Page #1
--------------------------------------------------------------------------
________________
M
M
M
M
M
M
M
M
M
M
M
1
M
The YhhhMh Maha ના
જીવ વિચાર
耶张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张张
રોજીંદા જીવનમાં બિનજરૂરી હિંસાથી બચાવા
જીવદયા વધુ પાળવા માટે
અવશ્ય વાંચશો
કે રોકે છે
કે કેક ક ક ક ક
ક ક ક ક ક
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવ - વિચાર ગ્રંથનું સરળ વિવેચન
ડીડી હોય કે હાથી , માણસ હોય કે દેવ, ચોદ રાજલોકનાં તમામે તમામ જીવો હમણાં સુધીનાં પોતાનાં ભૂતકાળનાં દરેક ભવોમાં સુખ મેળવવાં જ ઈચ્છે છે, સુખ મેળવવાનો જ પ્રયત્નો કરે છે. એક પણ ભવ દુઃખને ઈચ્છતું નથી. પરંતુ, સુખના સાચા સ્વરૂપની સમજ ન હોવાનેં લીધી, સુખ મેળવવાની લાખ ઈચ્છા તયા પ્રયત્નો હોવા છતાંય સુખને બદલે દુઃખ, દુર્ગતિ અને દુર્ગતિનાં શિકાર મોટાં ભાગનાં સંસારી જીવોને બનવું પડે છે. તો ચાલો , હવે સુખની સાચી સમજ મેળવી, તે સુખને મેળવવા માટેનાં પ્રયત્નો : આકર્થી જ શરૂ કરીએ.
સુખનાં ૨ પ્રકાર
સાંસારિક સુખ | મી સુખ • નારાવંત , ક્ષણિક સુખદાયી, • રાવત , અનંત, સુખદાયી, દુઃખદાયક , આત્મ પાપકારી, આત્મ સુખદાયક , આત્મમલિનકારક , આભારસિક સુખ, પવિતકારી , વાસ્તવિક સુખ , ઈન્દ્રિયજન્ય મુખ
આત્મજન્ય સુખ મોકાનું સાચું સુખ મેળવવા માટેના કુલ બે મુખ્ય ઉપાયો સંસાર માર્ગ છોડવો પડે મોક્ષ માર્ગ પકડવી પડે
- સંસાર મણ = - મોક્ષ માર્ગ = સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયાનું સેવન ધાર્મિક આત્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાનું | સાંસારિક જ્ઞાન = | ઘાર્મિક જ્ઞાન =
C.A. ડૉક્ટર વગેરેની ડીગ્રી મેળવવી | જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવો
'
- સેવન
,
સાંસારિક ક્રિયા = . ધાર્મિક ક્રિયા લગ્ન કરવા , પૈસા કમાવવા વગેરે | સામાયિક, પૂદિ ધર્મક્રિયાઓ
Page #3
--------------------------------------------------------------------------
________________
સાંસારિક તાન + સાંસાર ક્રિયા = ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાક મોક્ષ માર્ગ
સંસાર માર્ગ
સાક્ષ મંઝિલ
=
— ધાર્મિક ક્રિયા
ધાર્મિક જ્ઞાન
મોક્ષ
માર્ગ
સાંસારિક વાર. + (નર
re) #Jewe che
nee
આપણે
એટલે, ઉપરનાં ચિત્ર સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયા ૨૫ સંસાર માર્ગે ચાલવાથી
અનુસાર,
ફળ સ્વરૂપે ચાર ગતિનો સંસાર આપણને મળે છે. તેમજ, ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયા રૂપ મોક્ષ માર્ગે ચાલવાથી
♦ ળ સ્વરૂપે
મોહા – મુક્તિ – સિરૢગતિ આપણને મળે છે. એટલે, તમામે તમામ પ્રકારનાં સાંસારિક મિથ્યાજ્ઞાન (bctor, cn, વગેરેની તથ્યુટર) તથા સાંસારિક ક્રિયાઓ (પૈસા કમાવવા, લગ્ન કરવા વગેરે)ના સેવનથી આત્માનો વભ્રમરૂપ ચાર ગતિની સંસાર વધે છે. તેથી જૈમજૈમ સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયાઓ ફૂટતી જાય અથવા તો ઓછી થતી. તથા જેમ-જેમ તેમના પ્રત્યેનો રસ ઘટતો જાય અને ઉદાસીનતા
જાય
વધતી જાય, તથા બીજી બાજુ, તેમ તેમ ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાઓમાં વધારો થતો જાય, તેમ-તેમ આપણો આત્મા ઝડપથી વિકાસ સાધીને સદ્ગતિ + પરમતિ (મોક્ષ) રૂપી મંઝિલ- પ્રાપ્તિની બાજુમાં જતી જાય છે. મોલરૂપી મંઝિલ મેળવવી હોય તો આ ઉપાયને અમલમાં લાવવી જ પડશે, હાવરો ને ???
પ્રશ્નઃ મોક્ષ મેળવવા માટે “એકલું તાન હોય કે એકલી ક્રિયા હોય, તો શું ચાલે ? જવાબ: ગૌણ મેળવવા માટે, એકલું ધાર્મિક જ્ઞાન હોય તો પણ ન ચાલે અને એકલી ધાર્મિક ક્રિયાઓનું સેવન હોય તો પણ ન ચાલે. પરંતુ, ધાર્મિક જ્ઞાન + ધાર્મિડ ક્રિયા – બંનેનું સૈવન જીવનમાં વ્યવસ્થિત યાલુ હોય તો જ સદ્ગતિ – પરમગતિ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય .
દા.ત : એકલો આંધળો અથવા એકલો લંગડો જંગલને પાર નહીં ઉતરી શકે પરંતુ, બંને જો ભેગાં થઈ જાય, તો જ જંગલને પાર ઉતરી શકે. એ જ રીતે, માત્ર ધાર્મિક જ્ઞાન અથવા માત્ર ધાર્મિક ક્રિયાથી મોક્ષ ન મળે . પરંતુ, બંને ભેગાં થવાથી જ સદ્ગતિ અને પરમગતિ (મોક્ષ) મળે છે, એટલે કે ચાર ગતિરૂપ સંસાર જંગલને પાર ઉતરી શકાય છે.
( જ્ઞાન યિાભ્યાં મૌક્ષ )
ફક્ત
Yl ; ધાર્મિક ક્રિયા અને ધાર્મિક જ્ઞાનમાંથી વધુ મહત્વ શેનું ? શા માટે ? જ્વાબઃ ધાર્મિક ક્રિયા કરતાંય ધાર્મિક જ્ઞાનનું મહત્વ વધુ છે, કારણ કે, (૧) જ્ઞાન સાથેની અલ્પ ધર્મક્રિયાઓ પણ આત્માને વિશેષ ફળ અપાવે આત્માને પણ છે, જ્યારે, જ્ઞાન વિનાની ઘણી બધી ધર્મ ક્રિયાઓ સામાન્ય ફળ અપાવે છે. દા.ત. મજૂરને દસગણી મહેનત મજૂરી કરવા છતાંય દી આદિના દસમા ભાગની કમાણી પણ માંડમાંડ થાય છે, જ્યારે, બીજી બાજુ, ઈન્તુનીયર, ડૉક્ટર, ૮.૧. વગેરે તો મજૂરની અપેક્ષાએ દસમા જ ભાગની મહેનત કરવા છય મજૂર કરતાં તો દસગણી કમાણી કરી લે છે. કારણ કે, મજૂર પાસે મહેનત કરવા સ્વરૂપ પૈસા કમાવવાની ક્રિયા ઘણી હોવા છતાંય વ્યાવહારિક તાન તેની પાસે નથી. સંસારના ક્ષેત્રે આ કાયદો છે તો ધર્મક્ષેત્રે પણ આ જ કાયદો લાગુ પડે છે.
(૨) તમારાં સંસારમાં પણ ધંધાકીય સંપૂર્ણ જ્ઞાન, સમજણ, આવડત, હોશિયારી મેળવ્યાં બાદ જ તમે તમારાં પુત્રને તમારા ધંધાની પેઢી સોંપો છો . પરંતુ, ધંધાનું જ્ઞાન મેળવ્યાં વગર તમે તમારી દુકાનની પેઢી પુત્રને ન સોંપો . એ જ રીતે, સમજણ-જ્ઞાન મેળવીને ધર્મની ક્રિયાઓમાં જોડાવવાથી, આપણને વિશેષ લાભ થાય છે. કારણ કે, જ્ઞાન સાથેની થતી અલ્પ ધર્મઆરાધનાનું બળ અનેક ગણું વધી જતું હોવાથી, આત્માને કર્મ નિર્જરા રૂપ વિશેષ ફળ મળે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૪
S
- 25 પંચાચારમાં જ્ઞાનાચાર પ્રથમ :
જ્ઞાનાચાર સહિતનાં , પાછળનાં ચાર આચારોનું સેવન, જે અલ્પ પ્રમાણમાં હોય, તો પણ ખાત્માને વિરોષ ફળ મળે છે. જ્યારે, બીજી બાજુ , જ્ઞાનાચાર રહિતનાં , પાછળનાં વાર આયારોનું સેવન , વિરોષ પ્રમાણમાં હોવા છતાંય આપણને ફક્ત સામાન્ય ફળ મળે . એટલે કે, જ્ઞાન (સમજણ) સાથેની પ્રભુભક્તિ , સામાયિક , પૌષધ , તપશ્ચર્યાદિ હોય તો જ વિશેષ છૂળ મળે છે.
આપણે સહુ , યા તો ઘણી કરીએ છીએ, પણ , 'હવે સમજg (તાન) સાથેની ક્રિયા થાય, તે માટે આ જીવ વિચાર' ગ્રંથના અભ્યાસનાં માધ્યમે જ્ઞાનનાં માર્ગ વિકાસ સાધવાનો કાંઈક પ્રયત્ન કરીએ.
LIIIIIIIII
IIIII 1 1 1 1 1 1 '' '
પ્રમ: [ આ " ગ્રંથનું ‘જીવ વિચાર’ નામ માટે -- જવાબ: આ ગ્રંથમાં , જાવ અંગે વિરોષથી વિચારણા કરવાની છે, તેથી, ખાસ ગ્રંથનું નામ પડાયું છે કે “ જીવ- વિચાર'.
:જીવ + વિચા૨ = જાવવિચાર yપ્રશ્ન : અભ્યાસક્રમમાં સૌ પ્રથમ જાવ. વિચાર શા માટે ? જવાબ : ભૂતકાળનાં અનંતા ભવો તથા આ ભવમાં પણ , હમણાં સુધી આપણે
બધાંએ , અજીવ (જડ પદાર્થો) ની તથા અન્ય જીવોની વિચારણા કરી છે. પરંતુ, સ્વાવનો વિચાર પ્રાયઃ કરીને નથી ડર્યો . એના લીધે જ, આપ ચાર ગતિનું ભવભ્રમણ હજુ ચાલું છે. એટલે અનાદિ કાળથી , જાતની ચિંતા - સુધારણુti - વધારણુd માટેની ચાલતી આપણી ભૂલનું પુનરાવર્તન અટકાવવા અને સ્વ આત્મ - જુવ દ્રવ્યની ચિંતા - સુધારણાની ફારૂઆત કરવા માટે ....
-: પંચાચાર કયા- કયા છે ? ન : |
પંચાયાર
5 પ્રશ્ન જીવ-વિચાર માં શું ભણશો ? જવાબ: જુવીના પ્રકાર , ઊંચાઈ, આયુષ્ય , હિંસાથી બચવાના ઉપાયો આદિ.
જ્ઞાનાયારે દર્શનાયા ચારિત્રાચાર તપાયાવીર્યાચાર (1) તાનાચાર : માથા, સ્વાધ્યાયાદિ કરવું- કરાવવું (૨) દર્શનાથાર : પ્રભુભક્તિ સંબંધી પૂજા , સ્નાનાદિ આધાર (5 ચારિઆચાર : સામાયિક , પૌષધ આદિ| (છ તપાચાર : તપમાં જોડાવું (૫) વીચાર : ઉપરનાં ચાર આચારોમાં વિશેષ સત્વ ફોરવવું,
શક્તિ છુપાવવી.
|
| |
|
. ' ' ' ' 1 1 1
શ્રાવકો માટે પાયાનું જ્ઞાન (જરૂરી જ્ઞાન) કયું ?
| |
3 પ્રશ્ન : જીવવિવાર નાં માધ્યમે જીવદયા પાળવાથી શું લાભ ? જવાબ ૧) “જૈસી કરની વૈસી ભરની, જો બોયેગા વહી પાયેગા, - જેવું વાવો તેવું લણો , જેવું આપો તેવું મળે ,
જેવું જોઈએ તેવું આપો . ” - આ નિયમો અનુસાર, આપણી રાતા , સુખ, શાંતિ, સમતા , સમાધિ, સદગતિ અને પરમગતિ (મોક્ષનું Reservation (રીકરાન) કરાવવા માટે અન્યને પણ મુખ , શાંતિ , શાતા , સમતા , સમાધિ આપવી જરૂરી છે, જીવદયા પાળનાર બીજાને શાતા , સમાધિ આપવાને લીધે , પોતે પણ અશાતા રોગનો શિકાર કદી ન બને. રીંગના ઉદયમાં પણ, સમભાવે પીડાને સહન કરી શકે, મૃત્યુ સમાધિમય મળે, પરલોક
સગતિમય બને અને ટૂંક સમયમાં પરમગર્તિ મળે. દા. ત. થિ પોતાની શાતા - સમાધિ માટે ૨૪ કલાક બીજ અવોને અશાતા, - અસમાધિ આપીને જીવન જીવનારાં સંસારીઓને , પ્રાયઃ કરીને ,
અરમાધિ મૃત્યુ મળે છે. તેઓને સમાધિ મરણ દુર્લભ છે . બીજી
:
૬ કર્મગ્રંથ
| |
- ૪ પ્રકરણ • જીવ-વિચા૨ • નવ તત્વ - દંડક - લધુ સંગ્રહણી
3 ભાગ્ય • ચીત્યવંદન ભાષ્ય • ગુરુવંદન ભાખ્ય • પચ્ચખાણ ભાષ્ય
આ
/ / |
Page #5
--------------------------------------------------------------------------
________________
ज्ञानवं इण पाये छे. संगम मात्रोम यजतनं भरेष સુપાત્રદાન પણ, કોમળ હદયથી કરેલ હોવાથી , તેને પણ ફળ સ્વરૂપે શાલિભદ્રનો ભવ + અનાસક્ત ભાવ + સંયમ જીવન વિગેરે ઉત્તમ કુળોની પ્રાપ્તિ કરાવે છે. બીજી બાજુ, વર્ષોથી પૂજા , ઈરિયાવહી અને સુપાત્રદાનનો ધર્મ , હદયની કોમળતા વગર કરવાને લીધે , આપણને જોઈએ તેવું ફળ હજુ સુધી મળ્યું નથી . તેથી, ઉંચામાં ઉંચી કરવાની સામગ્રીઓને પણ નિષ્ફળ કરી નખનાર આપણાં કઠોર હદયને, જીવદયાના 'પદ્માવે કોમળ બનાવવા માટે જ આપણે આ જીવ-વિચાર ગ્રંય ભણીશું. ફાવશે ને ?
બાજુ, સાધુ-સાધ્વીજી ભગવંતોને તો પ્રથ: કરીને સમાધિ મૃત્યુ જ, મળે છે. કારણ કે, તેઓ ચોવીસે કલાક , જીવદયા પાળવાનાં માધ્યમ, અન્યને શાતા , સમાધિ આપનારાં હોય છે. પોતાનાં સમગ્ર જીવન દરમિયાન બીમ આવોને શાતા, સમાધિ આપનારનું સંપૂર્ણ જીવન પણ રાતા, સમાધિમય પસાર થાય + મરણ સમાધિમય મળે + પરલોક -પા સદગતિમય મળે છે.-----
| શું કરવું છે ક ર નેઈએ છે ? E] ભૂતકાળમાં રોગોની અને રોગીઓની સંખ્યા ઓછી હતી અને આજે,
વધુ પડતી હિંસા અને બીજાં જીવોને અશાતા મળે એવી જીવનશૈલી --- થવાને કારણt , રોગોની અને રોગીઓની સંખ્યા ઘણી વધી છે. આ
વસ્તુ અને સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. એટલે, મિનરીગરીઅને સ્વસ્થ જીવન જીવવાની જે ઈચ્છા હોય, તો વધુમાં વધુ જીવદયા માળવાનાં માધ્યમે, બીજું જીવોને વધુમાં વધુ શાતા- સમાધિ આપતાં - રહેવું અત્યંત જરૂરી છે. જીવદયાનાં પ્રભાવે તમારું સંપૂર્ણ જીવન
આરોથ સ્વસ્થતા પૂર્વક પૂરું થરો, તેની ખાતરી હું નહીં પરંતુ
તાની ભાવંતો આપે છે ..... હવે શું કરવું છે ??? (૨આજે ઠીબ્યુટર, ઈન્ટરનેટ , લેપટોપ અને મોબાઈલનાં ચંબ યુગમાં "
ડઠોર થઈ ગયેલ આપણાં હૃદયની ભૂમિને કોમળ કરવાં માટે જીવદયા પાળવી જરૂરી છે. હરય કઠોર હોય તો મળેલ ઉંચામાં ઉંચી તરવાની સામગ્રી પણ નિષ્ફળ સાબિત થાય . બીજી બાજુ, હરય કોમળ હોય તો મળેલ સામાન્ય સામગ્રી પણ આત્માને વિરોષ
લાભ કરાવે છે. દા.ત.: ખેડૂત બંજર ભૂમિમાં સારામાં સારાં બીજની વાવણી કરવા છતાંય તે
નિષ્ફળ જાય અને કોમળ, ફળદ્રુપ ભૂમિમાં સામાન્ય બીજની વાવણી કરે તો પણ વિરોષ ફળ પામે. એજ રીતે, કઠોર હદયથી કરેલ યામાં ઉંચો ધર્મ પણ નિષ્ફળ સાબિત થાય અથવા સામાન્ય ફળ આપે. અને કોમળ હદયથી કરેલ નાનામાં નાનો ધર્મ પણ સફ્ળ
સાબિત થાય અને વિશીષ કૂળ અપાવે. દા.ત. ક્રોમળ હદયથી કરેલ નાગકેતૂની પૂજા તેમને કેવળજ્ઞાન અપાવે અને
અઈમુતામમિની પણ કોમળ હાયથી કરેલ ઈરિયાવહી તેમને કેવળ -
વવવવ વ 9 65 66
2 ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? '' '' 1 '' 1 ' ' ' ' ' ?
હ હ હ હ હ
(8) જીવદયાનાં પરિણામોની હાજરીમાં કદાચ અક્ષણાતાંમાં થોડી જુવ વિરાધના
થઈ જાય તો પણ, હિંસા નિમિત્તે અલ્પ કર્મ બંધ થાય છે. બીજુ બાજુ, જીવદયાના ભાવોના અભાવે , જીવહિંસા ન થવા છતાંય કર્મબંધ તો સતત ચાલુ જ રહે છે. કારણ કે, કર્મબંધનું મુખ્ય કારણ પ્રવૃત્તિ નથી પરંતુ આંતરિક પરિણામો છે. તેથી, મખ બાહ્ય પ્રવૃત્તિનાં આધારે જ લાભ કે નુકસાન નથી થતું. પરંતુ, આપણી આંતરિક પરિણાતીના આધારે જ,
-આત્માને મુખ્ય લાભ કે નુકસાન થાય છે. દા.ત.: બિલાડીને ૨૩ કલાકની જીવહિંસા (ઉંદરને મારવાની) ન હોવા છતાં પણ,
પરિણામમાં હિંસા હોવાને કારણે , ડાયાના સ્તરે હિંસા ન થવા છતાં પણ, -કર્મબંધ ૨૪ કલાક માટે સતત ચાલુ જ રહે છે. અને તે કાળ , ડાયાના
સ્તરે જીવહિંસાનો ત્યાગ હોવાં છતાં પણ, તે જીવદયા નિમિત્તે, બિલાડીને કોઈ જ લાભ થતો નથી. કારન કે, ઉંદ૨ના અભાવે, બાહ્ય દ્રષ્ટિએ બિલાડી કોમળ-નિદધ અને શાંત દેખાવવા છતાંય , ઉંદરને પકડીને ખલાસ કરવાનાં ક્રૂર પરિણામો એનાં હદયમાં ચોવીસે કલાક માટે સતત રમતાં હોય છે. તેથી, જીવહિંસા નિમિત્તે કર્મબંધ તો ચોવીસે કલાક બિલાડીને ચાલુ જ રહે છે. એ જ રીતે, સાંસારિક જવાબદારીને લીધે , બાહ્ય દ્રષ્ટિએ. થોડી જીવહિંસા દાવા છતાંય , જીવદયાનાં પરિણામોથી ચોવીસે કલાઇ હદય ની રાખનારને હિંસા નિમિત્તે અલ્પ કર્મબંધ થાય અને જીવદયા મિમિત્તે સતત કર્મ નિર્જરા ચાલુ જ રહે છે. --
દેરાસથી ઘરે જતી વખતે, કોઈ પ્રાવક નીચે જોયા વિના જે ચાલે અને એકપણ કીડી જે ન મરે, તો પણ , જીવદયાનાં પરિણામ હદયમાં
/////
Page #6
--------------------------------------------------------------------------
________________
ન હોવાથી, કર્મબંધ થાય છે. જ્યારે, બીજી બાજુ, ડાળજી રાખીને, જાગૃતિપૂર્વક, નીચે જોઈને ચાલવાં છતાં પણ, અજાણતામાં કદાચ કર્મબંધ થાય છે. ડીઈક કીડી મરી જાય, તો પણ, અલ્પ કારણ કે, હટ્ટામાં પરિણામ તથા પ્રયત્ન તો જીવદયા પાળવાનો જ - બાહા પ્રવૃત્તિ નથી, છે. શુભ-અશુભ કર્મબંધનું મુખ્ય કારણ દેવું. તેથી પરંતુ, આંતરિક પરિણામો છે. તેથી, જો રાક્ય બને તો, આપણી બાહ્ય પ્રવૃત્તિ + આંતરિક પરિણતી બંનેને બગડવા ન મોક્ષ માર્ગે જરૂરથી વિકાસ સાધી કારો. કર્મ સંયોગ, બાહ્મ પ્રવૃત્તિ કુદાય બગાડવી પડે, ત્યારે પણ જો આંતરિક પરિણતિને બગડવા ન દઈએ તો મોક્ષ માર્ગ આપણી વિકાસ યાત્રા, ધીરે- ધીરે કરીને પણા ચાલુ જ રહેશે. સતત જીવદયાનાં પરિણામોથી હ્રદય ભાવિત કરવાનો આ મોટો લાભ ચોવીસે કલાક માટે આપણે મેળવી શકીએ.
9
વી
જીવ + અજીવનાં સમાનાથ એકાઅર્થી શબ્દો :
•
જીવ = આત્મા
= ચેતન
પ્રાણી = જડ અાત્મા = અચેતન
અજીવ =
.
છે ‘અજીવ'ની વ્યાખ્યા : નીચે આપેલ 'જીવ' ની વ્યાખ્યાથી વિઝ્ડ તમામ વ્યાખ્યાઓ અજીવ માટે સમજી લેવી .
કે માં જુદી જુદી મીના આધારે જુદી જુદી વ્યાખ્યાઓ જે જીવે તેને 'જીવ' કહેવાય .
જેનામાં ચેતના હોય તેને 'ચેતન' કહેવાય . (દાત. ટેબલને હુથોડો મારવા છતાંય ચીસ ન પાડે. કારણ કે, તેનામાં ચેતના નથી. જ્યારે આપણને સહેજ વાગે તો પણ આપણે ચીસ પાડીએ. કારણ કે, આપણામાં ચૈતન્ય ચેતના) છે.)
• જીવ
- ચેતન :
પ્રાણી : જૈનામાં પ્રાણ હોય તેને પ્રાણી કહેવાય.
પ્રશ્ન: પ્રાણીને ધારણ કરનારનાં આધારે આપણે ‘પ્રાણી’ની વ્યાખ્યા તો કરી, પરંતુ, ખરેખર ‘પ્રાણ' એટલે શું?
66666
------
....
O
જવાબ ઃ લૌકિક માન્યતા મુજબ (અર્જનોમાં) પ્રાણ = શ્વાચ્છોશ્વાસ તરીકે મનાય છે. ા.ત. (૧) શ્વાસ અટકે ત્યારે કહેવાય ગયાં’ અથવા ‘પ્રાણ પંખેરું ઉડી ગયું.'
કે પ્રાણ નીકળી
=
(૨) પ્રાણ (શ્વાચ્છોશ્વાસ) ને આયામ (કામાં) રાખવાની પ્રક્રિયા પ્રાણાયામ વાય ( રામદેવબાબા મુજબ) . અહી” પણ ‘પ્રાણ' નો અર્થ શ્વાચ્છોશ્વાસ તરીકે જ કરાયેલ છે.
પરંતુ, આપણી માન્યતા મુજબ માત્ર શ્વાચ્છોશ્વાસ' તે જ પ્રાણ તરીકે નથી મનાતું પરંતુ, તે સિવાય બીજી ૯ વસ્તુઓને પણ પ્રાણ તરીકે જૈન શાસન સ્વીકારે છે. તે નીચે
છે.
भुक्ख
લોકીત્તર માન્યતા મુજબ (જૈન શાસનમાં) પ્રાણ = ધાનેન્વાસ + ૯ – કુલ ૧૦ પ્રાણ મનાય છે. કુલ ૧૦ પ્રાણ :
૫ ઈન્દ્રિય ( ચામડી, જીભ, નાક,
43
+ ૩ બળ + વાચ્છોશ્વાસ
+ આયુષ્ય ૧૦ પ્રાણ
મનબળ
=
મળેલ મન ટ્રારા વિચારવાનું બળ
* વચનબળ =
મળેલ જીવ દ્વારા બોલવાનું બળ
* ફાયબળ
મળેલ પોતાના શરીર દ્વારા પ્રવૃત્તિ કરવાનું બળ .
3 પ્રાણી : આ પ્રાણો નૈની પાસે હોય તેને જ ‘પ્રાણી' અથવા ‘જીવ’
કહેવાય .
=
2
(મનબળ, વચનબળ કાર્યબળ)
સ્ટ્રિટિસ
આંખ કાન)
પ્રશ્ન : જન્મ, જીવન અને મરણ એટલે શું ?
જવાબ:
• જન્મ : પ્રાણીની પ્રાપ્તિ થવી. જીવન : મળેલા પ્રાણીને ટડાવવા .
કરણ : પ્રાણોથી રહિત થવું, પ્રાણોને છોડી દેવું,
બધાં જીવીત ૫ (પાંચ) ભેદોમાં સમાવેશ
જીવ (પ) ભેદ
.
મળેલાં પ્રાણોથી આત્માનું છૂટા થવું કે છૂટાં પડયું.
બેઈન્ટ્રિય તૈઈન્દ્રિય ચરિસ્ટ્રિય
પંચેન્દ્રિય
Page #7
--------------------------------------------------------------------------
________________
? ? ?
| શકાય. તો પછી સિક્ષના જીવોને' સુબ ૧૦-પ્રાણામાંથી કેટલાં અને
કયાં કયાં પ્રાણ હોય ? નોંધ : જવાબ આપતાં પૂ, પ્રાણનાં બે પ્રકારો સમજીએ.
પ્રાણ (બે પ્રકારે)
डेन्द्रिय वनस्पति विरे' બેઈન્દ્રિય ; શંખ , અળસિયાં આદિ તેíન્દ્રય ? કીડી, મંકોડા બાદ ચઉરિનિય : માખી , ભમરો વિગેરે
પંચેન્દ્રિય : તારક , દેવ , મનુષ્ય , પશુ-પંખt પ્રશ્ન : કયા જીવો પાસે કેટલા પ્રાણ હોય ? અથવા દરેક જીવોને
પ્રાણ કેટલા ? જવાબ : ખાસ નોંધ: સંસારી દરેકે દરેક જીવ પાસે ઓછામાં ઓછા
ચાર પ્રાણ તો હોય જ : ઈન્દ્રિય + ૧ બળ ૧ ચારણોયાસ + આર્ય
એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય જીવોમાં, તમામે તમામ જુવો , સંમૂર્ષોિમ ન તઘા અસંતી મન વિનાના) જ હોય .
દરેક જીવોના પ્રાણ નીચે મુજબ હોય છે : (1) એકૅન્દ્રિય જુવો ૪ પ્રાણ (ચામડી, કાયદળ, રાચ્છોશ્વાસ, આયુષ્ય) (૪) બેઈન્દ્રિય જુવો : ૬ પ્રાણા (ચામડી, જીભ , કાયબળ , વચનબળ,
ચાચ્છોશ્વાસ , આયુષ્ય). () તેઈન્દ્રિય જીવો : ૭ પ્રાણ ચામડી, જીભ, નાક, કાચબળ, વચનબળ,
પાછોધામ , આયુષ્ય) જી ઉરિન્દ્રિય જીવો : પ્રાણ ચામડી, અન્ન, નાક, આંખ, કાયઢાળ,
વચનબળ,ચાચ્છોશ્વાસ , આયુષ્ય) (પ) અસંતી (મન વિનાનાં) પંચેન્દ્રિય જુવો : ૯ પ્રાણ
(ચામડી, જીન, નાક, આંખ, કાન, ફાયબળ, વચનબળ ,
શ્વાચ્છોશ્વાસ , આયુષ્ય )(એટલે ા મનબળ ન હોય) sઇ સંજ્ઞી (મન વાળાપંચેન્દ્રિય જીવો : ૧૦ પ્રાણ
(ચામડી, જીભ, નાક, આંખ, કાન, કાયબળ વચનબળ;
મનબળ , ધાચ્છોશ્વાસ અને આયુષ્ય) પ્રશ્નઃ | સિકનાં જીવો ‘જીવ' છે કે “અજીવ' ? જવાબ : સિહુનાં જુવો ‘અજીવ' તરીકે નથી પરંતુ જીવ' જ કોવાય. પ્રશ્નઃ અગર મિઢોને જીવ તરીકે માનશો તો ‘પ્રાણીની વ્યાખ્યા મુજબ સિંહો
‘પાસે પણ પ્રાણા તો ડ્રોવા જ જોઈએ, તો જ તેમને જીવ કહેવાઈ
? ? ? ? ? ? ? ? ? ' ' ' '
(Try TTT T ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧
દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ • ૫ ઈન્દ્રિય, • જ્ઞાન , દર્શન, યાબિ વિગેરે ૩ બળ ,
આત્માનાં અનંતા ગુણો વાચ્છોશ્વાસ,
આયુષ્ય
* કુલ ૧૦ જવાબ: સિનાં જીવો પાસે ઉપર બતાવેલ છે દ્રવ્ય પ્રાણોમાંથી એક પણ
દ્રવ્ય પ્રાણ ન હોય. પરંતુ, માત્રને માત્ર , આત્માના અનંતા ગુણો સ્વરૂપ ભાવ પ્રાણ જ હોય છે. સંસારી (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો જુવો પાસે દ્રવ્ય પ્રાણ + ભાવ પ્રાણ, બંને હોય છે. પરંતુ, સિઢ મુકા) જુવો પાસે માત્ર ભાવ પ્રાણ જ હોય અને દ્રવ્ય પ્રાણા તો હોય જ નહીં. કારણ કે, શરીરધારી અવસ્થામાં જ, કર્મને લીધે, ૧૦ દ્રવ્ય પ્રાછો મળે છે. અને સિનાં જીવોએ તો કુર્મનો કચરો પૂરેપૂરો નારા કરેલ હોવાથી, તેમને શારીરધારી અવસ્થા પણ ન મળે. જ્યારે દ્રવ્યપ્રાણો તો શરીરધારી અવસ્થામાં જ હોય , એટલે 1, સિહોને એક પણ દ્રશ્ય પ્રાણા ન હોય. પરંતુ, માત્ર ને માત્ર ભાવ પ્રાણ જ હોય છે. ૪. દ્રવ્ય પ્રાણ = ૫ ઈન્દ્રિય + 3 બળ + ચારકોચાસ + આયુષ્ય
= કુલ ૧૦ ભાવ પ્રાણા = દર્શન , જ્ઞાન, ચારિત્ર , સરળતા , નમ્રતાદિ
આત્માનાં ગુણો
= કુલ અનંતા | સિઢી પાસે તો માત્ર ભાવ પ્રાણ હોય જ્યારે આપણી પાસે તો દ્રવ્ય + ભાવ પ્રાણ , બંને હૃાજર હોવાથી, આપણે સિદ્ધોની અપેક્ષાએ વધુ
આગળ , વધુ શ્રીમંત ન કહેવાઈએ ? જવાબ : | સિદ્ધ ભગવંતો પાસે માત્ર ભાવપ્રાણ જ હોય છે અને આપણી સંસારી)
પાસે તો ટૂધ્ય પ્રાણ + ભાવ પ્રાણ * બંને હોય છે. છતાંય આપણે
.
' '
' ' ' ' ' ને ?
Page #8
--------------------------------------------------------------------------
________________
सिद्धो डरतां खागण न उहेचार्थसें. डारएण डे, संसारीने मणेल
મુક્ત
થઈ
દ્રવ્યપ્રાણો તો વરદાન રૂપે ન કહેવાય, પરંતુ, કલંક રૂપે હૈવાય છે. કર્મની ગુલામીનાં લીધે જ રારીરધારી અવસ્થા મળે છે તથા ઈન્દ્રિયોને ધારણ કરવું પડે છે, તેની સાર-સંભાળ લેવી પડે છે. જ્યારે, સિરુનાં વો તો, આ ગુલામીથી કાયમ માટે ગયાં છે. આપણી પાસે રહેલ ભાવ પ્રાણો કરતાંય સિાના જીવોના ભાય પ્રાણો તો quantity + qually_ ક્વોન્ટીરી + ક્વોલીટી) બંને અપેક્ષાએ ઘણાં ઘણાં ચઢીયાતાં છે. આપણને મળેલ ભાવ પ્રાણી કરતાંય મિટ્ટીનાં ભાવપ્રાોને ચઢિયાતા કઈ રીતે કહેવાય ?, તે નીચે આપેલ તફાવત નો કોઠી વાંચી આપોઆપ ખ્યાલ આવી જશે.
તફાવત
સંસારી (આપણાં) ભાવપ્રાણ કર્મનો સંપૂર્ણ નાશ કર્યા વિના
પ્રાપ્ત થાય.
દર ાલીપરામાં જતાં ગુણો કીવાય (૩) આવ્યાં પછી જાગૃતિ ન રાખો તો રવાના થઈ શકે. (૪) ભાડાનાં મકાન તુલ્ય Temporary ગુણો છે. (૫) ફટકડી ફેરવીને કચરો બેસાડેલ નિર્મળ જળ તુલ્ય ગુણો આપણાં છે. એટલે કે, કર્મરૂપી કચો માત્ર દબાવેલ છે પરંતુ હુ પૂરેપૂરો નાશ નથી કર્યો.
ક
સિનાં ખાવપ્ર (૧) કર્મની સંપૂર્ણ તારા કરવાથી પ્રાપ્ત થાય. ાર્મિક નાવતી ને કોય (3) મળ્યાં બાદ, કાયમ માટે સાથે રહે, જાય નહીં. (જી ઓનરશીપનાં મકાન તુલ્યકાયમ રનારા ગુણો છે. (૫) કચરો બાળીને ચોખ્ખું કરેલ તદ્દન નિર્મળ જળ તુલ્ય સિરૂનાં ગુણો. એટલે કે, કચરો બળી ગયેલ હોવાથી પાણી હુલવા છતાંય પાણી મીથું થવાનું નથી. (૬) દા.ત. સમા, તવ્રતાના ગુણો કાયમ માટે ૨૬. સિટ્ટો તો ક્યારેય પણા દોષોને ધારણ કરનાટ ન બને, કાયમ માટે ગુણીનાં ધાક રૂપે જ રી
(5) દા.ત. ખાપણાં, નમ્રતા, ક્ષમા આદિ ગુણો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. આજે છે તો કાલે નથી . આપણે ક્યારેક ક્ષમાવાળાં થઈએ તો ક્યારેક ક્રોધી પણ થઈ જઈએ.
: विश्वमां मात्र जे वस्तु :
જીવ
અનુવ
સંસારી જીવ અણે વધુ
મુક્ત (સિઢું) જીવ
સમગ્ર વિશ્વમાં માત્ર બે જ આપણે ગમે ત્યારે આંખ ઉઘાડીને જોઈએ તો, આપણને જે પણ નજ૨ વસ્તુઓ છે : “જીવ’ અને ‘અજીવ’. સમક્ષ દેખારો, તે કાં તો ‘વ‘હશે, કાં તો ‘અજીવ” હુો . આ બે પદાર્થ સિવાયની ત્રીજી કોઈપણ વસ્તુ આપણને ન દેખાય. હવે આ બે વસ્તુઓમાંથી, આ ગ્રંથમાં તો આપણને ‘જીવ' અંગે વિશેષથી માહિતી મેળવવી છે, પરંતુ ‘અનુવ' અંગે નહીં. તેથી, 'જીવ' અંગેની વિચારણા હવે આપણે શરૂ કરીશું. જીવના મુખ્ય બે પ્રકાર છે : “સંસારી અને ‘મુક્ત’ ‘મુક્ત’ના આત્માઓ તો મોક્ષે પધારેલ હોવાથી, તેમને પા દ્વંદ્વટ માં રાખીને, ‘સંસારી' જીવોનાં ભેદો જાણવા, આપણે આગળ વધીશું વે, ‘સંસારી ’ જીવનાં પણ બે પ્રકાર : સ્થાવર' અને ‘સ', વા એકેન્દ્રિય જોઈતી દુનિયાની વિચારણા કર્યા બાદ આપણે ×સ જુવોની દુનિયા અંગે ક્રમસર વિચારશું . હવે સૌ જીવનાં બે પ્રકારો : ‘સંસારી' અને 'મુક્ત' જીવો અંગે કંઈક વિચારીશું.
તેમાંથી
પ્રથમ
છે સંસારી જીવની વ્યાખ્યા : જેમનો આત્મા • કર્મથી હુજુ બંધાયેલો અથવા કર્મના વાદળોથી હજી ઢંકાયેલ છે + જૈમનાં આત્માનાં અનંતા ગુણો હજુ પૂરેપૂરાં પ્રાટ થયાં નથી કર્મરૂપી વાદળોથી ઢંકાયેલ હોવાથી) + જેઓ સિક્ષપદ – મોક્ષને પામ્યા નથી + ચાર ગતિ રૂપ સંસારમાં જેમનું રખડવાનું (પરિભ્રમણ) હજુ ચાલુ જ છે, તે જીવોને ‘સંસારી જવી કહેવાય .
મુક્ત જીવની વ્યાખ્યા :
‘સંસારી જીવ' કરતાં તદ્દન ઉલટી વ્યાખ્યા. એટલે કે, જે જીવોએ કાયમ માટે સર્વ કર્મોનો નાશ કરી નાંખેલ છે અથવા
Page #9
--------------------------------------------------------------------------
________________
मिनो मात्मा जर्मनां पागधीरायठंडायमो नयी + मना मात्मान सनंतागुएो पुरेपुरां प्रगट गया छेउमा पाणामो नाश याने डारोरेमो सिद्धपा-मोसने पाया यार गतिश्प संसारनी रजतपटीपी हपे गायमभाटे मोटा गयां ऐ तेयोने 'मुहत गुपो' हेवायः यामो, एपे पर रेल प्याध्यामोना मनुसार 'संसारी' मने 'भुप्त' लियो पय्येनो तापत मापो पियारीणे.
भनां संपनीमांधी एपाना मुख्य उपाय इनले नार्मोन धाय तेनी पूर्ण जाति:
रागन्तुषन इरपा द्वारा रामपी) सूनां बंधायेठांडर्मोने जाणपा भाटे:
माराधिना, साधना विशेषधी डाग हाता धायेमा 10ोरडामोधी मुस्त धपा माटे शरतोर्नु पालन
नभरी छ, नेनीये भुगम छेनयाँ होरखां मांधतां मसापां मने मूनां गंधायेला होरामोने धीरे-धीरे सरीने घाडपांन्णेऽपां.
मेरजे, मारीते, परनी जे शरतोनू पालन रपायी, समयमांश उर्मोना बंधनोभायी यूटीनेमात्मा पूर्णतया - भिस्त धनरो. मापएो मात्मा, संसारी अवस्थामांधी एटीने, -परमात्मा श्मे घर्ष नशे. मोलो, पुंछेने ?
५८८८८!
लतापतान संसारी अप
मुस्त पर गानेलूताणां मनंतोडाण या गलतहाणां जनंतोडाणचार गतिनां संसारमा रमयां, गतिनां संसारमा रणश्यांचे पर्तमानभा पामर्नु रजडपाj परंतु धर्मोनो नारा पाने जीध यानुऐमने लविष्यमा परामोसा हुपेनेमने रमज्यानुनधी मने
ग पात्यांमुधी रमऽरो. लविध्यभा भएरमरो नहीं। गणपो मोक्षने पाम्यां नधी.
पो मोसने पाभ्यां ऐ: शामात्मानां मनंता गुट्रोनो संपूर्ण मात्माना अनंता गुटोग सिरेमरोग प्रकारा,मनोहर संपूर्ण प्रशनेभगो प्रगट
प्रगट यो नधी. - -- थर्ड गयेत छ.उर्मनो ड्यरो हुनु पूरेपूरो जर्मनो उयये परेप्री जाणी निमगो जयो नधी.
नांजेल छे. पाहत. पाणधी दायेमां-leoधत बाण चिनागा सूर्यना मूर्थनो सत्य प्रकारा,
पई प्रडारा, माटी चिना पाटामाग्री जीणेलमारीधी । रा रेटमुंह सोलुंग मिश्रीत मशरूसो
डापन्भेज चिनार्नु उत्तमपणअध्पी भेषु.ययन भदिन निर्मण पस्त, भूगधी जाणी यता, उपरथी अपी नाम नांजेलजावणनां पृक्षारी जायना पृक्षारीजी) -પાછાં ક્યારેય નહી ઉગતી રાજ तेगां सभान-तुष्य 'संसारी तेनां समान- तुल्य 'मुस्ता मिात्मा' हेपाय.
मात्मा' उपाय.
22222222222222222222222
प्रश्नापूसाधु-साध्वीतुन 'संसारी' हेपाय संमारना त्यागी' हेपाय? नवाजा संसारी पुत्र, परिवार, पैसो, पार्थ माह माह पहार्यो इप
द्रष्य संसारको त्याग रेनोवाधी, प्ययहारची तेभने 'संसारना त्यागी उपाय मगे शमन्वेष-विधयन्धायाटिइप लाय संसारनो नारा उपायुं बाडी होयाधी, निश्चयधी 'संसारी' उपाय. मधया | उर्मग्रंथभांप प्रारना संसार : भिध्यात्पाविरति, भाय, योग सने प्रभाट डीधां छे. संयम संगीर रेल साधु-साध्वीशुगे मिथ्यात्य सिविरति प संसारनो त्याग रेल होपानी ममेक्षा व्यवहारधी 'संसारना त्याची तरी इवाय जने उभाय+योग न प्रभा उप संसारनी त्याग हरपुरेपूरोनपानी मपेक्षा :निम्बयथी संसारी' तरी 7 वाय.
પ્રશ્ન આત્માને વધુ નુકસાનકારક દ્રવ્ય સંસાર કે ભાવ સંસાર ? જવાબ: Fથ સંમાર કરતાંય ભાવ સંસારમી આડમાને વધુ નુકસાન થાય.
કારણ કે, 4 સંસારની હાજરી હોવા છતાંય કેવળજ્ઞાન શક્ય છે. પરંતુ, ભાવ સંસારનાં નાવિના, કેવળજ્ઞાન અને મોક્ષ તો "प्रा डाणां पर भेगययुं शल्य निधी.
Page #10
--------------------------------------------------------------------------
________________
: ‘જીવ' ની સિદ્ધિ : ----- - દા.ત. સંસારમાં જે ભરત ચક્રવતીનો ઢવ્ય સંસાર ઉભો હોવાં " છતાંય , અંદરથી અલિપ્ત રહેવા દ્વારા, ભાવ સંસારનો ના
‘અવ' ની સિદ્ધિ હરવી જરૂરી શા માટે ? કરીને, તે ડેવળતાન પામ્યાં, મોલ પામ્યાં.
- જીવન (આત્માનો) હાર્દિક સ્વીકાર જ્યાં સુધી ન થાય ત્યાં
1 સુધી, જીવદયાનાં પાલન માટે , વિરોષ ઉત્સાહ ન જાણી શકે :પ્રશ્ન : તો પછી દ્રવ્ય સંસાર છોડવાની જરૂર રહ્યું છે. સંસારનો ત્યાગ
આતમાં છે, આત્મા શરીરથી cો છે , શરીર નાશ પામે અને - - - -૬ર્યા વિના પણ, ગ્ર સંસારમાં રહીને જ વિષય-કપાયાદિ ભાવ
આત્મા પરલોકમાં જાય છે , પરલોકમાં નવું શારીર મળે છે , ઈત્યાદિ સંસારથી છૂટવાનો પ્રયત્ન માત્ર કરીએ તો ચાલે ને ?
શ્રદ્ધા એકવાર દ્રઢ થયા બાદ , જીવદયા પાળવા અને જીવહિંસાથી જવાબ: ભાવ સંસાથી આત્માને વધુ નુકસાન હોવા છતાંય, સો પ્રથમ
બચવાનો પ્રયત્ન થાય, કારણ કે, હું જીવ છે ' એવું સમજયા બાદ, તો ટ્રણ સંસાર છૂટે છે અને પછી જ, ભાવ-સંસારથી કાય: 65 મારાં સમાન જુવ (આત્મા) તો જગતનાં બીન સર્વ જીવોનો પણ ત્રવ્ય (બાહ્મ) સંસારથી છૂટ્યાં વિના, ભાવ (અત્યંતર) સંસારથી
હોવાથી , મારે બી જુવોને , જીવહિંસાના માધ્યમથી અરાતા , પૂછ્યું તો અતિ દુર્લભ છે, પ્રાય: અશક્ય છે. તેથી, ધ્ય-બાહ્ય
અસમાધિ હવે નથી આપવી એ રીતે અટકવાનું થઈ શકે અને * સંસારનો ત્યાગ રૂપી સંયમ જીવનનો સ્વીકાર કરવો અત્યંત જરૂરી
જીવદયા પાળવાનો ઉત્સાહૂ આપોઆપ જાણી શકે , તેથી ‘જુવ' ની છે, અનિવાર્ય છે.
