________________
બંધનકરણ
એક સરખી અબાધાવાળા (P/a) સ્થિતિસ્થાનોનો સમૂહ એ અબાધાકંડક કહેવાય છે. અબાધાના જુદા જુદા જેટલા વિકલ્પ મળી શકે એ અબાધાસ્થાન કહેવાય છે. અબાધાકંડકોની સંખ્યા (કંડકસ્થાનો) અને અબાધાસ્થાન આ બન્ને તુલ્ય હોય છે અને ઉત્કૃષ્ટ અબાધા—જઘ૰અબાધા + ૧ જેટલા હોય છે.
૭ કર્મોમાં જે સ્થિતિ કહી છે તેમાં અબાધા ભેગી ગણેલી છે. તેથી તેની નિષેક રચના સ્થિતિબંધ–અબાધા જેટલા સમયોમાં થાય છે. જ્યારે આયુમાં જે સ્થિતિબંધ કહ્યો છે એમાં અબાધાનો સમાવેશ નથી. એટલે જેટલો સ્થિતિબંધ કહ્યો હોય એટલા સમયોમાં નિષેક રચના જાણવી.
૬૮
(૪) અલ્પબહુત્વ
(અ) સંજ્ઞી પર્યા૰ અપર્યા૰ પંચેના ૭ કર્મોમાં–
(૧) | જય૦ અબાધા (સમયો)
(૨) | અબાધાસ્થાનો
(૩) | કંડકસ્થાનો (૪) | ઉત્કૃષ્ટઅબાધા
(૫) | નિષેકના દ્વિગુણહાનિના સ્થાનો (૬) | દ્વિગુણહાનિના
પ્રત્યેકઆંતરાના સ્થાનો
(૭) | અર્થેનકંડકના સ્થાનો (૮) | જધ૦ સ્થિતિબંધ (૯) | સ્થિતિબંધ સ્થાનો
(૧૦) | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
અલ્પ | અંતર્મુ॰ પ્રમાણ
S
Jain Education International
તુલ્ય
a
a
a
a
S
V
ઉ૰અબાધા-જઘ૰અબાધા૭૦૦૦વર્ષ – અંતર્મુ॰ (પંચસંગ્રહમાંશ કહેલ છે)
જઘ॰ અબાધા ઉમેરવાથી VP/a હોવાથી
\Pxa = P/a_હોવાથી P/a હોવાથી અંતઃકોકોસાગરો
૭૦ કોકો- અંતઃકોકો
૭૦ કોકો
અર્થેનકંડક એટલે એક અબાધાકંડકનું પરિમાણ. એ (ઉત્કૃ૰સ્થિતિબંધ– જવ૰સ્થિતિબંધ=સંખ્યાતા P) + (ઉત્કૃષ્ટ અબાધા-જઘ૦ અબાધા=સંખ્યાતા આવલિકા) જેટલો =S × P+ આવલિકા હોય છે. એટલે કે એક અબાધામાં આટલી જુદી જુદી સ્થિતિઓ બાંધી શકાય છે. (પંચસંગ્રહમાં આના સ્થાને અબાધાકંડકો + કંડકસ્થાનો કહેલ છે.)
૧. (૬) માં ભાજક \P/a છે. (૭)માં આવલિકા/s છે. તેથી અસં૰ગુણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org