વાળા જિનવાળા બંનેવાળા
૧ પલ્યો.' ૧ સમય ૧ P. Pla
૩૩ સાગરો૦ Pla ૩૩ સાગરો૦ P | a
c
અનંતા વિસં.
સામાન્ય આહા વાળા જિનવાળા બનેવાળા
૬૪ માં ૧૩૦ ૬૪ માં ૧૩૪ ૬૫ માં ૧૩૧ ૬૫ માં ૧૩૫ ૬૬ માં ૧૩૨ ૬૬ માં ૧૩૬ ૬૭ માં ૧૩૩ ૬૭ માં ૧૩૭ ૬૬ માં ૧૩૫ ૬૬ માં ૧૩૬ ૬૬ માં ૧૩૬ ૬૬ માં ૧૪૦ ૬૭ માં ૧૩૭ ૬૭ માં ૧૪૧
અન્તર્મુ૧ સમય ૧ P P/a
૩૩ સાગરો Pla ૩૩ સાગરો Pla
પ૦ સભ્ય૦
સામાન્ય
૧ આવલિકા | ૧આવલિકા અજાર્મ- અન્તર્મુ૧ સમય | ૩૩ સાગરો ૧ સમય Pla ૧ P
૩૩ સાગરો P/ a
P/ a
સામાન્ય આહા વાળા જિનવાળા બનેવાળા
ક્ષાયોપ૦ સભ્ય૦
o
૧. કર્મગ્રન્થમતે ભાયિકસમ્યક્તી વૈમામાં જ જાય છે, શેષ ૩ માં નહીં. માટે જ કાળ ૧૫લ્યો. મળે
છે. અલબત્ પ્રથમ અનાર્મ માં કોઈક કૃતકરણ પણ હોય શકે છે. છતાં તેને પણ સંવેધ આ જ હોવાથી
સંવેધનો જાળ૧ P મળે જ છે. તથા, આહાની ઉવેલનાવશાત્ દેશોન ને પણ મળી શકે. ૨. ઉપશમશ્રેણિમાં કાળ કરીને આવેલા ઔપસમ્યવીને પણ આ સંવેધ હોય છે એ એવી રીતે આવ્યો
હોય કે જેથી બીજા જ સમયે ઉપ સભ્યોનો કાળ પૂરો થયો ને લાયોપ, સમ્યક ચાલુ થયું. છતાં સંવેધ
આ જ રહેવાથી એનો જ કાળ ૧ સમય મળી શકતો નથી. ૩. આહાની સત્તાવાળો દેવ ધારોકે નવમા સમય સુધી ૬૬ માં ૧૪૦ સંક્રમાવી.. આહાનો સંક્રમ વિચ્છેદ થયો. દસમા સમયે ૬૬ માં ૧૩૬ સંક્રમાવી. અને ૧૧ મા સમયે એ જીવ મિથ્યાત્વે ગયો... તેથી ૬૬ માં ૧૩૬નો સંક્રમ માત્ર ૧ સમય માટે મળ્યો. શ્રેણિમાંથી ઉપશમસમ્ય લઈને દેવ થયેલાના સંવેધ અનંતા વિસંયોજક જેવા જ હોય છે, નવા હોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org