સિટિ જરૂરી છે. દતિ : ડૂબતાં માણસને બચાવવા માટે, સૌ પ્રથમ તેને પાણીમાંથીબહાર કઢાય. ત્યાર બાદ જ, અંદર શરીરમાં ઘુસી ગયેલ પાણીને
છે “જીવની સિદ્ધિ માટે , રાયપણી ગ્રંથમાં આવતું પ્રદેરી રાસનું સંત કઢાય, તો જ ડૂબતો માણાભ બચી શકે . બાકી આજુબાજુમાં
અત્યંત દૂર, હિંસક અને નાસ્તિક શિરોમeણ એવી પ્રદેસી રહેલ બાહ્ય પાણીથી ડૂબતાં માણસને દૂર કર્યા વિના તેના
રાજા, શ્વેતાંબિકા નગરીનો રાજ ફતો. આ રાજાએ, નવાં નવાં કુત પેટની અંદરમાં ઘુસી ગયેલ પાણીને કાઢવામાં સફળતા મળી ન શકે.
કરીને, પોતાની સંપૂર્ણ પ્રજાને પહા, ધર્મથી વિમુખ અને નાસ્તિક | બહારનું પાણી : દ્રવ્ય (બાહ્ય) સંસાર
બનાવી દીધી . 1 અંદર ઘુસી ગયૅલ પાણી = ભાવ (અત્યંતર) સંસાર
-- રામના મિત્ર • ચક' સારથીએ , પ્રભુ પાર્શ્વનાથનાં પ્રથમ -
1 ભરત ચક્રવતી જેવા ટ્રસંતો તો કરોડોમાંથી એકાદ અપવાદ રૂપે નૈવા મળે છે ? જેઓ દ્રવ્ય સંસારનો ત્યાગ
ગણધર શ્રી કેશી ગણધર પાસે બોધ પામીને ૧૨ વ્રત ઉર્યા હતા. - કર્યા વિના પણ કેવળજ્ઞાન પામી ગયાં . પરંતુ, ઉત્સર્ગ માટે તો,
એકવાર ચિત્ર સારથી પોતાના મિત્ર પ્રદેશની રાજાને પ્રતિબોધ પમાડવા Tદ્રવ્ય સંસાર છોરાં બાદ જ, ભાવ સંસારથી છૂટવામાં સફળતા
માટે , પૂ. રશી ગણધર પાસે બાવ્યાં. ત્યાર બાદ , પ્રદેશ રાજાની મળી શકે. ભરત ચક્રવર્તીને દેવળજ્ઞાન થયા બાદ પણ તેઓ
શાંકાઓ સ્વરૂપે પુછાયેલા સવાલોનાં તર્કબદ્ધ જવાબો પૂ. ડેરી - ક્યાં સુધી ડ્રવ્ય સંસારનો ત્યાગ રૂપ સંયમ જીવન ન સ્વીકારે
ગણધરે આપ્યાં , Legic સાથેનાં અમુક સવાલ- જ્વાબો નીચે ટૂંકમાં ત્યાં સુધી ઈન્દ્ર મહારાજ આદિ દેવો તેમને વંદન પણ ન કરે.
જણાવ્યાં છે ., આ સવાલ- જ્વાબનાં માધ્યમે , જીવ - પરલોક આદિ -ભૂતકાળનાં નવોમાં પણ, ભરત ચક્રવતએ દ્રવ્ય સંસારના
સંબંધી આપણી પ્રઢ પણ જડબેસલાક દ્રઢ થઈ જરો: ત્યાગ રૂપ સંયમ જીવનની સાધના તો અનેક વાર કરેલી
-'મ-૧: જે ન દેખાય તેને માની ન શકાય. ‘આત્મા' નામની વસ્તુ તો આ
| દુનિયામાં છે જ નહીં કારણ કે, તે દેખાતો નથી. ન દેખાતી
GQLqqq4 65 66 67 68 6 4 ( 444
INDIE IIIIIIIIIII . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૮૮
Page #11
--------------------------------------------------------------------------
________________
- 2
2
Inline
? ? ? ? ? ?
» નરક આયુરયો પણ ક્ષય થયેલ નથી. તેથી, તમારા દાદા અહીંન ખાવવાનું કારણ નરગતિનો અભાવ નથી પરંતુ, નારક જીવોની પરતંત્ર અવસ્થા - એ કા૨ણા છે.
એટલે, નરકલોકનાં નારક જીવોનું, અહીં પૃથ્વીલોકની ઉપર સાક્ષાત્ આગમન ન થવા માત્રથી નરકની દુનિયાનાં અસ્તિત્વનો અભાવ ન માની શકાય , તેથી “પરલોક' જેવી વસ્તુ તો ચોક્કસપણે
यस्तुने भएको भानो सो पछी माइनितामा गधेडाना शिंगडा રેખને કુંવારા બાપનું અસ્તિત્વ પણ, ન દેખાવા છતાંય , માન
પs. ચાલો ને ? પરંતુ, તે તો ઈર નથી, માન્ય નથી કે જવાબ-I: પોતાને ન દેખાતી ઘણી વસ્તુઓને બાજે દુનિયા માને છે : .
તાજ મહેલ , દિલ્હી, લાલ દરવાજ, કુતુબમિનારદ સ્થળોને હુમણાં સુધી ન જેવા છતાંય, અને હાલમાં ન દેખાવા છતાંય, ને આપણે માનીએ છીએ, તો પછી , અરૂપી એવા આત્માને, ન દેખાવા છતાંય, માનવામાં શું વાંધો છે કે આપણને આત્મા ભલે પ્રત્યક્ષ નથી દેખાતો , પરંતુ, સિદ્ધ ભગવંતો , કેવલી ભગવંતો, અનુભૂતિ સંપના આત્માઓને તો આત્મા પ્રાણપણો સાક્ષાત અનુભવાય છે.
1 1 1 2 3.2
-૨ : આપની માન્યતા મુજબ, અત્યંત , દંડ અને પાપી એવા
મારા દાદા, મરીને જો નરકમાં ગયાં હોય અને ત્યાંની તીવ્ર વૈદના જે સહી રહ્યાં હોય, તો તેઓ અહીં આવીને , શા માટે મને સમજાવતાં નથી ? મારા ઉપર એમનો અતિશય સ્નેહ હોવાથી, મારા અકૃત્યો -પાપો અટકાવવાની પ્રેરણા કરવા માટે , હજુ સુધી અહીં શા માટે નથી આવ્યાં એટલે, સારીર અને આત્મા જયં-જુદંt નથી પણ એક જ છે અને પરલોક જેવી કોઈ વસ્તુ નથી, નકલોક
- જેવી કોઈ દુનિયા 3 નથી. જે હોય તો હમણાંજ સાબિત કરીને બતાવો. -જવાબ-ર: અહીંથી મને, નરકમાં ગયેલ આત્મા, અહીં રહેલ પોતાનાં
*પૂર્વભવનાં સ્નેહીજનો પાસે ન આવવાનાં ડારકુtો નીચે મુજબ છે : (1) નરકમાં રહેલો જીવ, આ પૃથ્વીલોકમાં આવવા ઈચ્છે, તો પણ { આવી ન શકે. ડોરણ ૮, તેને લેશ માત્ર પણ સ્વતંત્રતા ન હૈોય ,
પૂરેપૂરી પરતંત્ર હોય, સતત કામ આપનારા ત્યાંના કઠોર સંત્રીઓ 'પરમાધામી દેવો; ક્ષણવાર માટે પણ નારકના જીવોને છૂટો ન મૂકે.
નરની ભયંકર વેદના તેને અતિ પિવળ કરી નાંખે છે. ઘણા રોગોની સતત હાજરીનાં લીધે, શરીર અને મનથી અત્યંત પ્રસ્ત એવાં નારકને કર સૂએ નહીં. » વેદનીય કર્મ પૂરેપૂરું ન ભોગવાય ત્યાં સુધી , નારકનો જીવ તે પોતાની ઈચ્છા મુજબ ક્યાંય પણ જઈ ન શકે.
પ્રશ્ન-3:1 મારાં ઉપર અત્યંત સ્નેહ ધરાવતાં મારાં દાદીમા, જે ધર્મના પ્રભાવે
દેવલોકમાં ગયા હોય તો, મને પ્રતિબોધ કરવા માટે અહીં શા માટે ન આવે ? આજ સૂચવે છે કે દેવલોક નામની કોઈ દુનિયા છે જ નહીં. અરે, આ લોક સિવાયની પરલોક નામની દુનિયા છે જ નહીં. જે હોય
તો અમને સિદ્ધ કરી બતાવો. વાબ-3: દેવલોકમાંથી અહી ન આવવાનાં કારણો નીચે મુજબ છે :
(૧) સ્વર્ગ (દેવ) લોકની સરખામણીમાં, આ મનુષ્યલોક ઘણો ગંદો છે.
માપણાં મનુષ્યલોકથી ૪૦૦ - પoo યોજન દૂર હોવાં છતાંય, અહીંની | દુધને તેઓ સહી ન શકે એ માટે, અહીં ન આવે. ૧૪ દિવ્ય કામનોગોમાં ખૂબ મ૨ણૂલ બની જાય છે અને માનવીય
સુખોમાં તેમની રૂચિ રહેતી નથી. માટે, અહીં ન આવે.35 એ દેવનો , મનુષ્ય સાથેનો જૂનો સંબંધ તૂટી ગયો હોય છે અને | બીજુ-બાજુ, દેવ-દેવીઓ સાથેનો નવો ગાઢ પ્રેમ સંમેલો હોય છે. | નવાં પાત્રો સાથેની અતિરાય ગાઢ લાગણી બંધાઈ જવાથી, જૂના મનુષ્યલોકનાં સ્નેહીજનો સાથેનાં સંબંધોનું પૂરેપૂરું વિસ્મરણ પ્રાય: કરીને થઈ જાય છે. જી આજના કાળમાં પણ, દેવતાઓ સાક્ષાત્ ભલે ન દેખાય પરંતુ, ઘણીવાર પરમાત્માનાં પ્રભાવ અને પ્રભુભકિતથી ખેંચાઈને, આ પૃથ્વીલોક ઉપર આવે છે. રાતનાં જીવોના હૃદયમાં , પ્રભુ પ્રત્યેનો ભકિતભાવ , અહોભાવ અને શ્રા વધે તે માટે , દેવો દ્વારા જિનાલયમાં અમીઝરણાં, કેસર છાંટણાં , છમનું હુલવું વગેરે ચમત્કારો આજે પણ થાય છે, જે આપણને સહુએ અનુભવેલ - જોયેલ અથવા સાંભળેલ પણ હુર. તેથી, આ દેવતાઓનું નિવાસ સ્થાન એવા “દેવલોક' નામની દુનિયાનું અસ્તિત્વમાં આના દ્વારા સ્પષ્ટપણે સિદ્દ થાય છે. આ કારના
| |
___
?
Page #12
--------------------------------------------------------------------------
________________
(ર)
(પ) દિવ્ય સુખમાં પડેલો એ ઇ-બસ, માંજોડીવારમાં હું જાઉં છું, બસ હમણાં જ જાઉં છુંએમ વિચારે છે અને ત્યાં તો કેટલોય લાંબો કાળ વહી જાય છે અને મનુગલોકનાં , | અલ્પાયુષી સંબંધી તથા સ્નેહીજનો એટલામાં તો મરી અને ડોક | અન્ય ગતિમાં પહોંચી જાય છે. તેથી, તમારા દાદીનું સ્વર્ગમાંથી
ખટ્ટી’ ન ખાવવાનું કારણ , દેવલોકનાં અસ્તિત્વનો અભાવ નથી * પરંતુ, સ્વર્ગીય સુખોની તીવ્ર ખાસક્તિ છે.
જવાબ-૫) ઘારેબાજુથી સી-પેક કરાયેલ એવા એક મકાનમાં અથવા પેટીમ,
વાછુંકો વગાડવામાં આવે અને છતાંય, અવાજ બહાર સંભળાય છે. કોઈપણ સ્થળે કાષ્ટ્ર કે તિરાડ પાડ્યાં વિના , સીલપેક મકાન કે પેટીમાંથી, પી એવા રાહદોનાં પગલો નો બહાર નીકળી શકતાં હોય તો પછી, અરૂપી એવો આત્મા તો, તિરાડ કે કાણાં પાડ્યા વિના સહેલાઈથી બહાર નીકળી ન શકે છે. એમાં કોઈ નવાઈની વાત નથી. રૂપી એવા અવાજનાં શબ્દોનાં 5 પગલો જો પેટીને ભેદીને નીકળી શકે તો પછી, અરૂપી એવો “ આત્મા’ શા માટે ન નીકળી શકે ? ખુશીથી નીકળી શકે (કાનું કે તિરાડ પાડ્યાં વિના).
22 1 2 3 ? ? ? ? ? ? ? ? ? ?
'' S T ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧5555 IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
''
પ્રમ-Y: એક્વાર એક ચોરને હારૂ કરાવીને, સમગ્ર પ્રજનો અમલ, તે - ચોરનાં શરીરનાં નાનાં-નાનાં ટુકડા કરાવ્યાં . રાઈનાં દાણાં જેટલાં
નાનાં-નાનાં ટુકડાઓ કરાવવાં છતાંય, તમારો મનાયેલો આત્મા ચાંય મડ્યો નફીં, દેખાયો નહીં. એટલે નિશ્ચય કર્યો છે, જુવ અને શરીર wાં નથી પછુ એક જ છે. જે હોય તો અમને સિä કરીને
હમણાં હમણાં જ તમે બતાવો,જવાબ-Y: | ખરાનાં પારમાં અનિ વિદ્યમાન હોવા છતાંય , તેનાં નાનાં-નાનાં
ફડા કરવા છતાંય, દેખાય નહીં. એજ રીતે, માહાસમાં બુદ્ધિ વિદ્યમાન હોવા છતાંય, જીવતાં માણસનાં કરડે-કટકાં કરવાં છતાંય, બુદ્ધિ દેખાય ઠ્ઠી”. એજ રીતે , ફૂલમાં સુગંધ હોવા છતાંય , ફૂલની એક- એક પાંખડીઓ છૂટી ડરીને , ધ્યાનથી શોધવાનો પ્રયત્ન કરવા છતાંય, સુગંધ કોઈને પણ ન દેખાય , બસ, એજ રીતે , શરીરમાં વિદ્યમાન હોવા છતાંય, શરીરનાં કટ-gટકાં કરવાથી , અરૂપી એવો - ખત્મા ન દેખાવા છતાંય, ‘આત્મા' નો અભાવ માની ન શકાય. મ-૫: એક જીવતાં ચૌરને લોઢાની ફંનીમાં પૂરીને, સંપૂર્ણ કુંભીને ચારેબાજુથી
સીલપેક કરાવ્યાં બાદ, ખાવાડિયાને અંત , કુંભીને ઉઘાડીને જોયું તો, પેલો ચોર બિચારો મરણ પામેલો હતો. પરંતુ, તપાસ કરવા છતાંય , ટૂંકીમાં, કોઈ જગ્યાએ નાની તિરાડ કે નાનું સરખું કાણું પણ પડેલું ન હતું. જો જીવ શરીરથી જુદી હોય અને તે શરીર છોડીને ચાલ્યો ગયો હોય, તો કુંનીમાં કોઈ પળે તો તિરાડ ડાઈ અવશય પડવું જોઈએ, પરંતુ, તેવું થતું નથી. તેથી , જીવ અને શારીર જુદાં નથી પણ એક જ છે. જે હોય તો સાબિત કરી બતાવો.
: એકવાર ઋવતાં ચોરનું વજન કર્યા બાદ, તુરંત તાલપુર ઝેર ખવડાવીને,
ચોરને સભા સમક્ષ મારી નંખાવ્યો. ત્યાર બાદ, ૬રી વજન . બે આત્મા નામની વસ્તુ શરીરમાંથી નીકળી ગઈ હોય તો, કંઈક અંશો , થોડું-ઘes પણ વજન તો ઓછું થવું ન જોઈએ. પરંતુ, વજન સરખેસરખું થાય છે અને જરાય ઘટાડો ન થાય. તેથી, જીવ અને શરીર જુદાં- જુદાં નથી. પરંતુ, એક જ છે. અને પરલોક જેવી કોઈ વસ્તુ નથી .
જો હોય તો સિદ્ધ કરીને બતાવો. જવાબ- ૬ : અરે ! વજન તો પુલ- ૪ પદાર્થનો ગુણધર્મ છે, જયારે , જીવ (માત્મા
'તો પુછાલથી ભિન્ન એવો અપી પદાર્થ હોવાથી , આમાં નીકળવા છતાં, વજનમાં લેરા પણ ધટાડો ન થાય.
? ? ? ? ? ? ? ? ? ' ' ' ' ,
આ રીતે, જાવ-અને પરલોડ સંબંધી શંકાઓ વિષે સમાધાન મળતાં , પ્રદેશ રાજ નાસ્તિક મટીને આરિતક થયા , ધર્મનો બોધ પામી , ૧ર વ્રતધારી શ્રાવક બનીને , હવે પછી ‘હું જીવું ત્યાં સુધી [ડાયમ માટે , છડૂનાં પારણું દ૬ અને પારણે એકાસણાં ક૨વાનો , અભિગ્રહું સ્વીકારીને મોક્ષમાર્ગ વિરોષથી આગળ વધ્યાં.
તેથી, સામાન્યથી આ સવાલ - wવાબો દ્વારા “yવ આત્મા' નામની વસ્તુની સિદ્ધિ સ્પષ્ટપણે થઈ જાય છે. વિરોધથી આ અંગે રે | જાણવાની જીજ્ઞાસા હોય તો, “ગણધરવાદ' નામના ગ્રંથમાંથી , જીવની | રિહિં માટેનું વિસ્તૃત વિવેચન મેળવીને , વાંચી શકાશે.
Page #13
--------------------------------------------------------------------------
________________
| હવે, જીવ-આત્માની સિ&િ gયાં બાદ, પ્રભુને મારા એવાં જીવીનાં પ્રકારો આ 1રાતમાં ૬ટલાં છે , અને ડચા માં છે ! તે સમજુરાંકારણ કે, વોનાં પ્રકારોની સમજણ ગળમાં વિના , તે જીવોની હિંસાથી બચવા માટેનાં પ્રયત્નો કરવાં, તે આપણાં માટે શક્ય નથી.
અનેક જાતો, ગયાં , ચોરી, છાણનાં દીst, ધાન્યનાં કપsi, ઉંઘવા , ગોલાવ, ગોળ – ખાંડમાં થતી ઈયળો , ગોકળગાય
વિગેરે અનેક ભેદો છે , ચઉરિન્દ્રિય જીવો : જે જીવોને તેઈન્દ્રિય જીવો કરતાં એક આંખ(ચકુરિન્દ્રિય) અધિક હોય , તે “ચઉરિન્દ્રિય જુવો' કહેવાય . તેનાં વીંછી, બરાઈ, ભમર, ભમરી , તીડ, માંખી , ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી વગેરે અનેક ભેદો છે.
૮૯૮
- ધે, સૌ પ્રથમ તો જાતનાં સર્વ જીવોનો સમાવેરા, સામાન્યથી મામ પાંચ પ્રકારમાં આપણો કરી. ત્યારબાદ , આપણાં જીવ વિચાર ગ્રંથ' મુજબ એકેન્દ્રિયાદિ સર્વ જીવોનાં ભેદ વિશે વિસ્તારથી ૬મસર સમજીશું
TITUTE
|
જીવ (સામાન્યથી ૫ પ્રકાર)
- એકેન્દ્રિય બેઈન્દ્રિય તેáન્દ્રિય થíરન્દ્રિય પંચેંદ્રિય - 8 કુલ ઈન્દ્રિય પાંચ છે: ચામડી, જુન, નાક , આંખ , કાન , - એડેન્દ્રિય જીવો જેમને ચામડી (મરન્દ્રિય નામની મખ એક
જ ઈન્દ્રિય હોય, તે જુવોને ‘એકેન્દ્રિય જીવો' કહેવાય .
દા.ત. : પૃથ્વીકાય થી વનસ્પતિશય . જ બેઈન્દ્રિય જીવો : જે જીવોને ચામડી (સ્પર્શેન્દ્રિય) અને જાન
(૨સનેન્દ્રિય), એ બે ઈન્દ્રિયો હોય , તે ‘બેઈન્દ્રિય જીવો' કહેવાય . તૈના શંખ , શંખલા, કોડા, ગsોલ , જળ , ઔરયા , અળસિયાં, લાળિયાં , કૃમિ , પોરા , ચૂડેલ વગેરે અનેક નેદો છે.
૬ ૬ ૮ ૯ 6 ( 6 6, 0, 4 હે છે છે તે એ છે કે જે
પંચેન્દ્રિય જીવો જે જીવોને ચઉરિટ્રિય જીવો કરતાં એક ડાન
(શ્રોતેન્દ્રિય) અધિક હોય , તે “પંચેન્દ્રિય જુવો' કહેવાય . પંચેન્દ્રિય જીવોનાં મુખ્ય : પ્રકાર છે :
(૧) ના૨૬ , (૨) તિર્યંચ (પશુ-પંખી) , ( મનુષ્ય , દેવ , વિકસેન્દ્રિય જુવો : બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોને
એકી સાથે વિકલૅન્દ્રિય' પણ કહેવામાં આવે છે, કારણ કે, તેમને પાંચ ઈન્દ્રિયો ડરતાં ઓછી ઈન્દ્રિયો હોય છે.
યિકલ = ઓછી , ૫ કરતાં ઓછી ઈન્દ્રિયોવાળા જુવો - વિકબેન્દ્રિય જીવો કહેવાય... આ રીતે, સામાન્યથી જીવોનાં પાંચ પ્રકારો તથા તેનાં દ્રશંતો જાણ્યાં. ત્યારબાદ, ચાલો હવે, આપણાં જીવ-વિચાર ગ્રંથ માં આવતાં , જીવોનાં ભેદ જાણવા માટેની સાચી શરૂઆત કરીશું.
વિખ્ય
અyવ
છે તેઈન્દ્રય જુવો : જુવોને બેઈન્દ્રિય જીવો કરતાં એક નાક
(વારિદ્રય) અધિક હોય , તે ‘તૈઈય જુવો ' કહેવાય, તેમાં કાનખજૂરા , માંકડ , ૧ લીખ) , કડી, ઉધઈ, મંકોડા, ધાન્યમાં ઉત્પન થતી ઈયળ , ધીમેલ , સાવા, ગીગાંડાની
સંસારી |
મુકત (સિ૩)
- સ્વા૨ વન એ જ - )િ
અર ' (Au{ Aી - ૬
Page #14
--------------------------------------------------------------------------
________________
સાધારણ
વનસ્પતિકાય
પ્રત્યેક
1
જ સ્થાવર ( ર) જાવો :-~-- - પોતાને ઠંડી, ગરમી આદિ માસ પડવાં છતાંય , પોતાની
ઈચ્છા મુલ્મ, એક સ્થાનેથી બીજા સ્થાને, હલનચલન ન કરી ---- ફાકે, એવાં સ્થિર જીવોને- “સ્થાવર ' કહૈવાય .
- દા.ત : પૃથ્વીકાય પી વનસ્પતિકાયનાં જુવો (તમામ એકેન્દ્રિય જુવો)
મંસ જીવ (બેઈન્દ્રિય થી પંચેન્દ્રિય જુવો)
બાદ૨,
t
વાઉકાય
- દિલ | બસ જીવો :
- પોતાને ઠંડી, ગરમી આદિ માસ પડે ત્યારે પોતાની ઈચ્છા
'મુજબ, એક સ્થાનેથી બીજા સ્થાને જે ઈ રાડે, હલન ચલન કરી શકે, - - તેવાં જીવોને “કસ' કવાય. દા. ત. તમારાં સંધના બ્રાવો, હાથી , કીડી, ઘોડો આદિ
બેઈન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીનાં બધાં જુવો)
સ્થાવર જીવોની દુનિયામાં, માત્ર એકેન્દ્રિય સુવાનો જ સમાવેશ થાય, પરંતુ પ્રસની દુનિયામાં તો બેઈન્ટ્રિય ધી પંચેન્દ્રિય જીવોનો સમાવેશ થાય છે. તેથી, હવે તો પ્રથમ તેની દુનિયા નાની છે. એવા સ્થાવર (એકેન્દ્રિય જીવોની વિચારણા સો પ્રથમ કરી
Attuator - tout-b
b
બા૬૨ સૂક્ષ્મ
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIED
તેઉકય
સંસાર, જાવ એકેન્દ્રિય = સ્થાવર જીવોનો યંત્ર નીચે મુજબ જાણો
સૂક્ષ્મ | બાદર પર્યા. અપથી, પર્યા. અપર્યા પર્યા, અપર્યા,
A
પર્યા, અપર્યા, પથર, અપર્યા. પર્યા, અપર્યા. પથ અપર્યા.
2 પર્યા. અપર્યા, પર્યા. અપર્યા,
( અપર્યા. પર્યા અપર્યા.
પર્યા : પર્યાપ્તા અપ = અપર્યાપ્તા
બાદ૨ સૂક્ષ્મ
અપકાય
છે સ્થાવર પેકેન્દ્રિય) જીવો:
સ્થાવર જીવોની વ્યાખ્યા તો આપણને ઉપર વિચારી ગયાં. હવે તો પ્રથમ, એકેન્દ્રિય જીવોનાં કુલ ૨૨ (બાવીસ) ભેદો કઈ રીતે થાય અને તે ક્યાં ક્યાં છે, તે આપણે સામાન્યથી માત - નામોનાં ઉલ્લેખ દ્વારા જાglી. ત્યાધ્યા, દરેક ભેદ અંગે મસદ વિસ્તારથી વિચારી.
મુલ્મ
સ્થાવર જીવ (તમામ એકેન્દ્રિય જીવો)
બાદ
પૃથ્વીકાય
સૂક્ષ્મ
પર્યા
ad
Page #15
--------------------------------------------------------------------------
________________
-
-
જે ચાલો રે, સ્થાવરના એરિયti) ૨૨ ભેદીમાંથી દરેક
પુવીકાય, અપડાયાદિ જીવોનાં કુલ ને કેટલાં અને ડયા + કયાં , તે અલગથી જાણી.
2 ? ? ? ? ? ? ? ? ? ?
સાધારણ વનસપતિકા (કુલ ત્રદ ): (૧) પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય
અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય () પર્યાપ્યા બાદ સાધાણુ વનસ્પતિકાય 9 અપર્યાપ્યા બાદ સાધારણ વનસ્પતિકાય ,
છે પૃથ્વીકાય (ઉલ ભેદ ) :
() પર્યાપ્તી મૂક્ષ્મ પૃથ્વીકાય (6 અપર્યાપ્તા સૂક્ષ્મ પ્રોવીકાય ઈ પર્યાપ્તા બાદ ર પૃથ્વીકાય જી અંપર્યાપ્તા બાદ: પૃથ્વીકાય
આમ કુલ ભેદ રર થયા ! એમાં પર્યાપ્તા = 11
અપર્યાપ્તા : ૫ બાદ૨ = ૧૨ * સૂક્ષ્મ = ૧૦ પ્રત્યેક વનસ્પતિકાય . ૨ અને બાકીનાં 1-1 છે.
અપકાય (કુલ ભેદ ૪) :
(5) પર્યાત સૂક્ષ્મ અપકાય (૨) અપર્યાપ્તા સૂક્ષ્મ અપઠાણ (છ પર્યાપ્ત બાદર * અપ્લાય છે અપર્યાપ્યા બાદ ૨ અપકાય
૪ IIIIIIIIIIIIIIIDED SPT PPP P P P છે કે છે 1 9 9 ૧ ૧ ૧૦ બ ળ ૧૧૧
? * * * * *
ઉ હિટ
જ
તેઉકાય (કુલ ભેદ ૪) : જ 1) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય
() અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (9 પર્યાપ્યા બાદ તેઉકાય ) અપર્યાપ્ત બાદ તેઉકાય
ઉ છે ક
આ દરેકની વ્યાખ્યા વગેરે વિશેષ સમજૂતી તો આગળ આવશે. હુમણાં તો કુલ ભેદીનાં નામો અને તેની સંખ્યા માત્ર યાદ રાખીશું. આમ, પૂર્વીકાયનાં જ ભેદ) + અપકાયનાં (ભેદ) + તેઉકાયનાં જ ભેદ) + વાઉકાયનાં (" ) + વનસ્પતિકાયનાં (૨૪૬ ભેe
= કુલ ૨૨ ભેદ એકેન્દ્રિયનાં થયાં, હુ કુલ ૨૨ ભેદોને એક સાથે નીચે મુજબ લખી :
~: સ્થાવરના ૨૨ ભેદોનાં નામ :(૧) પથ સૂમ પૃથ્વીકાય - (૨) અપર્યા. સૂક્ષ્મ પૃથ્વીકાય t) પર્યા. બાદ૨ પૃથ્વીકાય ૪) અપર્યા, બાદ૨ પૃથ્વીકાય (૫) પર્યા. મૂમ અપકાયા (૬) અપર્યા. સૂક્ષ્મ અપકાય
છ પર્યા. બાદ ૨ અપકાય 2) અપર્યા. બાદ૨ અપકાય (૯) પર્યા. સૂક્ષ્મ તેઉકાય (૧) અપર્યા. મૂક્ષ્મ તેઉકાય (i) પર્યા. બાદર તૈઉકાય (૧૨) અપર્યા. બાદર તેઉકાય (૧) પર્યા. સૂક્ષ્મ વાઉકાય (1) અપર્યા. સૂક્ષ્મ વાઉકાય (૧પ) પર્યા. બાદ૨ વાઉકાય ૬) અપર્યા. બાદર વાઉં થાય (5) પર્યા. બાદર પ્રત્યેક વનસ્પતિકાચ (૧) અપર્યા. બાદર પ્રત્યેક વનસ્પતિકાય (૧) પર્યા. મૃમ સાધારણ વનસ્પતિકાય (૨૦) અપર્યો. સૂમ સાધારણ માં (સ) પર્યા. બાદર સાધારણા વનસ્પતિક્રાય (૧૨) અપર્યા. બાદ૨ સાધારણમાં થનસ
*
f
-
દિલ વાઉકાય (કુલ વૈદ ૪) :)
(૧) પર્યાપ્ત સૂક્ષ્મ વાઉકાય () અપર્યાપ્તા સૂકમ વાઉકાય ( પર્યાપ્તા બાદર વાઉકાય
(૪ અપર્યાપ્તા બાદ8 વાઉકાય કે પ્રત્યેક વનસ્પતિકાય (કુલ ભેદ ૨) :
" (૧) પર્યાપ્યા બાદ પ્રત્યેક વનસ્પતિકાય (8અપર્યાપ્યા બાદ પ્રતીક વનસ્પતિકાય
* * * * * * * * * * * *
ઉ ઉ
--
Page #16
--------------------------------------------------------------------------
________________
2
2
(3)
2 2
2 2 2
ન, એકેન્દ્રિય જીવન માં ૨૪ સૈદને નજર સામે રાખીને, આપણી બુદ્ધિની થોડી કસોટી થાય તે માટે કુલ બાવીસ ભેટોમાંથી પ્રત્યેકનાં, સૂક્ષ્મનાં , પર્યાપ્તા વગેરેનાં કુલ વૈદો ડેલાં છેતે વિચારીને જણાવશો . આ સવાલોના જવાબ માટે , એન્દ્રિય જીવોનું ‘યંત્ર- ટેબલ' સતત મગજમાં ઉપસ્થિત રાખવું જરૂરી છે. આ સવાલોના સાચા જવાબો યા વિના) તમને આવડી જાય તો સિફ થરો છે નાનપણમાં લમાં તમે કોપી કર્યા વગર પાસ થયાં છો અને તમારામાં થોડી ઘણી પણ બુદ્ધિ છે કે નહીં તેની પણ પરીક્ષા હવે થશે.
2 2 2
cock
2. 2
અાવોનાં નામ કુલ ભેદ 'T જીવોનાં નામ કુલ બેદજા) પર્યા. સૂક્ષ્મ પ્રત્યેક મુવી - |પ૬) બાદર પ્રત્યેક વનસ્પતિનય - ૨ ૪૨) મૂક્ષ્મ પ્રત્યેક વનસ્પતિકાય - ૦ | પ) મૂક્ષ્મ પ્રત્યેક જીવો - ૮ 9) અપર્યા. બાદ૨ એકેન્દ્રિય - ૬ | પ૮) સૂક્ષ્મ અપકાય - ૨
જી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય - ૨ | પહ) અપર્યા, સૂક્ષ્મ પૃથ્વીકાય- 1 જપ) અપર્યા. સૂક્ષ્મ એકેન્દ્રિય - ૫ | ૬) પર્યા, મલ્મ પ્રત્યેક વનસ્પ, - ૦ ૬) બાદ સાધાણ વનસ્પતિકાય- ૨૬) અપર્યા. બાદ૨ તેઉકાય - ૧ 15) બાદર પ્રત્યેક જીવો - ૧૦ | ૧) અપર્યા. પ્રત્યેક જીવો – ૯ ૪) પર્યા. વનસ્પતિકાય - ૩ ૬૩) પર્યાપ્તા સૂક્ષ્મ જીવો - ૫ ૪) અપર્યા. સુક્ષ્મ સાધારણ વન. - 1 Gજી પર્યાપ્તા બાદર જુવો – ૬ પ૦) અપર્યા. વનસ્પતિકાય - ૩ | ૬૫) પર્યા. મૂડમ નિગોદ - ૧ પા) પર્યા. પ્રત્યેક નિગોદ - ૦ | | ૬૬) અપર્યા. બાદ૨, જુવો – ૬ પશુ સૂક્ષ્મ વનસ્પતિકાય - ૨ / ૬) અપર્યા. સૂક્ષ્મ પ્રત્યેક જીવો- ૪ ૫) પર્યા. સૂક્ષ્મ એકેન્દ્રિય - ૫ પજી બાદરે વનસ્પતિકાય - ૪ ૫૫સાધારણ વનસ્પતિકાય - ૪ | - સ્થાવર એકેન્દ્રિય જુવો
-
- -
-
-
b 6 6 6 6 '4 5 6 છે.
0 0
-સ્થાવર જવોનાં કુલ ભેદી ૨૨ માંથી
જીવીનાં નામ કુલ ભેદ | જીવોનાં નામ કુલ ભેદ --) સાધારણા જીવના - ૪ ) પર્યા. પ્રત્યેક જીવો - ૯ - ૪ અપર્યા. સૂક્ષ્મ નિગોદ - ૧ ર) વનસ્પતિકાય - ૬
5 પ્રત્યેક જીવ - ૫૮ ૩) અપર્યા. પ્રત્યેક નિગોદ - o ઝ અપય. સૂક્ષ્મ પ્રત્યેક વનસ્પતિકથ-o') પર્યા. બાદ૨ પ્રત્યેક જીવો - ૫
૫) મૂક્ષ્મ જીવ - ૧૦- ર૫) પર્યા, વાઉકાય - ૨ - ૬) બાદ૨ સાધારણા જીવ - ૨ |ર) પર્યા. એકેન્દ્રિય જુવો - ૧૧ -- બાદ જવ - ૧૨ hઇ અપર્યા. વાઉકાય - ૨ - 9 અપર્યા, મુક્ત વનસ્પતિકાય - ૧ |ર) પર્યા. મૂક્ષ્મ અપકાય ! - 9 પર્યાપ્તા જીવ - ૧૧ રછ બાદ પ્રત્યેક જીવો - ૧૦
૧) અપર્યા. બાદર પ્રત્યેક જીવો - ૫ (૩૦) પર્યાપ્ત બાદ તેઉકાય - ૧ - 1) પર્યા. બાદર નિગોદ - ૧ 3] અપર્યા. બાદ૨ પ્રત્યેક વન. - ૧ - 19 અપર્યાપ્તા જુવ - ૧૧ -be) અપર્યાપ્તા મૂક્ષ્મ જુવો - ૫
અપર્યા. સાધારહા વનસ્પતિકાય- ૨ 55) પર્યા. સૂકમ વનસ્પતિકાય- ૧ - જી પૃથ્વીકાય -
જી નિગોદ - ૪ ૧૫) પર્યા. બાદર એકેન્દ્રિય - ૬ ૫) અપર્યા. બાદર જુવો - ૬ ૧૬) અપકાય - ૪ | અનિગોદ - ૧૮ છ) પર્યા, મુકમ વનસ્પતિમય - ૧ 35) પર્યા. સૂક્ષ્મ પ્રત્યેક જીવો - ૪ -
0 તેઉકાય - ૪ »j મુશ્મ પ્રત્યેક વનસ્પતિમય - ૦ ૧ અપર્યા. બાદ વનસ્પતિકાય- ૨ |ae) અપર્યા. બાદ૨ એકૅન્દ્રિય- ૬ વાઉ કાય - Y
) અનિટોદ ૧૮
0
0
0
૦ ૦ ૦
પૃથ્વીકાય અપાય હાય હાઈલાય વર્તસ્પતિકાય
પૃથ્વીકાયનાં નવાં એમિનો ટુંબો પ્રકા) છે પૃથ્વી (માટી) + કાય (રારી૨) : પૃથ્વીકાય વ્યાખ્યા : પૃથ્વીથી- માટીથી જેમનું શરીર બનેલું હોય, એવાં
- જીવોને “પૃથ્વીકાય' કહેવાય. લાલ- કાળી - પીળી - ભૂખરાં વગેરે જુદાં-જુદાં રંગની દરેક જાતની માટી, | આરસ- કોટા લાદી- ગ્રેનાઈટ વગેરે દરેક જાતનાં પત્થરો, દરેક જાતનાં ધાતુઓ (મુખ્ય : સોનું, ચાંદી , લોખંડ, તાંબુ, પિત્તળ, સીસું , જસત) , કોલસ , રત્નો , દરેક જાતનાં કપરા
૦ ૦
૦
૦ ૦
Page #17
--------------------------------------------------------------------------
________________
ખfજ પદાર્થો, કાળું મીઠું, શીલ, પર્વતો , ડામર વીરે,
- પૃથ્વીયનાં અમુક વિરોષ ટ્રાંતો | કિ ૯ram ૮ પAઃ ચંદ્ર દાંતમણિ, સૂર્યકાંત મહિ નીલમ, માહુts , પન્ના, પોખરાજ પરવાળા (બાલ રંગ)T(માળા, વીટી નંગ અને ઔષધમાં), (બેટ : ઉષ્ણ છરીબંધ = ટાપુ =
coral stand - વેસ્ટ ઈન્ડિઝમાં બાફામનાનો રાપુ),(red oral); 1 હિંગળts (સૌભાગ્યવાન સ્ત્રીનો સૈયો) દલાલ ખનીજ) (રીરમાંથી -પોણોસોર પારો), પારો (Merઘવ) , ખડી- (ધોની રંગ- સ્લેટ), પાપડિયો ખાર , સૂરમો (અંજન) વગેરે વગેરે.
| છીએ, તે ભૂમિમાં, ઉપરની ચાર આંગળ માટીને છોડીને, નીચેની માટીને “સચિત્ત પૃથ્વીકાય” તરીકે કહેવાય. ઉપરનાં ચાર આંગળનીમાટી માટે, લોકોની અવર-જ્વર સૂર્યનો તાપ તો , સચિત્તમાંથી અચિત રૂપે બનાવવા માટે, શાસ્ત્રનું કામ કરે છે. તેથી, જીવ નીકળી ગૌલ હોય, એવી જીવ રહિત અવસ્થાવાની મારીને “ અધિર પૃથ્વીકાય' કહેવાય. દરેક ખનીજ પદાર્થો , પત્થરો , ધાતુખી વગેરે ખાણમાં હોય (દા.ત. કાચું સોનું) ત્યારે તેઓને સચિત્ત રૂપે જાણવા. પરંતુ, ખાણમાંથી બહાર નીકવ્યા બાદ જ્યારે તેમનાં ઉપર ફાસ્મીની ક્રિયા થાય, અમિમાંથી પસાર કરાય , જતનતનાં યંત્રોમાંથી પસાર કરાય વગેરે વગેરે process થાય , ત્યારે તે તમામ પૃથ્વીાયનાં પ્રકારો , સચિત્તમાંથી અચિત તરીકે થઈ જાય છે. એટલે કે, તેમનામાં રહેલ અસંખ્ય - અસંખ્ય પૃથ્વીકાયના જીવો ક શ્રવી જાય છે, નાશ પામી જાય છે. એને જ શાસ્ત્રની પરિભાષા મુજબ અયિત પૃથ્વીકાથરૂપે કહેવાય છે.
હ' હવે, હલન-ચલન કરનારાં બેઈન્દ્રિય ઘી પંચેન્દ્રિય જીવોમાં,
જીવંત અને મરણ અવસ્થામાં રહેલ જીવો માટે , શબ્દ પ્રયોગ - ઘર---જીવે છે અને મરી ગયો છે (દા.ત. ડીડી મરી ગઈ, માખી- જીવે છે , માણસ મારી ગયો , હાથી જુવે છે વીર..... પરંતુ, હલન ચલન નહી કરનારાં અને એડજ સ્થળે સ્થિર રહેનારાં એકેન્દ્રિય જીવો માટે શબ્દપ્રયોગ જુદો થાય છે, જીવંત અવસ્થામાં રહેલ એકેન્દ્રિય જીવો માટે, શબ્દ પ્રયોગ થાય છે ‘સચિન-અને મૃત અવસ્થામાં રહેલ એકેન્દ્રિય જીવો માટે, “અધરતરીકે ન શબ્દપ્રયોr ઘરો. - સ - સહિત , ચિત્ત - જીવ
સ + ચિત્ત = સચિત્ત :: સચિત્ત = જીવ સહિત અવસ્યો જ્યારે હોય અચિત્ત = જીવ રહૃત અવસ્થા જયારે હોય
(અહી’ ‘અ ' = અનાવનાં અર્થમાં સમજવી) હ સચિત્ત પૃથ્વીકાય:
ઉપર બતાડેલ તમામ માટીઓ, પત્યો, ધાતુઓ વગેરે પૃથ્વીકાયનાં દરેક પ્રકારો જ્યારે પૃથ્વીના પેટાળમાં , ખાણામાં , કાચી અવસ્થામાં હોય ત્યારે તેમને “ સધિત પૃથ્વીકાય' તરીકે - કહેવાય. માટીની બાબતમાં તો, આપણે જે ભૂમિ ઉપર ચાલીએ
• • PPP PPP PP " 'T'' ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ VIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIET
છે પૃથ્વીકાય જીવોમાં અવની સિઢિ : ( આ જગતમાં અસત્ય વચન (76) બોલવા માટેનાં અમુક કારણad, - નીચે પ્રમાણે છે :
કોધ, માન, માયા, લોભ, ભયથી, હાસ્યમાં , અથવા તોરાગ-દ્વેષને લીધે , જગતમાં માહાસ ખોટું બોલે છે. સર્વત પરમાત્મા માં તો આમાંનો એકપણ કારણ ન હોવાથી , ખોટું બોલવાનું કોઈ પ્રયોજન નથી. તેથી, આપણa પ્રભુએ જે કહ્યું છે, તે તદ્દન સાચું જ છે, વિશ્વસનીય છે. પ્રભુનાં એકપણ વચન ઉપર રાંડ કરનારને, સમ્યક્દર્શન ન મળી શકે અને કદાય મળ્યું હોય તો, શંકા થતાની સાથે જ તે ચાલ્યું જાય છે. બ્રરો વર્ષો પૂર્વે, પ્રભુએ કેવળજ્ઞાનનાં માધ્યમથી જોઈને કહેલ અનેક વાતોમાંથી , અમુક વાતનો સ્વીકાર આજે વૈજ્ઞાનિકો કરે જ છે. વૈજ્ઞાનિકો પાસે, પ્રભુની જેમ કોઈ પણ જ્ઞાન નથી, પરંતુ, જાતજાતનાં સાધનો, સામગ્રીઓ અને પ્રયોગોના માધ્યમથી , ઘણી મહેનત કર્યા બાદ, થોડી ઘણી સિદ્ધિ પામી રાકે, જ્યારે પ્રભુ તો , કોઈપણ સાધન સામગ્રીની સહાય વિના જ, પ્રગટ થયેલ સંપૂર્ણ જ્ઞાનથી બધું કહે છે. પ્રભુની અમૂક બાબતો, આજે વિજ્ઞાનની દુનિયામાં સાચી ઠરી છે, એ જ સૂચવે છે કે , આજે ત મનાતી એવી પ્રભુની બીજી ઘણી બધી
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૨.
यात पक्ष सत्य छे. डरमा मंगलो मेड हालो सीडी काथ
તો બીજાં દાણાઓ તપાસવાની જરૂર ન પડે. વિશેષ સાધન-સામગ્રીઓ તથા પૂર્ણ જ્ઞાનનાં અભાવે, વૈજ્ઞાનિકોને, પ્રભુએ કીધેલ તમામે તમામ બાબતોની સિદ્ઘિ રાડ્ય ન હોવા માત્રથી, પ્રભુએ કહેલ થાતોમાં શંકા ન કરાય. જગદીશચંદ્ર બોઝે તો ઘણાં-ઘણાં પ્રયોગો કર્યા બાદ, વનસ્પતિમાં જીવ તરીકેની સિપ્તિ મેળવીને, દુનિયા સમક્ષ રજૂ કર્યું ત્યાર બાદ આ દુનિયા સ્વીકારે છે. જ્યારે, હજારો વર્ષો પૂર્વે, એક પણ પ્રયોગ વિના, પ્રથમ તિર્થંકર ઋષભદેવ પ્રભુએ તો, પોતાનાં તાનનાં બને આ વાત કહી જ હતી. જગદીશચંદ્ર બોઝનાં જન્મ થયાં બાદ, તેમનાં દ્વારા પ્રયોગો થયાં બાદ, વનસ્પતિમાં જીવ આવી ગયો અને તેમનાં જન્મ પૂર્વે બનસ્પતિમાં જીવ ન હુતો આવું નથી. પરંતુ, તેમનાં જન્મ પૂર્વે પણા વનસ્પતિમાં જીવ તો હતો જ. કોઈ વૈજ્ઞાનિકે સિફ નહોતું કર્યું તે માટે આ દુનિયા સ્વીકારતી ન હતી.
