Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 184
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ૧૭૧ * જે પ્રકૃતિનો સર્વઘાતીરસ, ક્ષયોપશમ થયો હોવાના કારણે ઉદયમાં નથી આવતો, તેમજ તેનો દેશઘાતીરસ પોતાની સાથે પરાવર્તમાનભાવવાળી પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી ઉદયમાં નથી આવતી અને માત્ર પ્રદેશોદય જ હોય છે ત્યારે એને વ્યવહારથી શુદ્ધ (‘ઉદયાનુવિદ્ધ એવા વિશેષણ વિનાના) ક્ષયોપશમભાવવાળી કહેવાય છે. દા.ત. ૫ થી ૯ ગુણઠાણે અનુદિત યુગલ અને અનુદિત વેદ. * જેઓનો દેશઘાતી રસ જ નથી એવી સર્વઘાતી પ્રકૃતિઓનો વિપાકોદય ન હોય અને પ્રદેશોદય જ હોય તો શુદ્ધ ક્ષયોપશમ જાણવો. દા.ત. આદ્ય અનુદિત ૧૨ કષાય. * સર્વઘાતીરસના ઉદયની યોગ્યતા હોવા છતાં અન્ય પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાના કારણે માત્ર પ્રદેશોદય હોય તો ક્ષયોપશમ ન કહેવાય. પણ સ્તિબુક સંક્રમથી ક્ષય થતો કહેવાય છે. આનાથી કોઈ આત્મગુણ પ્રકટ થતો નથી. ધારો કે ૧ પાવર(માત્રા)થી માંડીને ૧ લાખ પાવર સુધી કુલ રસ છે જેમાંથી ૧ થી ૧0000 દેશઘાતી છે અને શેષ (૧૦OO૧ થી ૧ લાખ) સર્વઘાતી છે. * જે પ્રકૃતિના ૧ થી ૧૦000 રસવાળા દલિકો હોય જ નહીં એને સર્વઘાતી કહેવાય છે જેમકે કેવલજ્ઞાના * જે પ્રકૃતિના ૧OOOO થી ઓછા અને વધારે બન્ને રસવાળાં દલિકો હોય એને દેશઘાતી કહેવાય છે. જેમકે મતિજ્ઞાનાવરણ વગેરે. * સભ્ય મોહનીયમાં માત્ર ૧૦OO0 થી ઓછા રસવાળાં જ દલિકો હોય છે. * મિશ્ર મોહનીયમાં ૧OOO૧ થી ૨૫OOO (ધારો કે) સુધીના રસવાળાં જ દલિકો હોય છે. * ૧0000 સુધીમાં ૧ ઠાણીયો અને પ્રારંભિક ૨ ઠારસવાળાં સ્પષ્ડકો આવે છે. ૨ ઠાના શેષ બહુભાગ સ્પર્ખકો તેમજ ૩-૪ રસવાળાં પદ્ધકો ૧OO૦૧ થી ૧ લાખ સુધીમાં આવશે. * ૧0000 થી ઉપરનો રસ ઉદયમાં હોય તો ઔદયિકભાવ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228