________________
૭ર
બંધનકરણ
(ક) તીવ્રતામંદતા જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘ૦ રસ
અલ્પ જઘ૦ સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ
અનંતગુણ સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો જઘરસ અનંતગુણ
સમયાધિક સ્થિતિસ્થાનના અધ્યવસાયોમાંનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ આમ યાવત્ ઉત્કૃષ્ટરસ સુધી જવું. (૨) પ્રકૃતિ સમુદાહાર- જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મોના બંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનોનો વિચાર. (અ) પ્રમાણઅનુગમ- જ્ઞાનાવરણકર્મના પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયો અસંશ્લોક પ્રમાણ છે. આ જ રીતે સર્વ કર્મ માટે જાણી લેવું. (બ) સ્થિતિબંધના અધ્યવસાયોનું અલ્પબદુત્વ
આયુષ્ય
અલ્પ ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં અસં ગુણવૃદ્ધિ હોવા |
છતાં પ્રથમ સ્થિતિસ્થાનમાં જ ઘણા અલ્પ | હોવાથી, તેમજ તેના સ્થિતિસ્થાનો પણ નામ
ગોત્રના કરતાં સંખ્યામા ભાગે હોવાથી. નામ-ગોત્ર a | પરસ્પર તુલ્ય જ્ઞાના દર્શના ] [ a P/a જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિ થાય છે. તેથી વેદનીય, અંતરાયણ | પરસ્પર | એક પલ્યોમાં તો અસંવાર દ્વિગુણવૃદ્ધિ થવાથી
| ૨૦ થી ૩૦ કે ૩૦થી ૪૦ કે ૪૦થી ૭૦ કોકો
જવામાં અસગુણ અસગુણ થઈ જાય છે. કષાયમોહનીય દર્શનમોહનીય
તુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org