________________
sess
तेनी उिपर भारी नानीने डांडी पाय तो, टोपोछ लागे. પરંતુ, નવો ખાડો ખોદીને ન પરઠવાય. કારણ કે, નવો ખાડો ખોદવા જતાં , ચાર આંગળની જમીન નીચેની માટી સચિત્ત હોવાથી અસંખ્ય
પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે. આ વધેલાં કાગળોને -~~રી- પસ્તીમાં પણ ન અપાય કે પછી પાછુરીમાં પણ ન નંખાય.
કારણ કે, પાણી સચિત્ત હોવાથી અસંખ્ય અપકાયના જીવોની - હિંસાનો દંડ લાગે. (ર) આપણી માલિદીની , બાપ-દાદાની કોઈ જમીન , ગામડાદિમાં જે - આપણી પાસે હોય અને કોઈકને ભાડા ઉપર આપેલ આ જમીન ઉપર
આપણે પોતે તો ખેતી આદિ ન કરીએ પરંતુ, અન્ય દ્વારા તે મીન ઉપર બે ખેતી થાય તો તે ખેતી નિમિત્તે થયેલ , અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દંડ આપણને પણ લાગે છે, કારણ કે, જે જથાં ઉપરની આપણી માલિકી ઉત્ની હોય તે સ્થળે થનાર તમામ વિરાધનાના ભાગીદાર , આપણાને પણ થવું પડે છે. (ખનુમોદનનાના માધ્યમે). તેથી,
ખાપણી માલિકીની જગ્યા ઉપર ખેતી કરવા માટે અન્યને અપાય નહીં. () સંસારી જીવને ગૃહસ્થ જીવનમાં અસંખ્ય પૃથ્વીકાય જીવોની
- વિરાધના કરીને બનેલ આરસ, ગ્રેનાઈટ, લાદી વગેરે પોતાનાં ઘરમાં , " ના છૂટકે બેસાડવી પડે છે. પરંતુ, આજે ઘણાં લોકો, વધુ પડતાં - પૈસાની છૂટનાં લીધે , માન દેખાદેખીથી અથવા શોખ ખાતર અથવા - ભભકાદાર ઘર બનાવીને દુનિયા સમક્ષ મોટો દેખાડો કરવા માટે,
થોડા થોડા સમયે, વારંવાદ ઘરની જૂની લાદીઓ કાઢીને , નવી બાદીઓ માબ shod- off ખાતર બનાવડાવે છે. આવું ન કરાય. આવું કરવાથી,
| બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાની અનુમોદનાનો દંડ - ઘરનાં તમામ સદસ્યોનાં માથે લાગે છે. કારણ કે, ખાણમાં સચિન- - સ્વરૂપે રહેલ ખખંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધના થયા બાદ જ,
આ લાદી તૈયાર થાય છે. તેથી, વિરોષ કારણ વિના, ધરની બારી
બદલી નહીં , ઘરના Renovation આદિ કાર્યો કરાવવાં હુt. ૨૨) દેવલોકમાં ઘgti દેવતાખો, દેવલોકનાં પોતાનાં વિમાનોનાં રત્નો
ઉપરની તીવ્ર બામક્રિસ ધરાવનાર હોય છે. પોતાનું છ મહિનાનું
આયુષ્ય માત્ર બાકી હોય ત્યારે , આ દેવતાઓ વિચારે છે કે, ‘ મહિના - બાદ , ખા ભવનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આ પ્રિય રત્નોને છોડીને
6 : ૬ % 6 o છે કે હું
रीतेशडीशः' यारंपार मा थियारोधी तीन माध्यान કરીને, દેવ ભવ પૂરો કરે છે. ભવ પૂરો થતાં, તીવ્ર આસક્તિના લીધે, પૃથ્વીકાથમાં જ ખેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય છે. તેથી, નગૃતિનાં અભાવે, પૃથ્વીકાયનાં જીવોની વિરાધનારી બનેલ વસ્તુઓની ઉપર ને આપણે આસક્તિ રાખીશું તો દેવની જેમ આપણને પણ પૃથ્વીકાયનું આયુષ્ય બાંધીને ભવાંતમાં ત્યાં ઉત્પન્ન થવું પડયો. ચાલો ને ! ફાવી ને - ઘરે વનસ્પતિનાં છોડ કે કુંવ ન રાખવા. કારણ કે, કુંડાની લાલ માટી સચિત્ત હોવાથી , રોજ- રોજ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધના 1 થાય છે. સચિત્ત માટીમાં તો નિગોદ પણ થઈ જાય છે (સતત ત્નીની
રહેવાથી) . તેથી, આવી સયિત માટીને તો ખડાય પણ નહીં. (ર) અસંખ્ય પૃથ્વીકાયનાં નિર્દોષ જીવોની વિરાધના કરીને બનેલાં દાગીના| ઓને પહેરીને , કૌમળ હાથી અને જીવદયા પ્રેમી, એવા પ્રભુશાસનનાં
શ્રાવક-શ્રાવિકાઓ તો રાજી કઈ રીતે થઈ શકે ? તેની પ્રશંસા કઈ રીતે કરી શકે છે એટલે કે, રાજુ ન જ થાય. અને પ્રશંસા પણ ન જ કરે. તો જ, પ્રભુ રામનને માન્ય , જીવદયા પ્રેમી ન શ્રાવક' નું બિરૂદ મળી રાહે . શું કરવું છે: સાધુ ભલે ન થવાય પરંતુ, શ્રાવક થવું તો આપciાં ઠ્ઠાથમાં છે, થવું છે ને ? | | કોલમાં મીઠું, મરી, પત્થર, ખનિજે, ધાતુઓ, રત્નો વગેરે પ્રવીકાયનાં
હારી છે. ગમનાગમન, વાહન વ્યવહાર અને રામસંસ્કાર ઘીરેથી પૃથ્વીકાય અચિત બને છે. જીવન વ્યવહારમાં , નિરર્થક સચિન પૃથ્વીકાયની વિરાધના ન થાય, તેની કાળજી રાખવી જોઈએ. મીઠું, ખારો વગેરે સચિત્ત દ્વાર . કુંભારની છે કંદોઇની ભઠ્ઠીમાં પકાવેલું મીઠું અચિત થાય છે અને દીર્ઘકાળ સુધી તે અયિત્ત ૨હે છે. ઘરમાં તાવડી છે લોઢી પર વ્યવસ્થિત રોકેલું મીઠું અચિત્ત થાય છે, પરંતુ તે લાંબો સમય અચિત રહેતું નથી. તેનું કાળ માત્ર ત્રણ દિવસનું જ જાણવું. ત્યારબાદ , તે મીઠાને સચિત મીઠi તરીકે ગણીને વાર કરવી . સૉદ સિંધાલૂણ મીઠું તો વિના સંકોચે, કાયમ માટે , વાપરી શકાય કારણ કે, તે અચિત રૂપે જ હોય છે.
ચૂલા ઉપર ચડતા દાળ- શાકમાં નાંખેલું મીઠું તો અયિત થઈ જાય ' છે. પરંતુ, અથાણામાં, મસાલામાં , મુખવાસમાં કે ઔષધાદિમાં, ને ચૂલા પર સંસ્કાર ન ઘવાનો હોય તો , ખચિન મીઠું જ વાપરવું.
AT :
s
PPPP,