________________
બંધનકરણ
શેષપ્રકૃતિઓનો જઘ૦ સ્થિતિબંધ નીચે મુજબ જાણવો.? જ્ઞાના, દર્શના, વેદનીય, દર્શનમોહનીય, કષાયમોહનીય, નોકષાયમોરા, નામ, ગોત્ર અને અંતરાય આ નવ વર્ગો છે. શેષ પ્રકૃતિ આમાંથી જે વર્ગની હોય તે વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોકોથી ભાગીને એમાંથી Pla બાદ કરવાથી જઘ૦ સ્થિતિબંધ આવે.'
સ્વવર્ગની ઉત્કૃષ્ટ આ ઉત્કૃષ્ટ છે, એમાંથી P/a એકેનો સ્થિતિબંધ =
૭૦ કોકો બાદ કરવાથી જઘ આવે. એકે ના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી બેઇ. તેઈ ચઉ અને અસંજ્ઞીપચેટનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને એમાંથી P/s બાદ કરવાથી પોતપોતાનો જઘ૦ સ્થિતિબંધ આવે છે." અલ્પબદુત્વ સંયત જઘ૦
અપર્યાચઉ૦ ઉ૦ બાપર્યા એક હજાર
પર્યાચઉટ ઉo સૂ પર્યા.એકે જધ
પર્યા અસંજ્ઞી પંચે . જઘ૦ બા૦ અપર્યાએકે જઘ૦
અપર્યાઅસંજ્ઞી પંચે જઘ૦ સૂ૦ અપર્યાએ કે જઘ૦
અપર્યા અસંજ્ઞી પંચે ઉo સૂ૦ અપર્યા એકે ઉ૦
પર્યા અસંજ્ઞી પંચે ઉ૦ બા, અપર્યા એકે ઉ૦
સંયતનો ઉ૦ સૂ૦ પર્યાએકે ઉ૦
દેશવિરત જ બા. પર્યાએ કે, ઉ૦
દેશવિરત ઉ૦ પર્યાબેઈ જઘ૦
પર્યાઅવિરતસમ્યકત્વી જ અપર્યાબેઈ. જઘ૦
અપર્યા. અવિરતસમ્યક્વી જ0 s અપર્યા. બેઇઉ૦
અપર્યા અવિરતસમ્યકત્વી ઉo s પર્યાબેઈ ઉ
પર્યાઅવિરતસમ્યકત્વી ઉ૦ પર્યા તે ઈજઘ૦
પર્યા સંજ્ઞી પંચે જ અપર્યા છે. જઘ૦
અપર્યાસંજ્ઞી પંચે જ અપર્યા.તેઇઉ૦
અપર્યાસંજ્ઞી પંચે ઉ૦ પર્યા તે ઉ૦
પર્યા.સંજ્ઞી પંચે ઉ૦ પર્યાચઉ જઘo
આમાંનું ચરમપદ ૭૦ કોકો છે. સંયતના અપર્યાચઉ૦ જઘ૦
ઉત્કૃષ્ટથી વિચરમપદ સુધી અંતઃકોકો છે. ૧. પંચસંગ્રહમાં આ પ્રમાણે છે- શેષપ્રકૃતિઓના વર્ગની નહીં, પણ પોતપોતાની જ જે ઉત્કૃષ્ટ હોય
તેને ૭૦ કોકો એ ભાગવાથી જે આવે એ એનું જ છે. આ જઘ૦ જ એકેનું જળ છે અને એમાં P/a ઉમેરવાથી એનું ઉત્કૃષ્ટ આવે.આ જઘને ૨૫વગેરેથી ગુણવાથી બેઇ વગેરેનું જઇ આવે અને એકે ના ઉત્કૃષ્ટને ૨૫વગેરેથી ગુણવાથી બેઇ વગેરેનું ઉત્કૃષ્ટ આવે છે. તત્ત્વ કેવલિગમે. કર્મપ્રકૃતિભાગ-૩, પ્રશ્નોત્તરીમાં બંધનકરણમાં ૫૮મા નંબરના પ્રશ્ન-ઉત્તર જોવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org