________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૩૩
તo
V
નિદ્રા
જ્ઞાનાવરણ કેવલજ્ઞાન અલ્પ સર્વઘાતી હોવાથી
મન:પર્યવ A 24 દેશઘાતી હોવાથી અવધિ V 24 પ્રકૃતિવિશેષત્વા
v 24 પ્રકૃતિવિશેષત્વાત્ મતિ
24 પ્રકૃતિવિશેષતાત્ દર્શનાવરણ • પ્રચલા, અલ્પ
જ્યાં વિશેષ હેતુ જાણી ન શકાય
ત્યાં સર્વત્ર તથા સ્વભાવ હેતુ જાણવો. પ્રચલાપ્રચલા નિદ્રાનિદ્રા V થીણદ્ધિ કેવલદર્શના. V અવધિદર્શના A 18 દેશઘાતિવાતું અચક્ષુ
ચક્ષુ વિદનીય અશાતા અલ્પ 7 મૂળના ૭ના બંધસ્થાને શાતા
V 6 મૂળના ૬ના બંધસ્થાને ૧. ઘાતી પ્રકૃતિઓમાં, દેશઘાતી પ્રકૃતિઓને પણ સર્વઘાતી દલિકો પણ મળે જ છે, કેમકે એમાં પણ સર્વઘાતી સ્પદ્ધકો હોય તો છે જ. જ્ઞાનાવ ના જે સર્વઘાતી દલિકો હોય છે એના પાંચ ભાગ પડે છે અને દેશઘાતીના ૪ ભાગ પડે છે. દર્શના માં સર્વઘાતીના ૯ ભાગ અને દેશઘાતીના ૩ ભાગ, અને અંતરાયમાં સર્વઘાતીના અને દેશઘાતીના બન્નેના પાંચ પાંચ ભાગ પડે છે. પણ દેશઘાતી પ્રકૃતિઓને દેશઘાતી દલિકો અનંતબહુભાગ મળે છે. માટે અલ્પબદુત્વમાં એ જ મુખ્ય ભાગ ભજવે છે. તેથી એમાં સર્વઘાતી દલિકોની વિવફા ન કરીને એમ કહેવાય છે કે, સર્વઘાતી દલિકોના જ્ઞાનામાં ૧ અને દર્શનામાં ૬ ભાગ પડે
છે, અને અંતરાયમાં દેશઘાતી દલિકોના પાંચ ભાગ પડે છે. ૨. પ્રકૃતિવિશેષત્વ == તે તે પ્રકૃતિનો તથા સ્વભાવ. સમાન સ્થિતિબંધ હોવા છતાં રસબંધ
અધિક હોવો એ અહીં તથાસ્વભાવ તરીકે અભિપ્રેત છે. રસબંધની અધિકતાના કારણે દલિકોની પ્રાપ્તિમાં થતો વધારો અસંવમાં ભાગનો હોય છે. આમાં ભાજક જે અસં છે તે એકમતે આવલિકા - 2 છે, અન્યમતે P/a છે. ૩. ઉત્કૃષ્ઠયોગે જેટલી ઓછામાં ઓછી મૂળ અને સ્વકીય ઉત્તર પ્રવૃત્તિઓ બંધાવી સંભવિત હોય તે વખતે તે તે પ્રકૃતિને વધુ દલિક મળે છે, કેમકે ભાગ પડાવનાર પ્રકૃતિઓ ઘટી છે. તેથી અહીં અષ્ટવિધ બંધક ન લેતાં સપ્તવિધ બંધક લીધો. આ પ્રમાણે સર્વત્ર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org