________________
૨ ઉ૪)
, , 1 5
= 'h','' V
2 , , , , , ,
[પાણીનો બે ઘડીમાં નિકાલ કરી દેવો જોઈએ. (છ- રસ્તામાં ટોળાયેલ પાણીમાં ચાલવું હીં. કારણ કે, તેથી પાણીનાં-જીવોની હિંસા તો થાય જ, પણ સાથે, પાણીમાં પગનો મેલ ઉતરવાથી,
તેમાં બે ઘડી બાદ , અસંખ્ય સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ અને 'વિરાધનાની પરંપરા શરૂ થઈ જાય. (૧) જમ્યાં બાદ , ભોજન- પાણી ખેંદા મૂવાં નહી. કારણ કે, બે ઘડી -
બાદ, તેમાં સંમિ મનુગો ઉત્પન્ન થાય છે. માટે, જમ્યાં બાદ, થાળી આદિ ધોઈને પીધાં બાદ, ધાની આદિ વાસણો બે ઘડી પહેલાં સૂકાઈ જાય તેમ કરવું ઉપિત છે. કેટલાંક સમજુ શ્રાવકો, થાળી
આદિ રૂમાલથી લૂંછીને કોરી કરી નાંખતા હોય છે.------- () જમતી વખતે દવાડો જમીન ઉપર ન પડે તેની કાળજી રાખવી.'
જે તબિયતાદનાં કારણો, ભોજન મેં મૂકવું પડે, તો તુરંત કૂતરાદિની અનુકંપા કરીને , સંમૂરિષ્ઠમ મનુષ્યની વિરાધનામાંથી બચવું ઉuિત છે. - વળી, જમ્યા બાદ , એંઠા વાળી વગેરે કોઈ કુંડમાં રાખેલ પાણીમાં નાંખીને ન ધોવાં. દાણો ને એવી પ્રથા જોવા મળે છે કે, હુંડમાં પાણી રાખેલ હોય અને તેમાં જ જમનારા થાળી વગેરે ધોઈ નાખે. આમ કરવાથી, કુંડના પાણીમાં અસંખ્ય સંઠ્ઠિમ મનુષ્યની - વસાની પરંપરા ઉભી થાય છે. -
હટલ-લારી વગેરે ઉપર કોઈ પણ ભોજન ન લેવું. કારણ કે, ત્યાં | સંમૃમિ મનુષ્યોની વિરાધના ઘeણી હોય છે.
ચંદિલ (સંડાસ) બહાર ખુલ્લામાં જ વાય તો સારું. વર્તમાનમાં, પાતાળ ક્વાવાળાં સંડાસોથી. હિંસકતા વેંધી છે. મનુષ્યની ધિરા, પાતાળ કૂવામાં એકઠી થાય છે અને સંડાસમાં ગયાં બાદ , એક ડોલ જેટલું પાણી પણ અંદ૨ નાંખવું પડે છે. અંદર તડડ વગેરે ન મળવાથી અને પાણી પણ સાથે હોવાથી, યિા સૂકાતી નથી. બે ઘડી બાદ , અનેક વર્ષો સુધી, અસંખ્ય સંકૃમિ મનુષ્યોનાં જન્મ મરણની પરંપરા ચાલે છે. વળી તેમાં અનેક પ્રકારનાં ત્રસ જીવો પણ ઉત્પન્ન થઈ જાય છે. માટે વર્તમાનકાળનાં સંડાસો એટલે જીવÉસાની ફુરી છે. સંડાસનું પાપ ધણું મોટું | છે. પાપની આત્માઓએ , આ પાપથી કોઈપણ હિસાબે | બચવું જોઈએ, ફક્ય એટલો પ્રયત્ન કરવો જ જોઈએ.
भूतरडी पोरेमा ने पेशामन यो मां पेशाम में ઘડીમાં મૂકાઈ જાય તેવાં સ્થાનનો ઉપયોગ કરવો ઉચિત છે. -લઇ પિત્ત કે ઉલટી થાય, ત્યારે તેને ધૂળ રામ સાથે બરોબર
+મિશ્ર કરી દેવાથી , સંર્ણિમ મનુષ્યોની વિરાધનાથી બચી શકાય. (૧છ ગાળામાં કફ થયો હોય અને વારે-વારે કફ નીકળતો હોય, તો
વ્યાં-ત્યાં ઘૂંકવું નહીં. એક નાની હૂંડીમાં રાખ રાખી, તેમાં કફ કાઢો - અને પછી સની દ્વારા તે ડફને રાખમાં મિશ્ર કરી દેવો. છ ઘgણ વ્યક્તિઓને પાનપરા, તમાકુ, માવો ? પાન ખાવાનીકુટેવ હોય છે. આવી વ્યક્તિઓને હાલતાં-ચાલતાં રસ્તામાં પિચકારીમારવાની પણ કુટેવ હોય છે. જો તે પિચકારી હૂંડ) નીચે ડીડી આદિ આવે, તો મરી જાય અને બે ઘડીમાં ને ન સૂકાય, તો સંમૂર્ણિમમનુષ્યોની વિરાધના થાય, માટે, પાનપરાગાદિ ખાવાનું છે પિચકારી
મારવાનું છોડી દેવું જોઈએ. (૪) ડી. ૫૬ વગેરે શારીથી છૂટાં પડે તો, બે ઘડીમાં મુકાઈ જવાં
જોઈએ, તે માટે રાખાદમાં મિશ્ર કરી દેવાં. (૧) ઘણુ પરીમાં , સાબુવાનાં પાણીમાં, રાખે કપડાં પલાળી દેવાય છે. '
ત્યારબાદ, બીર્જા દિવસે સવારે તે દુપડાં ધોવાય છે. પરંતુ, તે ઉચિત સteી' કારણ કે, પાણીમાં પલાવ્યાં બાદ , પાણી મેલું થઈ જતું હોવાથી ,૪૮ મિનીટ સુધી તે પાણી જે સ્થિર રાખી મૂકાય, તો તે પાણીમાં અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્યમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. દર ૪૪૮ મિનીટે , ઉત્પન થયેલાં આ જીવોની સંખ્યામાં સતત ગુણાકાર વાળી, સવાર સુધીમાં તો તેમાં ઘણી મોટી સંખ્યામાં સંમિ જવોની ઉત્પત્તિ + વિરાધના થઈ જાય છે. તેથી, રાત્રે કપડાં પલાળાય નહીં. દિવસે પણ, કપડાં પલાવ્યાં બાદ, ૫૮ મિનીટ પસાર થાય તેપહેલાં , કપડાં ધોવાનું કાર્ય શરૂ કરી નંખાય, તો જીવ વિરાધનાથી બચી
શકાય છે. (2) એંઠા વાસણો ધોવામાં નંખાયા બાદ, ને બે ઘડીમાં ન ધૌવાય,
તો તે એંઠા વાસણોમાં પણ અસંખ્ય સંમુર્ણિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. જેમ-જેમ સમય પસાર થતો જય, તેમ-તેમ સંક્કિમ જીયોની ઉત્પત્તિની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. તેથી, એઠા વાસણો, વધુ સમય પડ્યાં ન રહે તેવી કાળજી શ્રાવકોએ લેવી જોઈએ.
5 5 5 5AAAAAA TH
%
- 2 2 2 2 2 2 22-022)