અનો દુાલતાં ચાલતાં બેઈન્દ્રિયાદિ જીવોને જીવ તરીકે માને છે. પરંતુ, સ્થિર રહેલા એકેન્દ્રિય જીવોને જીવ' તરીકે નથી માનતા. જ્યારે, આપણા પ્રભુએ તો પૃથ્વીકાય, અપકાયાદિ એકેન્દ્રિય જીવોને પણ ‘જીવ’ તરીકે ઓળખાવેલ છે. શાસ્ત્રમાં તે અંગે પુરાવાઓ પણ મળે છે. તેથી, સર્વત્ત-વિતરાગી એવાં મારા પરમાત્માએ પોતાની પાસે રહેલ કેવળતાન રૂપી electron microscope (સૂક્ષ્મ દર્શક યંત્ર) નાં માધ્યમે, પૃથ્વીકાય, અપકાયાદિ તમામ એકેન્દ્રિયોમાં જીવની અસ્તિત્વની વાત કરતાં હોવાથી, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય આદિ જીવોમાં તો, જીવની સિગ્નિ કર્યા વગર જ આપોઆપ સિરુ થઈ જશે.
(3) પોતાનો ખોરાક મળવાથી પોતાની કાયામાં વધારો થવો અને તેના અભાવે ઘટાડો થવો આવું લક્ષણ તો જીવમાં જ જોવા મળે છે. અનુવ પદાર્થોમાં, આ લક્ષા કદાપિ જોવા ન મળે. પૃથ્વીકાયમાં તો જીવનું આ લક્ષણ સ્પષ્ટપણે જોવા મળે છે.
દાત.: કોલસાની ખાણ પૂરેપૂરી ખાલી કર્યા બાદ, ઘોડાં વર્ષો જતાં, ફરી પાછી ભરાઈ જાય છે. તે કઈ રીતે ? શા માટે હું
(2) રાણાની આમની ખારે, મિરિ તીર્થના હિનામાં રોબ આરસની અમુ ખાણોમાં તો, માત્ર ૧૫-૨૦ વર્ષનાં ટૂંકા ગાળામાં જ,
33
जाली थयेल खारसनी जाला, दूरी पाछी लरार्ध क्तां कोया भणे छे, (વરસાદનું પાણી વગેરે ખોરાક રૂપે મળતાં ) -
ધૂળ સ્વરૂપે રહેલ પૃથ્વીકાય, સમય પસાર થતાં, ધૂળમાંથી ધીરે-ધીરે કરીને ઢેફ્ળ સ્વરૂપે થાય અને ત્યારબાદ, ઠંડી - ગરમી- વરસાદાદિ વાતાવરણમાંથી ખોરાક મળતાં, આગળ જતાં ઘણાં વર્ષે, મોટી શીલા સ્વરૂપે (નક્કર અવસ્થામાં) થતાં જોવા મળે છે કે જેને ઉંચવા માટે, ૧૦-૧૫ માણસો પણ ઓછાં પડે છે.
ખોરાકનાં આધારે આવો ઘટાડો કે વધારો તો ટૅબલાદિ અજીવ પદાર્થોમાં ક્યારેય પણ જોવા ન મળે. તેથી પૃથ્વીકાયમાં જીવ છે હવું સિફ ધી
નોંધ : સચિત્ત પૃથ્વીકાય સ્વરૂપે રહેલ કાચાં મીઠાનાં તાનકડાં કણિયામાં, એક
નાની ચપરીમાં પણ, ઓછામાં ઓછાં અસંખ્ય પૃથ્વીકાયનાં જીવી રહેલ હોવાથી પૃથ્વીકાયની હિંસા થાય ત્યારે, ઓછામાં ઓછાં અસંખ્ય જીવોની વિરાધના થાય તેથી, હિંસાની આટલી મોટી સંખ્યા (uaniy) નજર સામે ૨ાખીને, પૃથ્વીકાયનાં જીવોની હિંસાથી બચવા માટેનાં શક્ય એટલાં પ્રયત્નો કરવાં.
ג
આત્મ-તત્વ તો દરેક જીવમાં એક સરખો જ હોય છે. પછી ભલે ને તે એકેન્દ્રિય હોય કે બેઈન્દ્રિય હોય કે પંચેન્દ્રિય જીવ હોય. તેથી, કાળજીજાગૃતિપૂર્વક, પૃથ્વીકાયની વિાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. કોઈપણ જીવતે મરવું પસંદ નથી. આપણને પણ જો પીડાં અને મૃત્યુ પસંદ ન હોય, તો પછી, બીજા નિર્દોષ જીવોને પીડાં મૃત્યુ આપવાનો આપણને શું અધિકાર છે ? બીજાં જાવોને નવું જીવન આપી શકીએ તો સારું જ છે, પણ જો એ શક્ય ન બને તો પણ કદાચ ચાલશે. પરંતુ, આપણી શારીરિક તા માટે કે પ્રમાદથી, બીજા અસંખ્ય નિર્દોષ જીવોન કિલામના પહોંચાડવી, તે તો જરાય ઉચિત નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
આચારંગ સૂત્ર ના*પ્રશ્ન - જવાબ - જૈન આગમ ‘શ્રી આચારાંગ સુમ'નાં પ્રઘમ ‘શ્રુતસ્કંધ'નાં fપ્રથમ અધ્યયનના બીજા ઉદેસામાં, પ્રભુવીરનાં ગણાયર શ્રી મુખસ્વામીને પૂછાયેલ અમુક પ્રશ્નો અને પૂજા ગણધર ભગવંત વડે અપાયેલ તેના જ્વાબો, નીચે પ્રમાણે છે :
IIIIIII
6
પ્રમ-1: પૃથ્વીકાયના જીવોની હિંસા કરનારને કઈ નુકસાની વેઠવી પડે છે ?વાબ:+પોતાનાં કાર્યોમાં આસક્ત થઈ, અનેક પ્રકારનાં શો દ્વારા,
'પૃથ્વી કર્ન સમારંભરી અસંખ્ય નિર્દોષ પૂcવીકાયના જીવોની જે હિંસા કરે છે, તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારનાં વનસ્પતિકાય આદિ ક્વોની હિંસા પણ જે પોતે કરે છે, કરાયો છે અથવા હિંસાની અનુમોદના જે આત્મા કરે છે, તેને આ ભવમાં તથા પરભવમાં અનેક નુકસાની વેઠવી પડે છે. કારણ કે, પૃectgયની બિનજરૂરી હિંસા, એ ફર્મબંધનું કાહુ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે અને નરકગતિમાં જ્યાનું કારણ છે. * - આવું ખુદ પ્રભુવીરે શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું હતું અને ગણધર બ્રી સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય શ્રી નંબૂસ્વામીનૅ અાચા સૂત્રમાં જણાવેલ છે. તેથી, આત્મા માટે અહિતકારી તથા બોધિબીજનો નાશ કરનારી , બિનજરૂરી પૃથ્વીક્રાથનાં અસંખ્ય જીવોની હિંસાથી અટકવું.
ITTTTTT
| વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવી જ રીત્તે, પૃથ્વીકાયનાં જીવ પણ અવ્યક્ત રૂપથી વેદનાનો અનુભવ કરે છે. પરંતુ, તેને પ્રગટ કરી શકતાં નથી. ” - આવો જવાબ પૂ. ગણધર શ્રી સુધર્માસ્વામીજી દ્વારા
આચારાંગ સૂત્ર'ના ‘રામે પરિણા' નામનાં પ્રથમ અધ્યયનમાં પોતાનાં .
શિષ્ય શ્રી જંબુસ્વામીને આપેલ છે.
પૃથ્વીકાય જીવોની હિંસાથી બચવાના સરળ ઉપાયો : (૧) | ખેતીમાં જોડાવાથી, અસંખ્ય પૃથ્વીકાયની તirect વિરાથના થાય છે.
તેથી, ખેતીમાં જોડાવું નહીં'. (ખેતરમાં ખેડાણ થાય, ત્યારે ઉપરની ચાર આંગળથી નીચેની બારી
ઉપર આવે છે અને ઉપરની માટી નીચે જાય છે. તેથી, ચાર આંગળ નીચેની માટી સચિત્ત હોવાથી , ખેડાયેલ ખેતરની આવી માટી ઉપર ચાલવાનું ટાળવું. આવી સચિત્ત માટીને અડવા મામથી પ , અસંખ્ય
પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દોષ લાગે છે. ( ચારેક ગામડામાંથી પસાર થતાં, ખોદાયેલ ખાડાઓની સશ્ચિત્ત માટી
ઉપર અથવા તો શહેરમાં પણ કોઈ વાર રેલિફોનનાં વાયરનાં સમાહામ નિમિત્તે અથવા બિલ્ડીંગના બાંધકામાદિ માટે, ખોદાયેલ ખાડાની બાજુમાં, રસ્તા ઉપર રહેલ સચિત્ત માટીના ઢગલાં ઉપર ચાલવાનું દૂરથી. જ ટાળવું. આ સચિત્ત મારીને અડવા માસથી પણ, અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની કલામના થાય છે. તેથી, રસ્તા ઉપર ચાલતી વેળાએ , આવી માટીનો સ્પર્શ ભૂલથી પણ ન થઈ જાય , તેની પણ કાળજી રાખવી.
બિડીંગ ઇંસ્ટ્રક્શાનની લાઈનમાં , શક્ય હોય તો , તtrece 3 indirect રીતે પણ, જોડાવાનું ટાળવું. કારણ કે, મિડી ઉત્ની કરતાં પૂર્વે , બિલ્ડીંગનાં પાયા માટે , ઉંડા ખાડા ખોદાય છે. તેથી , આ ખોદાયેલા ઉંડા ખાડા નિમિત્તે અસંખ્ય- અસંખ્ય સર્વિસ પ્રવીકાયનાં
જીવોની હિંસાનો દંડ લાગે છે. | મુરંગ ફોડવાદિ કાર્યોમાં ન જોડાવું. કારણ કે, પૃથ્વીનાં ચાર આંગન
નીચેની માટી સચિત્ત હોય છે. (૧) રસોડા આદિ નિમિત્તે વપરાતાં મીઠાનાં માધ્યમે, પતી બિનજરૂરી
અસંખ્ય પૃદ્ધીકાયનાં જાવોની હિંસાના દંડથી પણ ખાપણા સમગ્ર
IITTTTU
ખ: પ્રવીકાયનાં જીવો તો દેખતા નથી , સૂંઘતા નથી, સાંભળતા પણ
- નથી, તો પછી તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે? વબ-૨ : સુધર્માસ્વામી કહે છે કે,- “ જેવી રીતે કોઈક એક માણસ ,
જમથી જ આંધળો, બહેરી અને મૂંગો હોય, તેને કોઈ ભાલાથી ભેદ, તલવારાદિથી છે, કોઈ પણને ને - છેદે , ઘૂંટીને, પિડીને , ઘૂંટણને,
ઘન, કમરને,.નાનિને, પેટને , પાંસળીને, પીઠ, છાતીને હૃદયને, સ્તનને, ખભાને , બાન, હાથને, અવનીને, નખને, ગળાને , દાઢીને, 4ોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમછાને , કાનને , નાક, આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઈત્યાદિ અવયવોને છે .., તેને મૂર્શિત કરે, મારી નાંખે ત્યારે તેને વૈદનાં શોય છે. પરંતુ, તે .
| PPP PP.
Page #20
--------------------------------------------------------------------------
________________
' 'o ૧૧ ૧ ૧૧૧૧
પરિવારજનોને બઘાઘવ માટે વહેતી ત•ran capteún ceo:' વગેરે સચિત મીઠાનો ત્યાગ કરવો. અને રસોઈ આદિમાં વે પછી, *સદ સિંધાલુ મીઠા'નો વપરા શરૂ કરી નાંખો. ફાવશો ને? તમે જે તપાસ કરો તો, સફેદ સિંધાલૂણ મીઠું - ગમે તે કરિયાણા* અનાજની દુકાનેથી મળી રાકશે. સંસારમાં રહીને મીkiનો વપરાશ તો કરવો જ પડશે. પરંતુ, સફેદ સિંધાલુ મીઠું વાપરવાપી, બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની હિંસાથી જે બચી શકાતું હોય તો પછી તે વિકલ્પ સ્વીકારવામાં અમલમાં લેવા માટે , ખોટે પ્રમાદ શા માટે કરવો? - આપણાં શરીરનાં ખાટોગ્ય માટે પણ સફેદ સિંધાલુ મી.ઠાંનો વપરાશ
તો અતિશય હિતકારી છે. આરોગ્યની દ્રષ્ટિએ તો, હિંધાલૂણ મીઠાંની - જેટલી પ્રાંસા કરીએ, તેટલી ઓછી છે. છ માખ, જીભનાં સ્વાદને પોષવા માટે, કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉપરથી fકાયું મીઠું ભભરાવવું નહીં. કારણ કે, એક ચમચી ઘયું મીઠું , *બનાવવા માબ પી , ખોછામાં ઓછાં અસંખ્ય પ્રવીકાયનાં જીવોની વિરાધના થઈ જાય. “સફેદ સિંધાલુ મીઠું ' તો સ્વાભાવિકપણે
અયિત તરીકે જ મળતું હોવાને લીઘે , જરૂર પડે ત્યારે, કોઈ પણ - ખાદ્ય પદાર્થોમાં ખુશીથી વાપરી શકાય છે. તેમાં સચિનની વિરાધનાનો દીષ નહી' લાગે, અને ઘરમાં રોજની ચાલતી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનાથી બચવાનો ધણો મોટો હવાન આપણું
સમગ્ર પરિવારજનોને મળી રાકરો, (૮) ડાયું મીઠું ન વાપરતાં , પાડું મીઠું (બલવણ) વાપરવાથી અસંખ્ય
પૃથ્વીકાયનૌ તect વિરાધનાથી બચી શકાય. રસોઈ આદમાં બલવણ વાપરવાને બદલે ‘લાલ સંચર' મીઠું અથવા “મફેદ સિંધાલૂe * મીઠું વાપરવામાં લાભ ઘણો વધારે છે. કારણ કે, બલવણ મીઠું બનાવવા માટે તો , કાચાં મીઠાંને અઝિમાં તપાવીને , પાકું (અયિત્ત કરવું પડે. પરંતુ, સફેદ સિંધાલૂણ મીઠું (સિંધવ મીઠું પણ કહેવાય) તો સ્વાભાવિકપણે, પહેલાંથી જ અચિત્તર બજારમાં તૈયાર મળતું હોવાથી , અનિદ્રાયની 1વિરાધના કરવાની જરૂર જ ન પડે. આયુર્વેદની દ્રષ્ટિએ પ સિંધાલૂણ
વાપરવાથી બાયોગ્ય વદો છે. એટલે, શરીર અને આત્મા બંને સચવાઈ - જાય. ઇ., બolsterol , heart , kinત નાં દર્દFઓ માટે તો, | સિંધાલૂણ મીઠાંનો વપરાશ અતિશય લાભકારી બને છે. બીજી બાજુ,
T બજારમાં મળતાં બી દરિયાઈ મીkઓ તો , આપણાં શારીરનાં
આરોગ્ય માટે અત્યંત હાનિકારક બને છે. ( ડાયમંડ (હીરાબજારે) કે લોખંડ બનમાં કે સોની બારમાં જોડાનારાં
પણ, અસંખ્ય પૃથ્વીકાયની હિંસાની અનુમોદનાનાં માધ્યમથી , મોટી હિંસાના ભાગીદાટ બને છે. વાસણોનો ધંધો કરવો પણ ટાળવો; કદાચ જોડાઈ જ ગયા હોય તો વહેલી તકે , ફૂવાનો પ્રયત્ન કરવો . અને ન ટાય ત્યાં સુધી હદયમાં તેના માટે સતત દયા- પશ્ચાતાપનાં પરિણામો રાખવા, નિયમીતપણે થોડા-થોડા દિવસે આલોચના - પ્રાયશ્ચિત દઈને આત્મ- વિશાહિ કરી હોવી , પાપોનું પ્રક્ષાલન વહેલી તકે કરી લેવું.
આમ, ગ્રેનાઈટ આદિ પત્થરોનો તtrect ૮ indirect વ્યાપાર પણ શક્ય હોય તો ટાળી દેવો. બિલ્ડીંગ, ઇંસ્ટ્રાન હાઈનમાં દલાલી વગેરે પણ ન કરવી. (અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની જતાંeck * વિરાધનાનો દંડ અનુમોદનાનાં માધ્યમે વ્યાપાર કરનારનાં માથે કે
| દલાલી કરનારનાં માથે લાગતું હોવાથી 1) રિમરનાં બાંધકામ માટે , મોટાં પ્રમાણમાં આરસની જરૂર હોય
અને પૂરેપૂરી ખાણ ખરીદવા જતાં, ઘણું રાતું પડતું હોવા છતાંય, આરસની ખાખી ખાણ ન ખરીદાય, કારણ કે, એવું કરવામાં , ઘણાં મોટા પ્રમાણમાં થતી સચિત્ત પૃથ્વીકાયનાં જીવોની તirect વિરાધનામાં આપણને direct જોડાવું પડે અને આ વિરાધના તો specવંally આપણાં દેરાસર નિમિતે જ થતી હોવાથી , મોટો દોષ લાગે. જ્યારે બીજી બાજુ ,બજારમાંથી અયિત્ત પૃથ્વીકાય રૂપે મળતું તૈયાર આરમ ખરીદવામાં , કદાય પૈસાની દ્રષ્ટિએ ભલે મોંઘુ પડશે, પરંતુ , સચિત્ત પૃથ્વીકાયની વિરાધનામાં rect ન જોડાવાથી + ખાપણા નિમિત્તે ડpecવંય વિરાધના કરવાની મોટી | નુકસાની થી બચી જ્યાથી , જીવદયાની દ્રષ્ટિએ , આપણાં આત્મા માટે તો
આ વિકલ્પ સ્વીકારવું અતિશય હિતકારી છે. (૧૩) સપિત્ત પૃથ્વીકાયની મોટા પ્રમાણમાં તirect ખાવા inતtreet
વિરાધના થતી હોય , એવાં ખનીજ પદાર્થોની કંપનીઓનાં (નtness રોરો, ખરીદાય નહીં. અને " એક શેર પણ ખરીદવા ગયાં તો, આખી કંપનીમાં , મોટા પાયે થતી, અસંખ્ય પૃથ્વીકાયની વિરાધનાના આપણે
સરખે- સરખાં ભાગીદાર થઈએ છીએ (અનુમોદનાનાં માધ્યમ). (1) મુંબઈ - અમદાવાદની લીસી સડક (Express Highalay) ઉપ.
.
P
P
P
tu
.
P
Page #21
--------------------------------------------------------------------------
________________
બધા speed થી તમારી ગાડી ટીડી જતી હોય ત્યારે, જો મનથી. ગમાડીએ કે બોલીએ કે “રસ્તો બહુ સરસ છે', તો આ રસ્તાઓ બનાવતી વેળાએ ડોલસ વિગેરે સચિત્ત પૃથ્વીકાયની મોટાં પાયે થયેલ વિરાધનામાં આપણે સરખે- સરખાં ભાગીદાર બની જઈએ (અનુમોદનાને લીધે). એટલે, જે પાપ, પોતે કરેલ નથી અથવા કરવાનાં પણ નથી, છતાંય અનુમોદના કરવા દ્વારા, પાપ ન કરવા છતાંય તેનો દંડ પોતાનાં માથે લઈને, ડગલે ને પગલે, ડર્મગ્રંથાદિ પાયાના ગ્રંથોના અભ્યાસતાં માધ્યમે જયાદિની સૂક્ષ્મ સમજણ જેણે મેળવી નથી, એવા અજ્ઞાનીને તો કશું બોલવાની કે વિચારવાની છૂટ નથી. અજ્ઞાનીએ તો મૌન રહેવું, એ જ વધારે જરૂરી છે, આવું પ્રભુએ કહેલ છે. આવા અજ્ઞાનીએ તો રસોઈ આદ ગૃહકાર્યોમાં અથવા ધંધાદિ કાર્યોમાં અથવા લગ્ન જીવનમાં પણ જોડાવાનો અધિકાર નથી. અજ્ઞાની પાસે મુક વિવેક બુઢ઼િ ન હોવાથી, ચોવીસે કલાક પોતાનાં મન ઢારા ન વિચારવાનું વિચારવાથી, વચન દ્વારા ન બોલવાનું બોલવાથી અને પોતાની કાયા દ્વારા ન કરવાનું કીધું રાખવાથી, સતત નવા-નવા કર્મબંધ ચાલુ જ રહેશે. એટલે જ કહ્યું છે કે, * વિણ ખાધાં ભોગવ્યાં, ફોગટ કર્મ બંધાય, '
(૧)
અસંખ્ય પૃથ્વીકાયની વિરાધનાથી બનેલ નવા મકાનને, મનથી ગમાડવા જતાં અથવા વાણીથી પ્રશંસા કરવા જતાં, થયેલ તમામ વીની વિરાધનાનો દોષ, અનુમોદાનાં માધ્યમથી આપણને લાગે છે. (૧૫) તૈયાર થયેલ પોતાનાં નવા buliking, બંગલો, mal| આદિ) મકાનનાં બાંધકામ સંબંધી પ્રશ્ન અથવા અભિપ્રાય જો તમૉરા મિત તરફથી પુછાય તો કાં તો મૌન રહેવું અને કાં તો ટાળી દેવું, કાં તો લઘુતાપૂર્વક સ્વીકારી લેવું કેમારાં નવાં અબુધને આમાં શું ખબર પડે અથવા કહી દેવું કે, · આ માર્ગ વિષયની વાત ન હોવાથી મને શું ખબર પડે અથવા ડહેવાય કે ‘મારાં કરતાંય તું વધુ હોશિયાર છે ' આ રીતે, બોલવામાં કાળજી- જાગૃતિ રાખવાથી, અસંખ્ય જીવોની વિરાધનાના નુકસાનથી પણ બચી જવાય અને પૂછતાને ખોટું પણ ન લાગે .
(૧૬)
અસંખ્ય પૃથ્વીકાયની હિંસા ઢારા બનેલ સોના- ચાંદીના દાગીના તથા વાસણોને મનથી ગમાડાય નહી, વાણીથી પ્રશંસા પણ ન કરાય,
?
?
د
د
د
د
36
E
खेटले, प्रभु प्रभहि हार्थो सिवाय; मे राज्य होय तो, हाजीनां પહેરવાનો સદંતર ત્યાગ કરવો. આજે જખમનાં લીધે, લૂંટાઈ જવાનાં ભયથી દાગીનાં પહેરવાનો ત્યાગ કરવાથી આત્માને લાભ નથી. પરંતુ, જીવદયાનો આશય હોવો જોઈએ, તો આત્માને લાભ થાય.
(19)
જો વાપરવા જ પડે એમ હૌય તો, દાગીનાઓનું પ્રમાણ વધારવું નહીં. શોખ ખાતર ત્રણ્ડાંબુ વારંવાર બદલાવવી નહીં,
(te)
બહારપી ભભકાદાર અને આકર્ષક બનાવેલ દાગીનાની દુકાનની બાજુમાંથી પસાર થતાં, દાગીનાઓને ગમાડવાની ભૂલ ન કરાય. અન્ય ડૌઈકને દાગીનાની ખરીદી માટે વું હોય ત્યારે પણ તેમની સાથે જવાનું ટાળવું. કારણ કે દાગીનાની દુકાને ગયા બાદ, મનથી ગમાડવાનું અથવા વાણીથી દાગીનાની પ્રશંસા કરવાનું જો થઈ જાય તો તે દાગીના બનાવતાં પૂર્વે થયેલ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાની અનુમોદનાનાં માધ્યમે આપણને દંડ લાગે છે. આને તો સમજના અભાવ, કોઈકના દાગીનાની ખરીદી માટે સાથે આવવા અન્યને આમંત્રણ મળે અને જો તમને ખામંત્રણ ન મળે, તો રાજી થવાને બદલે ખોટું લાગી જાય છે, દુઃખી થઈ જવાય છે. કોઈ ન બોલાવે તો રાજી થવાનું કે, “ સારું થયું,મને ન બોલાવ્યા, હું બચી ગયો, કારણ કે, જો મને બોલાવ્યાં હોત, તો બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિધનાનો દંડ મારે માથે લાગી જાત (અનુમોદના દ્વારા). ’
(16)
રરસ્તા ઉપરથી પસાર થતાં, રસ્તાની બાજુમાં રહેલ, ખેતરોમાં તૈયાર થયેલ સરસ મજાનો પાક તથા લીલી હરિયાળી જોઈને, ભૂલથી પણ તેની પ્રાંસા ન કરાય. જો તમે પ્રશંસા કરવા ગયાં અથવા તેને મનથી ગમાડવાં ગયા તો, ખેતર ખેડતી વખતે અણ્વા પાક તૈયાર કરવા માટે થયેલ અસંખ્ય પૃથ્વીકાયની જીવહિંસાની અનુમોદનાનો દંડ તમારા માથે લાગી જાય. કારણ કે, અસંખ્ય પૃથ્વીકાયની હિંસા થયા બાદ જ, ખેતરમાં આ પાક તૈયાર થયેલ છે.
(10)
'
કાગળ ડ્રાય જ
બિનજરૂરી લખાણવાળાં કાગળો અથવા લગ્નની જૂની પત્રિકાઓના સંગ્રહનો નિકાલ કઈ રીતે કરવો ? સમજ રાખો કે, પહેલા નંબરમાં તો, નહીં. પરંતુ, બિનજરૂરી કાગળોના ઢગલાઓનો નિકાલ કરવો જ હોય અને લોકો વિગેરેનાં પગ નીચે ન ચડાય તે માટેના ઉપાય કરવો હોય તો, જાણાપૂર્વક, કાગળના નાનાં-નાના ટૂકડાઓ કરીને, સ્વાભાવિકપણે રસ્તાની બાજુમાં રહેલ જૂના ખાડામાં પરઠવીને,
Page #22
--------------------------------------------------------------------------
________________
sess
तेनी उिपर भारी नानीने डांडी पाय तो, टोपोछ लागे. પરંતુ, નવો ખાડો ખોદીને ન પરઠવાય. કારણ કે, નવો ખાડો ખોદવા જતાં , ચાર આંગળની જમીન નીચેની માટી સચિત્ત હોવાથી અસંખ્ય
પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે. આ વધેલાં કાગળોને -~~રી- પસ્તીમાં પણ ન અપાય કે પછી પાછુરીમાં પણ ન નંખાય.
કારણ કે, પાણી સચિત્ત હોવાથી અસંખ્ય અપકાયના જીવોની - હિંસાનો દંડ લાગે. (ર) આપણી માલિદીની , બાપ-દાદાની કોઈ જમીન , ગામડાદિમાં જે - આપણી પાસે હોય અને કોઈકને ભાડા ઉપર આપેલ આ જમીન ઉપર
આપણે પોતે તો ખેતી આદિ ન કરીએ પરંતુ, અન્ય દ્વારા તે મીન ઉપર બે ખેતી થાય તો તે ખેતી નિમિત્તે થયેલ , અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દંડ આપણને પણ લાગે છે, કારણ કે, જે જથાં ઉપરની આપણી માલિકી ઉત્ની હોય તે સ્થળે થનાર તમામ વિરાધનાના ભાગીદાર , આપણાને પણ થવું પડે છે. (ખનુમોદનનાના માધ્યમે). તેથી,
ખાપણી માલિકીની જગ્યા ઉપર ખેતી કરવા માટે અન્યને અપાય નહીં. () સંસારી જીવને ગૃહસ્થ જીવનમાં અસંખ્ય પૃથ્વીકાય જીવોની
- વિરાધના કરીને બનેલ આરસ, ગ્રેનાઈટ, લાદી વગેરે પોતાનાં ઘરમાં , " ના છૂટકે બેસાડવી પડે છે. પરંતુ, આજે ઘણાં લોકો, વધુ પડતાં - પૈસાની છૂટનાં લીધે , માન દેખાદેખીથી અથવા શોખ ખાતર અથવા - ભભકાદાર ઘર બનાવીને દુનિયા સમક્ષ મોટો દેખાડો કરવા માટે,
થોડા થોડા સમયે, વારંવાદ ઘરની જૂની લાદીઓ કાઢીને , નવી બાદીઓ માબ shod- off ખાતર બનાવડાવે છે. આવું ન કરાય. આવું કરવાથી,
| બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાની અનુમોદનાનો દંડ - ઘરનાં તમામ સદસ્યોનાં માથે લાગે છે. કારણ કે, ખાણમાં સચિન- - સ્વરૂપે રહેલ ખખંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધના થયા બાદ જ,
આ લાદી તૈયાર થાય છે. તેથી, વિરોષ કારણ વિના, ધરની બારી
બદલી નહીં , ઘરના Renovation આદિ કાર્યો કરાવવાં હુt. ૨૨) દેવલોકમાં ઘgti દેવતાખો, દેવલોકનાં પોતાનાં વિમાનોનાં રત્નો
ઉપરની તીવ્ર બામક્રિસ ધરાવનાર હોય છે. પોતાનું છ મહિનાનું
આયુષ્ય માત્ર બાકી હોય ત્યારે , આ દેવતાઓ વિચારે છે કે, ‘ મહિના - બાદ , ખા ભવનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આ પ્રિય રત્નોને છોડીને
6 : ૬ % 6 o છે કે હું
रीतेशडीशः' यारंपार मा थियारोधी तीन माध्यान કરીને, દેવ ભવ પૂરો કરે છે. ભવ પૂરો થતાં, તીવ્ર આસક્તિના લીધે, પૃથ્વીકાથમાં જ ખેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય છે. તેથી, નગૃતિનાં અભાવે, પૃથ્વીકાયનાં જીવોની વિરાધનારી બનેલ વસ્તુઓની ઉપર ને આપણે આસક્તિ રાખીશું તો દેવની જેમ આપણને પણ પૃથ્વીકાયનું આયુષ્ય બાંધીને ભવાંતમાં ત્યાં ઉત્પન્ન થવું પડયો. ચાલો ને ! ફાવી ને - ઘરે વનસ્પતિનાં છોડ કે કુંવ ન રાખવા. કારણ કે, કુંડાની લાલ માટી સચિત્ત હોવાથી , રોજ- રોજ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધના 1 થાય છે. સચિત્ત માટીમાં તો નિગોદ પણ થઈ જાય છે (સતત ત્નીની
રહેવાથી) . તેથી, આવી સયિત માટીને તો ખડાય પણ નહીં. (ર) અસંખ્ય પૃથ્વીકાયનાં નિર્દોષ જીવોની વિરાધના કરીને બનેલાં દાગીના| ઓને પહેરીને , કૌમળ હાથી અને જીવદયા પ્રેમી, એવા પ્રભુશાસનનાં
શ્રાવક-શ્રાવિકાઓ તો રાજી કઈ રીતે થઈ શકે ? તેની પ્રશંસા કઈ રીતે કરી શકે છે એટલે કે, રાજુ ન જ થાય. અને પ્રશંસા પણ ન જ કરે. તો જ, પ્રભુ રામનને માન્ય , જીવદયા પ્રેમી ન શ્રાવક' નું બિરૂદ મળી રાહે . શું કરવું છે: સાધુ ભલે ન થવાય પરંતુ, શ્રાવક થવું તો આપciાં ઠ્ઠાથમાં છે, થવું છે ને ? | | કોલમાં મીઠું, મરી, પત્થર, ખનિજે, ધાતુઓ, રત્નો વગેરે પ્રવીકાયનાં
હારી છે. ગમનાગમન, વાહન વ્યવહાર અને રામસંસ્કાર ઘીરેથી પૃથ્વીકાય અચિત બને છે. જીવન વ્યવહારમાં , નિરર્થક સચિન પૃથ્વીકાયની વિરાધના ન થાય, તેની કાળજી રાખવી જોઈએ. મીઠું, ખારો વગેરે સચિત્ત દ્વાર . કુંભારની છે કંદોઇની ભઠ્ઠીમાં પકાવેલું મીઠું અચિત થાય છે અને દીર્ઘકાળ સુધી તે અયિત્ત ૨હે છે. ઘરમાં તાવડી છે લોઢી પર વ્યવસ્થિત રોકેલું મીઠું અચિત્ત થાય છે, પરંતુ તે લાંબો સમય અચિત રહેતું નથી. તેનું કાળ માત્ર ત્રણ દિવસનું જ જાણવું. ત્યારબાદ , તે મીઠાને સચિત મીઠi તરીકે ગણીને વાર કરવી . સૉદ સિંધાલૂણ મીઠું તો વિના સંકોચે, કાયમ માટે , વાપરી શકાય કારણ કે, તે અચિત રૂપે જ હોય છે.
ચૂલા ઉપર ચડતા દાળ- શાકમાં નાંખેલું મીઠું તો અયિત થઈ જાય ' છે. પરંતુ, અથાણામાં, મસાલામાં , મુખવાસમાં કે ઔષધાદિમાં, ને ચૂલા પર સંસ્કાર ન ઘવાનો હોય તો , ખચિન મીઠું જ વાપરવું.
AT :
s
PPPP,
Page #23
--------------------------------------------------------------------------
________________
૬ ૬૬
Tહજ વાંધો નથી. કારણ કે, ચૂલા ઉપર ચઢી જવાને લીધે, તે મીઠું
અંચિત થઈ જાય છે. પરંતુ, તળેલાં ફરસાણuદ ખાદ્ય પદાર્થો, ગેસ ઉપરથી નીચે ઉતાર્યા બાદ , જો તેમાં કાચું મીઠું છાંટવામાં આવે તો, કાચું મીઠું અચિત્તરૂપે ન થવાથી, તે સ્માણાદિ સચિનનાંયાત્રીઓને અથવા એકાસણાં -બેસણાં કરનારાં શ્રાવ૬ - શ્રાવિકાખીને ખપે નહીં. પૂ. સાધુ- સાધ્વીજીને પણ તે વસ્તુઓ વહોરાવી ન શકાય, ઘણાં ઘરોમાં, સવારે નાસ્તામાં , ખાખરાં ઉપર ભભરાવવામાં આવતું જીશનું ? સી ની સૂકી ચટની, કે સીંગનો- મેથીનો- રાઈનો માં મસાલો | વગેરે પણ ન ખપે જો તેમાં નંખાયેલ કાચું મીઠું ચૂલે ન ચડ્યું હોય. મુખવાસ, ચાટ મસાલાદિ કાચાં મીઠાંવાની દરેક વસ્તુઓમાં આ જ રીતે સમજી હોવાનું. ઘરમાં કાચું મીઠું વાપરવાથી આ બધી કાળજુ- જાગૃતિ રાખવી પડે છે. પરંતુ, સફેદ સિંધાલુ મીઠું વાપરવામાં આવે તો , કોઈ જ ચિંતા ન રહે. સફેદ સિંધાલુ મીઠું, ચુલા ઉપર ટાય કે પછી ચૂલાની નીચે ઇટાય , તેમાં કોઈ જ વાંધો નથી. અસંખ્ય સચિત્ત પૃથ્વીકાયના જીવોની હિંસાથી પણ બચી જવાય.
| કોઈ પણ ખાધ પદાર્થમાં , જમતી ખd , ઉપરથી-સચિન મીઠું ન નાંખવું. એકાસણું , બિયાસણ, આયંબિલ વગેરેમાં સચિત્તની ત્યાગ હોય છે. પૂ. સાધુ સાધ્વીજને પણ સચિત્ત મી વહોરાવી
જા સકાય. ર- મ્હાનિશીય સૂત્રમાં બતાવેલાં શ્રી વજઆર્યસૂરિએ સચિત્ત
પૃથ્વીની વિરાધના કરવાને બદલે, સિંહના ભક્ય બનવાનું માન્ય રાખી, ‘પ્રવીદાયની રક્ષા કરી. પોતાનાં ઉન્માર્ગગામી શિષ્યોને ઠેકાણે લાવવા,
એ આચાર્ય ભગવંત, એમની પાછળ-પાછળ ગયા. શિષ્યો તો સચિન- અથિત માટીની પરવા-કર્યા વિના ધડતાં હતાં. આયાર્ય ભગવંત તો પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે, જયણા રાખીને જતાં હતાં, | એમાં અચાનક સામેથી હિંફ આવ્યો. જો સચિત્ત પૃથ્વી પર પt મૂકીને ભાગી જાત, તો બચી જાત. પહા, પૃથ્વીકાયની હિંસા ન થાય એ મારે, આચાર્ય ભગવંતે જ તમારી ક્વાના બદલે, ત્યાં જ અનાન સ્વીકારી લીધું, સિંહના ભસ્થ બની ગયાં. પણ ત્યાં ૪ વિઘઉં અધ્યવસાય ધારામાં ચઢતાં ચઢતાં , કૃપક શ્રેણી માંડીને, કેવળજ્ઞાન પામ્યાં અને મોક્ષે ગયાં. આવાં મરણાંત ઉપસર્ગમાં પ્રસંગો પણ, પોતાનાં પ્રાણાનાં ભોગે પણ , પૃથ્વીકાયના જીવોની હિંસાથીfબચવાનો પ્રયત્ન ને મહાત્મા કરે તો , આપણે પણ જીવદયા. માટે ન પાળી શકીએ ? ખાપણાને તો નિર્દોષ જીવોને બચાવવા માટે પ્રાણીનો બલિદાન તો નથી જ આપવો પડવાનો . માખ ઘોડી
અનુકૂળતા છોડીએ તો જીવદયા પાળી શાકારો , ફાવશે ને ? - (૨) જેમાં પૃથ્વીને ખોદવી પડતી હોય, તેવા વ્યવસાય ન કરવો.
જેમ વાવ, કૂવા, તળાવ વગેરે ખોદાવવા , હળથી જમીન ખેડવી, પર્વતો કે ખીણોમાંથી પારો કઢાવવા, પથરો ઘડવા, સોના-ચાંદી{હીરા- કોલસા-પત્થર- માટી વગેરેની ખાણ ખોદાવવી, કેરોસિન વગેરેના કુવા, બોરિંગ, પંપો વગેરે ખોદાવવા , મકાનો બનાવવા પાયા માટે જમીન ખોદાવરી - આ બધામાં પૃથ્વીકાય , વનસ્પદ્ધિાથ અને પ્રસકાયની ભયાનક હિંસા થતી હોવાથી , તેવા વ્યવસાય કે નોકરી
કરવા નહીં. ઉ© વધાવ્યાં મમરાં, તળેલો ચેવડો, કેળાં વેદ આદિ કોઈપણ
ફરસાણ બનાવતી વખતે ચૂલા ઉપર બે કાચું સચિત કી નંખાય તો
5 66 6 6 છે કે જે ઈ છે કે હું છે
લૌકિક જાતમાં (વ્યવહારમાં , આજે ગુનો કરનાર + કરાવનારને બંને વ્યક્તિોનેy , આજની પોલિસ (ગવરમેન્ટ) તરફથી સન ફૂટકારાય છે. પરંતુ, અન્ય એ કરેલ પૂનાની પ્રશંસા જે વાણીથી કરાઅથવા મનથી ગમાડાય તો આજની સરકાર તરફથી કૌઈ જ દંડ ન બને. પરંતુ, પ્રભુ રામન તો એક ડગલું આગળની વાત કરે છે. પ્રસૂનું શાસન કહે છે કે, “જે પાપ કરે, તે તો દંડ ભરે જ છે. પરંતુ, જે માણસ મળી પાપને વરે છે, તે પણ તેનાં દંડને ભરે છે. (મનથી ગમાડનારને પણ દંડ લાગે છે. કારણ કે, કરણ , કરાવણ અને અનુમોદન , પ્રણેયનાં સરખાં કુળ કહ્યાં છે. ૬.ત. : બલભટ્ટ મુનિ તો ગોચરી વહોરી રહ્યાં હતાં (કરણ) , કઠિયારો તો સુપાતદાનનો લાભ લેવા દ્વારા ગોચરી વહોરાવી રહ્યો હતો (કરાવ) અને હરણ તો આ દેય નેઈને રાજાનો રેડ થઈ નાચી રહ્યો હતો (અનુમોદના), અડધી કપાયેલી
બ્રહની મોટી વજનદાર ડાળી , ઉપરથી નીચે તેમનાં મસ્તકે પડતાં, | એક સાથે ત્રણેય (મહુાત્મા, કઠિયારો અને હરણ) મૃત્યુ પામીને સદગતિ સ્વરૂપે, પાંચમાં દેવલોક નું એક સરખું ફળ પામે છે.
PP P PPP,
Page #24
--------------------------------------------------------------------------
________________
અપકાય ( એન્દ્રિય જીવનો બીજો પ્રકાર)
ક
ઐટકરણ', 'રાવણ', અને અમદાનું સરખું મળે છે. મામ આરાધનાની બાબતમાં નહીં, પરંતુ, વિરાધનાની બાબતમાં પણ, આ જ નિયમ લાગુ પડે છે. તેથી જીવહિંસા કરનાર, કરાવનાર, અને તેની અનુમોદન (મનથી અથવા વાણીપી) કરનાર , મહોયને જીવક્ષિા નિમિત્તે સમાન દંડ લાગે છે. -
प्याध्याग "जपा पाटीमने आयशरीर अपर डायामपसाया
એટલે, પાણીથી જેમનું શરીર બનેલું હોય અથવા પાણી જ
જેમનાં શરીર રૂપે હોય, એવાં જીવોને “અપકાય' કહેવાય . ૬.-: સરોવરનું પાણી , બરફ, કરાં , લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળવું
પાણી, નદીનું પાણી , દરિયાનું પાણી, ઝરણાંનું પાણી, કીજનું પાણી , ધુમ્મસ , ઝાકળ , બરનું પાણી વગેરે ....
,
ITTTTTTTTITUDnLT
1 yectીકાય જીવોની અનુમોદના અંગે દાંત:
1 ધર્મની સમજ અને વિવેઃ ઓછા એ હોય એવા એક હોદ, અતિપ્રાય દબાણપૂર્વક આચર્યું કરીને, પૂ. આચાર્ય મ. સા. ને પોતાનો નવો તૈયાર થયેથ્ય આલિશાન બંગલો દેખાડવા લઈ આવ્યા. સારામાં સારા પદાર્થોથી બનાવેલ પોતાનાં બંગલાની પ્રશંસા કરતાં કરતાં તે શેઠ પૂઆચાર્ય મસા. ને આખું મકાન બતાડે છે. હમણાં પૂ. આચાર્ય મસા. મારા બંગલાની પ્રાંસા કરો એવી ખારા અને અપેક્ષા સાથે ૧૫ મિનીટ સુધી પોતાનો બંગલો બતાડવાં છતાંય, પૂ. આચાર્ય મ. સા. તો પૂરાંમાનો એક અક્ષર પણ બોલતાં નથી. અધીરા થયેલાં ફોઠે પૂ. આચાર્ય મ સા. સાથે આવેલ બાલમુનિને પ્રશ્ન પૂળો ત્યારે ખબર પડી કે અસંખ્ય પૃથ્વીકાયની વિરાધના કરીને માાં સાંસારિક કાર્ય માટે તૈયાર થયેલ મા મકાનની પ્રશાંસાના માધ્યમે થયેલ, અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની હિંસાની અનુમોદનાનો દૌષ લાગે. ત્યારબાદ, કોઠે પૂ. આચાર્ય મ સા. પાસે જાહેરાત કરી છે, “ આ આખું મકાન હું આજે
શ્રી સંધને ઉપાશ્રય માટે ભેટમાં આપું છું.' આ સાંભળતાંની સાથે જ -મણાં સુધી મન રહેલાં પૂ. આચાર્ય મ. સાહેબે , શેઠની ઉદારતાની
ભરપેટ પ્રશંસા કરી.
bsLk 6 6 6 6 6 છે કે જે છે કે હું છે
દર રાંકા - સમાધાન : પ્રશ્ન-1 અપકાયમ (પાણીમાં જીવ છે કે નહીં વાબન કંપ્ર ઠર્સનીએ સુખદક યંત્રના માધ્યમથી જોઈને સાબિત
કર્યું છે કે, પાણીમાં એક નાનકડાં ટીપામાં ૩૬,૪૫૦ જુવો રહેલાં છે, જેને વિતાન સૈન્ટેરિયા' (acteria) ના નામે ઓળખાવે છે. જ્યારે પ્રભુને તો કોઈ સાધન સામગ્રીની જરૂર જ નથી. પોતાનાં કેવળજ્ઞાન રૂપી સૂક્ષ્મદર્શકમાં જઈને પ્રભુએ કહ્યું છે કે, “પાણીમાં એક ટીપામાં મામ ગણાતરીનાં જીવો નથી. પરંતુ, અસંખ્ય જુવો પાણીનાં એક ટીપામાં રહેલાં છે." પ્રભુ તો કહે છે કે, “પાણીમાં તો જુવો છે જ, પરંતુ, પાછી પોતે પણ જુવ રૂપે છે."
ખા , રીતે, આપણાં રોજીંદા જીવનમાં ચાલતી , પૃથ્વીક્રાથનાં અસંખ્ય નાવોની બિનજરૂરી વિરાધનાથી , (તect - thતtc), બથવાનાં શિષ્ય એટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાવશો ને પૃથ્વીકાય જીવન વિભાગ સમાત (HE ENb) :
પ્રશ્ન-૨| અમુક લોકોનું એવું માનવું છે કે, પ્રવાહી રૂપે રહેલાં પાણીમાં ,
- જીવ તો કઈ રીતે હોઈ શકે ? જવાબ- પ્રવહી રૂપે રહેલ પાણીમાં જીવ શા માટે ન હોઈ શકે ? કારણ છે,
ઈંડામાં પણ પ્રવાહી રૂપે રહેલ રસમાં , જીવનું અસ્તિત્વ તો જેવાં મળે જ છે. ઈંડાનાં રસમાં જુવ ન હોય, તો આગળ જતાં, ઈડાના રસમાંથી મરઘીની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે ? હાથીનું બચ્યું પણ શરૂઆતમાં , ગર્ભમાં તો પ્રવાહી સ્વરૂપે જ હોય છે, કને કુલલ' તરીકે કહેવાય છે. આપણે બધાં મનુષ્ય પણ શરૂઆતમાં માતાના ગર્ભમાં તો પ્રવાહી રૂપે જ હતાં. એટલે , પ્રવાહી રૂપે રહેલ પાણીમાં જીવનું અસ્તિત્વ હોઈ શકે છે, એમાં
કોઈ જ વાંધો આવતો નથી. 3 પ્રકા- અમુક લોકોનું એવું માનવું છે કે, પાણી (ન,0) તો હાઈડ્રોજન (H)
Page #25
--------------------------------------------------------------------------
________________
19
વાબ-૩
खने खाँडिसक्न (02), जानें वस्तुखनां संयोजनची अने હોવાથી, તેમાં જીવ કઈ રીતે હોઈ શકે ?
