Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 225
________________ કના રસબંધના ોના રસની -મંદતા જા. 6. યંત્રનો પદાર્થ * જઘન્ય સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અલ્પ (અસંખ્ય). તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ. તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ યાવત્... ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. * જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ સૌથી અલ્પ. Jain Education International * દસમું સ્થિતિસ્થાન એ ઉ૰ સ્થિતિસ્થાન છે. તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ. તેના કરતાં.. સમયાધિક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ. તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ ૨સ અનંતગુણ. યાવત્.. ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. ote : ) સામાન્યતઃ અનુકૃષ્ટિ અસંખ્યભાગ વૃદ્ધિવાળા અધ્યવસાયોમાં થાય આવો નિયમ છે. તેથી આયુષ્યમાં અનુકૃષ્ટિનો સંભવ નથી. કેમકે આયુષ્યમાં ઉત્તરોત્તર સ્થિતિબંધ અધ્યવસાયો અસંખ્યગુણ છે. ) ૨સની તીવ્રતા-મંદતા અપૂર્વકરણ જેવી જણાય છે. ૨૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228