________________
તેમાં 5 ઇજાર યોજન જેટકો પાણીનો ભાગ તૈટલી કમળની – ૯ નાળ હોય છે અને પાણીની સપાટી ઉપર રહેલું કમળ તેથી અધિક હોય છે કે તેથી “એક હજાર યોજનથી કંઈક અધિક’ એવી તેની ઊંચાઈ- અવગાહના કહેલી છે. અઢી દ્વીપની બહાર કેટલીક લતાઓ પણ આવડાં પ્રમાણવાની થાય છે. - આપણી વર્તમાન દુનિયા, હું જે ન શાસ્ત્રોએ વર્ણવેલા મધ્યલોકની વચ્ચે આવેલાં જંબદ્રીપનો એક બહૂ નાનો ભાગ છે, તેમાં પણ પ્રત્યેક વનસ્પતિદાય સંબંધી કેટલોક આશ્ચર્યજનક વિકાસ - જોવા મળે છે, તેની અહીં નોંધ કરવી ઉચિત ગણાયરી :(a) United States at California sical az u guai stasi ' એવાં વૃક્ષો મળી આવ્યાં છે જેનો ઘેરાવો મુળમાં ૧૦૮ ફૂટ
જેટલો અને ૧૨ ફૂટની ઊંચાઈએ 9૬ ફુટ જેટલો છે. - (6) કલોઈના દરિયાઈ બગમાં 20 ફૂટ ઊંચો, ૧૫ ફૂટ પહોળો અને | દર વર્ષે પngbo ફૂલ આપતા ગુલાબનો છોડ છે. () Australia માં યુકેલિપ્ટસનાં વૃક્ષો પ00 ફૂટ ઊંચા થાય છે.
- તાત્પર્ય એ હૈં, સ્થાન- સંયોગો અનુસાર , છોડ, લતા, વેલ, વૃક્ષો વગેરે ઘણાં મોટાં થાય છે. એટä અહીં જે પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બતાવવામાં આવ્યું છે, તેનાથી જરાપણ નવાઈ પામવા જેવું નથી.
- સૂક્ષ્મ શરીર ગમે તેટલ્લાં ભેગાં કરવામાં આવે, તો પણ આપણો જોઈ શકતાં નથી, જ્યારે બાદ૨ શરીરો અમુક પ્રમાણમાં ભેગાં થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. - જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, જે માત્ર લીલા આમળાની 'ડા જેટલા પૃથ્વીકાયના જીવો સરસવના દાણા જેટલી કાયા કરે તો એક લાખ યોજન-પ્રમાણા જંબુદ્વીપમાં સમાય નહીં. તેમજ, અપકાયનાં એક બિંદુમાં રહૈલાં જીવો જે કબૂતર જૈવડી કાયા 1 કરે તો તે પણ. જંબઢપમાં સમાય નહીં.
* * *' '''n' N =
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 'ની
पापिठलेन्द्रियनी मा उत्कृष्ट मपंगाना प्राय: सदी टीमनी
બહાર થતાં જીવોની સમજવી. અહીં ‘પ્રાયઃ' શબ્દ એટલા માટે કહેલાં છે કારણ છે? - અંતર્મુહૂર્તના આયુષ્યવાળા, ઉત્પન થતાં જ ૧૨ યૌજન શરીરવાળા
ઘઈ, પૃથ્વીમાં તેવડી મોટી [૧૨ યોજનની ખાડો પડવાથી,
છે. ર-પામતાં | ચક્રવર્તીનાં સૈન્યને પણ ગરકાવ કરી દેનારા, ‘આસલિ'-જાતિના
સર્પને શાસ્ત્રમાં ઉરપરિસર્ષ અને મતાંતરે બેઈન્દ્રિય કહાાં છે, તેવાં આસાલિક સર્ષ અઢીટીપમાં જ સંભવે છે. માટે , “પ્રાય ? અઢીદીપની બહાર' એમ કહયું છે. -પંચેન્દ્રિય જાવોની ઉત્કૃષ્ટ અવગાહના ? | ના૨૬ જીવોની ઉત્કૃષ્ટ અવગાનાં : ૮૧ ધનુષ્ય હ૬ અંગુલ) | Gહૃષ્ટ
જઘન્ય પહેલી નરક = Bill ધનુષ્ય ૬ અંગુલ - ૩ હાથ બીજ નરક = ૧પ ધનુષ્ય પર અંગુલ કા ધનુ ૬ અંગુબ બીજી ૧૨૬ = 31) ધનુષ્ય
૧૫. ધનુ. ૧ર અંગુલ ચોથી નરક ૬ ૬૨Iધનુષ્ય
31 ધનુ. પાંચમી નરક = ૧૨૫ ધનુષ્ય
૬૨ ધનુ. છઠ્ઠી નરક = ૨૫૦ ધનુષ્ય
૧રપ ધનુ. સાતમી નરક = ૫૦૦ ધનુષ્ય
" ૨પ૦ ધનુ - આ ઉત્કૃષ્ટ અવગાહના , મૂળ વૈથિ શરીરની અપેક્ષાએ કહી છે. - ઉત્તર વૈદિય શરીરની અપેક્ષાએ, એનાથી (મૂળથી) ડબલ અવગાહુના - જાણવી. અગાઉ જણાવ્યા પ્રમાણી , જઘન્ય અવગાહના અંગુબની સંખ્યામાં સારા પ્રમાણ ઉત્પત્તિના પ્રથમ સમયે જાણવી. પરંતુ, ઉત્પન્ન થયાં બાદ , જઘન્ય અવગાહના : પહેલી નરકમાં 5 હાથ અને બીજી સાતમી નરકમાં મૂળ વૈક્રિય શરીર કરતાં અડધી જણાવી.
5 ૬ ૧ ૧ ૦ ૦ ૦૦ ૧
IIIIIIIIIIIIII
2 ) ? ? ? ? ?
કધા ઉર વૈક્રિય શરીર કારણ પ્રસંગે દેવતા, નારી, તથા લબ્ધિધારી
મનુષ્ય તિર્યંચ પોતાના શરીરથી જુદું બીજું શરીર બનાવે તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય.
[T) વિકલેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના :
) પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો ઃ ૧૨ થીજન (શંખ વગેરે)
છે પર્યાપ્તા તેઈન્દ્રિય જુવો : ૩ ગાઉ (કાનખજુરા વગેરે) - 10 પ્રતા ચઉરિન્ટિય જાવો : ૧. યોજન (ભમરા વગેરે)
( 2 2 2
તને