અમુક વસ્તુઓનાં સંયોજનથી ઉત્પન્ન થયેલ પદાર્થમાં જીવ શા માટે ન હોઈ શકે ? કારણ કે, છાણમાં પણ, અમુક સમય બાદ, અમુક દ્રવ્ય-ક્ષેત્ર- કાળાદિનું સંયોજન થતાં, તેમાં આપોઆપ વીંછી તથા કીડાઓની ઉત્પત્તિ જવાં મળે છે. વરસાદને લીધે, અમુક વાતાવરણાદિનો સંયોજન થતાં, આપોઆપ, અસિયાંસાંપોલિયાં – દેડકાં વગેરેની ઉત્પત્તિ ગર્ભ કે ઈંડા વિના) સ્પષ્ટપણે જોવાં મળે છે જ. એ જ રીતે, હાઈડ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણા- સંયોજન થતાં, તેમાં અસંખ્ય પાણીનાં જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. એમાં કશો વાંધો નથી.
[ + ". = 0 (પાણી)
પ્રશ્ન-જ પાણીનાં એક ટીપામાં અપાથનાં કેટલાં જીવો રહેલાં છે? જવાબ-જ પાણીનાં એક નાનામાં નાના ટીપામાં, ઓછામાં ઓછા અસંખ્ય જીવો રહેલાં છે. એક ટીપામાં રહેલાં આ જીવોનું કદ જો કબૂતર જેટલું (કલ્પનાથી) કરવામાં આવે, તો આખી પૃથ્વી પૂરેપૂરી ખીચોખીચ હારાઈ જાય, એટલી મોટી સંખ્યાનાં જુવો માત્ર એક ટીપામાં રહેલાં છે. તેથી, પાણીનાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન, વધુમાં વધુ, શક્ય હોય એટલો કરવો.
પ્રશ્ન-૫ શું પાણીમાં જીવ છે ?
જવાબ-૫ જૈન દર્શનમાં જે જીવ-વિજ્ઞાન દર્શાવાયું છે, એમાં પાણીને પણ જીવ સ્વરૂપે માનવામાં આવ્યું છે. આજનું વિજ્ઞાન, પાણીમાં જીવ માને છે, પણ પાણીને જીવ તરીકે માનતું નથી. મ, વનસ્પતિ પોતે જીવ સ્વરૂપ છે, તેમ પાણી પણ પોતે જીવ સ્વરૂપ છે. શાક્ભાજીને સમારીને રાંધવાથી, તે જીવરહિત બને છે, તેમ, પાણીને પા ઉકાળવાથી, તે જીવાહિત બને છે. એટલે કે, અગ્નિનું શસ્ત્ર લાગવાથી, તે પાણી સચિત્તમાંથી ચિત્તરૂપે થઈ જાય છે.
どう
प्रश्न-4 डायां पाएगीने उिडानयाथी जनेतुं पाएं पाली शुं भवरहित जने हो? કઈ રીતે ? ગરમ કરીને બનાવેલ ઉકાળેલું પાણી વાપરવામાં શું જીવહિંસાનો દોષ ન લાગે ?
કાચાં પાણીમાં, ક્ષણેક્ષણે, અસંખ્ય જીવો પોતાની મેળે મરે છે અને એટલાં જ પાછા પોતાની મેળે નવાં-નવાં પૈદા થતાં જ રહે છે. પાણીને જ્યાં સુધી ગરમ ન કરવામાં આવે ત્યાં સુધી, આ જમ્મુકરણની સાયકલ સતત ચાલ્યાં જ કરે છે. પરંતુ, પાણીને જો એકવાર ગરમ કરી લેવામાં આવે, તો પછી ક્ષણે-ક્ષણે જે અસંખ્ય જીવોનાં જન્મ-મરણની સાયકલ ચાલતી હતી, તે સ્ટોપ (ડve) થઈ જાય છે, અટકી જાય છે. પાણીને ઉકાળવા જતાં, એકવાર, તો અસંખ્ય જીવોની હિંસા, અચૂકપણે થાય જ છે, પરંતુ, એને બદલે, જે કાયું પાણી પી લેવામાં આવે, તો પા, શરીરમાં દાખલ થયાં બાદ પણ, જીવોની હિંસા થવાની જ છે. શરીરની ગરમીથી પણ તે જીવો હણાય જ છે. એટલે, પાણી ક્રાર્યુ પીવામાં કે ગરમ કરીને પીવામાં, બંનેમાં હિંસા તો થવાની જ છે. પરંતુ, બંને પરિસ્થિતિમાં ફરક એટલો પડે છે કે, સીધું કાચું પાણી પીવાથી, જીવતાં જીવોને સીધેસીધા જ મુખમાં પધરાવવાની ધૃષ્ટતા કઠોરતા કરવી પડે છે, જ્યારે, ઉકાળેલું પાણી પીવાથી, મુખમાં જીવંત નહી પણ નિર્જીવ પદાર્થોનો પ્રવેશ થાય છે. તેથી ઘણો ઓછો દોષ લાગે.
921101-57
વધુ વિસ્તારથી નીચે પ્રમાણે સમજી શકાય છે : સલમાનખાન મિયાં અને શાહરૂખખાન પ્રિયાં, અંતે મમદઅલી રીડ પરથી પસાર થતાં હતાં. રોડની ફુટપાથ પર એક દુકાને, જીવતી મરઘીઓ વેચાતી હતી. બંતે પ્રિયાંઓએ એકેક (એક - એક) મરઘી વેચાતી લીધી. સલમાનખાને, મરઘીને ધેલીમાં મૂકી દીથી, ઘરે જઈને એક ખૂણામાં તેને હલાલ કરીને પછી તેનું માંસ પકાવીને ખાધું. જ્યારે, શાહરૂખખાને તો, પળનોય વિલંબ કર્યા વિના, ભર રસ્તા વચ્ચે જ, મીની પાંખો ખેંચી નાખી અને મરઘીનાં શરીર પર ચાકુ મારીતે, માંસનાં લીધે લોચાં કાઢીને, કાચાંને ડાચાં જ ખાવાની શરૂઆત કરી દીધી. પાંચ જ મિનિટમાં આખી મરઘીનો મુસલી કરી દીધો .
જીવ હિંસાનું પાપ તો બેઉને લાગ્યું જ. તે છતાં પણ,
Page #26
--------------------------------------------------------------------------
________________
प्रथम प्रसंगमा (सलमानजान भां) मूरता खोछी छे, क्यारे બીજા પ્રસંગમાં રાહુરૂખખાનમાં) ભયંકર ક્રૂરતા વર્તાય છે. તેથી દંડમાં ઘણો મોટો ફેરફાર થાય છે.
કાચું પાણી સીધું મુખમાં નાંખવું અને ઉકાળેલું પાણી મુખમાં નાંખવું, બંને સમયે મનનાં પરિણામોમાં ફ પડે છે. डायुं पाणी पीती पजते, “ આ જીવ છે, સચિત્ત છે” એવો ખયાલ હોવાં છતાંય, માણસ ક્રૂર બનીને પાણી પેટમાં પધરાવે છે. જ્યારે ઉકાળેલું પાણી પીતાં માણસ મનમાં સમજે છે કે, “આ જલ નિર્જીવ છે, અચિત્ત છે. હું મારા મુખમાં જીવને મારતો નથી. જલ અચિત્ત કરીને પછી મેં જલનો ઉપયોગ કર્યો છે.” હા, ગરમ કરવાં દ્વારા અહીં પણ હિંસા તો જરૂર થઈ છે, પણ તે હિંસા ચૂલા પર થઈ છે, મૌટામાં નથી થઈ. વળી કાચા પાણીમાં ક્ષણે-ક્ષણે જે જન્મ-મરણની સાયકલ ચાલતી હતી, તે હવે પાણી એકવાર ઉકળી ગયાં પછી, નિયત સમય માટે, stop – સ્ટ્રીપ થઈ જાય છે. હવે પાણી જ્યાં સુધી અચિત્ત રહેરો ત્યાં સુધી તેમાં કોઈ નવી જીવોત્પત્તિ થવાની નથી. એટલે, દીષ ઘણો ઓછો લાગો.
[]
ઉપરની વાત થઈ હિંસા અહિંસા અને આપણાં ચિત્તનાં પરિણામોની હવે બીજી વાત કરીએ : કાયું પાણી, આયુર્વેદની રૃષ્ટિએ, વિકારક છે. કાચું પાણી પીવાથી, માણસનાં મનમાં વિકારભાવ વધુ પ્રમાણમાં જાગૃત થાય છે. માટે, બ્રહ્મચર્યના પરિપાલન માટે તથા વીર્યરક્ષાર્થે પણ, કાચું પાણી ત્યજી દેવું હિતાવહ છે.
શસ્ત્રનાં 3 પ્રકાર
B|
સ્વકાયશસ્ત્ર
પરકાયરાસ્મ
ઉભયકાયશસ્ત્ર
૪)
શાસ્ત્ર : शस्त्रनो उपयोग डरीने, भुवंत माणसने कम मारी નંખાય છે, તેમ, અમુક શસ્ત્રોનાં માધ્યમથી, પૃથ્વીકાય, અપકાય આદિ ય જ મિાંથી જીવ સહિત અયમાંથી) અચિત્ત જીવ-રહિત અવસ્થા) રૂપે થાય છે.
સચિત્ત એકેન્દ્રિય જીવોને અર્ચિત્ત કરવાં માટેનાં શસ્ત્રો 3 પ્રકારનાં છે; (૧) સ્વાયા (૨) પરકાયશસ્ત્ર અને (૩) ઉભયકાયાા,
2
(૧) સ્વકાર્યશસ્ત્ર ઃ પોતાનો ભાઈ (સ્વ) જ્યારે પોતાને મારવા માટે શસ્ત્ર રૂપે બને છે, ત્યારે તે ભાઈને સ્વાય શસ્ત્ર” રૂપે કહેવાય . (તમારી લોક ભાષામાં, સરળતાથી સમજ પડે, તે માટે આવી ઉપરછલ્લી વ્યાખ્યા કરી છે.) એટલે, એક પૃથ્વીકાય જ્યારે બીજાં પ્રકારની સચિત પૃથ્વીકાયને અચિત્ત રૂપે બનાવવાં માટે શાસ્ત્રનું કામ કરે, ત્યારે સચિત્તને અચિત્ત રૂપે બનાવનાર પૃથ્વીકાયને “સ્વકાયાસ્મ' કહેવાય છે. એટલે, પૃથ્વીકાયમાં જ્યારે પૃથ્વીકાય, અપકાય માટે જ્યારે બીજો અપકાય, તેઉકાય માટે જ્યારે તેઉકાય, વાઉકાય માટે જ્યારે વાઉકાય રાસ્ત્ર રૂપે બને, ત્યારે તેને ‘સ્વકાય જ્ઞાા' રૂપે કહેવાય છે. દા.ત : કિં] એક ખેતરની સચિત્ત માટી (ખેડાયેલી માટી) બીજા ખેતરની સચિત મારી સાથે જ ભેગી થાય, તો બંને મારીઓ પરસ્પર એક બીજાં માટે સ્વકાયશસ્ત્ર રૂપે બનતાં હોવાથી, બંનેે માટીમાં રહેલ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોને કલામના પહોંચે છે.
બે જુદાં જુદાં કૂવાનાં પાણી ભેગાં કરતાં, બંને પાણી પરસ્પર એક બીજાં માટે શસ્ત્ર રૂપે બનવાથી, બંને પાણીમાં રહેલ અસંખ્ય અપકાયનાં વોની વિરાધના થાય છે. એટલે જ, જુદાં- જુદાં માછલીઘરમાં રહેલ માછલીઓને જો ભેગી કરવામાં આવે તો બંને જુદાં જુદાં પાણીઓ પરસ્પર સ્વકાય શસ્ત્ર રૂપે બનવાથી, તે પાણીમાં નવી ઉમેરાયેલી માછલીની વિરાધના થઈ શકે છે.
"
E એ જ રીતે, માણીમાંથી પોરાં નીકળે તો, જે કૂવાનાં પાણીમાંથી આ પોરાં નીકળ્યાં હોય, તે જ કૂવાનાં પાણીમાં જ આ પોરાંને પાણી સહિત નાંખી દેવામાં આવે, તો જ તે પીરાંનાં જીવોની વિરાધનાથી બર્શી શકાય. જુદાં કૂવાનાં પાણીમાં પોરાનાં જીવીને
Page #27
--------------------------------------------------------------------------
________________
(40
नांजोतो, तेजो थोडीयारमां के भराडा यासी ४शे.
(ર) પરકાયશસ્ત્ર : કોઈ પારકો માણસ પોતાને મારવાં માટે જ્યારે શસ્ત્ર રૂપે બને છે ત્યારે તે પારકાં માણસને ‘પરકાયાસ્મ રૂપે કહેવાય છે .
દા.ત.: [A] સચિત્ત કાયું) પાણીને અગ્નિમાં તપાવીને જ્યારે અચિત્ત ડરાય, ત્યારે અગ્નિકાય · પરકાય શસ્ત્ર કહેવાય - (સચિત્ત પાણીને અચિત્ત રૂપે બનાવવાં માટે )
B
-
સચિત્ત પાણીમાં માટી નંખાતાં, ૪૮ મિનીટ બાદ તે પાણી અચિત્ત થાય છે. એટલે, સચિત્ત પાણીને અચિત્ત રૂપે બનાવવાં માટે પૃથ્વીકાય = પરકાયાસ્ત્ર રૂપે બને છે.
હવે વ્યવહારમાં આ પરકાયાસ્ત અંગે જાણવાથી થતો લાભ : (૧) કાચાં પાણીમાં બાવેલ સાકરનું પાણી, મીઠાનું પાણી, ગોળનું પાણી, વરિયાળીનું પાણી, છારા, લીંબુ પાણી વગેરેમાં કાચું પાણી હોવાં છતાંય એમાં મિશ્રીત થનાર સાકર- ગોળાદિ પદાર્થો, પરકાયાસ્ત્ર રૂપે બનીને, ચિત્ત પાણીને ૪૮ મિનીટમાં, અચિત્ત કરી નાંખે છે. તેથી, એકાસણાં – બિયાસણાંદિમાં પણ આ પદાર્થો વાપરી શકાય છે, અને સાધુ- સાધ્વીજીને પણ ૧૦૦ *. વહોરાવી શકાય છે, તેમાં કોઈ દોષ ન લાગે.
"
(૨)
સાધુ- સાધ્વીને અથવા પૌષધમાં શ્રાવકોને, સૂર્યાસ્ત બાદ, હાથ-પગાદિ શુદ્ધિ માટે, જો પાણી વાપરવું હોય, તો ઉકાળેલાં પાણીમાં થોડો ચૂનો નંખાયા બાદ, ૩ દિવસ (૭૨ કલાક) સુધી તે ચૂનો પાણીને સચિત્ત થવા દેતો નથી. તેથી, વધેલાં ઉકાળેલાં પીવાનાં પાણીમાં ચૂનો નાંખી દેવાથી, ૩ દિવસ માટે તે પાણી અચિત્ત રૂપે જ રહેતું હોવાથી, હાથ-પગાદિ બાહ્ય શુદ્ગિ માટે વાપરી શકાય. વીલું પાણી ફેવું પણ ન પડે અને તેનો સદ્ઉપયોગ થઈ જાય.
(3)
ક્યારેક ટ્રેનની લાંબી મુસાફરીમાં જ વર્ષીતપનો ઉપવાસ હોય અને લાખ પ્રયત્નો કરવા છતાંય, જો પાણી ઉકાળવાની અનુકૂળતા ન થાય, તો છેલ્લે, અપવાદ માર્ગેક કાર્યાં પાણીમાં એક નાનકડી ચપટી હારી ત્રિફલા પાવડર, ચૂનો અથવા રાખ
૧૧૧૧૧૧૧
e
,
મ
नांजी हेवाय तो, ४८ मिनीट जांह, ते अयुं भागी खयित्त इये થઈ જાય છે. આવું પાણી, ઉપવાસમાં અથવા બેસણાંદિમાં, આવાં કટોકટીનાં અવસરે જ વાપરી શકાય . પરંતુ, આ વિકલ્પની છૂટ, સામાન્ય સંજોગોમાં ન મળે. પ્રયત્નો કરવાં છતાંય, પાણી ઉકાળવાની કોઈ અનૂકુળતા ન થાય, તો જ, આ રીતે કરી શાકાય, બાડી નહી. એ સિવાય, જો છૂટું મોટું હોય અને ઉકાળેલું પાણી વાપરવાનો નિયમ હોય, તો ઉકાળેલું પાણી ન મળતાં, કરોડરીનાં અવસરે, કાચાં પાણીમાં રાખ અથવા ચૂનો અથવા ત્રિફ્તા પૂર્ણાદિ અથવા સાકર અથવા મીઠું નાંખીને પણ, ૪૮ મિનીટ બાદ, અચિત્ત થઈ જવાથી, આ પાણી ખુશીથી વાપરી શકાય છે. ઉપયરિયાં આવારે આનું પાઘડી, અંકનું બાણી કે મને પાણી વગેરે આહારી તરીકે થઈ જવાથી, ઉકાળેલા પાણીનાં બદલે ન ચાલે. પરંતુ, ત્યારે માત્ર રાખ કે ચૂનાવાળું કે ઝિલાવાળું પાણી, કટોરીમાં ચાલી શકે. એક મોટી બોટલ કાચાં પાણીમાં માત્ર એક જ ચપટી ત્રિફલા કે રાખાદિ નાખો તો ચાલી શકે. પરંતુ, મુઠ્ઠો ભરીને નાખવાનું નથી. છાશની આછની જેમ કાચાં પાણીનો માત્ર આછો
રંગ બદલાય તો ચાલે.
(૩) ઉભયકાય શસ્ત્ર · પોતાનો ભાઈ+ પારકો માણસ, બંને મળીને જ્યારે પોતાને મારવાં માટે શસ્ત્ર રૂપે બને, ત્યારે તે ઉભયકાય શસ્ત્ર' રૂપે કહેવાય છે. દા.ત. કાદવ કે અપકાય પાણી) + પૃથ્વીકાય (મારી) નું મિશ્રણ રૂપે હોવાથી, તેને ‘ઉત્ક્રયકાય તરીકે કહેવાય . હવે આ ઉભયકાય રૂપે રહેલ કાદવ જો કાચાં પાણીમાં (સચિત્ત અપાય) સાથે બળે, તો ડાચાં પાણીને સચિત્તમાંથી ચિત્ત રૂપે બતાથવાં માટે, કાદવ = ઉભયકાય શસ્ત્ર રૂપે બને છે. તેથી, આ જાણ્યાં બાદ, ચોમાસામાં ક્યારેક લીનાં રસ્તાઓ ઉપર ચાલવાનું થાય અને આપણાં ઈચ્છિત સ્થળે પહોંચવાના. જો બે રસ્તાાઓ હોય, એક કાચાં પાણીનાં ખાબોચીયાંબાળો અને બીજો કાદવવાળો, તો કાદવવાળાં રસ્તે ચાલવામાં ઓછો દોષ લાગવાની સંભાવના છે, કારણ કે, વરસાદનું કાચું પાણી, કાદવ સાથે ભળીને અચિત્ત થઈ જાય છે.
'
Page #28
--------------------------------------------------------------------------
________________
1 અપકાયનાં જીવોની વિરાધનાથી બચવાના ઉપાયો:
પાણીનાં એક ટીપામાં અસંખ્ય જુવો હોવાં છતાંય , વાણીનાં - વપરાશ વિના, આપણે આપણું જીવન ટકાવી શહીએ નહીં. એટલે, પાણીમાં જીવોની વિરાધના તો કરવી જ પડશે, થવાની જ છે. પાણીનાં જીવોની વિરાધનાથી પૂરેપૂરાં ભલે ન ભચાય, છતાંય, કાળજી રાખીએ તો , જીવનમાં ચાલતી બિનજરૂરી પાણીની વિરાધનાથી તો ૧૦૦ , બચી શકાય છે. તરસ છીપાવવાં માટે , કાચાં પાણીની વિરાધના કરવાને બદલે , ઉકાળેલું પાણી વાપરવાનાં ઘણાં લાત્રો નીચે પ્રમાણે છે: - Aિ] તરસ છીપાવવાનું કાર્ય પણ સિહ થઈ જાય અને જીવ વિરાધનાનો દંડ પણ ઓછો લાગે છે. કારણ કે, કાચાં પાણીમાં , સતત, નવાં નવાં અવોની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. જ્યારે પાકાં પાણીમાં તો એક વખત ઉકાળી લીધાં પછી, સતત ને સતત ચાલતી જુવોત્પત્તિ અટકી જાય છે. નવી જુવોત્પત્તિ 1 થતી નથી. 'ઈિ કાચું પાણી, જુવ સહિત અવસ્થાવાળું પાણી હોવાથી, તે વાપરવામાં હદયના પરિણામો વધુ કઠોર બને છે. ઉકાળેલું પાણી વાપરવાથી, હદય કોમળ બને છે, એવો અનુભવ પણ થઈ શકે . ઉકાળેલું પાણી શરૂ કર્યા બાદ, ૧૫-૨૦ દિવસે, સૂકમ દૃષ્ટિએ જે નોંધ લેવાય તો ખ્યાલ આવશે કે, પહેલાં કરતાં હવે વિચારો વધુ સારાં આવે છે. જેવું અન તેવું મન. જેમ ખોરાકની અસર આપણા વિચારો પર પડે છે, તેમ પાછુધીની અસર પણ આપણાં વિચારો ઉપર પડે છે. પાકુની પણ એક પ્રકારનો આહાર જ છે ક્રોધાદિતાં નબળાં પરિણામો પણ, ઉકાળેલું પાણી ચાલુ કર્યા બાદ ધીરે ધીરે કરીને ઘટી જતાં જોવા મળશે. એટલે જ કહેવાય છે કે, “ જેવો આહાર તેવો ઓડકાર: *દા.ત.: ૫ માછલીઓની વિરાધના કરનારા બે મુસલમાન ભાઈ એક ભાઈ, બજારમાંથી પાંચ મરેલી માછલી | લાવે અને રાંધે જ્યારે બીજો ભાઈ, બારમાંથી પાંચ ખુવતીતરતી માછલીઓ લાવે, તેને મારે અને પછી રાંધે. બંનેને જીવÉિસાનો પાપ તો લાગે જ. પરંતુ, બીજા ભાઈને પહેલાં ભાઈ
હહહo,66 k ten by h 4 - - - - - ૨ ૨૪૦ |
IIIIIIIIIIIIIIMA
डरता यधु बारे डारघडे, ते नवंत माछलीने लापीने तेने'મારીને પછી રાંધે છે, તેથી તે વધુ દુઠોર બને છે. બસ, આ જ રીતે, • કાચાં પાણી અને ઉકાળેલાં પાણીમાં સમજવું . એટઢે , આપણાં હૃદયમાં રહેલ કોમળતા- સંવેદનશીલતાદિ ગુણોને જે ટકાવવા હોય, તો આજથી જ, પીવામાં કાચાં પાણીને છોડીને , ઉકાળેલું પાણી વાપરવાનું શરૂ કરી નાંખીએ, ફાવશે ને
કલ કરે સો આજ , આજ કરે સો અબ (અભીy” |c| આરોગ્યની દૃષ્ટિ એ, ઉકાળેલું પાણી પચવામાં વધુ કુળવું પડે છે,
તેથી, આમાં પણ સચવાય અને શારીર પણ સચવાય. આજે, ઘણાં ડૉક્ટરો , ઈશાન વગેરેથી બચવા માટે, આરોગ્ય માટે, ઉકાળેલું પાણી (કofied Bar) વાપરવાની સૂચના આપે છે. એટલે, પ્રભુની આતા પાળવાં જતાં , ડૉદરની આજ્ઞા પણ આપોઆ૫ પળાઈ જવો. પરંતુ, ડરરનાં કહેવાથી ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરો, તો પ્રભુની આજ્ઞા પાળવાનો લાભ ન મળે, કંઈ નિર્જર ન થાય . ઉલટું , દેહાધ્યાસ ( શરીર માટેની રણ) પોષવા નીમિત્તે, ડર્મબંધ થાય છે એટલે, સમજુ માણસે, વહેલી તકે, પીવામાં ઉકાળેલું પાણી. વાપરવાનું શરૂ 'કરી દેવું જોઈએ. કદાચ, પૂરો દિવસ ઉકાળેલું પાણી વાપરવાની અનુકૂળતા ન હોય, તો શરૂઆતમાં જેટછું ફળ હોય , ઘરાદ સ્થળોમાં જયાં જયાં શક્ય હોય, ત્યાં ત્યાં ૩-૪-૬ કલાક માટે પણ ચાલુ કરી કાકાય છે. ફાવશે ને ?
( પીવામાં ઉકાળેલું પાછુ વાપરવાથી , જીવહિંસા ઓછી થાય છે. પરંતુ,
સ્નાન માટે તો, ડાયાં (દંડ) પાણીથી સ્માન કરવામાં ઓછામાં ઓછી જીવ વિરાધના કીધી છે. તે અંગે લાલ - તુકેમાનો નીચે પ્રમાણે છે:
ગરમ પાણીથી કે ગરમ- દંડ mix ઠંડા (કાચાં ) પાણીથી પાણીથી સ્નાન કરવાથી થતાં | સ્નાન કરવાથી થતાં
નુકલાનો | શરૂઆતમાં, ખનિના માધ્યમે ગરમ ન કરેલ હોવાથી, અનિ પાણીને ગરમ કરવાથી , અનિ- રૂપી | નીમિત્તે થતી પાણીનાં જીવોની ‘પરકાય- શ+' દ્વારા પાણીમાં રહેલ વિરાધના થતી નથી, તેનાથી જીવોની વિરાધના થાય છે. બથી વાય.
લાભો
Page #29
--------------------------------------------------------------------------
________________
As એકદમ ગરમ પાણીથી સીધે-સીધું ગરમ- દંડુ પાણી જ ન ક૨વું ;
સ્નાન કરવું શક્ય ન બને , એટલે, ન પડે. એટલે, સામે બતાવેલ તેમાં નવું ઠંડુ પાણી ઉમેરાય. તેથી, વિવાદના થતી નથી. અને ગરમ પાણી સ્વદાય રામ રૂપે બનીને આપણને જીવ યિસાધના નીમિત્તે | નવાં ઉમેરાયેલાં કાચાં પાણીનાં ક્વોને કર્મબંધ પણ થતું નથી, કિલામના પહોંચાડે છે. આ બીજી |
નુકસાની આપણને થઈ કહેવાય. o| આ ઠંડુ + ટારમ= mix કંપેલું નવાઈ સામે બતાવેલ ગટરનાં પાણીનાં મેલું પાણી આગળ ગટરમાં જાય, જીવોની વિરાધના થતી નથી. ત્યારે ત્યાં ગટરમાં રહેલ કાચાં- એટલે આપણને જીવ વિરાધના પાણીનાં જવા માટે રાહ્મ રૂપે બને નીપ્રિતે કર્મબંધ થતું નથી. | Fછે. એટલે, ગટરમાં રહેલ કાચાં-r પાણીનાં જીવોની વિરાધનાનો દંડ લાગે – આ બીજી નુકસાની થઈ. | સામે બતાવેલ કાચાં પાણીથી ' વપરાયેલાં ડાચાં પાણીમાંથી કુલ સાન કરવાનાં જે લાભો છે, તે પy. પાણીનાં જીવોની જ વિરાધના | લાબો ગરમ પાણીથી સ્નાન થાય. કારણ કે, આપણા શરીરને કરનારને ન મળી શકે છે. કારણ કે, વ્યવસ્થિત અડીને જ્યાં પ•• અમિ દ્વારા પાણી ગરમ થાય જેટલાં પાણીનાં જીવોને, આપણાં એટલે પૂરેપૂરાં ૧૦૦ % પાણીનાં શરીરની ગરમીનાં લીધે, કિલામના જીવોની વિરાધના થઈ જય . થાયબાકીના ૫૯. પાણીનાં જીવો તેવી, દંs કાચાં પાણીથી સ્નાન બચી ભય છે. કારણ કે, હ૫. 1 કરવામાં જેવાં જેટલાં લાભો પાછલી સરકી જતું હોવાથી તેમાં રહેલ થાય છે, તેવાં . તેટલાં લાભો |જીવોની વિરાધના થતી નથી. હા, ગરમ પાણીથી સ્નાન કરવામાં અમુક જીવોને કદાચ થોડી માર લાગે | મળે નહીં.
પરંતુ, પૂરેપૂરી વિરાધના તો ન જ ! થાયઆગળ જ્યારે ગટરમાં જાય, ત્યારે પણ, પોતાનાં તુલ્ય મેલાં કાચાં પાણીમાં ભળે ઍટલે વિરાધના ન થાય. દંડા(કાયા) પાણીથી સ્નાન કરનારને જ આ લાભ મળી શકે છે.
* PA૦/- - • • '' '} } } } } 1 9 5 9૧૧૧૧૧૧૧૧૧
અરમાન માટેનું પાણી ગરમ હોય É પાણીથી સ્નાન કરનાર, 'તો ભંસની જેમ અડધ? કલાક, | પાણી ઠંડુ હોવાથી, ઝટપટ૧ કલાક અને રવિવારાદિ રજા હોય | ફટાકુટ સ્નાન કરીને ઝડપથી તો -૩ કલાક સૂધી પાણીમાં જ બાથરૂમમાંથી બહુાર નીકળી ગય| પડી રહેવાનું મન થાય. એટલે, છે. તેથી અમૂલ્ય સમયનો ગરમ પાણી વાપરનારને સ્નાન | બગાડો ન થાય, અને ઓછા કરવામાં સમય પણ વધારે લાગે, | સમયમાં સ્નાનનું કાર્ય સિહ અને આ રીતે કિંમતી સમયનો થઈ જાય. બગાડો થાય. | ગરમ પાણીથી સ્નાન કરનારને, © ઠંડા પાણીથી સ્નાન કરનાર, પાછી પડ્ડા વધારે વપરાય છે. થોડાં પાણીથી સ્નાન કરી ઝડપથી પાણીનાં દરેક ટીપામાં અસંખ્ય બહાર નીકળી જાય છે. એટલે| જીવો રહેલ હોવાથી , જીવહિંસા fપાણી ઓછું વપરાયજીવહિંસા પણ વધારે થાય અને કર્મબંધ | ઓછી થાય - કર્મબંધ પણ પણ વધુ થાય,
| ઓછો થાય હ ગરમ પાણીથી સ્નાન કરનારની જ ઠંડા પાણીથી સ્નાન કરનારની | રોગ પ્રતિકારક શક્તિ ન વધે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેવી, આરોગ્યની અપેક્ષાએ પણ તેથી આરોગ્યની દૃષ્ટિએ શરીરમાં ઠંડા પાણીથી સ્નાન કરવામાં પણ સચવાય અને જીવદયા | ધણો લાભ છે.
| | પળાતી હોવાથી આત્મા પણ
સચવાય.
જ પાણી ગરમ કરવાં ગીઝર વગેરે જ ઠંડા પાણીથી સ્નાન કરવાથી | 1 વાપરવાપી લાઈટ- બીલ વધારે આવે, નીકર કે ગેસ વાપરવાની જરૂર |
અને ગેસ વાપરવાથી ગેસના બાટલાં પડતી નથી એટલે લાઈટબીલ | વધારે લેવાં પડે, તેથી , ખાન | કે ગેસના બાટલા વપરાતાં નથી માટે ગરમ પાણી વાપરવાથી અને ખા રીતે આર્થિક નુકસાનીથી આર્થિક દૃષ્ટિએ નુકસાની વધારે છેબચી જવાય. ગરમ પાણી વાપરવાથી, અસંખ્ય | ઠંડા પાણીથી સ્નાન કરવાથી ખનિકાય (તેઉકાય) ના જીવોની | - અસંખ્ય ખનિકાચ (તેઉકાય) હિંસાનો પણ દંડ લાગે છે. ના જીવોની વિરાધનાથી
બચી જવાય.
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૭
, ઇ66 ,,,
b b b &
છે
T બરફ , આઈસક્રીમ અને ફ્રીજનું ઠંડુ પાણી-વાપરવાથી; '
અસંખ્ય અપકાયના જીવોની - હંસા થતી હોવાથી, શ્રાવકોએ તેનો વપરાશ ન કરવો. તાની ભગવંત કહે છે કે, શ્રાવકોએ તો, ઉડાખેલું પાણી વાપરવાં છતાંય , અંદરથી રાજી નથી થવાનું, ઉકાળેલું પાણી પણા, હદયમાં ડંખ-પશ્ચાતાપ અને વૈદના સાથે વાપરવાનું છે | કારણ કે, ઉકાળેલું પાણી ભલે અચિત્તપે છે, પરંતુ, અગ્નિાન માધ્યમે તેને ખચિત કરવાં માટે , અસંખ્ય ખનિડાય તથા અપકાયના }વોની હિંસ તો થાય જ છે. હવે, જ્ઞાની ભગવંત પ્રમાણે, ઉકાળેલાં પાણીનાં વપરારામાં પણ જો ડંખ રાખવાની વાત હોય, 'તો પછી, રાજનાં રેડ થઈને, માત્ર જન્મની આસક્તિ માટે , 1 કાચું પાણી કે ડ્રીજનું પાણી કે બરફ઼ાદિ તો કઈ રીતે વાપરી શકાય? તે શ્રાવકોએ જાતે વિચારી લેવું જોઈએ. -- --------
Bisleri , cold driots બાદ વાપરવામાં, અણગળ પાણીનાં વપરાશાનો મોટો દંડ લાગે છે. તેથી, જે હાલમાં જવું જ હોય, અને ત્યાં દota riots વગેરે વાપરવું જ હોય , તો ઘરેથી ગર લઈ જઈને, told drinks વગેરેને પૂરેપૂરું વ્યવસ્થિત ગાનીને જ વાપરવાની છુટ ફાવશે ને ? એટલે જ, ઠંડા પીણાં, આઈસક્રીમ આદિનો વપરાશ વહેલી તકે છોડી દેવો. પાણી પીવાનું માટલું ને ઘરે રાતનાં ભરાતું હોય, તો સવારે તે પાણીને પૂરેપૂરું ગાળ્યાંબાદ જ વાપરી શકાય. ૧૮ દેશના રાજા કુમારપાળ , રૌજ પોતાનાં " ૧૧ લાખ ઘોડાઓને તથા ૧૧૦૦ હાથીઓને પણ ફરજીયાત ગાળેલું , પાણી જ પીવામાં વપરાતાં હતાં. હાથી અને ઘોડાઓને ગાળેલું પાણી વપરાવવાની વાત જવા દો , યલો, ડમ-સે-૬મ, તમે અને તમારો પરિવાર ૧oo •. ગાળેલું જ પાણી વાપરે, એની પણ
ચોક્કસપણે ખાતરી છે તમે આપી શકશો ? (૫) ગરણtiધી કાચાં પાણીને ગાડ્યાં બાદ , તે ગરણીને દીરી fઉપર મૂકાવાય છું અને ગરણાંને હાથથી નીચોવાય પણ નહીં.
જો ગરણાંને સૂકવીએ અથવા નીચોવીએ તો ટારણમાંના ઉપરનાં 'ભાગમાં ગળાઈને આવી. છાયેલાં સૂક્ષ્મ નાજુડ પ્રસ વો તો ટૂંક સમયમાં જ પોતાનું આયુષ્ય પૂરું કરી નાંખશે. કારણ કે, નાજુક જીવો તો પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને પારૂણીમાં “જ પોતાનું
જીવન ટકાવી શકે. તેથી, તે નાજુક સુકોમળ ત્રસ જીવોને બચાવવા માટે, ગરણાંને ઉપરનાં બે છેડાનાં માર્ગ , બે હાથની બે આંગળી દ્વારા -ધીરેથી પકડીને , બીજું કાચાં પાણીની ડોલમાં નાંખીને હલાવાય , તોતે નાજુક જીવો ધીરે રહીને સરળતાથી નીચે સરી પડે છે. પોતાનું આયુષ્ય જેટલું હોય એટલાં સમય માટે , તે કાચાં પાણીમાં પોતાનું
અસ્તિત્વ ટકાવે છે. પરંતુ તેની વિરાધનાનો દંડ આપણને લાગતો નથી. ૬) ઉનાળામાં બફારો ઘણો હોવા છતાંય, 2-3 વાર સ્નાન ન કરવું.
માત્ર એક જ વખત જે સ્નાન કરાય , તે પણ , શરીરની શદિનાં આશયથી તો ન જ કરી શકાય. અજેનો બાહ્ય દેહની શદિને ‘ના’ તરીકે માને છે. પરંતુ, પ્રભુનું લોકોત્તર રાસન તો કહે છે કે, બાહ્ય દેહુ શુદ્ધિ = દ્રવ્ય જ્ઞાન છે. કોઈ “વાસ્તવિક સ્નાન” નથી. જ્ઞાની ભગવંતની દૃષ્ટિએ , તત્વની દૃષ્ટિએ , દેહુ શુટિને નહીં પરંતુ આત્મ ઢિને વાસ્તવિક સંતાન રૂપે કહ્યું છે. જેમ જેમ, આત્માં ગુણોના વિકાસમાં | આગળ વધે, જીવથા વગેરે રાભ પ્રવૃત્તિ અને શાન વિચારોમાં આગળ વધતો જાય , તેમ તેમ આત્મવિહેમાં વધારો થતો જાય. વાસ્તવિક - ભાવ નાન થાય , ૨૪ કલાક આવું ભાવ સ્નાન કરનારાં સાધુ- સાધ્વીજી, વર્ષોનાં વર્ષો સુધી , બાહ્ય દ્રવ્ય જ્ઞાન ન કરવા છતાંય , તેમનાં શારીરમાંથી કોઈ દુધ ન આવે. ઉછું, દિવસમાં 2-3 વાર સ્નાન કરનારાં સંસારીના ચહેરા ઉપર જે ર્તિ- તાજગી - ચમક જોવા મળે એનાં કરતાં અનેક ગણી વધારે ર્તિ- તારી- ચમક પૂ. સાધુ- સાધ્વીજી ભગવંતનાં ચહેરા ઉપર સ્પષ્ટપણે જેવાં મળે છે. એટલે , આપણે પણ ટ્રવ્ય સ્નાનને વધુ મહત્વ ન આપતાં, ભાવ નાનમાં આગળ વધવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ, શરીર શુટિંના આશયથી સ્નાન કરવામાં , દેહાધ્યાસ પોષવા નીમિત્તે કર્મબંધ થાય છે. માન, પ્રની પૂજા કરવાનાં આવાયથી જ સ્નાન કરવાની છૂટ શ્રાવકીને મળે છે. લોહી- માંસ-પમળ-મૂત્રાદિ અનેક અરચિઓથી ભરેલાં આ શરીરથી , પ્રણ લોકનાં નાથ એવાં પ્રભુનો સ્પર્શ ન થઈ શકે છે. તેથી, માત્ર ને માપ્ત, પ્રભુ સ્પનાં શુભ આશયથી , પ્રભુને મળવાં તથા પ્ર–માં ભળવા માટે તથા પ્રભુ તુલ્ય બનવાનાં આરાર્થી જ સ્નાનની છૂટ શ્રાવકોને મળે છે. તેથી , જે દિવસે , સંજોગાવશાત પૂજા ન થાય, તે દિવસે શ્રાવકે રૂપાન ન કરી શકાય.
pppp IIIIIII
Page #31
--------------------------------------------------------------------------
________________
પ૮)
छाप्रलुनी न तो आप मात्माने परमात्मा स्परपे - બનાવવા માટે કરવાની છે. આવાં પવિત્ર આશયથી પ્રભુ પૂબ માટે
એક ટંક જે સ્નાન કરાય છે, તે પણ, અલ્પમાં અલ્પ પ્રમાણમાં, ગાળેલાં, પરિમીત જલથી , જયણા - કાળજીપૂર્વક જ કરવું જોઈએ તો જ તે જ્ઞાન જ્ઞાની ભગવંતને માન્ય બને. આવાં પવિત્ર આરામથી નાન કરનાર સુશ્રાવકો, સ્નાન માટે ૫- ધ્યાસથી વધારે પાણીવાપરી જ ન શકે. આવી સમજ જેને ન હોય તે ભલે અડધી, પોણી,
એક, દોઢ ડોલથી. સાાન કરે, પરંતુ, તાત્વિક સમજ મેળવનાર - આત્મા તો ઓછામાં ઓછી પાણીનાં જુવોની વિરાધના કરીને, સ્નાનનું પોતાનું પ્રયોજન સાધી લે છે. મુંબઈમાં એવાં અનેક શ્રાવકો
તેમની આર્દિક સ્થિતિ પણ સારી હોય એવાં) છે, કે જેઓ, વર્ષોથી સ્નાન માટે , માત્ર ૩૪ ગ્લાસ પાણી વાપરવાં છતાંય , fકૉઈ દુધાદિની ફરિયાદ ન આવે. જો આવાં પવિત્ર આરાય વિના, જયાણા- કાળજી-જાગૃતિ વિના , જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખીને, | એક - દૌઢ ડોલથી સ્નાન કરનારને , અપકાયનમાં અસંખ્ય જીવોની બિનજરૂરી હિંસા નીમિત્તે વિશેષ કર્માંધ થાય છે. તેમનાં આત્માને - 'કર્મણી ભારે થવું પડે છે અને ભવાંતરમાં દુર્ગતિમાં વું પડે છે. હવે, ” - તમે જ વિચારી લો કે શું કરવું છે ! આગળ ભવાંતરમાં ક્યાં કઈ -
ગતિમાં જવું છે ? - ( કાયાં પાણીથી સ્નાન કરવાથી ૫ છે. કાચાં પાણીનાં જીવો --
સહી સલામત બચી જાય છે. પરંતુ, ને સાબુનો વપરાશ થાય, તો તે સાબુનું ફીણ = શસ્મ રૂપે બનીને, બચી ગયેલાં ૫". કાચાં પાણીનાં જીવોને કિલામના પહોંચાડશે. તેથી, માબુ વાપરવાથી , | e૫' કાયાં પાણીનાં નજીવોની વિરાધનાથી બથવાનો મોટો લાભ
ન મળી શકે. એટલે, જો શવ્ય બને તો, સાબુનો વપરાશ ટાળવો. 'આપણુi શરીર ઉપર કોઈ તેજાબી એસિડ ઢોળાય ત્યારે આપણી ચામડી બની જાય છે, કા મુઢાં પડી શકે છે, અને અતિપ્રાય વેદના- પીડા થાય છે. બસ, સાબુનું ફીણા પણ કાચાં પાણીનાં નાજુક |
કોમળ જીવોને, નાશ કરવાં માટે , તેજાબી એસિડનું જ કામ કરે છે. 1 છેલ્લે, રોજ-રોજ સાબુનાં વપરાશાને બદલે, ૬૨ ૮-૫-૩૦ દિવસે ? ક, સાબુનો વપરાશ થાય, તો પણ , કંઈક અંશે બચી શકાય.
આજે મુંબઈમામ જીવદયા પ્રેમી, પૈસેટકે સુખી, એવાં ઘણાં શ્રાવકો | વિધમાન છે કે જેઓ , કાચાં પાણીનાં અસંખ્ય નિર્દોષ જીવોની વિરાધનાથી બચવા માટે, જીવનભર માટે , કાયમ માટે , સાબુનો વપરાશ નથી કરતાં. દર ૨-૨ મહિને કે ૩-૩ મહિને માત્ર એક જ વાર સાબુનો વપરાર કરનારાં પણ ઘણાં નો આજે મુંબઈમાં છે. આવાં
તોને નજર સામે રાખીને , તમારાં જીવનમાં થી સાબુનો વપરાર શક્ય એટલો ઘટાડવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો.
- બરકુ, આઇસક્રીમાદિ વાપરવાથી પણ અસંખ્ય અપકાયનાં જુવોની બિનજરૂરી વિરાધના થાય છે. તેથી, આ પદાર્થોનો વપરાશ ટાળવો. ખાપણાં ઘરે ગોઠવાયેલ કોઈપણ નાદિ સાંસારિક પ્રસંગોમાં કે પછી | ધાર્મિક પ્રસંગોમાં , ઉજાળી હોવાં છતાંય, બ૨ - આઈસક્રીયાદિ અભય પદાર્થો ન આવે, ન વપરાય તેની પૂર્ણ કાળજી લેવી. આવાં પ્રસંગોમાં, આવાં અભણ્ય પદાર્થો વપરાવવાથી, મોટા પ્રમાણમાં સામુહિકપણે આપણાં આત્માને વિરોષ કર્મબંધ થાય છે. કારણ કે, એકલામાં આયરાયેલ પાપ કરતાં સામુહિક પાપનું દંડ ઘણું મોટું હોય છે. સ્વાર્થF સગા- સંબંધીઓને ખુશ કરવા માટે, ઠંડા પીણાં - આઇસક્રીમ- રાત્રિભોજન- અભય આદિ તમે વપરાવો મળે પરંતુ, બીજાંને ખુરા કરવા જતાં , આપણુti આત્માને નરકાદિ દુર્ગતિ કાતિલ વેદના સહન કરવાં દ્વારા મહા-દુઃખી થવું પડરો , એનો વિચાર તમને નથી આવતાં ? જે સગાવ્હાલાંઓ માટે , જે પરિવાર માટે, તમે આ સામુહિક રાખિભોજન-જમણવાર • અભણ્યાદિ પાપો કરી છે, તે આપનાં સ્વજનો , નરકાદિ દુર્ગતિની વેદના સહન કરવામાં ર. તમને - સહાયક બનશે ? નરકનાં આપનાં દુઃખ દૂર કરવાં કે ઘટાડવાં છે ભાગ
પાડવા માટે હું તમારે સ્વજનો ખાવો ? તેમને જરા પૂછી તો લો ! (૧) નોન જેમ, દિવસ દરમ્યાન, વારંવાર હાથ-પગ-મોટું આદિ
ધવું ની. કારણ કે, બાહા શરીરની શુદ્ધિ કરવા જતાં, આત્મા - ફર્મબંધથી અશુરિવાળો - મેલો થઈ જાય, તો તે શું ઉચિત છે
એટલે કે તે જરાય ઉચિત નથી, (૧૧) હાથ-પગાર પરીષ મેલાં થઈ જતાં, જ્યારે ધોવાં હોય ત્યારે
ઓછામાં રખોપું પાણી , એક હાથની હથેળીમાં ખોબો બનાવીને ૨-૩ વાર થોડું થોડું લઈને , હાથ-પગારને પરસ્પર ઘસીને, ધૌઈ શકાય .
