________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૯૧
આમ ક્ષપકશ્રેણિમાં (X) ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૪, ૩, ૨, ૧ એમ કુલ ૯ સંક્રમસ્થાનો હોય છે. ઉપશમ શ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વી (UX)ને ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૨, ૧૧, ૯, ૮, ૬, ૫, ૩, ૨ એમ કુલ ૧૨ સંક્રમસ્થાનો હોય છે. જ્યારે ઔપસમ્યકત્વીને (UU) ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૪, ૧૩, ૧૧, ૧૦, ૮, ૭, ૫, ૪, ૨ એમ કુલ ૧૩ સંક્રમસ્થાનો હોય છે. કાળ માટે હેતુઓ ૨૭ (૧)... મિથ્યાત્વે ગયા બાદ P/a કાળમાં સભ્ય મોહનીય ઉવેલાઈ જાય છે.
તેથી સંક્રમસ્થાન બદલાઈ જાય છે. ત્યારબાદ Pla કાળમાં મિશ્ર પણ
ઉવેલાઈ જાય છે. ર૬ (૧).... સમ્યની ઉલનાથી ર૬નું સંક્રમસ્થાન થયા બાદ બીજે જ સમયે
મિશ્રનો ઉદય થવાથી ત્રીજે જાય તો ત્યાં દર્શનમોહનો સંક્રમ ન હોવાથી
સંક્રમસ્થાન ૨૫નું થઈ જાય. તેથી જઘકાળ ૧ સમય મળે. ૨૫ (૧)... ૧ સમય માટે બીજે આવી ૧લે જાય તો બીજે ગુણઠાણે ૨૫નું સંક્રમસ્થાન
૧ સમય માટે મળે. ૧લે ૨૭નું સંક્રમસ્થાન હોય. ૨૩ (૧)... અનંતા વિસંયોજના કરીને અટકી જાય એને ૨૩નું સંક્રમસ્થાન ઉત્કૃષ્ટ
થી સાધિક ૬૬ સાગરો- સુધી મળે. પિતદ્મહસ્થાનોનો સાદિ-સાન્ત કાળ- 1
(પત
કમ
| વિશેષ
જઇ કાળ
| ઉત્કૃષ્ટ કાળ
સ્થાન
|અંતર્મુ
Pla
અંતર્મુ૧ સમય
અંતર્મુ
૧લે ગુણઠાણે સમ્યપતિતને ૨૨ના બંધ |૧લે ગુણઠાણે ર૬ની સત્તાવાળાને ચારે પ્રકારે | ૧ |રજે ગુણઠાણે ૨૮ની સત્તાવાળાને
૪થે ગુણઠાણે બધ્યમાન ૧૭+સમ્ય મિશ્ર ૪થે ગુણઠાણે ક્ષાયિક પામતાં મિથ્થાનો
સંક્રમવિચ્છેદ થયે ૧૭મ્સમ ૧૭ ૧/૪થે શાયિક સમ્યકત્વને-બધ્યમાન ૧૭ ૧૭ ૧ ત્રીજે બધ્યમાન ૧૭
દેશોન અર્ધ પુદ્ર૦ ૬ આવલિકા સાધિક ૩૩ સાગરો અંતર્મુ
અંતર્મુ
અંતર્મુઅંતર્મુ
સાધિક ૩૩ સાગરો અન્તર્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org