Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 197
________________ સિઢ – મુક્ત જીવો (જીવનો બીજો પ્રકાર) Dale - સંસારી .-- .- મુક્ત - t૫૬૩ ભેદ) + (૧૫ ભેદ).. નિશ્ચયનયથી (તત્વદૃષ્ટિએ) સિદ્ગ-મુક્ત જીવોનાં કોઈ ભેદ નથી. પરંતુ, વ્યવહારનયથી તમામ સિદ્દીની પૂર્વભવની - છેલ્લી સંસારી અવસ્થાની અપેક્ષાએ , આ પંદર ભેદ નીચે મુજબ છે :--- જિન સિä તીર્થંકર થઈને મોક્ષે જનાર - દા.ત. : મહાવીર સ્વામી વગેરે તીર્થંકર - - () અજિત સિ: તીર્થકર સિવાયના મોતે જનાર દા.ત.: ગણધર , કેવળી વગેરે - (તીર્થ સિફ : તીર્થ સ્થપાયા પછી મોક્ષે જનાર દા. ત.: ગણધર, જંબુસ્વામી વગેરે -------- છે – અતીર્થ સિઠ તીર્થ સ્થપાયા પહેલાં મોતે જનાર- -- દા. ત.: મરુદેવા માતા વગેરે . (ગ્રહસ્થલિંગ સિ : થહસ્થળેષમાં દેવળજ્ઞાન થયું અને પછી દીક્ષા .. દા•તે : ભરત ચક્રવતી:-- - (૧) સ્વલિંગ સિડ્યું કે સાધુવેષ અંગીકાર કરી જે સાધુઓ મોક્ષે જાય તે. દા.ત.: અઈમુત્તા મુનિ- ( અન્યલિંગ સિદ્ઘ : સાધુવેષ વિના જે મોક્ષે જાય તે તાપસ વગેરે - દા.ત : વલ્કલચીરી, તાપસ વગેરે (2) સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રીલિંક મોક્ષે જનાર દા.ત ચંદનબાળા, મૃગાવતી, મરુદેવા, મલ્લિનાથ 6 પુરુષલિંગ સિદ્ધઃ પુરુષ લિંગે મોક્ષે જનાર . દા.ત. ગોતમ ગણાધર , અઈમુત્તા મુનિ વારે૧૦) નપુંસકલિંગ સિહ : નપુંસકલિંગો મોક્ષે જનાર દા.ત . ગાંગેય મુનિ (૧) સ્વયંબુફ સિટ્ટ : પોતાની મેળે, બાહ્ય નિમિત્ત વિના , બોધ પામીને - મોણે જનાર. -દાતા તીર્થકરો , કપિલ વગેરે HUYO WNU

Loading...

Page Navigation
1 ... 195 196 197 198