Page #32
--------------------------------------------------------------------------
________________
जुल्लां नज नीरो धोवामां घाणी पधु विराधना थाथ.
(૧૨)
છે.
શ્રાવિકા બહેનોની બે સામાયિક ઓછી થાય તો ચાલે, પરંતુ, ઘરતાં ઝાડું પોતાં, વાસણ- કપડાં ધોવાનાં ડામ વગેરે નોકરોનાં ભરોસે ન સોંપી શકાય. ? કાર્ય શ્રાવિકા બહેનોએ જાતે કરવાનું એ જો નોકરો પાસે કરાવાય, તો જરૂર કરતાં ૮-૧૦ ગણું પાણી વધારે વપરાઈ જાય, નોકરોને જીવદયાના પરિણામો ન હોવાથી, પાણીનાં જીવીતી હિંસક્ ઘણી વધી જાય છે. સંજોગાવશાત, છેલ્લે ન છૂટકે, નોકરોને કદાચ ઘરનાં આ કાર્યો સોંપવા પડે તો પણ, મીદાશથી એને સમજાવી ૨૦૦ – ૫૦૦ રૂપિયા બક્ષિસરૂપે વધારે આપીને ઓછામાં ઓછું પાણી વાપરવાની તથા વિશેષ જયણા જાગૃતિ રાખવાની પ્રેરણા કરી શકાય છે. જરૂર કરતાં વધુ પાણી જો વપરાય, તો ઘરના તમામ પરિવારજનોનાં માથે બિનજરૂરી જીવહિંસા નિમીત્તે મોટું દંડ લાગે છે અને વિરોષથી કર્મબંધ થાય છે. તેથી, રાક્ય હોય તો શ્રાવિકા બહેનોએ ઘરનાં કાર્યો જાતે જ જયણાપૂર્વક કરવાં જોઈએ. નોકરોને કહી શકાય કે, · ૬પડાં-વાસણ – પોતાં આદિ ઘરનાં કાર્યો માટે એ ઓછું પાણી વાપરશો તો તમને પગાર ઉપરાંત ૧૦૦૦ રૂ બક્ષિસ રૂપે મળશે.
-
(13) ચોમાસામાં શક્ય એટલાં ઓછામાં ઓછાં વાહનોનો વપરાશ કરવી. જેથી, ડાર્યા પાણીથી ભીનાં થયેલાં રસ્તાઓ ઉપરથી પસાર થતી ગાડીઓ ટારાં થતી, અસંખ્ય અપાયનાં જીવીની વિરાધનાથી બચી શકાય. ભીનાં રસ્તાઓ ઉપર, પગે ચાલતી વખતે પણ, કાચાં પાણીનાં ખાબોચિયાઓમાં પગ રાખવાનું ટાળવું.
(૧)
કળા
જૂના જમાનામાં, ગામડાંઓમાં પાણીમાં તરવાની તાલિમ (fmming શીખવાથી) લેવાથી હજુ પણ કંઈક અંશે લાભ થતો હતી. પરંતુ આજનાં શહેરી જીવનમાં તો, ડૂબવાનાં પ્રસંગો જ તરવાની પ્રાયઃ ઉપસ્થિત ન થવાથી, વર્તમાન કાળમાં, શીખવાની ડોઈ‘જરૂર દેખાતી નથી. તેથી, શીખવા ખાતર અથવા માત્ર શોખ ખાતર, સ્વીમીંગ પૂલ - બાથ- ક્લબાદમાં જોડાવું નહીં. જેથી, નિર્દોષ પાણીનાં અસંખ્ય જીવોની વિરાધનાથી બચી શકાય. શારીરિક કસરત માટે, સ્વીમિંગનો વિકલ્પ સ્વીકારવાને બદલે, યોગાસનઃ પ્રાણાયામનો વિકલ્પ સ્વીકારવાથી, શરીર પણ સચવાય
be
..
(૬૧)
TH
Dute
खमे खापली खात्मा पड़ा सययार्ध भय. क्यारे, स्वीमींग उपां જતાં, શરીરની સ્વસ્થતા કદાચ સચવાશે, પરંતુ, બિનજરૂરી પાણીનાં અસંખ્ય જીવોની હિંસા થવાથી આત્માને કર્મબંધ ઘરો અને દુર્ગતિમાં જવું પડશે, એટલે કે આત્મા નહીં સચવાય .
(૧૫)
પહેરવાનાં વસ્ત્રો જો વિશેષથી મેલાં ન થતાં હોય, તો રોજ રીજ ધોવાની જરૂર નથી. એકાંતરે અથવા ૨-૪ દિવસે પણ કપડાં ધોવાય, તો થનારી અસંખ્ય પાણીનાં જીવોની હિંસાથી, કંઈક અંશે બચી શકાશે. પોતાનાં વસ્ત્રો સફેદ હોવાં છતાંય, પ્· સાધુ સાધ્વીજી તો પોતાનાં વસ્ત્રો, રોજ-રોજ ધોતાં નથી, પરંતુ, ૧૦-૧૫ દિવસે માંડ માંડ એકવાર ધોવે છે. (કાપ કાઢે છે). ઉનાળામાં પરસેવો વધારે થાય અને ધૂળ પણ વધારે ઊડે, તેથી વસ્ત્રો વધારે મેલાં થાય; શિયાળા- ચોમાસામાં પરસેવો ઓછો થાય અને વસ્ત્રો ઓછાં મેલાં થાય; कोरे वगेरे રંગીન Ark કલરવાળાં વસ્ત્રો ઓછાં મેલાં થાય
વસ્તુઓને ધ્યાનમાં લઈને, વસ્ત્રો વધુ મેલાં થયેલ હોય તૌ જ જરૂ પ્રમાણે ધોવામાં નાંખવા, બાકી નહીં.
(૧૬) વિશેષ પ્રમાણમાં ઘતી પાણીનાં જીયોની હિંસાથી બચવાં માટે, ઘરનાં બાથરૂમ-સંડાસમાં ગીઝર, શાવર, ફ્લરા આદિનો વપરાશ ટાળવો. કારણ કે, આ બધાનું સ્નેક્વાન (connection) પાણીની ટાંકી સાથે aireck હોવાને લીધે, વપરાતું પાણી ગળાય નહીં તેથી અણગળ પાણી વાપરવાનો મોટો દોષ લાગે છે. તે ઉપરાંત, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી, જરૂર કરતાં ૪-૫-૬ ગણું વધારે પાણી વપરાય છે. તેથી, બિનજરૂરી વધુ પડતું પાણી વાપરવાથી, જીવહિંસાનો મોટો દંડ લાગે છે.
(15) પાણીમાં સ્નાનની મજા માણવાં માટે છaker- park, coater-falls, Chopaty, Resort, taker kingdom, later-rides આદિ સ્થળોમાં જવાય નહીં. કારણ ડે, આ સ્થળીમાં તો સામુહિક રીતે મોટા પ્રમાણમાં કાચાં પાણીનાં જીવોની હિંસા રસપૂર્વક થાય છે. તેથી, ચીકણામાં ચીકણો મોહનીય કર્મ બંધાય . તે ક્ષણે જ આવતાં ભવનું આયુષ્ય બંધાય, તો જન્મ-જીવન-મરણ જૈનું પાણીમાં જ હોય, એવાં માછલાંનું આયુષ્ય બંધાઈ શકે છે. આપણી થોડી મજાનાં પરિણામે, પાણીનાં અસંખ્ય જીવોને મૌતની સજા મળે, તે શું ઉચિત
Page #33
--------------------------------------------------------------------------
________________
(૬)
छे? लपांतरमा माछलांनां लपभां खापएगां खात्माने गोडवार्ध જવું પડે એ આપણાં માટે કલંક રૂપ કહેવાય · આખું જીવન, તરીકે બનીતે પાણીમાં જ પડી રહેવાની મજા આવરો ને છુ
માછલાં
(૧)
(16)
,
- ઘરમાં પાણીની ટાંકી ભરાયાં બાદ, છલકાય તો પૂર્વે તરત જ બંધ થાય એવી કાળજી રાખવી. નળ વગેરેમાં લીકેજ ન થાય, ચાલુ ન રહી જાય વગેરેની પણ કાળજી અવશ્ય હોવી જોઈએ. પાણીની ટાંકી ભરાયાં બાદ, આપોઆપ બંધ થઈ જાય, એવી sustem પણ ગૌઠવી શકાય છે, જેથી ભરાયાં બાદ, બંધ કરો ત્યાં સુધીમાં ૧૦-૧૫-૨૦ લિટર પાણી વહી જવાથી પતી બિનજરૂરી. હિંસાના પાપથી બચી શકાય - વર્ષોથી રાત્રિભોજન ત્યાગ કરવાં છતાંય, સાંજના િિાનાં પચ્ચક્ખાણ લઈને રોજ રાત્રે કાચું પાણી વાપરતાંરાં ઘણાં શ્રાવકી જોવાં મળે છે. તેનું શું કારણ ? શું રાત્રે પાણી વાપરવામાં દોષ નથી ? અરે ! રાત્રે પાણી વાપરવાની છૂટ બધાંને ન મળે. જેમને પ્રોસ્ટેટ, એસીડીટી, પથરી વગેરેની વિશેષ તકલીફ હોય અથવા જેઓ નવાં નવાં ધર્મ માર્ગે જોડાયાં હોય, એવાં શ્રાવકાને જ રાત્રે પરિમીત પાણી વાપરવાતી છૂટ જ્ઞાની ભગવંત આપે છે. પરંતુ, આવા કોઈ પ્રયોજત ન હોવાં છતાંય, આજે રાત્રે પાણી પીવાનું સહજ થઈ ગયું છે, જે ઉચિત નથી. પાણી પણ એક જાતનો આહાર જ છે. રાત્રે સૂર્યાસ્ત બાદ 5 ખોરાક લેવું = માંસ ખાવા સમાન અને પાણી લેવું લોહી પીવાં સમાન દોષ લાગે છે – બાવું તો અજૈનોનાં શાસ્ત્રો પણ કહે છે . ઉપવાસ, એકાસણા, બિયાસણા પગેરે પચ્ચક્ખાણીમાં, જો રાત્રે પાણી વાપર્યા વિના ચાલી શકે છે, તો પછી તે સિવાયનાં દિવસોમાં રાત્રે પાણીનો ત્યાગ શા માટે ન કરી શકાય? તેથી, હવે પછી, પાણીનાં એક રીપામાં રહેલ અસંખ્ય જીવોની વિરાધનાને નજર સામે લાવીને, ગમે તેવાં સંયોગો ઉભા થાય, , છતાંય રાત્રે કાચું પાણી વાપરવું નહી. પૂ. માધુ- સાધ્વીજી, નાના બાલશ્રુતિ પણ, જીવનભર માટે, રાત્રે મોઢામાં એક પાણીનું ટીપું પણ જો ન નાંખતાં હોય, તો શ્રાવકો શા માટે કચાશ રાખે? મુના માટે પાડાં ચોવિહાર કરનામાં ઘણાં શ્રવણો આજ
૭૦ ૦૦૬
,
,
93
मुंजर्ध नगरीमां विद्यमान छे.
પીવાં માટે ઉકાળેલું પાણી વાપરવાં કરતાંય કાચું પાણી વાપરવામાં ઘણો મોટો દોષ લાગે છે. અને કાચું પાણી વાપરવાં કરતાંય, ફીજનું ઠંડુ પાણી, ઠંડો બરફ્, દંડા શરબત, ઠંડો કેરીનો રસ ઉનાળામાં વગેરે વાપરવામાં ઘણો વધારે દોષ લાગે છે. તેથી, શક્ય હોય તો, જીવનભર માટે, ડ્રીજની ઠંડી વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો. આરોગ્ય માટે પણ અતિશય હાનિકારક છે. પેટનું પાચનતંત્ર ધીરે- ધીરે કરીને બગડી જાય છે.
(૨)
પાણીનાં રંગીન ફુવારાં, ઝરણાં, ધોધ આદિ જ્યાં જોવા મળે, એવાં ફરવાનાં સ્થળોમાં પણ જવાય નહી, વાણીથી પ્રશંસા કરાય નહીં અને મનથી લેશમાત્ર પણ ગમાડાય નહીં. આવી જાગૃતિ જો ન રખાય, તો અસંખ્ય પાણીનાં જીવોની વિરાધનાનો દંડ, અનુમોદનાનાં માધ્યમે લાગી જાય છે. આવાં પાણીનાં ધોધ જોવાં ગયાં અને જોઈને જો વાણી ટ્ટારાં પ્રશંસા કરતાં અથવા મનથી
ગમાડતી વખતે જો આપણાં આવતા ભવનું આયુષ્ય બંધાય, તો ચોક્કસપણે માછલાનાં નવમાં અથવા એકેન્દ્રિયપણે અપકાયનાં ભવમાં આપણને ફૂંકાઈ જવું પડશે, ચાલરો ને ? આવાં પાણીનાં પ્રવાહ / ધોધ / ફુવારા વગે૨ે જોઈને રાજી નથી થવાનું, પરંતુ, દુઃખી હૃદયથી, થતી અસંખ્ય પાણીનાં જીવોની હિંસા માટે, હયમાં કરૂણા ભાવ લાવવાનો છે અને વિચારવાનું કે, “ ભૂતકાળની ડીંક ભૂલનાં લીધે કર્મ બાંધીને, બિચારાં આ જીવો હમણાં એકેન્દ્રિયપણાંને પામ્યાં છે અને આ વેદનાને અનુભવી રહ્યાં છે. ભૂતકાળમાં, આત્મ-જાગૃતિ ચૂકીને, હોંશે-હોંશે હિંસામાં જોડાવાને લીધે આવાં અપકાય તરીકેના અનંતા ભવી, પણ-(મારા આત્માએ) ધારણ કર્યા હશે . હવે કરી, આત્મજાગૃતિ ચૂકીને, હું આ પાણીનાં જીવોની હિંસાની અનુમોદના જે કરીા (વાણી દ્વારા પ્રશંસા કરીને અથવા ગનથી ગમાડીને ), તો ભવાંતરમાં મારે ફરી-ફરીને આજ પાણીનાં જીવ તરીકે જનમવું પડશે. શું ચાલરો
.
મૈં
(૨૨)
વાતાવરણમાં જ્યારે ધુમ્મસ હોય, ત્યારે ઘરની બહાર નીકળવું નહી. ઘરનાં તમામ બારી- બારણાંઓ બંધ કરી દેવાં.
(૨૦)
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉ
o
6, , ,
6
घरमां पापा क्यामे, गरमशासपोरेमोटीने स्थिर હેવું. ત્યારે વધારે દુલનચલન ન કરાય અને વધુ બોલાય પણ નહી. જેથી, ધુમ્મસ સ્વરૂપે રહેલ , સચિત્ત અપકાયનાં જીવોની વિરાધનાથી બચી શકાય. ધુમ્મસ વિરોધ પ્રમાણમાં થતો હોય, એવાં ઠંડા ફરવાનાં સ્થળો , હીલ-સેરાનાદિ સ્થળોમાં ફરવા માટે તો જવાય જ નહીં. કારમીર જેવાં સ્થળોમાં જવાથી, બરફ રૂપે ૨લ સચિન અપકાયનાં જીવોની હિંસા, ઘણાં મોટા પ્રમાણમાં થાય છે. લોનાવલી , મહાબળેશ્વર, કુલુ-મનાલી, માથેરાનાદિ હીલ સ્ટેશનોમાં પણ ન જવાય. તેથી, શ્રાવકોએ આવાં સ્થળોમાં જવાનું ટાળવું જોઈએ. . સાધુ-સાધ્વીજી ધુમ્મસમાં વિહાર ન કરે. ચાલુ વિહારમાં જો ધુમ્મસ જણાય, તો રસ્તામાં જ વિહાર અટકાવી દે અને દીક બસ સ્ટોપાટ સ્થાનમાં ઉભા રહે. ત્યારબાદ જ્યાં સુધી વાતાવરણમાં સૂર્યનાં તાપને લીધે પાપોનાપ ધુમ્મસ દૂર ન થાય, ત્યાં સુધી વિહાર ચાલુ ન કરે. ધુમ્મસ દૂર થયાં બાદ જ વિહાર શરૂ કરે . એ જ રીતે, જે ઘરની બહાર ધુમ્મસ હોય, તો શિયાળામાં સવારે શ્રાવકોએ ઘરની બહાર નીકળાય નહીં. શિયાળામાં, રાત્રુંજય ગિરિરાજ, સમેતશિખર, ગરનારજી, 'આબુ , અચલગઢની જાત્રા અથવા ૯ કામ કરતી વેળાએ , જે દિવસે ધુમ્મસ જણાય તે દિવસે જામા ન કરાય અથવા ધુમ્મસ દૂર થતાં મોડેથી જાત્રા કરાય. જેથી, ધુમ્મસમાં ચાલવા 1øારા, અસંખ્ય પાણીનાં જીવોની હિંસાથી બચી રાકાય. ચાલુ જગાએ જે વાતાવરણમાં ધુમ્મસ જણાય, તો જાત્રા અટકાવી
દઈને, પાણીની પરબમાં જઈને થોડી વાર વિશ્રામ કરવો. (૨) ઉનાળાની ઋતુ પૂરી થઈ ગઈ હોય અને ચોમાસાની મજૂતુ |
18ારૂ ધવાં છતાંય, જો વરસાદ હજુ વાર ન થયો હોય, અને વાતાવરણમાં બફારો હોય, ત્યારે વરસાદ ક્યારે પડશે ? ગરમી બહુ થાય છે, વરસાદ પડે તો સારું. -વીરે વાક્યપ્રયોગો ભૂલથી પણ ન કરાય, તેની કાળજુ રાખવી. આવું બોલવાથી | કે વિચારવાથી આપણને કોઈ લાભ ન થાય. વરસાદ જ્યારે પડવાનો હો ત્યારે જ પડશે. આપણાં બોલવાથી હું વિચારવાથીવરસાદ કંઈ વહેલો નથી પડવાનાં, પરંતુ ખાવાં વાક્યપ્રયોગો :
IIIIIIIIIIIIIIIIIIIIIII13
eee e j | P r Ree
-TEારાં આપણો આત્મા કર્મથી જંરૂર ભારે ઘરો : આવું બોલવાં કે વિચારવાં માબથી , વરસાદ સંબંધી વનસ્પતિ, કાચું પાણી, મચિન્ત માટી , ખેતરમાં થતાં લાખો કીડાં - મકોડાં, લીબ-નિગોદ આદિ જુવાની તમામે તમામ વિરાધનાનો દંડ, અનુમોદનાનાં માધ્યમે, આપણને લાગી જાય છે. જેમને દુનિયાભરની પાકી પંચાત કરવામાં રસ હોય, જેમને બોલ્યા વગર ચેન જ ન પડે , એવાં નવરાંધૂપ અને મફતીયાં લોકો જ, આવી મુકુલીસ ચર્ચાઓમાં જોડાય છે. પરંતુ, પ્રભુનાં હાસનને પામેલાં, સમજ શ્રાવકો તો આવાં બિનજરૂરી શબ્દપ્રયોગો કરવાં દ્વારા, પોતાના આત્માને ભૂલથી પણ કર્મથી ભારે ન કરે . તેથી, અજ્ઞાની જુવ, બોલવાનો વિવેક ન હૃોવાથી, પોતાની વાણીનાં ઉપયોગથી ડગલેને પગલે પોતાના આત્માને કર્મથી ભારે કર્યે રાખે છે. જયારે, સમજુ-વિવેકી - જ્ઞાની આત્માઓ તો , સમજ્યા- વિચાર્યા વગર, એક પણા શબ્દપ્રયોગ વાણી દ્રારા ન કરે . ત ાની કે અજ્ઞાની હવે ર થવું છે ? જ્ઞાની કે અજ્ઞાની ? 1 શાસ્ત્રમાં, અલકાપુન આચાર્યનું ટગંત આવે છે. જહાજમાં બેસીને તેઓ ગંગા નદી પાર કરતાં હતાં, ત્યારે , પૂર્વ ભવની કોક વૈરી વ્યંતર દેવ આવીને પૂ. આચાર્ય મ. સા.ને ઉચે આકારમાં ઉછાળે છે. ત્યારબાદ, ઉંચે આકારામાં રહેલ આચાર્ય મ સા. નાં શરીરમાં તીઠ્ઠા ભાલો પોરવે છે. જેને લીધે શરીરમાંથી લોહીનાં ફુવારાં ઉડે છે. આવો મરણાંત ઉપસર્ગ થવાં છતાંય, આવી અસહ્ય વૈદનાની હાજરીમાં પણ, પૂ. આચાર્ય મ. સા. તે દેવ ઉપર લેશમાઝ પણ શ્રેષ- દુર્ભાવ નથી કરતાં, પોતાના શરીરની પીડા નીમિત્તે આર્તધ્યાન પણ નથી કરતાં , પરંતુ ઉછું, અપકાયનાં જાવોની વિરાધના માટે હદયમાં ભારોભાર અફસોસડંખ. પશ્ચાતાપના ભાવો ઉભાં કરે છે. તેઓ વિચારે છે કે,
લોહીનાં ફુવારાં ઉડીને નીચે કાચાં પાણીમાં પડવાથી , લોહીનાં ટીપાંઓ • રસ્મ રૂપે બનીને, પાણીનાં અસંખ્ય જીવોની વિરાધનામાં કારણ રૂપ બની રહ્યા છે. મારું શરીર આ અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધનામાં નીમિત્ત બની રહ્યું છે. ધન્ય છે, સિહ ભગવંતોને કે જેઓ સારીરધારી અવસ્થાથી મુક્ત થવાને લીધે, મારી જેમ કારીરનાં નીમિત્ત, અન્ય જવોની વિરાધનામાં જોડાતાં
Page #35
--------------------------------------------------------------------------
________________
0666... 66 6.0
नथी." मारीते, माज्य समंडायनां धोनी चिराधना 'નમિત્તે, પશ્ચાતાપની ભાવધારામાં આગળ વધતાં-વધતાં,
: - ઝપક શ્રેણી માંડીને, ઘાતી-અઘાતી દુ ખપાવીને , આચાર્ય મ.સા. કેવળજ્ઞાન અને મોક્ષ પામી જાય છે. .
- નાનકડાં આઠ વર્ષનાં અઈમુત્તા મુનિ પણ, પોતાનાં દ્વારા થયેલાં અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધના પ્રત્યેનો fપશ્ચાતાપ કરતાં કરતાં , પ્રભુ સમક્ષ ઈરિયાવહિયં સૂત્ર બોલતાં બોલતાં, કેવળજ્ઞાન પામી ગયાં.
- એટલે, આવા મહાપુરુષોને નજર સામે રાખીને, શક્ય એટલી અપકાયનાં જીવોની વિરાધનાથી બચવું અને જે વિરાધના થાય છે, તેના માટે પણ, ભારૌભાર ખ અને - પશ્ચાતાપનાં પરિણામો હૃદયમાં રાખવા. જેથી, ધીરે-ધીરે કરીને પણ મોક્ષ મા અાગળ વધી શકાય. મgiાંત પીડા વચ્ચે પણ જે મહાપુરુષો જીવદયાનાં પરિણામો ન છોડે , તો આપણને તો જીવદયા પાળવા માટે કાંઈ આપણા પ્રાણોનું બલિદાન નથી આપવાનું. એટલે કે, આપણાંથી એટલી જીવદયા તો પળાય જ. ---"બાવીસ અભયમાંથી, અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધનાથીબનેલ‘બર પણ શ્રાવકોએ ન જ વાપરવું જોઈએ. કાહુ કે , - અકાળ પાણીને થીજાવીને બર બને છે, જેનાં કણ-કણે અસંખ્ય જીવો છે અને જે જીવન નિર્વાહ માટે જરૂરી નથી. બરફ છે તેનાથી બનેલાં શરબત- આઈસક્રીમ- કુલ્લી- આઈસકૂટ વગેરેને ખાવાથી મંદાગ્નિ-અર્ણ-અપચાનો રોગ લાગુ પડે છે. બરફ તો આરોગ્યની 1 દુશ્મન છે. ફ્રીજનું પાણી પણ તેવી જ હાનિ પહોંચાડે છે. તેથી, દ્રવ્ય આરોગ્ય અને ભાવ આરોગ્ય બનેની નુકસાનીથી બચવા માટે ફીજનું ઠંડું પાણી તથા કોલ્ડ ડ્રીંક્સ વગેરે ઠંડાં પીણાંનો પણ ત્યાગ
શ્રાવકોએ કરવો જ જોઈએ. ફાવશે ને - ૧ - (૨૬)--' એક સ્થાનકવાસી સુખી થરનાં મુકાવશે, જીવદયા અંગેની
સમજણ મેળવતાં, પાણીનાં દરેક ટીપામાં રહેલા અસંખ્ય જીવોની વાત મહાત્મા પાસેથી સાંભળીને ઘણાં ભાયિત થયાં. બીજા દિવસે સવારે, સ્નાન માટે બાથરૂમમાં પ્રવેયા છતાંય , ગયા દિવસે
2 2 2. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ૧ ૧ ૦ 0 0
सालल ससज्य सापडायनां Sपो प्रत्येनी याची, यायधुने વધુ સંવેદનશીલ બન્યું - જો એક પાણીનાં ટીપામાં અસંખ્ય જુવો હોય તો, અડધી - એક ડોલથી સ્નાનનાં માધ્યમે વૈકલાં જીવોની હિંસા થશે ?” “હમણાં સુધી મેં મારા નાશવંત દેહની શોભખાતર પાણીનાં કેટલાં જુવોની હિંસા કરી નાંખી છે. ” “આટલાંબધાં જીવોની હિંસા ફરીને, આ ભવ દ૨મ્યાન , હુજરો લિટરનું પાણી હું વાપરી ચૂક્યો છું, છતાંય લોહી-માંસ- પ આદિ અશુચિથી ભરેલું આ શરીર, હજુ પણ એવું ને એવું જ રહ્યું છે. ” - આ રીતે, એક - દોઢ કલાક સુધી જાતજાતની વિચારણા કરીને, અંતે “હવે પછી અવનભર. માટે મારે જ્ઞાન ન કરવું” – એવો અભિગ્રહુ લઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યાં. આ સાંભળીને આપણે શું કરશે ? પાણીનાં અસંખ્ય
જીવોની દયા પાળવા માટે , જીવનભર માટે સ્નાનનો ત્યાગ કરનારની 1 --- વાત જા©યાં પછી, કમ-સે-કમ ,સ્નાન માટે વપરાતાં પાણીનું પ્રમાણ
'તો આપણાં જાવનમાં ઘણી જ જવું જોઈએ. બાકી સમજવું કે આપણું - હૃદય કઠોર , નઠોર અને શુષ્ક થઈ ગયું છે. 5 (૨) આપણાં ઘર- ફેરરી આદિ તમામ સ્થળોમાં , આપણાં દ્વારા +
આપણાં પરિવાર, મિત્ર વર્તુળ દ્વારાં, રોજીંદા જીવનમાં , કાચાં પાણીનો - વપરાશે ઓછામાં ઓછો થાય, તેની પૂર્ણ કાળજી રાખવી. કારણ કે, કોઈપણ વસ્તુમાં અથવા કોઈપણ સ્થળ, પુષ્કળ જુવોત્પત્તિનું મુખ્ય કારણ તો “ભેજ' જ છે. (ભીનારા છે. ભેજનાં અભાવે, નવી
જુવોત્પત્તિ થવાની સંભાવના , લાભ રહેતી નથી. (૨) બાથરૂમાદિ દરેક સ્થળોમાં પાણી ઢોળાયેલું ન રહે, તેની પૂરી - કાળજી લેવી . પાણી ઢોળાયેલું રહેવાથી, ગંદકી પણ થાય અને મચ્છર
વગેરે અનેક જીવો પણ પેદા થાય. પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ-સેવાળ બાઝી જાય. અંદુ પાણી જે બે ઘડીથી વધારે રહે, તો અસંખ્ય સંમુર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પના થાય.
જમીન ઉપર "પાણી ઢોળવાથી , કોઈ લપસી જાય તે પછી પણ જય. તે પાણી ખુલ્લું રાખવાથી , ઉડતાં જીવજંતુ તેમાં પડીને મરી જાય. (૨© સમુદ્ર કિનારે ફરવા જનાર , કિનારાનાં ઉછળતાં મોજામાં શોખથી
શીખથી ઉભાં રહે , તો આખા સમુદ્રનાં પાણીનાં ઉપભોગની - અમદાનો દંડ લાગે. તેથી , ચોપાટી, જુહુ બીચ , બાથ ક્લબ
- P P P P'PPP.
0 0 0 0 0 0 0 0 0 ()
Page #36
--------------------------------------------------------------------------
________________
હ
se 5
0
આદિનાં પાણીમાં શોખ ખાતર, Thirdદ માટે, fresh થવા માટે, વ્યાયામ માટે છે ફૂicnic માટે પણ વાય નહીં. આ બધાં પાપો બિનજરૂરી પાપી તરીકે ગણાતાં હોવાથી, આત્માને વિરોષથી કર્મ
બંધાવનાર બને છે, áતિમાં લઈ જનાર બને છે. (30) પાણીનાં એક બિંદુમાં અસંખ્ય જુવો હોય છે. તે બધાં અત્યંત
સૂક્ષ્મ શરીરવાળાં હોવાથી, એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ જે બધાં જુવો કબૂતર જેવડું મોટું શરીર ધારણ કરે, તો એક બિંદુમાં રહેલાં પાણીનાં જુવો આખા જંબુઢીપમાં પણ ન સમાય. તેથી, દાઢી કરવાં , દાતણ કરવાં , હાથ-પગ ધોવાં , સ્નાન કરવા , કપડાં ધોવાં , વાસણ ધોવાં કે અન્ય કોઈ પણ કાર્ય માટે , જરૂર પૂરતું પાણી, એક ગ્લાસ , રબ કે બાલદીમાં લઈને જ, તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિઓ નળ ખુલ્લો રાખીને ન કરો. નળ ખુલ્લો રાખીને પાણી વાપરવાથી, જરૂર કરતાં ઘણું ઘણું વધારે પાણી વપરાઈ જાય અને
આપણને ખયાલ પણ ન આવે. (11) પાણી ભરેલાં વાસણ ખુલ્લાં ન રાખો. જેથી, કોઈ ઉડતી જીવાંત
તેમાં પડીને મરી ન જાય, તેથી, બાથરૂમમાં તથા દરેક સ્થળે, તે દરેક વસ્તુઓ , પાણીની ડોલ, રબ, કોઠી , પીપડા, રાંડી વગેરે ઢાંકીને ! રાખવા. ઢાંકણાનો ઉપયોગ કરવાથી , ખુલ્લાં પાણીમાં પડીને મરી જનાર નાનાં મોટાં જીવોની હિંસાથી, બચી જવાય. આ બધી વસ્તુઓનો વપરાશ પૂરો થતાંની સાથે જ, વસ્તુઓ તરત ઉંધી રાખી વી. એટલે, વપરાશ કાળે વસ્તુઓ ઢાંકીને વાપરવી અને કાર્ય પૂર્ણ
થયાં બાદ ઊંધી રાખી દેવી. - (ક) પાણીનો નળ લીંક ન થાય, તેનું પૂરું ધ્યાન રાખવું. નળ
- tબને એટલાં ઓછાં રાખવા. નળ જેટલા ઓછાં હશો , એટલી
પાણીનાં જીવોની વિરાધનાની સંભાવના ઓછી છે. (૩) ઘર બંધ કરીને બહાર જતાં પૂર્વે તપાસી લો કે ડીઈ નળ
ખૂલ્લો તો નથી રહી ગયો ને ઘરની બહાર ગયા બાદ પણ, બહાર કોઈ સ્થળે કોક નળનું પાણી લીક થતું જાય, તો તરત
જ નળ બંધ કરી નાંખવું. () વરસાદનાં પાણીમાં, જાણીજોઈને, શોખ ખાતર કે મનોરંજન માટે - પલળવું નહીં. કારણ કે દરેક ટીપાંમાં અસંખ્ય- અસંખ્ય જીવોની
6 & “ ન જ છે
- વિરાધામ થાય છે. વળી, વરસાદનું પાણી અણગળ હોવાથી, અગાન
પાણીની વિરાધનાનો પણ ઘણો મોટો દંડ લાગે છે. - (૩૫) પાણીનાં ફુમાં ભરીને ફોડવાં નહીં . હોળી રમવી નહીં. આ
અજૈનોનો તહેવાર છે, આપણો નથી. દેખાદેખીથી “હોળી' માં છે માપણે જોડાઈએ , તો અજૈનોની મિથ્યા પ્રવૃત્તિમાં આપણે જોડાતાં હોવાથી , મિથ્યાત્વ દોષનું પોષણ થશે. આપણને જોઈને બીજાં જેનોને પણ પૈડાવાની ઈચ્છા ઘરો. જો પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે, તો પછી, ‘હોળી' નામનો તહેવાર ઉજવતાં કેટલાં જીવોની હિંસા ઘરો - | વરસાદમાં પાણી ભરાઈ ગયાં હોય અને તેમાં ચાલવું અનિવાર્ય જ હોય, તો પટ ઘસડીને ન ચાલવું. પરંતુ, દરેક પગલે, પગ ઉંચો કરી પછી મૂકવો. આ રીતે, ખયાલ રાખવાથી , ચાલવાથી પાણીનાં જીવોની હિંસામાં
ઘણો ઘટાડો થાય છે. -- 65) પાણી સ્વયં ‘અપકાય* અવોનાં શરીર રૂપે છે. આ અપકાયનાં અવો
એકેન્દ્રિય છે. તે ઉપરાંત, અણગળ પાણીમાં , ફાલતાં ચાલતાં સૂક્ષ્મ THસ જુવો પણ પુષ્કળ હોય છે. પોરાં વગેરે બેઈન્દ્રિયાદ જુવો પણ પાણીમાં ક્યારેક ક્યારેક હોય છે. તેથી બસ જીવોની હિંસાથી બચવા માટે
પણ પાણીનો ઉપયોગ બને તેટલો ઓછામાં ઓછો કરવો. (૩) આણકાળ પાણીનાં ઉપયોગથી ૩ બેદરકારીથી પાણીનો ઉપયોગ
કરવાથી, તેમાં રહેલાં ઘણાં બધા મસ અવોની હિંસા થાય છે. હાલતાંચાલતાં કસ જુવો , આપણાં જડબાં વચ્ચે ચવાઈ જવાથી , આપણાં અધ્યવસાય પણ કેટલાં પૂર બને ? અપકાયનાં જીયોની તો વિરાધના કરો જ છો; પણ સાથે પ્રસકાય જીવોની હિંસાનું પાપ શા માટે બાંધવું? - તેથી, રડ્ય બને તો, ઘર સિવાયનું બહારનું પાણી ન પીવું અને
બહારની હોંશલાદિની વસ્તુઓમાં પણ અણગળ પાણી વપરાતું હોવાથી , તે ન વાપરવી. આપણાં ઘરમાં રહેલ નાનું બાળક સ્કૂલમાં પીવા માટે આગળ પાણી ન વાપરે તે માટે, ઘરેથી ગાળેલું પાણી સાથે આપી દેવું. તમે પણ સાંભળ્યું હશે કે, એક ગ્લાસ અણગળ પાણી વાપરવાથી સાત ગામ બાળવાં તુલ્થ પાપ લાગે છે.
ગીઝરમાં તો અણગળ પાણી જ સીધે સીધું ગરમ થઈ જવાથી, હજારો-લાખો બસ ભુવો, બળીને ભડથું થઈ જાય છે. વેટર-ફૂલર વગેરેમાં પણ, પાણીનાં કસ જુવોની પૂષ્કળ વિરાધના થાય છે.
fpeppt ptop
IT
Page #37
--------------------------------------------------------------------------
________________
} } } ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧
पाशीगांपासाहोमुलां रानपाधी, तेमांपए पए प्रसन्जुयो પડીને મરી જાય છે. પાણી બંધિયાર રહેવાથી, તેમાં દેડકાં-માછલી જેવાં પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થવાની સંભાવના છે. તેથી,
બધી વિરાધનાથી બચવાનો શક્ય એટલો પ્રયતા કરવો, કાળજી લેવી. (૪) રસોઈ આદિ દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો.
પાણી ગાળ્યાં પછી, ગરાંને સીધું સૂકવી ન દેવાય. પરંતુ, તે - ગરણાંના ગાળેલાં ભાગ ઉપર ગાળેલું પાણી રેડી , તે પાણી તેનાં
મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યારબાદ જ ગરણાંને સૂકવી શકાય. આપણti ઘરમાં સુના પ્રસંગોમાં અથવા અન્ય કોઈ સ્વજનોનાં પ્રસંગોમાં કદાચ વું પડે તો, જે ડાક્ય બને તો ત્યાં વાપર્યું નહીં. કારણ કે, કેટરર્સવાળાં માણસો તો, સમજણ ન હોવાથી, રસોઈની તમામ વસ્તુઓ, પ્રાયઃ કરીને, અણગળ પાણીનો ઉપયોગ કરીને બનાવે " છે. [ટલાદિમાં પણ બનાવેલ વસ્તુઓમાં આગળ પાણીનો વપરાશ થવાથી, તે આપણાંથી વપરાય નઊઁ. ફાવશે ને ? પૈસાનું પણ પાણી થાય, આરોગ્ય પણ બગડે અને જીવહિંસા, અભય ભોજનની પણ દી" "
લાગે. તેથી, શાક્ય બને તો છોડી જ દેવું. -- (બ) - ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલાં પાણીની વૉટરબેગ - ૨
સાથે જ રાખવી , જેથી ગમે ત્યાં. આગળ પાણી વાપરવું ન પડે. " - આપણી સાથે પાણી ન હોવાથી, વ્યારેક ન છૂટકે બહાર પાડી વાપરવું
જ પડે, તો ત્યારે. પણ, આપણી પાસે રહેલ સ્વચ્છ રૂમાલથી પહેલાં
પાણીને ગાળવું અને પછી જ વાપરવું. બાકી નહીં. - (1) સ્નાન માટે, રાવ૨બાથનો ઉપયોગ ન કરવો જોઈએ. કારહુ કે,
-તેનાં માધ્યમે આવતું પાણી ગાથાં વગરનું - અણગળ હોય છે. - ઉદાય, શાવરબાથનો ઉપયોગ કરવો જ હોય, તો શાવબાથનાં મોઢ કાપડનું ગરણ બાંધીને પછી જ સ્નાન કરવું. ફવિરો ને ?? કારણ; લગાડવાથી. નહાવાની મજા એ ન ખાવે, તો પછી શામ્બાથ - stoimmin૧ વગેરેમાં શ્રાવકોએ શા માટે ઍડવું અને જોડાવાનાં માધ્યમથી અસંખ્ય બિનજરૂરી હિંસાનો દંડ રા માટે માથે લેવો તે ઉપરાંત, શાવરબાથથી સ્નાન કરવામાં બીજું મોટું નુકસાન એ થાય છે, સ્નાન દરમિયાન કેટલું પાણી વપરાઈ કર્યું તેની પ ખ્યાલ ન આવે, ખબર ન પડે. તેથી, ડંખ-પશ્ચાતાપ કરીને,
T આલોચના એવાં દ્વારા આત્મ-વિશુદિનાં મ આગળ પણ વધીશકાય, sauna bath , Steam bath , ડhor bath વગેરે માં હોંશેહોતો નાન કરતી વખતે જે અપણું પરભવનું આયુષ્ય બંધાઈ જશે | તી ચાલશે ? પંચેન્દ્રિય અવરથા અને તરવાની સામગ્રી સહિતનું મળેલું અત્યારનું માનવ ભવ ક્યાં અને હિંસાને લીધે આવતાં ભવમાં મળનારું
એકેન્દ્રિયનું અપકાયનું નવ ક્યાં ? જરા શાંતિથી વિચારજો. ()- કપડાં ધોવાં મારે , ધોબીને હું લોન્ડ્રીમાં ન આપવા. તેમને
આપવાથી જરૂર કરતાં ૧૦-૧૫-૨૦ ગણું પાણી વપરાશે અને આ બિનજરૂરી અપકાયનાં જીવોની હિંસાનો દંડ સમગ્ર પરિવારનાં દરેક સભ્યને
લાગશે. (જી જાજરૂi (tolle) શામાં પણ પુષ્કળ માત્રાળ પાણી વહી જાય છે.
તેની યોગ્ય વિકલ્પ અપનાવવો. ફ્લાવાળાં રંnglish| ધreen tolle જો શકય બને તો, ઘરમાંથી કઢાવી નાંખવા. શાનાં લી, જરૂર કરતાં વધારે પાણી વપરાઈ જાય અને પાછું અણગળ પાણી જ વપરાય. તેથી,
ઘરમાં સાદાં 19તon toter બનાવડાવવાં. જ૫) પાણીનાં વાસણ ઢાંકીને જ રાખો . પાછલીનાં વાસણો અથવા ડોલો
માં પાણી ભરતાં પૂર્વે, વ્યવસ્થિત પંજ-પ્રમાર્જને જોઈ લેવું. જેથી અંદર લ જીવાંત મરી ન જાય. આપણાં શ્રાવિકાબહેનો, પોતાનાં ઘરોમાં, રસોઈ કપડાં- વાસણ માટે બાલદી વગેરે તો રોજ વાપરે છે. પરંતુ, તે વાપરતી પૂર્વે, ધ્યાનથી નજર ફરાવીને, પૂંજણી દ્વારાં હળવારાથી પંડ્યા બાદ જ વાપરનારાં શ્રાવિકાઓ કેટલાં ? તમે પૂંજવામાં પ્રમાદ કરો અને પુંજયા વગર જ વાસણો વાપરી અને કદાચ કોઈપણ વાત ન મરે, છતાંય તમને કર્મબંધ થાય. કારણ કે, હદયમાં જીવદયાનાં પરિણામો નથી , જીવદયા માટેની ઉપેક્ષા ભાવ છે. બીજી બાજુ, જીપ્રમાર્જને કાળજી રાખવાં છતાંય અજાણતામાં કદાચ કોક જુવાત મરી જાય તો પણ , અલ્પકર્મ બંધ થાય , કારણ કે, હૃદયમાં જીવદયાનાં પરિણામ હુતાં અને પ્રયત્ન પણ જીવદયા પાળવાનો જ હતો.
હdબ, બજારૂ વાનગી, ઠંડા પીણામાં વગેરેમાં, અણગળ પાણી વપરાય છે. તેનો ત્યાગુ કરો. આ બધાં પદાર્થો વાપરવામાં, આહાર સંતામાં ભારોબાર વધારે થાય છે. તે ઉપરાંત, કાડાં- ઉલ્ટી - food poison - infection
2b 2 + PP PP PP
Page #38
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIIIIIIFE
૮)
-rી-પ ઘણીવાર થઈ જાય છે. દરેખા પttpમાં, આણt 1ળ-વાસી પાણી વપરાતું હોવાને લીધે , આગળ પાણી વાપરવાં નીમિત્તે,પણા આત્માને કર્મબેધથી વિરોષ ભારે થવું પડે છે. ઈતિમાં જવું પડે છે.
બીસવેરી વગેરે મિનરલ ઈંટરનો ત્યાગ કરો. કારણ કે, તે પાણીતો ઘણાં દિવસનું વાસી + અણગળ હોય છે. ના છૂટકે, કટોકટીનાં સંયોગોમાં જો વાપરવું જ પડે તો પણ ગાડ્યા વગર તો ન જ વાપરી શકાય. તેથી , ઘરની બહાર નીકળો ત્યારે તમારાં ખીચામાં કાયમ માટે એક ચોખું વસ્ત્ર અથવા માલ પાણી ગાળવા માટે સારે જ રાખવો.
આગલાં ધિસ ગાળેલું પાણી પણ બીજાં દિવસે અણગળ બને - છે. તેથી બીજાં દિવસે સવારે પાણીને પાછ ગાનીને જ વાપરવું. ટૂંકમાં, જે પાછલી રાતવાસી થઈ જાય તેને અણગળ જ કહેવાય. એટલે, બાવાં રાતવાસી પાણીને ગઈ કાલે ગાળેલ હોવાં છતાંય બીજું દિવસે ફરી
પાઉં ગાળવું પડે. ત્યારબાદ , તેને વાપરી શકાય. બાકી નહીં'. (૯) નળવાળાં માટલામાં , નળનો ભાગ સતત ભીનો રહેવાથી , તેમાં
| નોદ - લીલ થવાની સંભાવના છે. નળવાળાં માસ્તાંને સાંજે ખાલી કરીને, નળમાંથી ચોખ્ખું કપડું આરપાર નાંખી , નળનો અંદરનો ભાગ fબરાબર સાફ કરવો જોઈએ. નળવાળાં માટલાંને બદલે, નળ વગરનાં માટલાં અને પાણી લેવા માટેનાં ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે. નળ વગરનાં માટલાં વાપરવામાં, બીલ-નિગોદની વિરાધનાથી આપ બચી જઈએ છીએ. નળ વારનાં માટલાં વાપરવાં ફાવશે ને ? કારણ કે, લીલ- નિકોદની વિરાધના ટારાં તો અનંતાનંત જીવોની વિરાધનાનો
મોટો છે લાગે છે. (૫) એકનાં એક માટલામાં રીજ પાણી ભરવાથી , તેમાં લીલ થઈ * જવાની શક્યતા છે. તેથી, પાણીનાં બે માટલાં રાખવા જોઈએ અને
વારાફરતી ૧-૧ દિવસ તેનો ઉપયોગ કરવો જોઈએ. અથવા, ૩-૪ દિવસ સુધી , એક માટલાંને વાપટ બાદ 5-7 દિવસ તેને કોરું
Fરાખવું અને તે દરમિયાન બીજાં માટલાંનો ઉપયોગ કરવો. -(પા) – એક અવસ્થા પ્રેમી શ્રાવિકાબહેન, પોતાનાં ઘરમાં ઝાડ-પાનું--વાસણ-કપડાં ધોવા કાર્યો માટે, ઓછામાં ઓછું પાણી વપરામ અને તેના લીધે પરિવારનાં તમામ મેમ્બરોનાં મારા જીવહિંસાનો & ઓછામાં ઓછો આવે, એવી ભાવના ધરાવતાં હતાં. આ ભાવનાને અમલમાં
kLkk k te b 4 t ને છે છે કે જે છે તે ને હું છું રે છે !
