________________
૨૩
૨૬
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૩પ સંજવમાન V 21 ઉમે મોહનીયની ૩પ્રકૃતિઓ બાંધતા ૨૪ પુરુષવેદ – 14 મોહનીયનું અર્ધ દલિક મળવાથી ૨૫ સંજ્વમાયા V 14 મોહનીયનું અર્ધ દલિક મળવાથી
સંજવલોભ s 7 મોહનીયનું બધું દલિક મળવાથી અંતરાયકમ દાના અલ્પ 30 લાભા
V 30 તથાસ્વભાવાત્ ભોગા V 30 તથાસ્વભાવાતું ઉપભોગા V 30 તથાસ્વભાવાત્ વીર્યા
V 30 તથાસ્વભાવાત્ નામકર્મ | ગતિ ] દેવ-નારક અલ્પ 196 ૨૮ના બંધસ્થાને પરસ્પર તુલ્ય આનુ ઈ મનુo V 175 ૨૫ના બંધસ્થાને
તિ. V 161 ૨૩નાબંધસ્થાને જાતિ) ૪ જાતિ અલ્પ 175 ૨૫ના બંધસ્થાને પરસ્પર તુલ્ય
એકે જાતિ v 161 ૨૩નાબંધસ્થાને ૧. પુરુષવેદ મોહનીયના પંચવિધબંધકને હોવા છતાં નોકષાયમાં એ એક જ હોવાથી દલિક
મેળવે છે જ્યારે સંજવ૦ ક્રોધ, માન, માયા અનુક્રમે ૪, ૩, રના બંધકને હોવાથી , 1 દલિક મેળવે છે. સ્થિતિબંધ અધિક હોવાના કારણે નોકષાયમહ૦ કરતાં કષાયમહને વધુ દલિક મળતું હોવાથી માયાને મળતું ? દલિક પુર્વેદને મળતાં ? દલિક કરતાં V હોય છે. તથા સ્વભાવે જ માયા કરતાં લોભને દલિક વધુ મળે છે એટલે દ્વિવિધબંધકાલે સંવ માયાને અડધા કરતાં કંઈક ઓછું અને લોભને અડધા કરતાં કંઈક વધુ દલિક મળે છે. એકવિધબંધુકાળે તો બધું જ સંજ્વલોભને મળે છે. તેથી સંજ્વમાયાના ઉત્કૃષ્ટ કરતાં સંવગ્લોભનું ઉત્કૃત દ્વિગુણ કરતાં કંઈક વધુ થવાથી અહીં દ્વિગુણ ન કહેતાં સંખ્યાતગુણ કહેલ છે એવું લાગે છે. પણ એ ત્રિગુણ કે એથી વધુ હોતું નથી એ જાણવું. (ટીકામાં
સંજવલોભને સે કહ્યું છે જ્યારે પમાં કર્મગ્રંથમાં જે કહ્યું છે.) ૨. નામકર્મમાં દલિક વહેંચણી સમજવા માટે એની મુખ્ય (૧૪ પિંડપ્રકૃતિ + ૮ પ્રત્યેક +
ત્રસદશક + સ્થાવર દશક એમ) સર પ્રવૃતિઓ સમજવી. દેવગતિ, નરકગતિ વગેરે તે તેની પેટા પ્રકૃતિઓ જાણવી. આ ૪૨માંથી જે સમયે જેટલી બંધાતી હોય એટલા વિભાગ થાય છે. તથા ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, અગુરુ, ઉપ૦, પરા, ઉચ્છ, આતપ, ઉદ્યોત, ખગતિ, ત્રસ, બા, પર્યા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, નિર્માણ, અને જિન. આ ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર V-V (= અસંહભાગ અધિક) દલિક તથાસ્વભાવે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org