________________
૯૪
બીજે ગુણઠાણે (૫) ૨૧ માં ૨૫ (૬) ૨૧માં ૨૧
ત્રીજે ગુણઠાણે (૭) ૧૭ માં ૨૫ (૮) ૧૭ માં ૨૧
૪થે ગુણઠાણે (૯) (૧૦) ૧૯ માં ૨૬
૧૯ માં ૨૭
૧ સમય
૧ સમય-૧ આવલિકા
અંતર્મુ૦-અંતર્મુ૰ અંતર્મુ૦-અંતર્મુ॰
(૧૩) ૧૭ માં ૨૧ અંતર્મુ॰-સાધિક ૩૩ સાગરો
Jain Education International
અંતર્મુ॰-સાધિક ૩૩ સાગરો૦ આવલિકા-આવલિકા
પમે ગુણઠાણે
(૧૪) ૧૫ માં ૨૭ (૧૫) ૧૫ માં ૨૬ ૧ આવલિકા
પ્રથમ સમ્યક્ત્વીને ૧ આવલિકા માટે મિશ્રનું સંક્રમણ સંક્રમાવલિકા હોવાથી હોતું નથી.
(૧૧) ૧૯ માં ૨૩ અંતર્મુ૦-અંતર્મુ૰ન્યૂન ૪થાનો કાળ જ આટલો હોવાથી પૂર્વક્રોડ સાધિક ૩૩ સાગરો
(૧૨) ૧૮ માં ૨૨ અંતર્મુ૰-અંતર્મુ૰
૬ આવલિકા
આ મતાંતરે છે. અનંતાવિસંયોજક
પણ બીજા કષાયોના તીવ્ર ઉદયથી બીજે આવે ત્યારે ૧ બંધાવલિકા સુધી.
અનંતા॰ વિસંયોજકને.
અંતર્મુ॰-દેશોન પૂર્વ ક્રોડ
સંક્રમકરણ
ક્ષાયિક પામતાં મિથ્યાના સંક્રમવિચ્છેદે
ક્ષાયિક સમ્યક્ત્વીને
૧લે થી ૫ મે આવનાર ઔ૫૦સમ્યક્ત્વીને
૧. અનુત્તરમાં જનારો પૂર્વભવના અંતિમસમય સુધી ૬/૭ મું અવશ્ય ટકાવી રાખે છે. એટલે એનો કાળ ૪થે મળે નહીં. પછીના ભવમાં પ્રાયઃ કરીને છેવટે છેલ્લા અંતર્મુહૂર્તે તો એ અવશ્ય સંયમ પામે જ છે. તેથી ૪ થાનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરો + અંતર્મુન્યૂન પૂર્વકોટિથી અધિક મળતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org