વૈવા માટે, પૈસે ટકે સુખી હોવાં છતાંય, પોતે રાખપતિ હોવા છતાંય, ઘરનાં એક પણ કાર્યો, નોડ- માણસોમાં ભરોસે જ કરાવે. પરંતુ, પોતે જ, પોતાનાં હાથે જ, ઘરનાં તમામ કાય નયણા-કાળજીપૂર્વક કરે. અરે ! સામાન્ય દિવસોમાં તો જાતે કરે જ, પરંતુ, પોતાની અવાર-નવારની ચાલત લાંબી- દશાંબી તપશ્ચર્યા દરમિયાન પણ , ઘરનું સંપૂર્ણ કામ , જતે જ કરે, પોતાને ‘સિઉિં તપ' હોય કે “૧૬ ઉપવાસહોય, તપનાં છેલ્લાં દિવસ સુધી , ઘરનાં તમામ કાર્યો જાતે જ કરે, પરિવારવાળાં , લાગણીપૂર્વક - દબાણ સાથે, નોડર રાખવાની વાત કરે તો તેમને જણાવે છે,માણમાં નરીસે ઝાડુ-પો- આદિ કાર્યો લેવાં જતાં, જરૂર કરતાં ૧૦ ગણું વધારે પાણી વપરાશે. તે પાણીની બિનજરૂરી હિંસાનો દંડ, સમગ્ર પરિવારને ગાથે લાગી. તપ કરીને, નોકરી પાસૈ જ કામ કરાવવાનું હોય તો , એનાં કરતાં તો bettત છે કે હું તપ જ ન કરું. કારણ કે, તપ કરીને રે થોડું ઘણું પુણચ બંધારશે, તે તો નીડરો દ્વારા બેફામ પાણીનાં વેડફાટને લીધે , ધળાઈને સાફ થઈ જતો.' હવૈ આવી નજીવદયા પાનવાનું મૂળ શ્રાવિકાબહેનને શું મળ્યું ? – જેવું આપો તેવું મળી '. એ નિયમ મુજબ , પોતાની જાતનેં ઘસીને, ઘસાવીને પણ , બીજાં જીવીને માતાસમાધિ આપવાં માટેનાં તેમનાં પ્રયત્ન અને ભાવનાને લીધે , તેમને પણ, શરીર ને , માતાની પારાવાર અનુભવ થાય છે. લગભગ, દ્યારેય કોઈ બિમારી ન આવે અને ૧૬ ઉપવાસનાં ૧૬મા દિવસે પણ, તમામે તમામ કાર્યો જાતે કરવાં છતાંય , તેમને પારાવાર ર્તિનો- શાતાનો અનુભવ થાય છે. એમનાં ચહેરા પરની પ્રસનતા, તારી જોઈને , કઈ અજાણ્યો માણસ તો માનવા પણ તૈયાર ન થાય કે, તેમને આજે ૧૫-૬ મો ઉપવાસ હશે. આ રીતે, પોતાનાં સંસારી જીવનમાં ડગલે ને પગલે , સતત જીવ દયા પાળવાનાં પ્રભાવે, ટૂંક સમયમાં જ એમનાં ઘરમાંથી, એક પછી એક ક્રમસર ત્રણ બાળકોએ (બે પુત્રો અને એક પુત્રીએ) દિક્ષા લીધી. ત્યારબાદ, જેમનું સમગ્ર જીવન જીવદયાથી વ્યાપ્ત જ હોય, એવાં અમૂલ્ય “સંયમનુવન’ની પ્રાતિતેમને પણ થાય છે. પાલિ જીવદયાનાં પ્રભાવે , પોતાને સંયમ જીવન તો મળ્યું જ, પરંતુ, દિયા બાદ પણ દર વર્ષે ૧૨ મહિનામાંથી
- ૧૦ મહિના તો આયંબિલમાં જ પસાર થાય. તે ઉપરાંત , હસતાં હસતાં, રમતાં રમતાં, અવારનવાર મોટી-મોટી તપશ્ચર્યાદિ
Page #39
--------------------------------------------------------------------------
________________
पाडता हेन्तपरभियान भौते भीनी-पैयापश्यनले પરંતુ ઉછું, પોતે બીજું ગ્લાનાદિની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ - ભક્તિ કરે. હમણાં પણ, તેમનો સમગ્ર પરિવાર (કુલ પાંચ જણ), સરસ મજાનું સંયમ જીવન પાળી રઘાં છે. આવાં તો અનેક સંતોશાસ્ત્રનાં પાને વાંચીને અથવા સાંભળીને, આપણાં જીવનમાં પણ, વધુમાં વધુ જીવદયાનું પાલન કરવાં કાાં, તેનાં પ્રભાવે, આ ભવ છે પરભવમાં પણ સુખ, શાંતિ , રાતા, સમાધિ , સણતિ અને
પરમગતિની પ્રાપ્તિ આપણે પણ કરીએ, એ જ પ્રભુને પ્રાર્થના, જી- ઉત્તરાધ્યયન સૂઝમાં રખાવતાં દાંત મુજબ, એક નાનકડાં - બાલમુનિ જંગલમાંથી વિહાર કરતાં, તૃષા (તરસ)ના લીધે, અત્યંત - fપીડીત vયા. તેમની સાથે રહેલ પિતા મ ણા. તરઘી , સરોવરમાં રહેલ કાધું પાણી વાપરીને, અવસરે પ્રાયશ્ચિત લઈ લેવા માટેની, -
ખૂબ ખૂબ પ્રેરણા ઘઈ. પરંતુ, નાનકડાં બાલમુનિ તો ન માન્યાં તે ન જન -માયાં. ઘણી દલીલો બાદ, પૂ. બાપુજી મ. સા. નાં અતિશય આગ્રહથી
તેમનાં દબાણ સામે નાનાં બાલમુનિ મૂકી ગયાં અને કાચું પાણી --- પીવાં તૈયાર થયાં. હાથનાં ખોબામાં સરોવરનું ડાયું પાણી પીવા
વાપરવાં માટે ભર્યું, પરંતુ, તરત જ પ્રભુનાં વચનો યાદ આવ્યાં છે, અડાયાં પાણીનાં એક ટીપામાં જે અસંખ્ય જીવો હોય તો આટલા -- (ખોબા ભરેલાં પાણીમાં તો કેટલાં જવો હશે ? એક માત્ર, મારી ફાતા- સમાધિ માટે, અસંખ્ય અપડાયનાં જીવીની ઈંસા તો કેવી રીતે કરાય? પ્રભુનાં વચનો પરની મારી શ્રદ્ધા સાચી છે કે પોકળ ? અને જીવદયા માટેનો પ્રેમ, મારા હgયમાં સાચી છે કે ખોટો ? તેની ખબર તો આવાં કટોકરીનાં સમયે જ થાય છે. અનુકૂળ સંયોગો વસે તો, પ્રભુનાં વચનો પડવાથી જે નિર્જરા થાય છે, એનાં કરતાંઅનેકગણી વધારે નિર્જરા તો પ્રતિકૂળ સંયોગોમાં, પ્રભુનાં વચનોને વફાદાર રહ્યથી થાય છે. કદાચ, તરસની પીડા સહન ન થાય અને મૃત્યુ થશે, છતાંય તેની સામે તો અપકાયનાં અસંખ્ય જીવોને fઅયદાન મળતું હોવાથી, આ સોદો તો નફાનો જ થરો. અને
નારાં તો માત્ર મારાં શરીરનો થશે. પરંતુ, મારાં આત્માનો નાર tત ત્રણ કાળમાં ન થઈ શકે. * - આવા પ્રકારનાં અનેક શુભ નાવોથી ભાવિત થઈ, મક્કમતા કેળવીને, પોતાનાં હાથમાં લ
L | | | |
TITUTTITIFE
}૧ ૧ ૧ ૧૧ e pepp ) છેy - } }
IIIII ITI
पानीने शी सरोवरमांनाभी ही पीयर्वती गई छताव समताસમાધિપૂર્વ વધતી જતી પીડામાં, થન હૈયાને છોડવાં તૈયાર ન થયાં. અંતે , પીડા સહન કરતાં કરતાં , તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સમાધિપૂર્વક કાળ કરીને સાતિમાં ગયા. આ રીર્ત, પોતાનાં પ્રાણાનાં નીટ પણ , અપકાયનાં નિર્દોષ જીવોની હિંસા કરવા જે મહાપુરુષો તૈયાર ન થાય, તો આપણે તો અપકાયનાં જીવને બચાવવા માટે આપણા પ્રાણીનું બલિદાન કંઈ નથી આપવું પડવાનું. પરંતુ, માખ થોડી અનુકુળતા છોડીને થોડી પ્રતિકૂળતા વૈવાની છે. ફાવશે ને ? આટલી નાની વયનાં બાળમુનિ જે આવું કરી શકતાં હોય તો આપણી શા માટે કાચાં પડીએ ? સામાન્યથી આપણે માનીએ છીએ કે નાની ઉંમરના બાળકોની સહનશક્તિ ઓછી હોય છે. પણ સહનશક્તિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ, સહનશક્તિની ઉંમર સાથે જેટલો સંબંધ છે, તેનાં કરતાં વધારે સંબંધ સમજણા સાથે છે. આટલી નાની ઉંમરના બાળમુનિ પણા , સમજણ કેળવીને , મૃત્યુ આવી જાય તેવાં સંયોગો , પીડા વડે પણ , અપકાથનાં જીવોને બચાવવા ખાત૨, મસ્તીથી મરણાંતિક પીડાને જે સહન કરી
શકતાં હોય , તો આપણે શા માટે સહન ન કરી શકીએ ? (૫) ઉકાળેલું પાણી વાપરવા અંગે કાળજી રાખવા યોગ્ય સૂચનાઓ : G) ઉક્રાળેલું પાણી વાપરનારે એક વાત ધ્યાનમાં રાખવાની છે, પાણી મામ ગરમ નહી’ પણ ઉકાળેલું વાપરવાનું છે. ગરમ કરવું અને ઉકાળવું, બંનેમાં ઘણો મોટો ફરક છે. ચૂલે મૂક્યાં બાદ, સામાન્ય રીતે, ૧ પાણી થોડું-ઘણાં ગરમ થાય, તેવું ગરમ પાણી ખચિત્ત થતું નથી. જ્યારે પાણી ઉકાળવાનું હોય ત્યારે ચાની જેમ તેના કણ ઉકાળા આવવા જોઈએ. પ્રથમ ઉકાળો આવે ત્યારે પાણી સચિરા હોય છે. બીજો ઉકાળો આવે ત્યારે સચિત્ત- અચિત્ત * મિશ્ર ' હોય છે. અને સ્ત્રીને ઉકાળી ખાવે
ત્યારે પાણી ‘અચિત્ત થાય છે. એટલે, પૂરેપૂરાં પ્રણ ઉકાળાં ખાવ્યાં વિના ને પાણી ચૂલથી ઉતારી દેવાય, તો તે ચાલે નહી. અથવા દુધની
જેમ ઉનરો વાવ્યાં બાદ જ પાણીને પૂરેપૂરું અચિત્ત સમજવું. લઈ ઉકાળેલું પાણી કથરોટમાં ઠારવાં માટે નાંખવામાં આવે, ત્યારે
ખૂલું પડી રહે છે. જેમાં જીવજંતુ પડે, તો વિરાધના થાય. માટે, તેની ઉપર જાળી ઢાંકવી જરૂરી છે. ધગધગતા પાણીની અઘરીટ સ્મીન પર અક્વાથી પણ કોઈ જીવની વિરાધના થાય , માટે કથરીટ પારલા પર
તે
Page #40
--------------------------------------------------------------------------
________________
राजधी नहरी छे. © મહા ઉકાળાવાળું પાણી ઉતારતાં અને ઠારતાં પૂરેપૂરો ઉપયોગ રાખવો. જેથી, ફાયે-પગે દાઝી જવાનો છે પાણી કોઈની ઉપર પડવાનોપ્રસંગ ન આવે. ઠારેલાં ગરમ પાણીમાં કોઈ ઉડતી જવાત આવીને પડીન જાય, તે માટે પાણીની પરાતને (કથરોટને ઝીણી નેટવાળી જાળીથી ઢાંકવી.
આકાશમાંથી ઉડતાં જુવો તથા વાઉકાયનાં અાવોની વિરાધના સંભવ હોવાથી , ઉકાળેલું પાણી કયારેય પણ ઉઘાડાં આવારા નીચે *ખુલ્લું રાખવું નહીં. પાણીનો ઘડો કે તપેલી લઈ જવાની હોય, તો તે પણ aiડીને જ લઈ જવું જોઈએ.
કથરોટમાં કરેલું પાણી કર્યું છે? નહીં, તે જોવાં માટે, સીધે- સીધી માંગની અંદર નાખવાથી આપણા નખનો મેલ પાણીમાં છે. - તેથી, તેમાં અસંખ્ય સંભૂમિ પંચેન્દ્રિય જીવો પેદા થાય છે. માટે, પરસેવાવાની છે મેલવાની આંગળીને ધોઈ- લૂછીને પછી જ અંદર નંખાય. અઘવા તો, કથરોટનાં પાણીમાં આંગળી નાખવાને બદલે , કથરીટનાં તળિયાનાં નીરૌનાં ભાગમાં અડવાની પણ, પાણી કરેલ છે કે નહીં, તેનો
ખયાલ આવી જાય, છ ઠારેલું પાણી માટલામાં તરતાં , માટલાંની અંદર નજર કરીને,
પંજણીથી ચણા કરવી જોઈએ. અંદર મચ્છ૨ વગેરે ભરાયાં હોય, તોFમિ થવાનો સંભવ રહે છે.
ઉડાળનું પાણી વધ્યું હોય તો, સૂર્યાસ્ત પૂર્વે, તરત સૂકાઈ જાય તે રીતે, તેનું વિસર્જન કરી દેવું જોઈએ. ગટરમાં નાંખી દેવું યોગ્ય નથી. 'રી પર અાવા અગાશીમાં પ૨ કવી શકાય (યણાપૂર્વક). જરૂર પૂરતું જ
પાણી ઉકળે અને પરાવવું જ ન પડે, એ વિકલ્પ શ્રેષ્ઠ છે.6 ઉકાળેલું પાણી પીનારે પ્રવાસમાં જતાં , પાણીનું સાધન સાથે
રાખી લેવું કે કદાચ કોઈ સંજોગોમાં , મુકેલી ઉભી થાય તો, - રેલ્વે સ્ટેશન પરથી કાચું પાણી ગાળી તે , કેટલાંક લોકો , કોઈપણ સ્થાને
ગરમ કરાવીને ઉકળીને તે પણ ઉપયોગમાં લે છે. છૂટાં પચ્ચકખાણવાળને લીંબુનું શરબત કે ત્રિફળાનું પાણી પણ ચાલી શકે.
રાખનું પાણી , માકરનું પાણી, લીંબુનું પાણી , બિકુળનું પાણી | આનદ બે ઘડી પછી બચત થાય છે. આ બધાં પાણી, બે
સ્ક૯૯૯૮૯૬ 6 5 6 6 6 છે હું જે છે તે કે હું જ છે જે છે તે એ છે કે
ruદી બાદ અચિત્ત થાય છે અને પછી પાણીનો કાળ જેરબચ
તેટલો જ તેનો પણ ગguથ છે. (બે ઘડી-% મીનીટ | ઉકાળેલું પાણી ગ્લાસમાં પીધાં પછી, તરત જ કલામને લૂંછીનાંખવો જોઈએ. ફરીવાર લેવું હોય, તો ગ્લાસ હૂંડ્યા વિના લેવાય નહીં. ખંઠા ગ્લાસમાંથી છાંટો ઉછે તો ઘડામાં અસંખ્ય સંવિમ પંચેન્દ્રિય મનુષ્યના જીવો પેદા થાય છે. માટે ઉપયોગ રાખવો જરૂરી છે. છે ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર , શિયાળામાં+જ પ્રહર અને
ચોમાસામાં +1 પ્રકુર અયિત રહે છે. (એક પ્રફર એટલે દિવસનો . 1 ચોથો ભI) + (1ર કલાકનો દિવસ હોય તો ૧ પ્રદર = ૩ કલાક થાય). ચોમાસામાં ૩ પ્રહરનો જ કાળ હોવાથી, સવારે ઉકાળેલું પાણી બપોરે મણ વાગ્યાં સુધી જ ચાલી શકે, તે પછી તેનું વિસર્જન કરવું પડે. બીન કાળનું
પાણી દસ વાગ્યાં પછી ઉતાર્યું હોય તો તે સૂર્યાસ્ત સુધી ચાલી શકે. () ઉકાળેલું પાણી કારવાં માટેની પરાતો બરાબર પૂંજી લો. તે કાચાંપાણીવાળી ન હોય, તે બરાબર તપાસી લો. -~--
ડાયું પાણી લેવા માટેની જર કે અન્ય વાસણ ભૂલથી પણ પાકાં - પાણીમાં નંખાઈ ન જાય તેનું ધ્યાન રાખો. - પાણી ઠારવાં માટે પંખાનો ઉપયોગ ન કરવો.
પાણી ઠારવાં માટે તાંબાની પરાતનો ઉપયોગ કરવો. તાંબાની1પરાતમાં પાણી ઠારવું, એ તો આરગ્યની દૃષ્ટિએ ઘણાં સારું કહેવાય.
બીજી બાજુ, એલ્યુમીનિયમની પરાત માં પાણી ઠારવાંથી , આરોગને પણ - દાનિ પરિો છે. { ઉકાળેલાં પાણીની કાળમર્યાદા બરાબર સાથવો : કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ (શિયાળો) + Y પ્રદુર ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ (ઉનાળy - ૫ ૬૨ અખાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ (ચોમાસું) + ૩ પ્રહ,
એટલે કે, ઉનાળામાં બરાબર સૂર્યોદયનાં કાળું ચૂર્તથી ઉતારેલું પાણી ; સૂર્યાસ્ત પછીનાં એક પ્ર૬૨ (અંદાજે અઢી-ત્રણ કલા૬) સુધી ખુરશીથી ચાલી શકે.
- શિયાળામાં સૂર્યોદયનાં કાને ઉતારેલું પાણી સૂર્યાસ્ત સુધી ચાલી છે, ખપી શકે છે.
ચોમામામાં, સૂર્યોદથનાં કાને ઉતારેલું પાણી, પંચાંગમાં લખેલ
Page #41
--------------------------------------------------------------------------
________________
૯૬૬૬૬૬૬૬૬૬ 6 6 6 છે
-
मघटना समय सुपी यानी मने पांगा मोरिसीनां राईभे ઉતારેલું પાણી સૂર્યાસ્ત સુધી ચાલી શકે. G &ારેલાં ઉકાળમાં પાણીમાં, કાચાં પાણીનાં ટીપાં ૮ વરસાદનાં
છાંટા ન પડે તેનું ધ્યાન રાખો. ચોમાસામાં બે કાળનાં પાણી ભરવાનાં - માટલાં અલગ અલગ રાખવા. ખાજનાં વપરાયેલાં માટલાં, કોરાં કપડાંથી ખૂંચા બાદ , તરત બીજા દિવસે ન વાપરી શકાય (ત્નજવાળાંહોવાથી. પરંતુ, ઓછામાં ઓછું એક દિવસનું અંતર રાખીને જ (કાંતરે), કોરાં થયેલાં ઘડાઓ વાપરી શકાય. ઘડાં જે કોરાં ન થયાં હોય અને હજ જે ભેજ જણાતો હોય, તો એક દિવસનાં બબ્બે
બે દિવસ છે પ્રણ દિવસનાં અંતરે તે ઘડાં વાપરવાં. પરંતુ, સ્નજવાળાં- - - ઘડાં તો ન જ વપરાય. O પાણી-વધે તો શું કરવું ? સૂર્યાસ્ત બાદ, ઉકાળેલું પાણી શ વાપરી શકાય તેની નિકાલ ૬ઈ રીતે કરવી ? આ પ્રશ્નો ઘણાંનેસતાવતાં હોય છે. હવે તેનું સમાધાન વિચારીએ. હવે, સૌ પ્રથમ તો, ઉકાળેલું પાણી જરાય વધે નહીં અને તેનો કાળ પૂર્ણ થાય તે પૂર્વે - પતી જાય , એ રીતે જ ઉપયોગ રાખીને પાણી ઉકાળવું. કાળજી - - નવૃતિ મુખવાં છતાંય, ક્યારેક કોઈક કારણસર કદાચ થોડું ઉકાળેલું - -પાણી વધી જાય, તો તેને પરવું નહીં. પરંતુ, ઘરની બીજી વ્યક્તિ
અને તમારા હાથે ગ્લાસ ભરી - થોડું થોડું આપીને પીવડાવીને પૂરુંકરી નાંખવું. છતાંય જ પૂરું ન થાય અને બીજો કોઈ વિકલ્પ જ ન ન મ ડ્રોય, તો છેલ્લે ન છૂટકે, જયણાપૂર્વક, કોઈ કીડી-વનસ્પતિ આદિ'જીવની વિધના ન થાય , તેવી મારી વગેરેમાં , ખૂહલામાં થોડું થોડું | fકરીને છૂટું પદવી દેવું. કોઈક #ાં પચ્ચક્ખાણાવાળી વ્યકિતને કોઈક - વિણ શારીરિક મોટી તકલીફનાં લીધે, સૂર્યાસ્ત બાદ , તિવિહારનું પથ્થખાણ લઈને પાણી વાપરવું જ પડે તેમ હોય અને સાથે કાથાં પાણીનો ત્યાગ પણ હોય, તો મોડેથી ઉકાળેલું પાણી , પાણીનાં-ડાળ પ્રમાણે લાકો ગણીને , સૂર્યાસ્ત બાદ , જરૂર પ્રમાણેનું થોડું ઉકાળેલું પાણી વાપરી રહે છે. સૂર્યાસ્ત બાદ, 'પાણી ખોરાક, બનેનો ત્યણ જરૂરી છે. પરંતુ, શારીરિક કોઈ મોટી તકલીફવાળાંને વાપરવું હોય અને તિવિહારનું પચ્ચખાણ-- હોય, તો તે વાપરી શકે. એટલાં પૂરતી જ આ વાત છે.
का पानी डाणपार्नु डार्थ पण तानानां तपेलार्भा यायतीते - શરીર માટે ઘણું લાભકારી - ગુણાકારી થાય. બીજી બાજુ, એલ્યુમીનીય
મતાં વાસણીમાં ઉકાળવાથી આરોગ્ય માટે હાનિકારક પૂરવાર થાય છે. છે કે ઉકાળેલું કે કાચું પાણી , માટલામાં ભરતાં પૂર્વે, ખાસ જ્વાળામાં જોઈને તપાસી લેવું કે તેમાં કોઈ નાની જીવાંત તો નથી ને? ખેર, સૌ પ્રથમ તો દરિયી પડિલેહણ કરવું અને ત્યારબાદ ઘરે રહેલી સુકોમળ પંજહુલીને ઘડામાં ધીરેથી ફેરવીને પ્રમાર્જના કરી લેવી, જેથી કોઈ જીવાંત શક્તિનાં સમયે, ઘડાની ઠંડકને લીધે જે ઘડામાં પેસી ગઈ હોય, તો તેની જયણા થઈ શકે. પરંતુ , આ રીતે પંજયા પ્રમાર્યા વિના , જે ઘડામાં સીધેસીધું પાણી ભરી નાંખીએ, તો અંદર રહેલી નાની જીવાત તો તરત જ મરી જશે. ઘડામાં પંજણી ફેરવતી વખતે, ઘડો ઉંધો શખીને હાથ દ્વારાં ઘડામાં પંજણી ફેરવવાની છે, જેથી અંદર જે જાવાંત રહેલ હોય, તો તે નીચે સરી પડશે. પરંતુ, જો સીધાં રહેલ ઘડામાં ઉપરથી હાથ નાંખીને જ પૂંજણી ફેરવાય , તો અંદર. રાહેબ નાની વાત તો ઘડામાં જ ફર્યા રાખશે , બહાર નીકળી શકે નહીં.
ઘણીવાર સંઘનાં આયંબિલ ખાતામાં બનેલ ઉકાળેલું પાણી , પાણીનો કાળ પૂર્ણ થવાં છતાંય, સૂર્યાસ્ત થવાં છતાંય , માણસૌની બેદરકારીને કારણો, મામતેમ પડ્યું રહે છે અને સમયસર જયણાપૂર્વક નિકાલનીપરઠવાની વ્યવસ્થા સચવાતી નથી. આ વસ્તુ જાણીને , આપણે સંઘના વહીવટકારોની નિંદા-ટીકા- રીપણ નથી કરવાની કે આયંબિલખાતાનાં માણસોને પણ ખખડાવવાનાં નથી, પરંતુ, આપણે પોતે ખા વસ્તુની કાળજી લેવા માટે , વધેલું પાણી કાઢવાનાં સમયે હાજર રહીને , જયાપુર્વક, પાણીને પાઠવીને , પાણીનાં વાસણોને લૂંછીને - કૌરાં કરીને, પ્રાંસા રાખી દઈએ , તો પચ્ચીસમાં તિર્થંકર રૂપે કહેવાતાં શ્રી સંઘને જીવહિંસા દ્વારા થનારી મોટી નુકસાનીથી બચાવવાનો ઘણો મોટો લાભ , આપણને મળી શકે. ઉપાશ્રયનાં માણસોની ફરિયાદ ટ્રસ્ટીઓને કરવાને બદલે, તેમને | ૨eo - પ૦૦ રૂપિયાની બક્ષિસ આપીને, પ્રેમથી જયણા પાળવા અંગે
સમજાવી , તો માણસો પણ, બેદરકારી છોડીને, વિરોષ કાળજી રખવાની શરૂઆત કરો - તેની ખાતરી છે. ત્યારબાદ , થોડાં થોડાં દિવસે, ફરી તપાસ કરો કે માણસો કાળજી રાખે છે કે નહીં. અને જરૂર લાગે તો ફરી પાછી પ્રેમથી ટકોર કરી શકાય. સંઘ કે સંઘના
–
РеРРРРРРРРРРРР
Page #42
--------------------------------------------------------------------------
________________
स्थानो, डोई मेऽप्यन्तिनी मासिडीमां नथी. परंतु, तमाशं पा શ્રાવકોનાં સમુહ મળીને જ સંઘરૂપે કહૈવાય છે. આપણાં ઘર-દુકાન કે પરિવારમાં મારાંપu'ની બુદ્ધિ રાખવાથી , અતિમાને કહાંધ થાય. પરંતુ, શ્રી સંઘ, દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતું વગેરેમાં “મારાંપા” ની બહ રાખીએ, તો આત્માને લાભ જ થાય. આપણાં શ્રી સંઘમાં, દેરાસરમાં છે આયંબિલખાતામાં થનારી ભાવહિંસાને વિનય-વિવેકપૂર્વક અટકાવવાની જવાબદારી મામ ટ્રસ્ટીઓ કે વહીવટકારોની નથી, પરંતુ, સંઘના તમામ સદસ્યોની છે. આ જવાબદારીનું વહન કરવા જતાં, અજયકુ અટકાવવાં જતાં, આપણાં દ્રારાં વિનય વિવેક કે એચિત્યનો ભંગ ન થઈ જાય , તેની પૂર્ણ કાળજી રાખવી.
-પજી જે ડાઈનીંગ ટેબલ પર કાચાં પાણીનો માસ પડ્યો હોય, તો તેને
[2બલ પર રહેલાં રોટલી - દાળ-ભાતાઠ એક પણ વસ્તુ પૂ. સાધુસાધ્વીજી ન વહોરે. કારણ , રેબલ પર રહેલ રોટલી- દાળ-ભાતાદિ વસ્તુઓ વહોરવાં માટે , ટેબલ ઉપરથી લેતાં મૂકતાં , ટેબલમાં થતાં
સ્પંદનને ધ્રુજારીને લીધે, ગ્લાસમાં રહેલ પાણીનાં અસંખ્ય જુવોને કલામનાં પહોંચે છે. તેથી, ડાઈનીંગ ટેબલ ઉપર કાચાં પાણીનો માસ ભૂલથી પણ ન ૨હી જાય તેની ખાસ કાળજી રાખવી. જેથી, સુપાબ 'દાનનાં લાભાથી વંચિત ન રહેવું પડે. પપ) રાજા કુમારપાળની પશ્ચાળામાં અગિયાર લાખ ઘોડા અને
કામશાળામાં અગિયારી (1) હાથીઓને રોજ ગાળીને જ પાણી પીવડાવવામાં આવતું . આજનાં શ્રાવકો, હાથી-ઘોડાને તો નહીં, પણ -પોતાનાં સંતાનોને પણ ગાળેલું પાણી પાઈ શકતાં નથી. ઘણાં લોકો, મોટે ભાગે બિસલેરી વટ૨, કોલ્ડ્રીક્સ અને ફ્રીઝમાં ઠંડી કરેલી બોટલોનું પાણી વાપરતાં હોય છે, જે સર્વથા અણગળ જ હોય છે. કુમારપાળ રાજા દ્વારા જે પોતાનાં લાખો ઘોડાંઓને ગાળેલું પાણી જ વપરાવાતું હોય, તો કમ-સે-કમ, તમારાં પરિવારનાં સદસ્યો, | તમારાં બાળકો તો અણગળ પાણી ન જ વાપરે ને ? હૉટબમાં
પણ તમારાં બાળકો તો ગાળેલું જ પાણી વાપરે ? (ઉ) મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કેટલાંક
આંગળીના વેઢે ગણી શકાય તેટલ) શ્રાવકો આજે પણ એવાં છે,
' ' ' ''૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ PPP PPP PPP PPP PP TTTTTTTTTTTTTT
T જેમના ઘરમાં કાચાં પાણીનું પાણિયારું (માટલું) જ નથી. ઘરનાં તમામ સભ્યો , ઉકાળેલું પાણુણી જ પીખે છે. નવા બાળકનો જન્મ થાય, તો તેને પણ જન્મથી જ ઉકાળેલું પાણી પીવડાવાય છે. હવે, આવાં ઘરો તમારા સંઘમાં કેટલાં ? હમણાં કદાચ એવાં ઘરી ન હોય તો ચાલવું, પરંતુ, આ વાત જાદુગાં બાદ હવે તો આવાં શ્રધ્વકીનાં ઘરો
[અહી’ મળી ને ? (૫) ગરમ વાસણ સીધાં ખાળમાં ઘોવાં માટે ન મૂકાય . અપકાયનાં
વોને ખૂબ કિલામના થાય. ગરમ પાણીનાં વાસણો , કોરાં કપડાંથી
લૂછીને જે કોરાં કરી લેવાય તો વાંધો નથી. (પ) દેરાસરમાં પાણી વાળેલું જ વાપરવું. શક્ય હોય તો, રાંડાનું પાણી,
વાપરવું. શક્ય બને તો જિનાલયમાં , પક્ષાલ આદિની સંપૂર્ણ જવાબદારી શ્રાવકોએ સંભાળવી. પૂજારીને બરોસે કાંઈ ન છોડવું. તો જ, વિધિ અને જયા સંપૂર્ણ રીતે પળાય અને અરાતનાનું નિવારણ થાય . જે પૂજારીને ભરોસે રખાય તો જરૂર કરતાં ચાર ગણું પાણી વધારે વપરાય, પૂજારીઓ દ્વારા વધુ પડતું પાણી વપરાયાં બાદ , અંગભૂંણા વગેરેમાં પણ વ્યવસ્થિત ડાળ - જયણા ન ખાતી હોવાને લીધે , પ્રભુજીની પ્રતિમામાં સતત પાણીનાં ભેજને લીધે, ઘણીવાર પ્રતિમાનાં ખાંચામાં લીલ- નિગોદ થઈ
જાય છે, જેથી મોટી આશાતના થાય છે. (પ) બહાર ઑફિસ હું જાહેર સ્થળોમાં, મોટે ભાગે ખુલ્લાં તળી હોય છે.
તેમાંથી પાણી વાપરવાનો પ્રસંગ આવે ત્યારે , આગળ પાછુશી વાપરવું પડે તે માટે હંમેશા, નળ પટ બાંધવાની રણની શૈલીઓ , બેગમાં સાથે જ રાખવી. થેલી બાંધીને પછી જ પાણી વાપરવું. જો કે આ થેલીની પતિમાં ગાળેલાં પાણીનાં સંખારાનો વિધિ જળવાતો નથી. પત, બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે, પોતાનાં પરિણામ તો આ રીતે અવશ્ય સાચવી શકાય, જે નળમાં થેલી બાંધેલી હોય તો તે થેલી સૂકાઈ જાય તે પૂર્વે બદલી નાંખવી. થેલી મૂકાઈ ન જાય તે માટે , કેટલાંક હાળવાળાં હો નળ ઉપર પાણી ભરેલી નાની બાલદી લટકાવી રાખે છે. તેમાં ગરણું ડૂબેલું રહેવાથી સૂકાતું નથી અને આ રીતે
જયણા સચવાય છે. (૧૦) ઘરમાં બોરવેલનું પાણી આવતું હોય અને સાથે નગરપાલિકાનું | | પાણી પણ આવતું હોય, ત્યારે અલગ- અલગ પ્રકારનાં પાણીને નવાં
Page #43
--------------------------------------------------------------------------
________________
(22)
भाटे, डेटलांड डाजभुवानां श्रायडो, रमलग-अलग गरागां राजतां હોય છે. આટલી બધી કાળજી જે શક્ય ન હોય, તો એક પ્રશ્નારનાં પાણીવાળાં ભીનાં ગરણાંથી બીજાં પ્રકારનાં પાણીને તરત ન ગાળવું. સંખારી કાઢ્યાં બાદ, નિચોવ્યાં વગર જ, ૧૫-૨૦ મીનિટ સુધી નિતારીને, પછી જ ક બીજાં પ્રકારનું પાણી ગાળવું.
(E)
અગળ પાણીવાળાં માટલાંમાંથી પાણી ગાળ્યાં બાદ (પાણી ખાલી કર્યા બાદ) તરત જ તે મારલાંને હાથ નાંખીને વીંછોળવું નહીં. શક્ય બને તો, પાણી ભરવાનાં મારલાંની બે જોડી રાખવી. આજે ખાલી કરેલાં માટલાં આજે ન વાપરવાં. તેવું જ શક્ય ન બને તો, સવારે વાસી પાણી ગાળી લીધાં બાદ, વાસી પાણીનાં ભીનાં માટલાંને બે-ત્રણ કલાક આડાં રાખવાં. કીરાં થયાં બાદ જ તેનો ઉપયોગ કરાય. માટલું કોરું થયા વિના નવું પાણી તેમાં ભરાય નહી. ફાવરો ને ?
(૧ર) વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગયેલ પાણીને, નીકો કરીને કે
યંત્ર ઢારાં ખેંચાવીને બહાર કાઢવું – નદીઓ, ગ્રહો, સરોવરો, તળાવો વગેરેનાં પાણી યંત્ર દ્વારા ખાલી કરવાં કે સૂકાવી દેવામાં અપકાયની તથા પાણીમાં રહેલ પોરાં, માછલાં, જળો વગે૨ે ત્રસ જીવોની હિંસા થાય છે. વળી, પાણી જ્યાં જાય ત્યાં પણ વિરાધના કરે છે. માટે આવો વ્યવસાય કે નીકરીનો ત્યાગ કરવો.
(E)|
સંઘનાં આયંબિલખાતામાં અને ઉકાળેલાં પાણીનાં વિભાગમાં ઘણી અજયણા થવાની સંભાવના છે. સંઘના પીઢ-જાણકાર બે-ત્રણ શ્રાવકો રીજ પૂરી દેખરેખ રાખીને જયણાનું સુંદર પાલન કરાવે, તે ખૂબ જરૂરી છે. -
onol
દાઢી કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, હાથ-મી ધોવા, કપડાં ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઇ પણ કાર્ય માટે, જરૂર પૂરતું જ પાણી, ટબ – ગ્લાસબાલદી વગેરેમાં લઈતે વાપરવું. પરંતુ, આમાંથી દ્રૌઈપણ પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરવી. પ) Automatic બોશીંગ મશીન : વોશીંગ મશીનમાં ઝપડાં ધોવાનો આગ્રહ રાખીને, વોશીગ મશીન વસાવતાં પહેલાં, તેમાં થતો પાણીનો દુરુપયોગ જાણી લેવો જોઈએ. મશીન અાગળ પાણીથી જોડાયેલ હોય છે. એકવારમાં ઔછામાં ઓછું લગભગ ૫૦ લિટર
૧૧૧૧
e
e
(23
No
જો
- रेसुं पानी चमराय. जेतुं महाधारं पाएगी नकमांची अँये. माय, સામાન્ય વપરાશ કરતાં અનેકગણું વધારે અને તે પણ અણુગળ પાણી વપરાય છે. વળી બધું પાણી સાબુવાળું થઈ જાય અને પછી ખાલી થાય એટહો પરકાય શાસ્ત્રની વિરાધના પણ વધારે થાય. આ ઉપરાંતમાં, ઈલેક્ટ્રીસીટીની વપરાશ પણ એક કલાક સુધી મીનીમમ ચાલે. તેથી, અસંખ્ય તેઉકાયનાં જાવોની વિરાધના પણ થાય. આ બધું વિચારીને, શક્ય હોય તો, વોશીંગ મશીનનો ઉપયોગ ન જ કરાય અને ન છૂટકે જૌ કરવો જ પડે તો બને એટલો ઓછીવાર ઉપયોગ થાય તે જ ઈચ્છતીય છે. (૬૬) તમારી ફોર વ્હીલર ગાડી ધોવાં માટે, જરૂર હોય કે ન હોય, આખાં મહિના માટે માણસને રીકી લેવામાં આવે છે. ગાડીનાં ગ્લાસ, બમ્પર ક વ્હીલ વગેરે ધોવામાં ૩ થી ૪ બાલદી પાણી વાપરી નાંખે છે. શું આ જરૂરી છે ?-વિચારો અને બની શકે તો ૧૦-૧૫ દિવસે કે અઠવાડિયેએક વાર ગાડી ધોવડાવવી. આ રીતે જે આ પ્રવૃત્તિ ઘટાડવામાં આવે અને સાથે-સાથે, કામ કરનારને (ગાડી ધોનારને) બક્ષિસ અને પ્રેમપૂર્વક સમજણ આપીને ઓછામાં ઓછું પાણી વાપરીને અથવા માત્ર ભીનાં પોતાથી કામ પતાવીને જજે કામ કરવામાં આવે તો બિનજરૂરી મોટી વિરાધનાથી બચી 2શકાય - ફાવશે ને ?
(99) સાધુ સાધ્વીજી ભગવંત જ્યારે ઘરે પધારે, ત્યારે રસ્તામાં અથવા વચ્ચે પડેલ પાણીની ડોલ, ગ્લાસ ટુ કોઈપણ વાસણ, અથવા ચિત્ત ટાકભાજી, ફૂટ વગેરે કાંઈપણ પડેલ હોય, તો તેને સહેજ પણ ખસેડય કે હુલાવાય નહીં. કારણ કે, આગળ જણાવ્યાં પ્રમાણે, તેમ કરવાથી, પાણીનાં – અપકાયનાં જીતે અત્યંત કિલામતા થાય છે. માટે, જો તેમ કરવામાં આવે, તો સાધુ- સાધ્વીજી ભગવંત, એક પણ વસ્તુ વહોર્યા વગર, પાછાં ચાલ્યાં જાય અને આપણે સુપાત્રદાનનાં લાભથી વંચિત રહી જઈએ. મહારાજ સાહેબને ગોચરી વહોરાવવાનો લાભ મેળવવાની દૃષ્ટિથી, જ્યારે મહાત્મા પધારે ત્યારે જો પોતું કરેલું હોય અને ઘરનું ફ્લોરીંગ ભીનું હોય, તો તેને કપડાંથી લૂંછવાનો કે પંખાથી સૂકવવાનો પ્રયત્ન કરવો નહીં. ખામ કરવાથી, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને ગોચરીમાં દીષ લાગે છે. અને તેનાં કારણરૂપે આપણે બનતાં, આપણને પણ દોષ બાત્રે છે. જેથી, આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. પ્ સાધુસાધ્વીજી ન વહોરે, કારણ કે, એમને વહોરાવવાં નીમિત્તે, કાચું
5)
.
Page #44
--------------------------------------------------------------------------
________________
पाही पूंछयाभा माये, तो मसंध्य सपडायनांपोने ययेल --- Fહિલામાનાં ભાગીદાર તેમને પણ ઘવું પડે. (૧૦ પાલીટાણttiઝુંજયની જાત્રા કરતી વખd, વચ્ચે આવતી
પરબમાં પાણી વાપરવાનું ને થાય , તો તે ઘડાં, કોડીમાં લીલ-મિગીદ છે કે નહી તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. આ પાણીની વ્યવસ્થા, અજેન એવાં ગામડાંનાં લોકો દ્વારાં કરાતી હોવાથી , આ બધાં દોષો-વિરાધના થયેલી હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પણ, આપણે - દૌષમાં ન પડીએ તેની પણ કાળજી લેવી. જ્યાં લીલ- નિગોદ વગેરે અનંત જીવોની વિરાધના થાય, એવાં જ સ્થળે પાણી વાપરવું ઘડાં-કીડીને અડતાં જ, તેમાં થતાં કંપની, નિગોદનાં જીવોને અત્યંત કલામના પહોંચે છે, અને આ મોટાં દોષનાં આપણે પાણી વાપરવાં
ભાગીદાર બનીએ છીએ. માટે, આ વસ્તુનો ખ્યાલ રાખીને આવાં સ્થળોમાં પાણી વાપરવાની પ્રવૃત્તિ ટાળવાનો પ્રયતા કરવો. (5) Florning ૭alk માટે આજે યુવા-વૃદ્ધ લોકોમાં ઘણો ઉત્સાહુ
જોવાં મળે છે. શારીરનાં આરોગ્ય- દેહાધ્યાસ માટે સૂર્યોદયથી પહેલાં | આ પ્રકારની પ્રવૃત્તિ યોગ્ય નથી. પ્રકારનાં અભાવમાં Sain૧ કરવાં દ્વાર ઘણાં નાનાં-નાનાં પ્રસરાયનાં જુવો , અપકાયનાં જીવો (ઘામ ઉપર કાળ વીરેઝ, વનસ્પતિકાય , મિerોદ વગેરે ઘણાં પ્રકારનાં જીવોની વિરાધનાને ગૌણ કરીને આવી પ્રવૃત્તિ કરીકાય નહીં. વળી આ પ્રવૃત્તિઓ, દરિયા કિનારે, બગીચા વગેરે સ્થાનોનું માં પણ જોવા મળે છે, જયાં હિંસાનું પ્રમાણ અનેડાણ વધી જાય છે. કારણ કે, આવાં સ્થળોની આજુબાજુમાં જીવયોનિનું પ્રમાણ અત્યંત વધારે હોય છે. જે સમજી શકાય એવી બાબત છે. વળી, ચોમાસામાં તો ઠેર-દેર પાણીનાં ખાબોચિયાં, વરસાદની ઝાપટથી ભીના, પાણીનો ભરાવો વગેરે સહજતાથી હૃય છે, માટે અપકાયનાં અસંખ્ય જીવોની વિરાધના થતી હોવાનાં કારણે ચોમાસામાં આ પ્રવૃત્તિઓ (હating-jo૧૬ing - (પુટlin9) ચોક્કસપણે ટાળવી જોઈએ. | આનાં પય રૂપે પ્રાણપયામ- ચોગાસન વગેરે તે જરૂરી હોય તે કરી શકાય છે, જે આત્માને નુકસાન કરનાર નથી અને સાથે શરીરને ફાયદો કરાવનાર બની શકે છે. માટે, વિવેક વાપરીને, દરેકે સમજુને, જીવદયાનો રષ્ટિકોણ રાખીને, બિનજરૂરી વિરાધનાથી બચવાનું છે.
PPP PPP PPP TITUTI
| DJ આજે જેનો લોક તહેવારોમાં જstતાં હોય છે. દિવાળી વગેરે
તહેવારોની ઉજવણી નોથી વૈકીક પ્રમાણે ન કરી શકાય. દિવાળીને પણ આપણા શાસનમાં ‘પૂર્વ’ બતાવ્યું છે - જેમ કે “પર્યુષણ પર્વ:પર્વના દિવસોમાં આરાધના વિશેષ પ્રકારે કરવાથી ફળ અનેકગણું વધારે મળે છે અને વિરાધનાનું ફૂળ પણ વધારે છે, જે સમજીને લોકો - પર્યુષણમાં વધારે આરાધના કરે છે અને વિરાધના ટાળે છે. તેવી જ રીતે, દિવાળી એ આપણti પાંચમા ખારાનાં લોકો માટે આ ચોવીસીના છેલ્લાં | તિર્થંકરનું નિર્વાણ પર્વ છે. તેથી તેની ઉજવણી અને તૈયારી લૌકિ૬ રીતે કેવી રીતે કરી શકાય ? પ્રભુ મહાવીરનાં શાસનનાં શ્રાવકો, તૈમનાં નિર્વાણને છત્ની તપ, જાપ, વાંચના વિગેરેથી કરવાને બદલે લોકપરંપરાને 1 અનુસરીને અસહ્ય મિઠાઈ, સૂકાં મેવા તથા વિવેક વગરનાં કાર્યોથી તો ન જ કરી શકે, વિરોષથી તેની તૈયારી માટે , ઘર-ઘરનાં ફર્નિચર વગેરેની સાકુમકુાઈ - પાણીથી ધોવાં દ્વારાં - અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધના કરીને કરે તે શું યોગ્ય છે ? જીવદયા અને જયણાનાં ઉપકરણોનો -- ઉપયોગ કરીને, શોમાં બતાવેલ વિધિ પ્રમાણે, આ કાર્ય મર્યાદિત પાણીનાં ઉપયોગથી પણ કરી શકાય છે. તેથી, દૃષ્ટિકોણ બદલીને ને દિવાળીનું મહત્વ ગ૨ પાસેથી જાણી લેશો તો ચોક્કસપણે આ પ્રવૃત્તિથી
બચી મોટી વિરાધનામાંથી બચી રાખશો. હજી આજનાં ભોતિક વાતાવરણમાં, ડ્રેિસ- shoppin૧ જalીડ -
21:26ami zat 4312 12 4131 centrally air-conditioned ud ગયાં છે, ખાવાં સ્થળોમાં ને જવાનું ટાળી ન શકાય તt at least મનથી તેમાં અનુકૂળતાની , પ્રશંસાની, હારાકારાની લાગણીનાં ભાવો તો | ન જ થવાં જોઈએ. જો એવું થાય, તો ૧૮. Plants દારાં થતી અપકાયનાં જીવોની વિરાધનાનાં ભાગીદાર ખાપણ બની જઈશું. માટે, સતત મનને જાગ્રત રાખીને, અલિપ્ત રહીને , પ્રભાવિત થયાં વગર, કાર્ય પતાવીને આવાં સ્થળોમાંથી જલ્દીમાં જલ્દી નીકળી જવું. આ જ પ્રમાણે, આવા સ્થળોની બાજુમાંથી પસાર થતાં , ગરમીનાં દિવસોમાં ને અંદરનાં ૧૮. ની લહેર બહાર આવે, તેની અસરમાં આવવાનું નથી, અને મનથી ભાવો કર્યા વગર રહીને મોટી વિરાધના જે દિવસભર ચાલે છે તેની ભાગીદારીથી બચીને મોટા પાપ-દંડથી આપણે બચવાનું છે,
t,
E
Page #45
--------------------------------------------------------------------------
________________
તેઉકાય (અઝિકાય) (ખેBશ્ચિયન ટીમે પ્રકાર) વ્યાખ્યાય તે = અગ્નિ , ડાયરરીર . એટલે, અતિથી જેમનું શરીર
બનેલું હોય અથવા અગ્નિ જ જેમનાં શરી૨ રૂપે હોય, એવાં ' જાવોને તૈઉકાય' અથવા “અનિફાથ' નાં જીવો કહેવાય . .: અંગાર , ખનિનાં તણખાં, અનિનો ભડકો, મશાલનો આન,
ગેસનો અનિ, વીજળી, બટુંબનાં પ્રકાશાદિ તમામ પ્રકારની ઈલેક્ટ્રીસીટી, દીવાની જaોત , બહબનો અગ્નિ , ટૉર્ચનો અન , દાવાનલ નો આન, આકારામાંથી ખરતાં તારાં , ઉલ્કાપાત વગેરે વગેરે .
