________________
८४
સંક્રમકરણ
તે તે પ્રકૃતિઓને વિશે સંક્રમસ્થાન-પતઘ્રહસ્થાનાદિના ભાંગા* જ્ઞાનાઅંતરાય ૫ માં ૫
ચારે પ્રકારે.. ૧ થી ૧૦ ગુણઠાણે * ૧૦માની ઉપર જનારને સાન્ત.
* ઉપશમશ્રેણિથી પડનારને સાદિ. * તે સ્થાન ન પામેલાને અનાદિ,
* અભવ્યાદિને અનંત. સાદિ-સાન્તનો કાળ-જઘ૦ અંતર્મુ. ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુપરા * દર્શનાવરણ ૪ ભાંગા (૧) ૯ માં ૯ ૧ લે - જે ગુણઠાણે સાદ્યાદિ ૪ પ્રકારે
સમ્યકત્વાદિ પામનારને સાન્ત, પામીને પડનારને સાદિ, અનાદિમિથ્યાત્વીને અનાદિ,
અભવ્યાદિને અનંત... સાદિસાન્તનો કાળ જધઅંતર્મુ
ઉત્કૃદેશોન અર્ધ પુપરા (૨) ૬ માં ૯ ત્રીજેથી
સાદિ-સાત્ત બે પ્રકાર ૮માના ૧લા
જઘઅંતર્મુ ભાગ સુધી
ઉત્કસાધિક ૧૩૨ સાગરો (૩) ૪ માં ૯ ૮માના બીજા
સાદિ-સાન્ત બે પ્રકારે. ભાગથી ૧૦મા સુધી જઘ૦૧ સમય, કાળ કરી જાય તેને
ઉત્કૃ૦-અંતર્મુ (૪) ૪ માં ૬ ક્ષેપકને ૯માના
સાદિ-સાન્ત સંખ્યાત બહુભાગ
પછી ૧૦મા સુધી ૪માં ૪ મળે નહીં. કારણકે ૪ ની સત્તા ૧૨ માના ચરમસમયે છે અને ત્યારે
કોઈ પતઘ્રહ છે નહીં.
જઘ૦ \ અંતર્મ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org