________________
પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના
* * ? " છે કે
એકેન્દ્રિય
પંચેન્દ્રિય
વિકલૅન્દ્રિય (છ બેઈંદ્રિય (a) તેદ્રિય (ચઉરિન્દ્રિય
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? જ છે
t) પૃથ્વીકાય 0 અપકાય છે તૈઉકાય જી વાઉકાય (પ) વનસ્પતિકાય પ્રત્યેક સાધારણ
T બાહારક શરીર, ઉપર જણાવ્યાં મુજબ, કોઈ કારણ પ્રસંગે જ-- -1 ચતુદરા પૂર્વધર મુનિઓ દ્રારા ધારણ કરાય છે. તૈજસ શરીર દરેક સંસારી જીવન હોય છે અને તે દરેક કે વૈદિરની અંદર રહેલું હોય છે. ડાર્મણ શરીર પણ દરેક સંસારી જીવને હોય છે અને તે અમા
સાથે ઓતપ્રોત થયેલું હોય છે. | કોઈપણ જીવ, મરણ પામે ત્યારે તેનું દારિક કે વૈક્રિય શરીર
પડી જાય છે, પણ તૈજસ અને કાર્યણ - બે શરીરો તો તેની || સાથે જ રહે છે.
જ્યારે સંસારી જીવ કુર્મોનો માર કરી મુક્તિને પામે ત્યારે એકેય - શારીર તેની સાથે ન રહે. કુક્ત “આત્મા' જ મુકિતમાં જાય .
અવરnહુના (ઊંચાઈ) જઘન્ય ઉત્કૃષ્ટ
(ઓછામાં ઓછી) (વધારેમાં વધારે) ઊંચાઈનું કોષ્ટક નીચે પ્રમાણે છે ---- ૮ નવ = ૧ અંગુલ
૧ર અંગુલ = ૧ વેંત - ( ૨ વેંત =" 1 હાથ - ૪ હાથ = ૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ -
ગાઉ = ૧ થીજન
(1) નારક (૨) દેવ 0 મનુષ્ય ઈ તિર્યંચ - ગર્ભેજ સંમૂર્ણિમ
LLLIIIIIIIIIIIIIIIIII '9 50 5 200
6
7 7 7 7 7 7 7 7 7
Eા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના :
એકેન્દ્રિય જીવોનાં કુલ 11 પર્યાપ્ત ભેદમાંથી , પ્રત્યેક વનસ્પતિકાય સિવાયનાં બધાં નવીની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય. અલબત્ત, આમાં પણ ત૨તમતા એટર્બ નાના- મોટા પાનું હોય છે. તે નીચે પ્રમાણે છે :6 સહુથી નાનું શારીર સુક્ષ્મ સાધારણ વનસ્પતિકાચનું હૌય. 6 તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર સૂક્ષ્મ વાઉકાયનું ફોય. છે તેનાથી અસંખ્યાતા મોટું સારીર સૂક્ષ્મ તેઉકાયનું હોય. - a તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર સૂક્ષ્મ અપકાયનું હોય. 16 તેનાથી અસંખ્યાતગણ મૌટું સારીર મૂક્ષ્મ પૃથ્વીકાયનું હોય:
છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાર વાઉકાયનું હોય. છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાદ તેઉકાયનું હોય. છે તેનાથી અસંખ્યાતગણું મોટું શારીર બાદ૨ અપકાયનું હોય, છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાદર પૃથ્વીકાયનું હોય, છે તેનાથી અસંખ્યાતગણું મૌટું શરીર બાર સાધારણ વનસ્પતિકાયનું
- આમ છતાં તે અંગુબના અસંખ્યાતમાં ભાગથી અધિક હોય, - - હોતું નથી. પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ શારીર એક હૃાર યોજનથી કંઈક - અધિક હોય છે. આ પ્રમાણ- માપ, કેટલાંક દ્રો એક હાર ચાની ઊંડાઈવાળા હોય છે જેમાં કમળો થાય છે, તેને આશ્રચીને કહ્યું છે. -
સઘળાં જીવોની જઘન્ય અવગાહુના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે. (નોંધ : દેવો અને નારકોની જઘન્ય-અંગુલના| અસંખ્યાતમાં ભણની અવયuહની ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ સમજવી)
સઘળાં અપર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમાં નાણ જેટલી હોય છે.
1 સઘળાં પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અઘગાહની અલગ- અલગ હોય છે.
7