(माशु पूनमनी यात्रा के नियमधी तिर्थस्थणोनी या योभासामा આ ધોધમાર વરસાદમાં કરી શકાય ? - ચોમાસાનાં ધોધમાર વરસાદમાં, પૂનમના નિયમથી કે તિર્થસ્થળોની યાખાનાં નિયમમાં તાનીઓએ ઘટ આપીને આવાં સંજોગોમાં થતા ટાળવાનું કહે છે. કારણ કે તેમાં વિરાધનાનું પ્રમાણુ પુષ્કળ છે. જેવી રીર્ત, રોજ પન્ન કરવાનાં નિયમવાળાને પૌષધના દિવસે - પૂજા ન કરવાં દ્રારાં નિયમ ખંડિત કરવાનું પાપ લાગતું નથી, તેવી - રીતે આ નિયમમાં પણ વિરાધનાથી બચવા માટે ઘર લેવાતી હોવાથી, નિયમ ખંડિત થતો નથી. વળી, તિર્થયાબા વિગેરે માટે પણ spada1 વાહન કરવાની ન્યાએ કુulષ બસ-ટ્રેન નો ઉપયોગ કરવાથી પણ વિરાધના ઓછી થાય છે. માટે આનો ખાસ વિવેક રાખીને નિર્ણય લેવો.--- -----
આ રીતે, આપણાં રોજીંદા જીવનમાં ચાલતી , અપકાયનાં - 1અસંખ્ય જીવોની બિનજરૂરી તirect- tળdirer વિરાધનાથી - બચવાનો શક્ય એટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાવશે ને ?
T ------ PP PPP PPPPP / / ૧ / ૧૧૧૧૧૧૧૧૧૧૧MITTTTTTTTTTTTTTTTTTTA
પૃથ્વીકાય અને અપકાયની જેમ અનિડાયનાં જાવોની પણ જે વિરાધના થાય તો , ઓછામાં ઓછી, અસંખ્ય જીવોની જ વિરાધના થાય છે; કારણ કે, આનનાં નાનામાં નાનાં અંરામાં પણ , અસંખ્ય જુવો
તો રહેલાં જ હોય છે. છે - તેઉકાયમાં અઝાદાયમાં ) જીવની સિદ્ધિ :છે પોતાનો ખોરાક વધારવાથી શરીરની વૃદ્ધિ થવી , પોતાનો ખોરાક
ઘટાડવાથી શરીરમાં ઘટાડો થવો અને ખોરાક ન મળવાથી નાશ થઈ જવું, મૃત્યુને પામવું - આવું લક્ષણ તો, માત્ર ને માત્ર, જીવમાં જ જોવા મળે છે. એકપણ અજીવ પદાર્થમાં, ખાવું લક્ષણ જોવા ન મળે. અનિકાયનાં જુવોમાં, આ લક્ષણ તો સ્પષ્ટપણે જોવા મળે છે.
પોતાનો ખોરાક = ઈંધન (ધાસલેટ, પેટ્રોલ, ડીઝલ, લાકડાં વગેરે) - મળવાથી વધારો થાય , પોતાનો ખોરાક મળતો ઘટાડવાથી કાયામાં
ઘટાડો થાય અને અગ્નિમાં નવાં લાકડાં , પેટ્રોલાદિનો ખોરાક નાંખતાં - બંધ કરી દેવાથી, અનિ પૂરેપૂરી ના થઈ નય , શાંત પડી જાય ,
ઓલવાઈ જાય. તેથી ‘અનિ= જાવ' છે એવું સિહુ થઈ જાય છે. (૨) ગરમીનાં કારણે, આપણું શરીર ટહેલ છે, થમીટરમાં જ
માપવામાં આવે તો, મિનીમમ ૧૬- ૧૬ નું તાપમાન , કાયમ આપણાં શરીરનું આવે છે. શરીરની આ ગરમી , આપણાં તૈજસ શરીરને લીધું છે. આ , તેજસ શરીર તો, જ્યાં સુધી મોક્ષ ન મળે , ત્યાં સુધી દાયમ માટે દરેક આત્માઓની સાથે ને સાથે જ રહેનાર છે. આપણાં . | શરીરની આ ગરમીનાં લીધે જ, આપણે લીધેલ ખોરાકનું પાચન થાય છે. આપણી જેમ , તેઉકાયનાં જીવોનું શરીર પણ ગરમ હોવાથી , આનાં
- અપકાય જીવન વિભાણ સમાપ્ત (THE EN) -
Page #46
--------------------------------------------------------------------------
________________
द्वारा पा डायमा पनी हुरी, सिह घाय.
- ઈલેક્ટ્રીસીટીનાં મનની ઉત્પત્તિ
- લાઈટની સ્વીચ ચાલુ કરતાંની સાથે ત૨ત જ, વીજળીનીપ્રાપ્તિ થાય છે. તેને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં અનેક જાવોની - હિંસા થાય છે. Naqra falls, tળh all જેવાં મોટાં-મોટાં પાણીનાં ધોધ, જ્યારે નીચે તરફ પડે છે, ત્યારે તે પાણીનાં ધોધને તીવ્ર ગતિમાં ફરતાં , એવાં મોટાં મોટાં ટરબાઈસ (Turbines). માંથી પસાર કરાય છે. અત્યંત તીઠ્ઠા ધારીવાળાં આ ટરબાઈસ1માંથી ધોધનું પાણી વહે છે, ત્યારે તેમની વચ્ચે મોટું ઘર્ષણ થવાથી, “વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલ વીજળીને, તરત જ, મોટાં-મોટાં જનરેટરોમાં સંગ્રહિત (Store) કરી નાંખવામાં આવે છે. - પછી, આ મોટાં મોટાં જનરેટરીમાં સંગ્રહિત થયેલ તે વીજળીને , આગળ નાનાં નાનાં જનરેટરોમાં ક્રમે મોકલતાં- મોકલતાં, અંતે લોકોનાં ઘરોમાં રહેલ નાનકડાં સ્વીચ બોર્ડમાં , તે વીજળીને પહોંચાડાય છે. એશ્લે જ, બટન ચાલું કરતાંની સાથે , લાઈટ- પંખો આદિ તરત ચાલુ થઇ છે. હવે, આ પ્રક્રિયા દરમિયાન , માટીમાં રહેલાં ધોધમાં [ રહેલાં ) હુબો માછલાં મગરમચ્છાદિ જલાર પશુમાં, ટરબાઈસનીતીછાધારી છાવતહ થી કપાઈને ખલાસ થઈ જાય છે. તેથી, લાઈટનો ઉપયોગ કરનારાં લોકોને પહ, વીજળીની ઉત્પત્તિ કાળે થયેલ, આ જીવહિંસાનો દંડ , ખનુમોદનાનાં માધ્યમે લાગે છે. એવું સાંભળવામાં આવ્યું છે કે, લાઈટન સ્વીથ એકવાર ચાલુ કરવાથી, એક ઇદુનો દંડ લાગે અને એક્વાર બંધ કરવાથી, એક અમનો દંડ લાગે છે. હકીકત તોદેવની ભગવંતને 1 ખબર. તેથી , લાઈટની આ જીવહિંસાથી લાગતાંદંડને નજર સામે રાખીને, મોબાઈલ કમ્યુટર-લેપટોપ આદિની વિરાધનામાં જોડાતાં પૂર્વે લાખ વાર વિચારશો.
હes૬૬૬૬૬૬૬ 6 6 8 8 + 4 4 4 4 4 4 4 છે છે ૨૪૮૨,
IIIIIIIIIIIITH
પણ સમય નહીં, એટલાં બધાં'અકિકામનાં જીવો, અનિનાં એ નાનાં તણખાં માનમાં હોય છે, અનિકાયનાં જીવોની વિરાધનાથી બચવાના ઉપાયો :
પ્રથ્વીકાય અને અપકાયની જેમ અનિકાયમ પણ ઓછામાં ઓછી અસંખ્ય જીવોની હિંસા થાય છે, પરંતુ, તેથી ઓછી ન જ થાય. કારણ કે, નાનામાં નાનાં અગ્નિનાં એક તણખામાં, રસોડામાં ઓછાંઅસંખ્ય જુવો રહેલાં હોય છે. તેથી, શાચ એટલી ખનિકાયનાં
જીવોની Éિસાથી બચવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો. (છ એક વખત બની ગયેલી ચા, કોફી કે રસોઈને, ગરમાગરમ વાપરવાની - ઈચ્છાથી, ખાપટ્ટનાં માટે specially , ફરી પાછું કામ ન કરાવવું. ખેથી, -- અસંખ્ય તૈઉકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનાથી બચી શકાય. (૩) મોબાઈલ, ઈન્ટરનેટ , કમ્યુટર, લેપટોપાદિ સાધનોની શોધ થવાથી,
જાતને પાને બાહ્ય લાભો કદાચ વધ્યાં હશે, પરંતુ, નાની ભગવંતની દ્રષ્ટિએ તો જીવ વિરાધનામાં પણ ઘણો વધારો થયો છે. “ટince to Reliance mobile Free ' ની કંપનીવાળાંની જાહેરાત જયારે તમને સંભળાય છે, ત્યારે “અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના પણ ફ્રી માં સાથે મળ'- આવી પ્રભુની જાહેરાતનાં શબ્દો છે સાથે સાથે સંભળાય છે? - દેખાય કે ન દેખાય ! આજે, મોબાઈલ આદિનો ઉપયોગ મામ જરૂરિયાત માટે જ, કે બિનજરૂરી મેસેજ, એસ. એમ. એસ, રમતાદિ શોખ માટે પણ કરાય છે? આ પાપનાં સાધનો, જરૂરી ઉપયોગ માટે જેટલાં વપરાય છે તેનાં કરંતાં ઘણો વધારે ઉપયોગ તેનો બિનજરૂરી મનોરંજનાદિ માટે થતો હોય તો સમજી લેવું કે, પ્રભુની જાહેરાત હુજુ સુધી આપણને સંભળાઈ નથી. એક વખL, બટન દબાવવા માખથી થતી અસંખ્ય અનિડાયતા જાવોની વિરાધના કરે નજર સામે દેખાતી હોય, તો - પછી, ‘તમે ક્યાં પહોંચ્યા છો ? ... હું અહીં પહોંચ્યો છું.' વગેરે વગેરે મુહૂલીસ ડારણોથી મોબાઈલનો ઉપયોગ ન જ થઈ શકે. અરે ધંધાદ માટે, મોબાઈઠાનો જરૂરી ઉપયોગ કરતી વેળાએ પણ, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના નિમિતે, હાયમાં ડંખ, વેદના અને ભારોભાર પશ્ચાતાપ હોવાં જોઈએ. તમારા દ્વારા થતી , અસંખ્ય તેઉકાયનાં જીવોની
ખઃ અનિવાયમાં જીવોની સંખ્યા કેટલી ? -વાબ: સંબોધસિરારી ગ્રંથમાં આવે છે છે: ચોખાનાં એક દામાં જેટલાં
અનિતાં તણખામાં અનિકાયનાં જાવો હોય , તે દરેકને જે ખસખસ જેવડાં મોટાં કરવામાં આવે તો તે આખા જંબુપમાં
Page #47
--------------------------------------------------------------------------
________________
1]
निधिका निमित्ते, गुं तमारी खांजमां खांस हो हे पक्षी, हृदय કડોર – દોર થઈ ગયેલ છે? શાંત ચિત્તે વિચારીને, શક્ય એટલી તેઉકાયનાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. તમારી પાસે રહેલ મોબાઈલાદિ પાપનાં સાધનોની સંખ્યા કેટલી ? ઘરે મોબાઈલ આવ્યાં બાદ, તમારા ફોન કરવાનાં વધ્યાં કે ઘટ્યાં રાખેલ મોબાઈલ સાદો હોય કે પછી અપ-ટુ-ડેટ ! રંગીન હોય કે પછી સામાન્ય ? સસ્તો હોય કે મોંઘો ! આ બધાં સવાલોનાં સંતોષકાટક જવાબો જો આપણી પાસે ન હોય તો સમજી લેવું કે, વર્ષોથી પ્રાદ ડવાં છતાંય, પ્રભુનાં વચનો પર શ્રદ્યુ નથી. અથવા બ્રહ્મા છે તો પણ, જોઈએ એવી દૃઢ શ્રૃણા ન હોવાથી જ બિનજરૂરી અસંખ્ય તેઉકાયની --વિરાધનામાં હોંશે-હોરો જોડાવાનું થાય છે. દરેક પાપ અને દરેક પાપનાં સધ્ધનો, ચાર ગતિમાં રખડાવનાર હોવાથી, પાપનાં સાધનો જૈમની પાસે હોય જ નહીં અથવા હોય તો પણ, તે પાપનાં સાધનોની ‘quanñty' ઓછામાં ઓછી અને quality' સાદામાં સાદી જ હોય, તેનું નામ છે શ્રાવક' તંત્રે શ્રાવક છો ને ??
.
(3)
ઘરમાં ટી.વી. સામે બેસવાથી અથવા Theatre માં જવાથી, અસંખ્ય અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. ટી.વી.ની સીરિયલ બનાવતી વખતે અથવા પિક્ચરની શુટીંગ ચાલે તે વખતે પણ, અસંખ્ય તેઉકાયનાં જીવોની જે વિધતા થઈ હોય, તે તમામ વિરાધનાનો દંડ પણ, સિરીયલ પિક્ચર જોનારાંઓને અવશ્ય લાગે છે. ખેતી વેળાએ પણ, તમારી સાથે સાથે, આ દુનિયાનાં ઘણાં લોકો જોવાની પ્રવૃત્તિમાં જોડાયેલાં હોવાથી, તમને ‘સામુહિક પાપ’ લાગે છે. એકલાં આથયેલાં પાપો કરતાંય, સામુહિક પાપોનું દંડ, ઘણું વધારે મોટું મળે છે. તેથી, જો શક્ય બને તો, ટી.વી., થીયેટરનાં પાપોથી દૂર રહેવું.
()
"
તેં ચીની જોરે કિડનીનાં ર્વી, દીનાં કમો સુધી સતત ક્રિકેટ મેચ જોવાથી, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનાની – અનુમોદનાનાં માધ્યમે તમને ઘણો મોટો દંડ લાગે છે. કારણ કે, ક્રિકેટનાં ગ્રાઉન્ડ ઉપર, માત્ર એક જ દિવસમાં વપરાતી વીજળીનું प्रमाणु તો હજારો ઘરોમાં વપરાતી વીજળીનાં પ્રમાણ કરતાંય વધી જાય છે. એટલે જ, ગોઠવાયેલાં મોટાં- મોટાં લાઈટના ફોકસનાં પ્રકારાને લીધે, રાત્રે રમાતી મેચ પણ જાણે કે દિવસે જ રમાતી હોય, તેવી પ્રતીતિ
---
ર
૧
Gare
મુલાકાત
(૫)
આપણાં
साधने डरावे छे. करोडो रूपियानां लष्ायार जने झंडसींगना તકલાદી પાયા ઉપર જ રમાતી આ મેચોમાં, જે તેંડુલકર- ધોનીનું તમને ગાંડું આકર્ષણ હોય, તે ધોતી તો એક મિનીટ માટે પણ તમને મળવા તૈયાર ન થાય. અરે! પોતાનાં ખોળામાં રહેલ પોતાનાં કૂતરાંને અડધો ક્લાક – એક ક્લાક રમાડવાનું ટાઈમ મળશે, પણ તેમને મળવાં માટે છેક તેમનાં બંગલે ગયેલાં તમારાં માટે, તેંડુલકર-ધોનિ આદિ અથવા આજનાં હીરો-હીરોઈનોને પણ, તમારી સાથે માટે ૫ મિનીટનો પણ પોતાનો સમય આપવા માટે તેઓ તૈયાર ન થાય. એટલે,તેંડુલકર, ધોની, પિક્ચરનાં હીરો આદિનાં મનમાં તો, તમારી કિંમત કરતાં પોતાનાં કૂતરાંની કિંમત વધારે છે. હવે, આવાની પાછળ ગાંડા થઈને, અસંખ્ય તેઉકાયનાં વોની બિનજરૂરી વિરાધતાનો પાપ, તમારાં માથે તમારે શા માટે લેવી ? દુર્ગતિનું રિeservation (ીક્વેટાન) શા માટે કરવું ? નવરાત્રિ – દિવાળી – ક્રિસમસ આદિ તહેવારો તો અજૈનોનાં છે, જૈનોનાં નથી જ. તેથી, આ તહેવારોનાં દિવસોમાં, ડેકોરેરાન- લાઈટીંગ વગેરેમાં જોડાઈને, અસંખ્ય તેઉકાયની વિરાધનામાં આપણે જોડાવું નહીં'. દિવાળીમાં પોતાનાં ઘરોમાં અનો ભલે દિવડાંખો પ્રગટાવે, પરંતુ, તેમની દેખાદેખીથી, આપણે જેતોએ, દિવાંઓ પ્રગટાવીને, અસંખ્ય અગ્નિકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનામાં જોડાવાય નહીં. અનો આપણાં એક પણ તહેવારોમાં જોડાતાં નથી, તો પછી, લોકોત્તર જેન ધર્મ પામ્યાં બાદ આપણાંથી અજૈનોનાં તહેવારોમાં કઈ રીતે જોડાવાય ? આપણાં બાળકોને નવરાત્રિ, અંબે માની આરતી, ગણેરા ચતુર્થી આદિ તહેવારોમાં- કઈ રીતે જવા દેવાય ? અજનોનાં તહેવારોમાં, હોશે હોંશે જોડાવનારાં જૈનોને મિથ્યાત્વ મોહ્નીય કર્મ બંધાય છે અને ભવાંતરમાં તેમને જૈન ધર્મ જ નહીં મળે અને અજૈનોનાં ઘરે જનમવું પડરો. ચાલશે ને? લગ્ન પ્રસંગોમાં, સ્ટેજ- ગ્રાઉન્ડાદિની સજાવટમાં થયેલ લાઈટીંગને જોઈને, તેને મનથી ગમાડાય નહીં તથા વાણીથી તેની પ્રરાંસા પણ કરાય નહીં. જો મનથી ગમાડીએ અથવા વાણીથી પ્રરાંસા કરીએ તો થયેલ અસંખ્ય તેઉકાયનાં જૂવોની વિરાધનાની અનુમોદનાનો દંડ લાગે છે. આપણાં ઘરે પણ કોઈ પુત્રાદિનાં લગ્ન વગેરે પ્રસંગ આવે તો લોક-પ્રવાહમાં જોડાઈને, દેખાદેખીથી, લાઈટીંગ આદિ સજાવટો- ભભકાં કરવાં નિમિત્તે, ખાન અનિાદાનાં જળની વિરાધનામાં જોડાવવું નહી
(૬)
KOMUTO W
Page #48
--------------------------------------------------------------------------
________________
(62)
O
બાઈટની kirect અથવા indirect વિરાધના થાય તેવાં – electrician) લાઈટની દુકાનાદિ – વ્યવસાયમાં, શ્રાવકોએ રાક્ય બને તો, જોડાવવું નહીં. હવે જો, જોડાઈ જ ગયાં હોવ અને આ વ્યવસાયને છોડવું કે બદલવું જો રાક્ય ન હોય તો, હ્રદયમાં તેના માટેનો ભારોભાર પશ્ચાતાપ – ડંખ ભાવ રાખવો થોડાં – થોડાં દિવસે કો'ક આચાર્ય ભગવંત પાસે આલોચના- પ્રાયશ્ચિત લઈને, આત્માની શુટ્ઠિ કરી લેવી.
નથી,
(
જેમાં અગ્નિની મોટાં પાયે વિરાધના થાય એવી ફેક્ટરી, મિલ ૩ ભઠ્ઠી આદિ પણ શ્રાવકો ચલાવે નહીં. આવાં મોટાં આરંભ" સમાયંતને, જ્ઞાની ભગવંતો, નરક ગતિનાં કારણ તરીકે બતાવે છે.
(૯)
કોઈ ધર્મશાળાદિની રૂમમાં, સૌ પ્રથમવાર વેરા કરતાં, લાઈટપંખો આદિનાં બટનોનો ખયાલ ન હોવાથી, ડોઈડ લોડો અધીરાઈને લીધે, એકી સાથે, તરત જ, સ્વીચ બોર્ડનાં તમામે તમામ બટનો ટાટ ચાલુ કરી નાંખે છે. આ રીતે કરવામાં, બિનજરૂરી અસંખ્ય અગ્નિકાયનાં
લીની હિંસા થતી હોવાથી, ધીરજપૂર્વક, ત્યાંના ડો'ક જાણીતાં માણસને પૂછી કરીને, શાંતિથી, ઓછામાં ઓછાં બટનો દબાવીને, સ્વકાર્ય સિ કરી શકાય, જેથી ઓછામાં ઓછી તેઉડાયની વિરાધના થાય.
ડોડનાં લગ્નપ્રસંગમાં, તમને મફતમાં મળેલ, ગરમાગરમ – ટેસ્ટીમસાલેદાર અભક્ષ્ય વાનશ્રીઓ (રસોઇ)ની પ્રશંસા, ભૂલથી પણ ન કરી શકાય. પ્રશંસા જો કરવાં ગયાં અથવા મનથી જો ગમાડવાં ગયાં છે, સામુહિક સ્તરે, મોટાં પાયે થયેલ, અસંખ્ય અગ્નિકાયનાં જીયોની વિરાધનાનાં, તમારે ભાગીદાર થવું પડશે. સામે ચાર્લીને તો પ્રશંસા ન જ કરી શકાય . પરંતુ, આમંત્રણ આપનાર તમારાં સ્વજન અથવા મિત્રનાં પૂછ્યાં છાંય મૌન રહેવું, અને બોલવું જ પડે તો વાતને ઉડાડી દેવી – ટાળી દેવું. પરંતુ પ્રશંસામાં હોશે હોશે જોડાવાની ભૂલ તો ન જ કરી રકાય. એક્વાર લાઈટની સ્વીચ ચાલુ કરતાં, અસંખ્ય- અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના થતી હોવાથી, સમજુ-વિવેકી જયણાંવાળાં શ્રાવકો, પોતાનાં ઓફિસ- ઘર - સંડાસ – બાથરૂમ આદિ દરેક સ્થળો પર, જે રશક્ય હોય તો, લાઈટની સ્વીચ ચાલુ કરવાનું ટાળે છે. અને ન છૂટકે ઠદાચ કરવું જ પડે તો પણ, ડંખ- વેદના-પશ્ચાતાપ સાથે, ઓછામાં ઓછી વિરાધના કરીને ચલાવી લેવાનો પૂર્ણતયા પ્રયત્ન કરે છે. વાલકેશ્વર -
(ii)
e
elds he
-‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒
(3)
| श्रीपालनगरमां सुजी विस्तारमां रहेनाशं सुश्रायड शैलेषलार्धं નિવાસ સ્થાન, શાંતિનાથ ટાવરનાં નીચે જઈને, કોઈ અજાણ્યા માણસને ઉભી રખાય તો પણ પૂછ્યાં વિના જ - રશૈલેષનાઈનું ઘર. તરત ખયાલ આવી જાય – રોનાં આધારે ! પોતાની નજર સામે અસંખ્ય તેઉકાયની વિધતાં દેખાતી હોવાથી, સૂર્યાસ્ત પછી પણ, એમનાં ઘરનાં કોઈપણ સદસ્યો. લાઈટ ચાબુ કરવાં તૈયાર ન થાય. એટલે, સમજી લેવું કે રાત્રે અંધારું થવાં છતાંય, બિલ્ડીંગમાં ? ઘરની લાઈટ બંધ હોય, તે ઘર રોલેષભાઈનું' છે. આવાં શ્રાવકો જો ગોતવાં હોય તો - તમારું એરિયામાં કેટલા મળશે ! એમનાં દ્રષ્ટાંતો અમારે બીજે લેવાં હોય તો ?
(92) કોઈ સ્થળે, બિનજરૂરી લાઈટ- પંખો આદિ ચાલું રહી ગયાં હોય તો, આવું જોઈ-જાણીને તમારે શું કરવું ?→ આવા અવસરે, તમારે લાઈટ-પંખાની સ્વીચ બંધ કરવી એ આચરણીય - આદરણીય છે. કારણ કે, લાઈટની સ્વીચ બંધ કરવાથી, તમને કદાચ થોડો દોષ લાગશે, પરંતુ, તેની સામે, લાભનું પ્રમાણ ઘણું મોટું છે. જોવા-જાણવા છતાંય, તમે જો કદીર થઈને, સ્વીચ બંધ ન કરો તો પ્રવાહ રૂપે લાઈટની વિરાધના આગળ ચાલુ રહેવાથી, પરંપરાએ, અસંખ્ય તેઉકાયની વિરાધનાનો વધારો થશે. તેથી, ચાલુ રહેલ લાઈટને બંધ કરવાથી કદાચ દસ રૂપિયાની નુકસાની થશે, તો તેની સામે, બિનજરૂરી મોરી વિરાધના અટકાવવામાં તમે નિમિત્ત બનતાં હોવાથી, તમને સો રૂપિયાનો લાભ થશે. એટલે, હિસાબ માંડતાં, ૧૦૦ – ૧૦ = ૯૦ રૂપિયાની લાભ જ થતો હોવાથી, બીજાં દ્વારા, ચાલુ રહી ગયેલ લાઈટાદિની વિરાધના પણ અટકાવતાં, તમને અપેક્ષાએ લાલ જ થાય છે.
(13)
ઘરમાં દેવ-દેવીનાં ફોટાં સામે, રોજ સવારે, દીવાબત્તી, અગરબત્તી આદિ કરવાની ખોટી પ્રથા આજે જૈનોનાં ઘણાં ઘરોમાં જે ઘુસી ગઈ છે, તે ઉચિત નથી, કાઢવા જેવી છે. આ તો, તેમને અષ્ટપ્રકારી પૂજાની ધર્મ નથી. મળ્યો એવાં અજૈનો દીવાબત્તીમાં ભલે જોડાય. પરંતુ, મને અષ્ટપ્રકારી પ્રજાતી ધર્મ મળેલ હોય, એવાં પ્રભુશાસનનાં જેનીએ- શ્રાવકોએ, દીવાબત્તીમાં જોડાઈને બિનજરૂરી અસંખ્ય તેઉકાયના જીવોની વિરાધનામાં જોડાવાની કોઈ
'
જ આવશ્યકતા નથી. અષ્ટપ્રકારી પૂજામાં તો પપૂજા અને દીપક પૂજા સિવાય બીજી પણ પૂજાઓનો સમાવેશ થઇ જાય છે.
(૧૪)
ડોઝનાં લગ્ન પ્રસંગમાં જમવાથી અથવા કેટરર્સનાં અલક્ષ્ય જમણવારની પ્રશંસા વાણી ટ્વારા કરવાથી અને મન ઢારાં ગમાડવાં માનથી,
Page #49
--------------------------------------------------------------------------
________________
ते रसोईने जनावतां धयेस असज्य ते उडायनां अधोनी विराधमानी અનુમોદનાનો દંડ, તમને લાગી જાય છે. કોકનાં ઘરે અથવા તમારાં ઘરે રખાટોલ જયણાયુક્ત ભક્ષ્ય ભોજનનું જમણ પણ મનથી ગમાડવાં જતાં અઘવા વાણીથી પ્રશંસા કરવાથી, આપણને અસંખ્ય તેઉકાયનાં જ્યોતી વિરાધનાનાં ાગીદાર બનાવી દે છે.
(94)
આજે, દિવાળીનાં દિવસોમાં, આપણાં ઘણાં-ખરા જૈનો, ટાકડાં ફોડવામાં જોડાય છે . ઘણાં માતા-પિતા પોતાનાં સંતાનોને તે અંગે પ્રેરણા પ્રોત્સાહન પણ આપે છે. અસંખ્ય તેઉકાયનાં જીવોની હિંસામાં આ રીતે જોડાવું અથવા જોડાવવા માટે સંતાનોને પ્રોત્સાહન આપવું, તે તો જૈનો માટે જરાય ઉચિત નથી.
(૧૬) આ દિવાળીમાં ઘણાં જૈનો ચોપડાં પૂજન, લક્ષ્મી પુજન ક ગણેશ પૂજનાદિ નિમિત્તે અગરબત્તી, દીવો, આરતી વગેરેનાં માધ્યમ, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનામાં જોડાય છે, તે પણ ઉચિત નથી. કારણ કે, દેરાસરમાં રહેલ ઐજનરાલાકાં- પ્રતિષ્ઠાવાળાં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવા જેમને મળેલ હોય, એવાં જૈનો માટે, અન્ય દેવ દેવી નિમિત્તે ધૂપ, અખંડ દીવો, અગરબત્તી, આરતી વગેરેની બિનજરૂરી વિરાધનામાં જોડાવાની કોઈ આવશ્યકતા નથી. પૈસાનાં પુજારી થવાં માટેની ખોટી ઘેલછાંને લીધે લક્ષ્મી પૂજનમાં, ગણેશા પૂજામાં જોડાઈને મિથ્યાત્વનું પોષણ તો ભૂલથી પણ શ્રાવકોએ ન કરાય. પૈસાનાં પૂજારી થવાં માટે, આ પ્રભુનું શાસન આપણને નથી મળ્યું. પરંતુ, પ્રભુનાં પૂજારી થઈને ટૂંક સમયમાં જ પ્રભુની પૂજાનાં માધ્યમે આપણામાં રહેલી પ્રભુતાને પ્રગટાવીને, આપણે પ્રભુતુલ્ય થવાનું છે. પૈસો મળે છે પુણ્યનાં આધારે અને પ્રભુ મળે છે. પાત્રતા- પુરુષાર્થનાં આધારે તમારું પ્રાક્ય જો બળવાન હો તો લક્ષ્મી પૂજન અને ગણેશ પૂજન ન કરવાં છતાંય, સામે ચાલીને પૈસો આવશે. બીજી બાજુ, પુણ્ય જો પરવારેલું હોય તો લાખો પ્રયત્નો અને અનેક લક્ષ્મી પૂજનાદ કરાવવાં છતાંય પૈસો નહી મળે. હવે શું કરવું છે,? ચોપડાં- પૂજન પણ જૈનો માટે નથી જ. પરંતુ, જેમને
જ્ઞાન પૂજન નો ધર્મ નથી મળ્યો, એવાં અતો આ બધામાં જોડાય, તો હજુ ચાલે. પરંતુ, દિવાળીનાં દિવસોમાં, હોશે-હોરો, આ બધામાં નો જોડાય, તે કેટલું ઉચિત ગણાય ! એટલે, આ બધામાં અશ્વેતો જોડાય તો ચાલે, પરંતુ જૈનોએ તો ન જ જોડાવાય.
૫.
हिवाणीनी रभरजोमा मोत्र- शोणं- होटल - हील स्टेशने इश्युं कोरे મનોરંજનમાં પણ આપણાંથી જોડાવાય નહીં. કારણ કે, દિવાળીની તહેવાર તો અજૈનો માટે છે. આપણાં માટે તો ‘દિવાળી પર્વ ડીધેલ છે. એકની એક દીકરો અથવા તો પોતાનાં પૂજ્ય માતા-પિતાદિ નજીડનાં કોઈ સ્નેહીજનો, જે દિવસે મૃત્યુ પામ્યાં હોય, તે તિથીનાં દિવસે, મોજ-શોખ-જાનાદિ ન કરાય. પરંતુ, વિશેષથી ધર્મ- આરાધના, તપ-ત્યાગાદિ કરાય . જો આલોકનાં ઉપકારી એવાં માતા-પિતાનાં મૃત્યુનાં દિવસે પણ ને મોજ-શોખ ન કરાય, તો પછી, આલોક + પરલોકનાં તેમજ ભવભવનાં આપણાં પરમ ઉપકારી એવાં ત્રણ લોકનાં નાથ, પ્રભુ વીરનું નિર્વાણ દિવાળીનાં દિવસે થયેલ હોવાથી, તે નિમિત્તે, મોજ-શોખાદિ છોડીને દિવાળીનો છઠુ કરવો, એ જ આપણાં માટે ઉચિત છે. તે નિમિત્તે, કરવાનું અથવા હોટલાદિનો પ્રોગ્રામ તો કઈ રીતે ગોઠવી રાકાય ? દિવાળી નિમિત્તે પૂરાં ઘરની સાફસફાઈમાં જોડાઈને અસંખ્ય અપકાય, કરોળિયાંનાં જાળાં તોડવાથી, જીવોની વિરાધનામાં, સમજુ શ્રાવકોએ જોડાવાય નહીં, અદ્ભૂતાન રૂપ અંધકારનો નાશ કરનારાં, બાવ દીપક સ્વરૂપ પ્રભુ, હવે મોક્ષે ચાલ્યાં ગયાં હોવાથી, તેમનાં પ્રતિક રૂપે દ્રવ્ય દીપક [દીવડાંઓ) ઘરોમાં પ્રગટાવી શકાય. પરંતુ, માત્ર દેખાદેખીથી, ઘરને સજાવવા, દિવાળી મનાવવા, આ દિવસોમાં ઘરે દીવડાં ન રખાય -
(92)
તમારાં જીવનમાં ચાલતી તેઉકાયનાં જીવીની વિરાધના કદાચ પૂરેપૂરી રીતે અટકાવવી તમારાં માટે શક્ય ન બને, પરંતુ, જો જાગૃતિ રખાય, તો આ વિરાધનાને ઘટાડવામાં, સફ્ળતા અવશ્ય મળી રાડે. એટલે, તેઉકાયની હંસા પણ ઓછી થાય અને જે થાય તેમાં પણ સતત ડંખ-પશ્ચાતાપવેદના રાખવાથી, કર્મબંધ પણ અલ્પ થાય. આવી જાગૃતિ રાખનારાં શ્રાવક રત્નો, આજે પણ પ્રભુનાં જયવંતા શાસનમાં વિદ્યમાન છે. દા.ત.: ગૃહસ્થ અવસ્થામાં રહેલ જૂનાગઢનાં રમાબેનને નિયમ છે કે, કોઈપણ લાઈટની સ્વીય ચાલુ કરતાં અથવા ફોન ઉપાડતાં અથવા રસોઈ માટે ગેસ રાાબુ કરતાં પૂર્વે, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના નિમિત્તે પોતાનાં ઘરે રાખેલ જીવદયાની પેટીમાં, ઇંડરૂપે ૧-૧ પાવલી નાંખવી અને વરસનાં અંતે, તે રકમ ભેગી કરીને જીવદ્યામાં વાપરી નાંખે, આ દ્રષ્ટાંત તો જૂનાગઢનાં ગામડાંનું અને ૧૨-૧૩ વર્ષો પૂર્વેનું છે. એટલે પાવલીનો દંડ રાખેલ હતો. પરંતુ, તમારાં વિસ્તારમાં તો સ્વીચ ચાલું કરતાં, દરેક વખતે, રૂપિયાનો દંડ રખાય તો પણ વાંધો ન આવે.
(૧)
Page #50
--------------------------------------------------------------------------
________________
૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
TV સાધુ સાધ્વીજી ભગવંતોને પણ થવું પડે છે. તેથી, સમજુ-વિવેકીશ્રાવકોએ આવો ખોટો આગ્રહ રાખવો ઉચિત નથી. જ્ઞાની ભગવંતોએ શ્રાવકોને , પૂ. સાધુ- સાધ્વીજાનાં ‘હિતચિંતક માતા-પિતા તરીકેનું બિરૂદ આપેલ છે. તેથી, આધાકમી. દોષિત ગોચરી વહોર વાનો મોટો દોષ પૂ. સાધુ સાધ્વીજીને ન લાગે તેવી કાળજી- જાગૃતિ , શ્રાવક શ્રાવિકાઓએ રાખવી અત્યંત જરૂરી છે. પૂ. સાધુ સાધ્વીજાને કોઈ દોષ ન લાગે એવી કાળજી રાખે, તેમને જ સમજુ- વિવેકી શ્રાવકો તરીકે જ્ઞાની ભગવંતોઓળખાવે છે. માંદગી આદિ વિરોષ કારણ હોય અને ડૉક્ટર આદિની સૂચના પ્રમાણેની વસ્તુ સાધુ-સાધ્વીજી માટે શ્રાવકો બનાવે અને વહાવે , તે જુદી વાત છે. આવાં વિરોષ કારણો આવી પડે ત્યારે પૂ. સાધુ-સાધ્વીનું માટે બનાવેલ ફૂટ જયુસ , ભૂપ આદિ, દવા માટે બનાવીને , વહીવવામાં શ્રાવકોને ઘણો લાભ થાય છે. પરંતુ, વિરોષ કારણ વિના , મામ બાબ હોવાના આશયથી , પૂ. સાધુ-સાધ્વીજ માટે seedવા એકપણ વસ્તુ બનાવાય નહીં, વહોરાવાય નહીં.
झपरी नरयनते, बाईटनी स्यीय मथपालो यार्नु उरता ये, માબેન આંખમાં પશ્ચાતાપના આંસુ સાથે વિચારે છે કે, “આ નિર્દોષ તેઉકાયનાં અસંખ્ય જીવોની વિરાધના કરવાનો મારો કોઈ અધિકાર નથી. છતાંય, સંસારમાં રહેલ હોવાથી, આ વિરાધનામાં મારે જોડાવું પડે છે. તેથી, તે અસંખ્ય જીવોને મારાં તરથી ભાવભર્યું મિચ્છામી દુક્કડં. ધન્ય છે પૂ. સાધુ-સાધ્વીને કે જેઓ, આ રીર્ટે નિર્દોષ તેઉકાયનાં જીવોની " | વિરાધનાથી , કાયમ માટે મુક્ત થઈ ગયાં. મારો પણ આવો સોનાનો
સૂરજ વહેલી તકે ઉો અને આ નિર્દોષ જીવોની વિરાધનાથી હું ઠું, { એવી પ્રભુને હાર્દિક પ્રાર્થના :” આ રીતે, પ્રાર્થના' s૨વાથી, અનિડાયનાં 'નવો પ્રત્યે, આપણાં હાથમાં સંવેદનશીલતા અને કોમળતા વધે છે. અને
| બિનજરૂરી વિરાધનાથી બચવાનો પ્રયત્ન વધારેમાં વધારો થઈ શકે. (૧૭ આપણાં ઘરે વહોરવાં માટે આવેલ કોઈ મહુાત્માને, તમારાં વિસ્તારમાં -ફેલ બીજાં જેનોનાં ઘરો બતાડવા માટે જે તમારે જવાનું થાય , તો ભૂલથી પણ, કોઈ ઘરની ઘંટી (doorbell વગાડાય નહીં. જે બેલ વગાડીએ, તો મહાતમા તે દારની ગોચરી વહોરી શકે નહીં. કારણ કે, બેલ વગાડવાં છતાંય, જે મહારાજ સાહેબ તે ઘરની ગોચરી વહોરે, તો ડોર-બેલ વગાડ્વાને લીધે થયેલ અસંખ્ય અગ્નિકાયનાં જીવોની ઉંસાની
અનુમોદનાનો દોષ તેમને લાગે છે. (છ) તમારાં ઘરે કોઈપણ સાધુ- સાધ્વીજી વહોરવા માટે આવે ત્યારે
'તમારે ભૂલથી પણ લાઈટ- પંખો વગેરે ચાલુ બંધ કાય નહીં. કારણ કે, - પૂ. સાધુ- સાધ્વીજીનો પ્રવેશ તમારાં ઘરે થયાં બાદ, તેમનાં નિમિત્તે,
ને લાઈટ. પંખો સાદ ચાલુ-બંધ કરાય અને છતાંય, સાહેબજી અe વહોરે તો, સ્વીચ ચાલુ-બંધ કરવા નિમિતે થયેલ અસંખ્ય તેઉકાયની -વિરાધનાની અનુમોદનાનો દંડ, પૂ. સાધુ-સાધ્વીજીને લાગે છે, (1) એ જ રીતે, પૂ. સાધુ-સાધ્વીજીનો, લાભ લેવાનાં ખારાયણી,
ભક્તિ-ભાવપૂર્વક, તેમનાં માટે, મેવા- મિઠાઈ-ફરસાણtiદ , કોક શ્રાવકે જે બનાવેલ હોય, તો લાખ આગ્ર હોવાં છતાંય, પૂ. સાધુ સાધ્વીજી તે ગોચરી ન વહોરી શકે. કારણ કે, ૫. સાધુ- સાધ્વીજીનાં આશયથી, એમનાં નિમિત્તે બનાવેલ રસોઈ, ને સાહેબજ વહોરે , તો તે શીરી - મિઠાઈ આદિ બનાવવા માટે, જે પણ, અનિદાચ , અપકાય, વનસ્પતિકાય આદિની વિશધના થયેલ હોય, તે વિરાધનાનાં- જીવહિંસાનાં ભાગીદાર
આ રીતે, રોજીંદા જીવનમાં ચાલતી અનિકાયના જીવોની direct - indirect વિરાધનાથી બચવાનો રાજ્ય તેટલો પ્રયત્ન કરો .
PPP
(૨૩) એક ચોખાનાં દાણાં જેવડાં અગ્નિમાં અથવા અનિનાં એક તણખામાં
જે ખનિકાયનાં જીવો હોય છે, તે દરેકને એ ખસખસ જેવડાં કરવામાં આવે, તો આખા નંઢીમમાં પણ તેઓ સમાય નહીં. અલબત્ત, તેટલાં બધાં ખનિકાયનાં જીવો માત્ર એક તણખામાં હોય છે. ગેસ, વીજળીથી ચાલતી લાઈટ , પંખા વગેરેનો બેફામ ઉપયોગ, કેટલી ઘોર હિંસાનું કારણ છે, તે જરા શાંતિથી વિચાર અને શક્ય એટલું આ વિરાધનાથી
અટકવાનો પ્રયતા કરજો. (૨) વળી અગ્નિ જલદ' હોવાથી , જ્યાં અઝિા હોય ત્યાં અન્ય સ્થાવરકાય ''અને મમહાય જાવોની વિરાધના પણ સંબંધિત છે. તેથી ખનકાયની વિરાધનાથી બચવાના માધ્યમથી, સાથે સાથે અન્ય સ્થાવર તથા
અસહાય જાવોની વિરાધનાથી પણ બચી જવાનો લાભ મળે છે. (૨છે આજે ડોર- ઢોલના વપરાય છે, બિનજરૂરી અસંખ્ય તેઉકાયની
મન
ના
કરે
Page #51
--------------------------------------------------------------------------
________________
(CL
-વીની કૈંક તારા શ્રી ચા છે? જે હેર્યી, 2010), શકાય છે, અટકાવી રાકાય છે. આ વિરાધના અટડાવવાથી, તમારી રોજીંદી life styાર લાઈફ સ્ટાઈલ) માં, તમને કોઈ જ તકલીફ પડે તેમ નથી. દરવાજો ખોલાવવા માટે બારણે ટડોરા પાડવાની પદ્ઘતિ નિર્દોષ છે, તેમાં ડોરબેલનો ઉપયોગ ટાળવો જોઈએ. બિનજરૂરી તેઉકાયની વિરાધનાથી બચવા માટે, આજે ઘણાં ઘરોમાં દોરીથી જોડાયેલ ઘંટડીનો ઉપયોગ પણ કરાય છે. ડીરબેલ વગાડવાથી, દરેક વખતે, અસંખ્ય અસંખ્ય તેઉકાયના જીવોની વિરાધનાનો દંડ લાગે છે. સવારથી રાત સુધી, દૂધવાળો – ડામવાળો આદિ અનેક લોકોની અવર જવર સતત ચાલુ રહેવાની. એક દિવસમાં કૈટલીવાર ડોરબેલ દ્વારા અસંખ્ય જીવોની વિરાધનાનો દંડ લાગે છે, તે શાંત ચિત્તે વિચારજો.
૨૫)
દિવાળી વગે૨ે તહેવારોમાં કે અન્ય કોઈ પણ પ્રસંગે ફટાકડાં ફોડવાં નહીં. તેમાં અગ્નિકાય ઉપરાંત ત્રસ જીવોની પણ મોટી વિરાધના થાય છે. કોઈ બીજા ફોડતાં હોય તો જોવા માટે પણ ઉના ન રહેવાય અને મનથી તેને ગમાડાય પણ નહીં.
