Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 202
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ જીવ અનંતા૦ વિસંયોજક મિથ્યા ત્વનો ક્ષેપક ઔપ૦ સમ્યક્ત્વી ક્ષાયોપ સમ્ય ક્વી. પ્રકાર સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા સામાન્ય સામાન્ય આહાવાળા જિનવાળા બન્નેવાળા Jain Education International સંવેધ ૬૧ માં ૧૩૨ ૬૧ માં ૧૩૬ ૬૨ માં ૧૩૩ ૬૨ માં ૧૩૨ ૬૨ માં ૧૩૬ ૬૨ માં ૧૩૭ ૬૦ માં ૧૩૧ ૬૦ માં ૧૩૫ ૬૧ માં ૧૩૨ ૬૧ માં ૧૩૧ ૬૧ માં ૧૩૫ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૩૫ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૩૬ ૬૧ માં ૧૪૦ ૬૨ માં ૧૩૭ ૬૨ માં ૧૩૬ ૬૨ માં ૧૪૦ ૬૨ માં ૧૪૧ જ૰ ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ આવલિકા ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ આવલિકા અન્તર્મુ ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય કાળ For Private & Personal Use Only ૧૮૯ Go દેશોન પૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ ૧ આવલિકા ૧ આવલિકા દેશોનપૂર્વક્રોડ અંતર્મુ॰ અંતર્મુહ અંતર્મુ॰ ૧ આવલિકા ૧ આવલિકા અન્તર્મુ૰ ૧. આ પ્રથમ ઉપશમ-સમ્યક્ત્વીને છે. પ્રથમ આવલિકામાં મિશ્રનો સંક્રમ હોતો નથી. પ્રથમસમ્યક્ત્વ હોવાથી જિનનામનો બંધ માન્યો નથી. આહાની સત્તા માની નથી. પાંચમાનો જ૰કાળ અંતર્મુ હોવાથી આ સંવેધોનો જકાળ ૧ સમય કોઈ રીતે મળી શકતો નથી. ઉપશમ શ્રેણિથી પડતાં પાંચમે આવનારા ઉપશમ-સમ્યક્ત્વીને, અનંતા૦૪ના વિસંયોજકને જે કહ્યા એમાંના જ સંવેધ હોય છે. આમાંથી ઔપ૦ અને ક્ષાયોપ૦ સમ્યક્ત્વીને જે ૬૧ માં ૧૩૬ છે તે એક જ હોવાથી અલગ નહીં ગણવા. માટે પાંચમા ગુણઠાણે કુલ ૬+૬+૬+૨+૫=૨૫ સંવેધ મળે છે. પાંચમાં ગુણઠાણે રહેલા તિર્યંચોને આમાંથી અનંતાવિસંવાળા ૬૧માં ૧૩૨, ૧૩૬, ઔપ૰સમ્યવાળા ૬૧ માં ૧૩૫, ૧૩૬ તથા ક્ષાયોપ॰સમ્ય૦વાળા ૬૧ માં ૧૩૬, ૧૪૦... આ ૬ સંવેધો મળે છે, પણ આમાંના એક પણ નવા નથી. ૧ આવલિકા અન્તર્મુ॰ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ દેશોનપૂર્વક્રોડ ૧ આવલિકા ૧ આવલિકા દેશોનપૂર્વક્રોડ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228