________________
૫૮
[પરમાગમસાર-૧૬૨] તે બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ છે). બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ (એટલાં માટે કે ત્યાગનાં પરિણામમાં મેં આ પદાર્થો ત્યાગ્યાં. (એમ થાય છે). એવા જે બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ અને જ્ઞાનમાં (જ્ઞાનમાર્ગમાં) શાસ્ત્ર આમ કહે છે, શાસ્ત્રમાં આમ કહે છે, આ શાસ્ત્રમાં આમ કહે છે ને) આ શાસ્ત્રમાં આમ કહે છે . એવાં જે શાસ્ત્રને આધારિત જ્ઞાનનાં પરિણામ છે). એ પરિણામમાં એને જો ક્યાંય મમત્વ થયું તો રોકાવાના સૌથી મોટા કારણને એણે ઊભું કર્યું છે ! એ પરિસ્થિતિ આવ્યા વિના નહિ રહે. એને અહીંયા ગુરુદેવ ઊંધો પુરુષાર્થ કહે છે.
ગુરુદેવ શું કહે છે કે આ તારો ઊંધો પુરુષાર્થ છે. અને આ સંભવિતતા જોઈને (એટલે કે) બહુભાગ જીવોનું પ્રાયઃ જીવોનું આ પ્રકારે અટકવું જોઈને ચેતાવવામાં આવે છે કે જો જો પરિણામ તો આવા થવાનો આ પ્રસંગ છે. સંયમના પરિણામ ધારણ કરવાનો પણ વિકલ્પ આવશે અને વ્રતાદિનું ગ્રહણ થશે. શાસ્ત્ર સ્વાધ્યાયના પરિણામનો પણ વિકલ્પ આવશે અને શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પણ થશે. આ માર્ગે આવનારને બન્ને પ્રકારના પરિણામ થવાનો આ વિષય છે. ત્યારે સાથે સાથે ચેતવણી કહીયે છીએ કે અહીંયા અટકવાની પણ બહુ મોટી જગ્યા છે. એ પડખું સંભાળી લેજો તો તમે અટકશો નહિ અને તમને યથાર્થ લાભ થશે, જે જોઈએ તે લાભ થશે. નહિતર લાભને બદલે નુકસાન થશે. આ પરિસ્થિતિ છે.
એટલે એમ કહે છે કે “વતાદિમાં આદિમાં આ બધાં પ્રકાર લઈ લેવો. આદિની અંદર શાસ્ત્રજ્ઞાનનો પ્રકાર પણ લઈ લેવો જોઈએ. ‘વ્રતાદિમાં લાભ મૌની ને જીવ) અભિમાન કરે છે. એ બધી વિપરીત બુદ્ધિ છોડીને..' એમ કહે છે. એ બધી વિપરીત બુદ્ધિ છે એમ કહે છે, (રાગમાં) લાભુ માનવો, મમત્વ કરવું, અંદરમાં સુચવું - એ બધી વિપરીત બુદ્ધિ છે. એ બધી વિપરીત બુદ્ધિ છોડીને લાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે.'
અહીંયા શબ્દનો પ્રયોગ છે એ દિશા સૂચક છે. આત્માની સન્મુખ દેખે એમ કહ્યું. તારા સતું શાસ્ત્રમાં લાગેલા) પરિણામ પણ પરપદાર્થ આશ્રિત છે. સતું શાસ્ત્રના જ્ઞાનમાં પણ પરપદાર્થ આશ્રિત પરિણામ) છે અને તારાં વ્રતાદિમાં પણ પર પદાર્થ આશ્રિત પરિણામ છે. એ દિશાથી પલટો મારીને
ક,
માન
અકમ ના