(૨૬)
(25)
બિનજરૂરી ગેસ બળતો ન રહે, તેનું ધ્યાન રાખો, કારણ ?, એક સેકન્ડ માટે પણ, ગેસ ચાલુ કરીને જો તરત બંધ કરી નંખાય તો પણ અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના થઈ જાય છે. ઉનાળામાં અડધી રાત્રે જો લાઈટ જાય અને તેનાં લીધે પંખી બંધ થઈ જાય, , તો તમે રાજી થાઓ કે દુ:ખી ? તેનાં નિમિત્તે, મનમાં ઉચાટ ટુ આર્તધ્યાન, ન થાય ને? હવે, તે સમયે, જો આપણું મન બગડે તો અગ્નિકાયનાં જીવોની હિંસા આપણં ટ્વારા ન થવા છતાંય, તેની અનુમોદનાનો દંડ આપણને લાગે જ છે. જેમ કે, બિલાડીને ઉંદર ન મળવાં છતાંય, ચોવીશે કલાક માટે, સતત, હિંસા નિમિત્તે કર્મબંધ ચાલુ જ રહે છે, કારણ કે, ઉંદરની હિંસા ન થવાં છતાંય, બિલાડીનાં પરિણામો તો ૨૪ કલાક માટે, ભેંસાનાં જ ચાલતાં હોય છે. એજ રીતે, લાઈટ જાય ત્યારે, કાયાનાં સ્તરે, અસંખ્ય અગ્નિકાયના જીવોની હિંસા ન થવાં છતાંય, પરિણામો તો તેઉકાયનાં જીવીની હિંસાના જ હોવાથી, અસંખ્ય તેઉકાયનાં જીવોની હિંસાનો દંડ, આપણાં માથે જ રહે છે. તેથી, જે હિંસા આપણે કરતાં જ નથી, તેનો દંડ, આર્તધ્યાનના
याजु
,
J
૯૯
सीधे, खापलां माथे शा माटे जेयो? उर्दु, लाईट भय त्यारे हुःजी થવાને બદલે, રાજી થઈને વિચારવું કે, “હું સામે ચાલીને તો અસંખ્ય તેઉકાયનાં જીવીની હિંસાને છોડું, એવું સત્વ તો મારામાં નથી. તેથી સારું છે, લાઈટ જવાને લીધે, થોડીવાર માટે તો, ક્રમસેક્રમ લાઇટનાં નિમિત્તે થતી. અસંખ્ય અગ્નિકાયનાં જીવોની વિરાધનાનાં દંડથી હું બચી રાડીશ. ધન્ય છે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કે જેઓ, જીવનભર માટે, આ વિરાધનાથી છૂટી ગયાં છે. હું પ્રભુ! હું પણ ડાયમ માટે, આ નિર્દોષ જીવોની હિંસાથી બચી જાઉં, એવો સુવર્ણ દિવસ, મારા જીવનમાં પણ ક્યારે આવશે ! લાઈટ જવાનાં અવસરે આ રીતે વિચારીને, હય ભીનું કરીને, ડર્મ નિર્જરાનો લાભ મેળવવો. પરંતુ, ઉંચા-નીચાં થઈને, આર્તધ્યાન કરીને, નવો કર્મબંધ ન કરવો .
(૨)
તરત
લાઈટનો ઉપયોગ રાજ્ય એટલો વધુમાં વધુ ટાળો. સાંજે લાઈટ કરતાં પૂર્વે, બારી- બારણાં બંધ કરો; કારણ કે, સૂર્યાસ્ત થયાં બાદ જ, આ ઉડતી વાંતો, વિશેષ સંખ્યામાં, પ્રાયઃ કરીને ઘરમાં પ્રવેશતાં હોય છે. (૯) આપણાં ઘરમાં, સૂર્યાસ્ત બાદ, એક રૂમમાંથી બીજી રૂમમાં કોઈ કારણસર જતાં, અથવા તમારાં ઘરમાં રહેલ બાથરૂમાદિમાં જતાં, તરત લાઈટ ચાલુ કરવાની ટેવ છોડી દેવી. કારણ કે, વર્ષોથી જે ઘરમાં તમે હો છો, તે ઘરનાં બાથરૂમાદિની ગોઠવણનાં તમને ચોક્કસપણે ખ્યાલ હોવાથી અંધારામાં પણ, લાઈટ જો ચાલુ ન કરો, તો પણ, ચાલી શકે. આજુબાજુમાંથી ડřet lights (સ્ટ્રીટ લાઈટ) વગેરેની આવતી પ્રભાને લીધે, થોડી ઘણી પ્રકાશ તો હોય જ છે. તેથી, જો રાક્ય બને તો, જે તમે ધારો તો આ બિનજરૂરી લાઈટની વિરાધનાથી બચવું હોય તો, સરળતાથી બચી શકાય છે. પ્રઠારાવાળાં સ્થળમાંથી અંધારાવાળાં પ્રદેશમાં તમે આવો, ત્યારે હ્રદાય તરત તમને ન દેખાય; પરંતુ, ધીરજપૂર્વક ૫-ક સેકન્ડ માટે અંધારાવાળાં સ્થળમાં જો તમે ઉભાં રહો, તો આપોઆપ તમને દેખા, લાઈટ ચાલુ કરવાની જરૂર પણ નહીં પડે, અને બિનજરૂરી અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનાથી પણ બચી શકાશે. ફાવશે ને ? એક વખત, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મસાનો કોક ધૈર્ય, આરોગ્ય માટે, રોજ બપોરે ગોચરી વાપરવાની પૂર્વે, મગનું પાણી વાપરવાનું સૂચન કર્યું . પૂ. આ. મ સાહેબને પોતાનાં માટે special, મગનું પાણી કાવીને વાપરવાની ઈચ્છા ન હોવાથી, નીચે આયંબિલશાળામાં
(30)
ג
Page #52
--------------------------------------------------------------------------
________________
51111111111
माय मिलनां तपस्वीमो भाटे, स्वाभाविकपहो, जनेन भगर्नु पाणी, શિષ્યો પાસે મંગાવીને વાપરતાં હતાં. એક વખત , મગનું પાણી | લાવના૨ શિષ્ય , મગનું પાણી વહોરી લાવીને ગોચરી રૂમમાં મુકી દીધું.
ત્યારબાદ , પુ. આ. મ. સાહેબ પાસે આવીને બોલ્યાં કે, ‘ગુરુદેવ! ગરમાગમ મગનું પાણી આવી ગયું છે, તેથી આપ જલદીથી પધારશો. મોડું થરો તો ઠંડુ થઈ જશે.' - આ રાો સાંભળતાંની સાથે જ, પૂ. બા. મ. સદ્ધ શિષ્યને ઠપકો આપતાં કહ્યું કે, “ આપણે સાધુપણાંમાં 1ીને, ‘ગરમાગરમ'- આવાં સાવધ વચનો બોલીએ, તો આપણા માટે તે ઉચિત ન કહેવાય. ભાષાંસમિતિ અંગે કાળજી (કતિ) ચૂકીને ,
મારામ' એવો શબ્દ પ્રયોગ કરીએ, તો આ માનું પાણી બનાવવા માટે થયેલ અસંખ્ય અનિકાયના જીવોની હિંસાની અનુમોદનાનો દંs , Fઆપણને તરસ લાગી જાય છે અને આત્મા કર્મથી ભારે બને છે. મારાં, [ આ નાડાવંત-તકલાદી શારીર નિમિતે , બિનજરૂરી આવાં શબદ પ્રયોગો , 1 કોક ભૂલથી કરી બેસે અને અસંખ્ય નિકાયનાં જીવોની હિંસાની
અનુમોદનાનો દંડ લાગી જાય , તે મને નહીં ચાલે. એટલે, ઈંચનું સૂચન તથા તમારાં બધાંનો લાખ આચર્યું હોવા છતાંય, ટ્વે પછી આવતીકાલથી Tઠું મગનું પાણી વાપરી નહીં.” જાગૃતિ ચૂકીને, ક્યારેક જ આવાં શબ્દપ્રયોગો કરી બેસે તો તેમને કર્મબંધ થાય , તો પછી રૌજંદા જીવનમાં અવાર-નવાર આવાં રાજ પ્રયોગો કરવાથી શું તમને -શ્રાવકોને કમબંધ ન થાય? શાંતિથી વિચારજે. ડોક જમણવારમાં અથવા તમારાં પોતાનાં ઘરે પા, તમને પીરસાયેલ ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન વાપરતી પૂર્વે, વાપરતી વખતે , અથવા વાપર્યા બાદ, તમે તો આવાં કોઈ શબ્દ પ્રયોગો ન જ કરોને કોઈ પણ વાનગીની પ્રશંસામાં ન જોડાવ ને ! મનથી ગાડવાની ભૂલ તો ન જ કરોને ? - જેમાં મોટાં પાયે અનિકાયનાં જીવોની હિંસા થતી હોય (lecFii, ભદ્દી વગેરેનાં માધ્યમ) એવી કંપનીઓનાં પૌરો ખરીદાય નહીં. કારણ કે, |ીર ખરીદનારને પણ તે કંપનીમાં મોટાં પ્રમાણમાં થતી અગ્નિકાયનાં જીવીની
હિંસાનો દંડ (અનુમોદના દ્વારા) લાગી જાય છે. (JP) - દીક્ષા પૂર્વે, રાચ અવસ્થામાં , રાજકુમાર તરીકે રહેલ હોવાથી,
કષ્ટો સહન કરવાની કોઈ જ પ્રેરીત ન હતી. છતાંય, દીકાનાં પ્રથમ | દિવસે જ, પ્રત્યુની આજ્ઞાથી, અનરાન સ્વીકારીને સ્મશાનમાં જઈ
કાઉસ ધ્યાને રહ્યાં, “આ મારી દીકરીનોમ બTSનાર છે* ~ એ રીતે વિચારીને, સોમિલ નામનાં સગાં સસરાએ, કાઉસઝ ધ્યાનમાં ૨હેલ મહાત્માના મસ્તકે માટીની પાળ બાંધીને, ધગધગતી સગડી રચી. દીલાનાં પ્રથમ દિવસે જ આવી ગયેલ આવા મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ, મ્હાત્મા શમતાપૂર્વક પીડાને સહન કરે છે. આવી ભયંકર વૈદના હોવાં છતાંય, મહાત્મા સસરાં પ્રત્યે જરાય ષભાવ નથી લાવતાં. પોતાનાં શરીરની— બયંકર પીડાની ચિંતા કરવાને બદલે, ઉટાં, એમ વિચારે છે કે, “મારામસ્તકે ધગધગતી સગડી ચાલુ રહેવાને લીધે, નિર્દોષ અસંખ્ય અનિકાયનાં
જીવોની વિરાધનામાં, આ મારું શરીર નિમિત્ત બની રહ્યું છે. ધન્ય છેસિદ્ધ કાવંતોને કે જેઓ શરીરધારી અવસ્થામાંથી મુક્ત થવાને લીધે, તેમનું શરીર, કોઈ બીજાં જીવોની હિંસામાં નિમિત્ત નથી બનતું . પરંતુ, કર્મથી કલંકિત, મારી શરીરધારી અવસ્થા હુજ ઉભી જ રહેવાથી , તે શરીર નિમિત્તે, આ અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના ચાલુ છે. હે પ્રભુ! સિહ બળવંતોની જેમ, કર્મના કલંક + શારીરધારી અવસ્થાથી , હું પણ સદાને માટે ક્યારે પૂરીશ ?” - કોણ છે આ મહાપુરુષ ? - આ મહાપુરુષ છે : ‘કરમુકુમાલ મુનિ! આવી મરણાંતિક વેદના વચ્ચે પણ , જે આવી પરાકાષ્ઠાની સમાધિ અને તેઉકાયનાં જીવો પ્રત્યે જવાયામાં આવાં પરિણામો , ને તૈો કેળવી શકતા હોય, તો આપણો શા માટે નહીં? આપણે તો મધ મિકાથનાં જીવોને બચાવવા માટે કાંઈ માપણાં પ્રાણ આપવા પડવાના છે જ નહીં. ફાવશે ને ? - જેમાં અનિડાયનાં જીવોની પુષ્કળ હિંસા થતી હોય અને તે દ્વારા બીર્જ બસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય, તેવાં વ્યવસાયને * અંગાર કર્મ' કહેવાય છેઃ જેમ લાકડાં બાળીને કોલસા કરવાં, હૉલમાં પડાવવાં, વેચવા, વેચાવવા , ભઠ્ઠીથી અનાજ રૉડવાં , ઈંટો પકાવવી, નળિયાં પકાવવાં , કુંભાર, લુહાર, સોની વગેરેનો ધંધો કરવો, પ્રાંસુ કલાઈ, સીસુ, પિત્તળ વગેરે બનાવવા- ઘડવા , કોલમાંનો કૌર (contract) રાખવો , બોયફ્લરમાં કોલમાં ફરવાનું કામ કરવું , પામતેલ , પેટ્રોલ , | ઈલેક્ટ્રીક , પેટ્રી મેક્સ વગેરે બત્તીઓ , દિવાસળી, મીણબત્તી , સુગંધી - કલરફૂલ મીણબતી વગેરેનો વેપાર કરવો, એન્જીન (njine) ચલાવવાં, જેમાં વિજળી વગેરેનો ખૂબ વપરાશ થતો હોય તેવો વ્યવસાય કરવો, અનિની ભઠ્ઠીઓથી લોખંડ ઓગાળી રેલવેના પાટાં વગેરે બનાવવાના
P = = = = ='P P P P P p
Page #53
--------------------------------------------------------------------------
________________
ST
|
૧૧૧૧૧૧૧૧૧૧૧૧
)
વાઉકાય (હુવા) (એ. જીવનને થોથો પ્રકા) વાઉકાયનાં જુવીનાં દષ્ટાંતો : ઠંડો વાયુ, ગરમ વાયુ, નરલ ૨૨તી, વાયુ,
મંદ મંદ વતી વાયુ, ઉપર તર૬ જતો વાયુ, તીરછી terrમાં જત વાયુ નીચે તરફ વહેતો વાયુ ધનવાત, તનુવાત , પંખાનો પવન , R. c . નો હો
પવનy Hoter નો ગામ વાયુ વોર''' વ્યાખ્યા વાયુ = પવન, કાચ : શરીર . એટલે પવનથી બનેલું જેમનું શરીર
| હોય અથવા વાયુ જ જેમનાં શરીર રૂપે હય, એવાં જીવોને ,‘વાયુકાયના જીવો' કહેવાય,
- આ જવી દેખાતાં ભલે નથી પરંતુ, તેનો અનુભવ તો ૧૦૦ થાય જ છે.-“આજે ઠંડો પવન છે અથવા ગરમ પવન વહી રહ્યા છે 'ઈત્યાદિ લોક ઘવહારમાં પણ બોલાય છે. પૃથ્વીકાય , અપકાય , તેઉકાચની જેમ, વાયુકાયાં નાનામાં નાનો અંરા, એટલે કે, પવનની એક સામાન્ય લહેરથી પણ , ઓછામાં ઓછાં અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય છે
प्यपसायमा कोत्रपुं पगैरे. मां; मनिहाधनी मने तेभा पडतां - અનેક પ્રસ વગેરે જીવોની હિંસા થતી હોય, તેવો વ્યવસાય ----
નોકરી વગેરેનો , એટલે કે અંગાર કર્મનો , ત્યાગ કરવો, G)- ખેતર વગેરેમાં સૂકું ઘાસ બાળવું, ઉકડાં સળગાવવાં ;
જાલનાં બીડો સળગાવવાં, કૌતુકથી જ્યાં-ત્યાં અનિ સળગાવવો, મer નિમિત્તે છે. ધર્મ નિમિત્તે હું પચબુદિથી દે. સુશૌભન માટે , rદીવાં વગેરે પ્રગટાવવાં અને ખાસ હોળી વિગેરે લોક- તહેવારની ઉજમણીમાં હારો- હોરી જોડાવવું, તેમાં યોગદાન આપવું, દર્શન કરવાં | વિગેરે આ બધું જ, ખનિકાય , વનસ્પતિકાયની વિરાધનામાં [ભાગીદાર બનાવીને આત્માને કર્મબંધ કરાવે છે. માટે , આ બધામાં, Hસ તથા સ્થાવર જીવોની હિંસા હોવાથી, તે ત્યાજ્ય છે. ઉપ) “દીવો સળગાવ’, ‘ગ્રેસ સળગાવ' જેવાં શબ્દોનો પ્રયોગ ન
કરવો. દીવો પ્રગટાવ', ગેસ ચાલુ કર', ‘લાઈટની જયણા કરી’ જેવાં શબ્દોનો પ્રયોગ કરી શકાય. કડવાં રાબ્દો કહેવાં નહીં. અમુક
વ્યક્તિને “ફોન મારોએવું કહેવાં કરતાં ‘ૌન લગાવો' કહેવું. - ૩૬) અગ્નિ જલદ હોવાથી, જ્યાં અનિ હોય, ત્યાં અન્ય સ્થાવરકાય
અને પ્રસકાય જીવોની વિરાધના પણ સંભવિત છે. ઈલેક્ટ્રીક સાધનોનો -ઉપયોગ ઓછામાં ઓછો કરશે. પરંપરાગત ઓછી વિરાધનાંવાળાં સાધનો
અથવા પદ્ધતિથી જ, બધી પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખો. આધુનિક 'જીવનશૈલીમાં , વીજળીનાં સાધનોનો ખૂબ વપરાશ છે, જેનાથી અનિકાયનાં જીવોની સખત વિરાધના થતી જ રહે છે. જેમ-જેમ નવાં-નવાં ઈલેક્ટ્રોનીક સાધનો બજારમાં આવે છે, તેમ-તેમ તેઉકાયનાં જીવોની
વિરાધના વધતી જાય છે. - 15) મકાનમાં કચરો કાઢવા માટે કે સાફ-સફાઈ કરવાં માટે , - - -
વેલ્યુમ ક્લીનર ( ઈલેક્ટ્રીક સાવરણી) નો ઉપયોગ બિલકુલ ન કરો.--- તેમાં બસ જીવોની પણ ખૂબ હિંસા છે. ઘણીવાર એમાં વાંદ, ગરોની જેવાં જીવો પણ, ખેંચાઈને મરી જાય છે. ઘણું ક્રૂર સાધન છે. - તે બિલકુલ ન વાપરવું.
PPPPPP P |
હર વાયુકાયનાં જીવોની બિનજરૂરી હિંસાથી બચવા માટેનાં ઉપાયો : (1) ઘર- ઓક્રિસાદિ સ્થળોમાં થતાં પંખાના વપરાશાથી અસંખ્ય
વાયફાયનાં જીવોની હિંસા થાય છે. આ અસંખ્ય નિર્દોષ જીવોની વિરાધનાને - જો નજર સામે લાવો, અથવા, જીવનભર માટે , પંખાનો ત્યાગ કરનારાં
પૂ. સાધુ- સાધ્વીજીને નજર સામે લાવો, તો પંખા દ્વારા થતી અસંખ્ય વાયુકાયની વિશદનાથી છૂટવાનો અથવા ઘટાડવાની પ્રાન , ઉત્સાહ જોગી
શકે. કહેવત છે ને ‘Where there is all , there is ba૫'. (૨) ગરમીનાં લીધે, વાતાવરણમાં બફારો હોય અને પરસેવો કૅદાય
વધારે થાય, તો તેમાં નુકસાન રહ્યું છે ? પરસેવો વધારે થવાથી શું માણસ ! મરી જાય ? “ મારા નાશવંત શરીર ખાતર, મારે અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના નથી કરવી " આવું વિચારીને , જીવનભર , પંખાની
ત્યા કરનારાં એવાં ઘણાં સુwાવડો પ્રભુનાં શાસનમાં , આજે પણ વિધાન - છે. “ આવાં શ્રાવક-
રત્નોમાં , મારે પણ મારું નામ નોંધાઈ છે “ આવોશુભ વિચાર છે તમને નથી જગતો ? હમણાં સુધી ભણે નથી જાગ્યો , પરંતુ, હવે પછી શું જાગશે ? અગર જાગો તો ક્યારે ? આ ભવમાં છે આવતાં મવમાં ?
સત્વ ઓછું પડે, સાની ડચારાથી કદાચ પંખો ચાલુ કરવા તમે તૈયાર થાબો , તો પણ , ઘરે અથવા ઓફિસે આવ્યાં બાદ, બીજુ જ મીનીટે, તરત ને તરત, પંખો ચાલુ કરવાની જરૂર છે ? ઘરે અથવા | ઓફીસે પહોંચતી વેળાએ, રસ્તામાં ટ્રાફીકમાં જે અટકી ગયાં હોત અને ૧૫ મીનીટ જ મોડું થયું હોત, તો ગરમી સહન કરવાનાં જ હતાં ને.....
I
!
વે છે ૫ ૨૦૦૪ ૨ -
કે તેઉકાય જવનો વિભાગ સમાત્પ (THE EN) -
Page #54
--------------------------------------------------------------------------
________________
103
यालु
ไข่
तो पछी, पंजानी स्वीय, तरत में, शा मारे डरी नाजो? ગરમી સહન થતી નથી કે પછી ગરમી સહુન કરવી નથી ? ભૂતકાળનાં, તરકમાં ભવમાં, તો ખાનાં કરતાંય, અનેકગણી ગરમી આપણે સહન કરેલ જ છે. ત્યાં ઘણું સહન કરવાં છતાંય વિશેષ લાભ ન થયો. કારણ કે, ત્યાં નરકમાં, -પરાણે - સમજા વિનાં, મન બગાડીને, ગરમી સહન કરેલ છે. નરકની ગરમીની સામે અહીંની ગરમી તો, કંઈ જ ન કહેવાય. અહીં આ ભવમાં, થોડું સહન કરવાં છતાંય, લાભ ઘણો મળે, કારણૐ, સામે ચાલીને, જીવદયાનાં આશયથી સહન કરાય છે. એટલે હવે નક્કી કરો કે, ઘરમાં આવ્યાં બાદ, ક્રમ સે કમ, ૧૫-૨૦ મીનીટ માટે, ગરમી સન કરવી છે અને પંખો यालु નથી કરવો. ફાવશે ને ? પરસેવો વધુ પડવાથી હું મરી જવાય ?
પંખી
અત્યંત અનિવાર્ય હોય તે સિવાય પંખો ચાલુ કરવી નહીં. ત્યારે પણ, સીધે સીધું ૫-૬ નંબર ઉપર જ ચાલુ થાય, રાખવાની જરૂર શું છે? પંખો ચાલુ કર્યા બાદ, ૧૦ મીનીટ પછી, -શું તમે પંખો બંધ કરી દો છો પકે પછી ચાલુ ચાલુ જ રહૈવા દો? ગરમીનાં કાણે, પંખો ચાલુ કર્યા બાદ, ૧૦-૧૫ મીનીટમાં તો વાતાવરણ અને શરીર – બંને ઠંડું પડી ગર્યા બાદ, તો હવે, પંખો બંધ કરી નાંખો તો ચાલી શકે. પરંતુ, જીવદયાનાં પરિણામોથી હ્રદય ભાયિત થયેલ ન હોવાથી, એક વખત ચાલું કર્યા બાદ, પંખો ચાલુ મ ચાલુ જ રાખવાની જરૂર શું છે? તેથી, જરૂર ન લાગતાં, તરત જ, પંખો કે એ.સી. ની જયણા કરવી. બિનજરૂરી એક મીનીટ માટે પણ વધારે ચાલુ ન રાખવા. (૧) પંખામાં થતી વાયુકાયનાં જીવોની હિંસા કરતાંય, અનેકગણી
વધારે વિાધત્તા તો, ૧.૯. વાપરવામાં થાય છે. કારણ કે, પંખો બાપશ્યાથી, માત્ર પંખાની આજુબાજુમાં રહેલ વાયુકાયનાં જીવીની જ વિશાધના થાય છે. પરંતુ, ૧.૮, વાપરવાથી, સંપૂર્ણ રૂમમાં રહેલ, પવનનાં જીવોની વિરાધના થાય છે. કારણ કે, ૧૮. ના માધ્યમથી, પૂાં રૂમમાં રહેલ સ્વાભાવિક પવનને ઠંડો ડરી નાંખવામાં આવે છે. તેથી, A-૮ નો ઠંડો વાયુ = પરકાય શસ્ત્ર રૂપે બનીને, પૂરાં રૂમમાં રહેલ સ્વાભાવિક વાયુનાં જીવોને કલામના પહોંચાડે છે. દેશસર- ઉપાશ્રય, ઘર-ઓફિસ અથવા બજારમાં નવરાં બૈડાં
(જી
(૬)
ג
(904
NE
होय त्यारे, 'खाने बझरो घलो थाय छे', 'जाने सरस ममनो ઠંડો પવન આવે છે, આજે તો પવન છે જ નહીં એટલે બન્નાઈ ગાં વિગેરે મુફલીસ વાક્ય પ્રયોગો, નકામાં કરવાથી, અસંખ્ય વાયુકાચનાં જીવોની અનુમોદના દ્વારા, વિરાધના થાય છે. તેથી, આવાં વાક્ય પ્રયોગો કરતાં અટકવું. ઠંડા પવનની પ્રશંસા ન કરાય અને જો આવતો હોય તો પણ જરાય ગમાડાય નહીં મનથી) -
y
કોઈપણ વસ્તુઓ, પરસ્પર લેતાં અથવા મૂકતાં ફેંકાય નહીં, વસ્તુ ફેંકીને લેતાં મૂકતાં, અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના થાય છે. (૮) ગ્લાસમાંથી પાણી પીવું હોય, તો ઉપરથી અદ્ભર રીતે, પાણી વાપરવું નહીં. તેવું કરવાં જતાં, અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના થાય છે. ગ્લાસ મોટે લગાડીને, નીચેથી પાણી પીધાં બાદ પણ, ગ્લાસ તરત કપડાથી લૂંછી નાંખવો પડે. ત્યારબાદ, લૂંછવાથી ભીનું થયેલ પડું સૂકાવી. દેવું પડે અને સૂકાઈ જતાં તરત જ દોરી ઉપરથી ઉતારી દેવું પડે.
(૯)
તમારાં ડોઈપણ નાનાં 3 મોટાં વસ્ત્રો, દોરી ઉપર સૂકાવ્યાં બાદ, સૂકાઈ જતાં તરત જ લઈ લેવાં જોઈએ. વસ્ત્રો સૂકાઈ ગયાં હોવા છતાંય જો ૪-૬-૮ કલાક સુધી, પવનમાં ને પવનમાં જો ફરફરતાં રહે, તો અર્રખ્ય વાયુકાયનાં જીવોની બિતજરૂરી વિરાધનાનો દોષ લાગે છે.
(10) સાંસારિક પ્રસંગો, જન્મદિવસાદિ પ્રસંગોમાં પણ, તાળી પડાય નહીં. તાળી પાડવાથી પણ, અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય છે. એ જ રીતે, મોઢાથી ફૂંક પણ મરાય નહીં.
(૧૧) – ટ્રેનની મુસાફરી કરવા કરતાંય, વિમાન-પ્લેનની મુસાફ઼રી કરવામાં, વાયુકાયનાં જીવોની વિરાધના વધારે થાય છે. તેથી, શક્ય બને તો, પ્લેનની મુસાફરી ટાળવી.
(૧૨)
ક્યારેક આપણી આજુબાજુમાં રહેલ કીડી અથવા ધૂળ-કચરો વગેરેને દૂર જો કરવું હોય તો, મોઢાં દ્વારા ફૂંક મારીને દૂર ન કર્યું. પરંતુ, સુકોમળ ઝાડુ, ચરવળો, પૂંજણી અથવા દંડાસનની આગળની સુકોમળ દસીઓથી, ધીરે- ધીરે કરીને દૂર કરવું. ફૂંક મારવાથી, અસંખ્ય વાયુકાયનાં બીની વિરાધનાનો દંડ લાગે છે. કારણ કે, પૃથ્વીકાય, અપકાય અને તેઉકાયની જેમ, વાઉકાય (વાયુાય) માં પણ ઔામાં ઓછી વિરાધના, અસંખ્ય જીવોની જ
થાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
महीपार नहेगोनीनां उपडांगोनेटरीनी पर ध्यता - અને સૂકાઈ ગયેલાં વસ્ત્રોને સંદેલતા પૂર્વે, વોને જોરથી ઝાટકવાનું કરે છે. ઘણાં શ્રાવકો પણ, સામાયિદ્ર -પૂજા-પ્રતિક્રમાદિ
બાદ, ધોનીની ઘડી વાળતાં પૂર્વે - સંદૃલતા પૂર્વે, થતીને નીરથી (ત્રાટકવાનું કાર્ય કરે છે. પરંતુ, તે ઉચિત નથી. કારણ કે, વોને જોરથી ઝાટકવાથી, અસંખ્ય વાયુકાયના જીવોની વિરાધના થાય છે અને આ રીતે વો ઝાટકવાથી આપણાં હદયનાં પરિણામો પણ,
ધીરે ધીરે કરીને કઠોર બને છે. (૧૪ માં વાયડાયનાં જીવોની તirect અટવા 10direct વિરાધના
થતી હોય, તેવી ફેરરી અથવા મિલાદિ વ્યવસાયમાં, શ્રાવકોએ નેડાવું નહીં. તે ઉપરાંતમાં, તેમાં મોટાં પાયે, વાયુકાયનાં જીવોની વિરાધના થતી હોય , એવી કંપનીઓનાં શેર આદિ પણ શ્રાવકોએ ખરીદવા નહીં. કારણ કે, આવી કંપનીઓનાં શેર ખરીદવા માત્રથી , તે કંપનીમાં થતી વાયુકાયનાં જીવોની તમામ વિરાધનાનો દંs (અનુમોદના -1નાં માધ્યમે), ફોર ખરીદનારને લાગે છે.
ધોયેલાં ઘwો વ્યવસ્થિત નીચોવીને સુકવવા. જે બરાબર ન નીથોવાથ, તો ઘwો સુકાતાં વાર લાગે છે. તેથી, પવનમાં દાધારે કે
સમય ફરફર થવાથી, વાયુકાયનાં જીવોની વિરાધના વધુ થાય છે. - (1) શ્રાવકોએ તો પોતાનાં ઘરે, શોખ ખાતર, હીંચકો (લો) -!
બેસાડીને, તેમાં હીંચકા ખાવાનાં પાપમાં ન જોડાવાય. હીંચકો ખાવાથી અસંખ્ય- અસંખ્ય વાયુકાયનાં જીવોની બિનજરૂરી હંસાનો | દંડ લાગી જાય . હીંચકાનું પાપ -‘અનર્થદંડનું પાપ' કહેવાય,
-પાપો બે પ્રકારનાં છે : (૧) અર્થદંડના પાપો , (૨) અનર્થદંડના પાપો. - જે પાપોનું સેવન કર્યા વગર ચાલી જ ન શકે અને ન છૂટકે કરવાં
જ પડે, એવાં જરૂરી કાનાં પાપોને અર્થદંડનાં પાપો' કહેવાય. + જે પાપોનાં સેવન વિનાં પણ જીવન જીવવામાં કોઈ જ તકલીફ઼. -:
ન પડે, it style માં જરાય વાંsturbance ન થવાનું હોય છતાંય, માત્ર ને માત્ર, મનોરંજન અથવા શોખ ખાતર કે પ્રમાદનાં લીધે સેવાતાં હોય, તેવાં પાપોને *અનર્થદંડનાં પાપો' કહેવાય.
- શ્રાવકનાં અતિયારીમાં, દર ચૌદસે જૈ બોલાતાં હોય છે, તેમાં પણ, અનર્થદંડનાં પાપોનાં વિભાગમાં , “ હિંચોળે હિંચ્યા” એ
P P P pr by p'p'pp $ 0.
Fપ્રમાણો, આનો સમાવેશ કર્યો છે. અર્થદંડનાં પાપોનું સેવન તો -
અનિવાર્ય - જરૂરી હોવાથી , તે પાપોથી ઉદાય પૂરી ન રાઠા , એવું | હજી સમજી શકાય છે. એવાં પાપોનો દંડ પણ આત્માને ઓછી વારો.
પરંતુ, પાર્ષદંડનાં પાપોનું સેવન તો બિનજરૂરી હોવાથી , આત્માને 'કર્મબંધની મોટી નુકસાની વેઠવી પડે છે. ચાલો ૧(૧) ઘરમાં પોતું મારવાના લીધે ભીની થયેલ લાદીને વહેલી તકે –
સૂકાવવા માટે ખાવા ઉકાળેલા પાણીને ઠારવા માટે , આજે ઘણાં ઘરોમાં , speciાપુ પંખો full ઉપર જે ચાલુ કરી દેવાય છે, તે તદ્દન અનુચિત છે. એક બાજુ, આપણો ઉકાળેલું પાણી વાપરીએ અને બીજા બાજુ, તે પાણીને ઠારવા માટે , બિનજરૂરી અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય, તે કેટલું ઉચિત કહેવાય ? ધવાયેલાં ભીનાં વસ્ત્રોને
સૂકાવવા માટે પણ ઘણાં ઘરોમાં special પંખો ખાજે ચાલુ કરાય | છે, તે પણ ઉચિત નથી, તેથી, શક્ય બને તો આપણા ઘરમાં ચાલતી | બિનજરૂરી અસંખ્ય વાયુકાયના જીવોની હિંસાથી , વહેલી તકે પૂરી જઈએ
તો સારું. (૧૪) આજે ઘણાં ઘરનાં રસોડામાં તથા બાથરૂમમાં , ગરમ હુવા તથા
ખરાબ સ્મવાળી (દુધવાળી) ટુવાને બહાર ફેંકવા માટે, ‘exhausકan' નો ઉપયોગ થાય છે. તેનાથી , બિનજરૂરી વાયુકાયનાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. બેદરકારીથી આ exhaust an સતત ચાલુ રહે છે અને વિરાધના તથા કર્મબંધ પણ તેનાં લીધે સતત ચાલુ રહે છે. માટે, શક્ય હોય તો, આવાં છhaust {વળ ને કઢાવી નાંખવા અને વાં તો ક્યારેય પણ નખાવવાં ન.િ ફાયર ને ૧ થોડાં વર્ષો પૂર્વે, આ xhaust an ની જયારે શોધ જ નહોતી થઈ, ત્યારે તે વખતનાં લોકો શું કરતાં હરી ? આ બધી, વિરાધનાવાની વસ્તુઓનાં વપરાશ ધિનાં પણ , મસ્તીથી, શ્રાવ૬ - શ્રાવિકાઓનું જીવન , જે થોડાં વર્ષો પૂર્વે ચાલી શકતું હતું, તો તેનાં અભાવે , હમણાં શા માટે જીવી ન શકાય ? જરા પ્રયત્ન કરી જુઓ, કોઈ જ વાંધો નહિ આવે તેની ખાતરી. બાડી. આ બિનજરૂરી વિરાધના ને આપણાં ઘરોમાં ચાલુ રહે તો બિનજરૂરી મધથી ભારી થઈને આપતુti આત્માને દુર્ગતિમાં જવું પડે. થાયરો -
ખiા બિનજરૂરી વાયુનાથનાં જીવોની વિરાધનાથી બચવા માટે, વો મૂકવાની પૂર્વે અથવા વસ્ત્રો મૂકાયાં બાદ લેતી વખતે, વોને
)
Page #56
--------------------------------------------------------------------------
________________
HITE
૦
જોરથી ઝકાય નહીં એ તો આપણો વિસરી ગયાં. પરંતુ, સૂકાયેલાં વસ્ત્રો ઘેરી ઉપરથી લેતી વખતે પણ વોને ખેંચીને - ઝટકો મારીને લેવાય નહીં. આ કાળજી જ ન શો, તો જોરથી -ઝટકાં પૂર્વક દર દરેક ઘમ દોરી પરથી લેતી વખતે, દરેક વખતે, ખસંખ્ય- અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધનાનો દંડ - આપણા આત્માને તથાં આપણાં સમગ્ર પરિવારને માથે પણ લાગે " છે. તેથી, સુકાઈ ગયેલાં પડો, ઝર-પૂર્વક ખેંચીને લેવાને બદબે, આપણાં બંને હાથોનો ઉપયોગ કરીને, એક હાથથી છુળવારથી વપ્ર વાળવું અને સામે બીજ હાથે લઈ લેવું. આ રીતે કરવાથી,
અસંખ્ય વાયુકાયનાં જાવોની વિરાધનાથી બચી શકાય. ફૂાવરી ને ? (20) “ખાને સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ પવન આવે છે, આજે -- દવા ખાવાની મજા આવે છે • = વગેરે વગેરે વાધ્ય પ્રયોગો વાણી દ્વારાં ઉચ્ચારાય નહીં , અથવા મનથી પણ વિચારાય નહીં. આત્મ જાગૃતિ ચૂડીને જો આવું બોલવાં ગયાં કે વિચારવાં ગયાં કે મનથી *ગમાડવાં ગયાં, તો સુસવાટા પવનને લીધે થતી, અસંખ્ય વાયુકાયનાં - જીયોની હિંફ્રાનો દંs (અનુમોદના દ્રારા) આપણાં આત્માને લાગી -- જાય છે. સુસવાટો પવન વહેતો હોય, ત્યારે રાજી થવાને બદલે,
થતી અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા પ્રત્યે , હાથમાં કરુeliનાં
ભાવો અને લાગણીનાં ભાવો લાવવાનાં. -- - - (સ) - ઉનાળામાં , ખાસ ઠંડા પવનની હવા ખાવા માટે, સાંજના
સમયે, જુહુ ચોપાટીનાં દરિયા કિનારે ફરવા જવાથી પણ, બિનજરૂરી અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધનાનો દંડ, આપણાં | આત્માને લાગી જાય. સમભાવે, બફારો- ગરમી સહન ડરવાથી, 'કર્મ નિર્જરા થાય અને બીજી બાજુ, special ઠંડો પવન ખાવા
માટે જે ડેટa-sharદ જાવ, તો આત્માને કર્મબંધથી ભારે થવું - પડશે. શું કરવું છે 5 શાંતિથી વિચારજો. (૨૩)
- આજે ઘણાં લોકો, ટ્રેન, બસ, વાહન હૃાાં મુસાફૂરી વખતે, | બારી પાસે - window Sear માટેનો આગ્રહુ રાખતાં હોય છે. આનાં ; દ્વારાં અસંખ્ય વાઉકાયનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે, અને જીવહિંસાને પુરતા અપાય છે. ઉપાશ્રય , દેરાસર વગેરે ધર્મસ્થાનકીમાં પણ, પ્રતિક્રમણ - વ્યાખ્યાનાદિમાં બેસવા માટે , દ્વાની અવર-જ્વર
5
અથવા અનુકુળ વાતાવરણની અંગ્યાઓનો જે આગ્રહ રખાય છે, તે પણ યોગ્ય નથી. અને આના કરતાં આગળ વધીને , રૂમાલ, મહપતિ, છાપાં , બુક વિગેરેનો ઉપયોગ ફુવા-પંખા તરીકે, હુવાખાવા માટે કરાતો ઘણીવાર જોવા મળે છે, તે તો બિલકુલ અયોગ્ય છે. દેહાધ્યાસને છોડીને , આપણાં મનને - આત્માને, જીવદયા પ્રેમી બનાવવાનાં છે. આજીવન માટે પંખા, ૧.c.નો ત્યાગ કરનાર, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોનો વિચાર કરશો, તો થોડું સહન કરવામાં કોઈ જ મુશ્કેલી નહીં પડે. Ambulance બોલાવીને તમને હૉસ્પિટલમાં
દાખલ પણ કરવા નહીં પડે , તેની ખાતરી. ફાવો ને -- (૨) - ઘણાં સંઘમાં , રીટાયર્ડ થયેલાં , અમુક મોટી ઉંમરનાં નાઈખો,
ટાઈમ-પાસ માટે તથા ફુવા ખાવાં માટે , સંયની પેઢીમાં અથવા પેઢીની બહાર , ઉપાશ્રયનાં કેમ્પસમાં , આવીને ગપ્પાં મારે છે. આવાં મતિયાં, શ્રાવકો- કાકાઓ, ઉપાશ્રયમાં આવૈ છે, તેનો વાંધો નથી. અરે, ગપ્પાં મારે છે, તેની પણ વાંધો નથી. પરંતુ, સંઘના ખર્ચે ચાલતાંલાઈટ • પંખાદિનો વપરાશ કરવાં દ્વારા, બિનજરૂરી અસંખ્ય વાઉકાયતૈઉકાયનાં નિદfષ જીવોની વિરાધનામાં જે જોડાય છે, તે ઉચિત નથી. તેથી, આપણાં નિમિત્તે, સંઘના ઉપાશ્રયાદિ સ્થળોમાં, બિનજરૂરી ગેસ, લાઈટ કે પંખા વગેરે દ્વારા વિરાધના ન પાય, તેની પૂરી કાળજી લેવી. આ કાળજી રાખવાથી, સંઘનું બિનજરૂરી વણ
આપણાં માથે ન ચઢે અને અસંખ્ય એકેન્દ્રિય જીવોની બિનજરૂરી | વિરાધનાથી પણ બચી જવાય છે.
, pp ) ) T
MIIIIIIIIIIIHIIHIIHII
છે કે ' p.
વાઉકાય જીવન વિભાગ સમાપ્ત (The Evo) ? હવે, વનસ્પતિકાય જીવન વિભાગ શરૂ (START)
કે તે
છે
Page #57
--------------------------------------------------------------------------
________________
હું છું ? 2 22° ° ° હું હું હું ?
૧૧૦
વનસ્પતિકાય બૈકેન્દ્રિયનાં પાંચમાં પ્રકાર)
पोतानो जोराड मणवांची वधयुं खने न भणवाथी,
કરમાઈ જવું, વગેરે ઘણાં પ્રયોગો, દુનિયાની સામે રાખીને, આજે વૈજ્ઞાનિકો પણ વનસ્પતિને જીવ તરીકે માને છે.
વ્યાખ્યા: વનસ્પતિ દ્વારા જેમનું શરીર બનેલું હોય, તેવાં જીવોને વનસ્પતિકાયનાં જીવી કહેવાય . વનસ્પતિકાયનાં મુખ્ય બે ભેદ છે :
(૫) પ્રત્યેક વનસ્પતિકાય અને (૬) સાધારણ વનસ્પતિકાય .
3
No
Varietપુ ની અપેક્ષાએ વિચારીએ, તો આ દુનિયામાં, બીજા તમામે તમામ જીવો કરતાંય, સહુથી વધારે variety તો, વનસ્પતિની દુનિયામાં જ જોવા મળશે. કારણ કે, તમામ પ્રકારનાં ફળો + તમામ પ્રકારનાં ફૂલો + તમામ પ્રકારનાં અનાજ + તમામ પ્રકારનાં શાકભાજીઓ + તમામ પ્રકારની વનૌષધિઓ + જડીબુટ્ટીઓ + તમામ પ્રકારનાં કંદમૂળી, લીલ, ગ, રીવાળાદિનો સમાવેરા, આ વનસ્પતિકાયની દુનિયામાં થાય છે. તેથી, સૌથી વધુ variety તો, ખા વનસ્પતિકાયનાં જીવીમાં જ છે .
वनस्पति जयनां मुख्य બે પ્રકાર
પ્રત્યેક વનસ્પતિકાય
સાધારણ વનસ્પતિકાય
દા. ત. તમામે તમામ પ્રકારનાં ફળો, ફૂલો, શાકભાજીઓ, અનાજો, વનૌષધિઓ, ડીબુટ્ટીઓ, વૃકા, થડ, મોટી ડાળીઓ, નાની ડાળીઓ, વૃક્ષનાં મૂળિયાં વૃક્ષની છાલ, પાંદડાઓ, ફ્ળની છાલ, બીજ, ઘાસ, વેલડી । કાષ્ઠ (લાકડું), કંદમૂળ વગેરે વગેરે
,
પ્રશ્નઃ
એક વૃક્ષમાં હુન્નરી પાંદડાં, ફળ, ફૂલ વગેરે વગેરે હોય છે, તો એક શરીરમાં અઢેક જીવ શું ન થાય જૈમ તલસાંકળીમાં પ્રત્યેક તલ,
જ્વાબ:
અલગ- અલગ છે અને આખી તલસાંકળી એક છે, તેમ, મૂળ, થડ, ફળ, ફૂલ, પાંદડાં – દરેકનાં
KOKUYO W 18280
Page #58
--------------------------------------------------------------------------
________________
यो मलामला होयसनेमाभांसगो, प्रध्यापीय એક જ હોય છે. જેમ એક જ ઘરમાં, દસ વ્યકિતઓ સાથે મળીને
રહેવા છતાંય, જુવ તરીકે તો બધાં જ એકબીજાંથી જુદાં જુદાં છે, --એ જ રીતે, એક જ વૃક્ષને આશ્રય રૂપે કરીને શૂળ, ફૂલ, ડાળી આદિ
વાવ એક સાથે રહેવાં છતાંય, દરેક કુવો એકબીજાથી જુદાં જુદાં છે. માટે, એક શરીરમાં એક જ જીવ કહેવાય, ક્ષ = એક જીવ તરીકે છે, તેમ ૪, તે વૃક્ષની છાલ, દરેક ફૂળ-ફૂલ, પાંદડાંઓ, ડાળીઓ , થડ, મૂળાદિ તમામે તમામમાં, જુદાં જુદાં જીવો રહેલાં છે. -
1 1 11111111111111 HHHHHHHHE
-
જ વનસ્પતિની વિરાધના કર્યા વિના, પોતાનું જીવન ચલાવનાર , | વનસ્પતિ- લીલોતરીનો જીવનભર ત્યાણ નિયમવાળાં ઘણાં સાધુસાધ્વીજીનાં દૃષ્ટાંતો , પ્રભુનાં શાસનમાં મળશે. આ રીતે, વનસ્પતિનાં સંપૂર્ણ ત્યાગ, આપણાં જીવનમાં , ભલે કદાચ ન થઈ શકે, પરંતુ તેની બિનજરૂરી વિરાધનાથી તો અવરણ બચી શકાય છે.
TGઇકદ કરે છે તે, પોતાના ભોગો', મનુષ્યને ખોરાક પૂરો પાડે છે,~ જુદી જુદી જાતની ઔષધિઓ આપે છે અને તાજગીભર્યું સુંદર વાતાવરણ ખડું કરે છે. આમ છતાંય, મનુષ્ય જે તેનાં ત૨ફ સદ્દબાવવાનો ન થાય, તો તેનાં જેવો જડ, મૂઢ કે કૃતની કોણ?
અવસ્થાખો કે સામાન્ય રીતે, જીવનમાં ત્રણ અવસ્થામાં હોય છે; (૧બાલ્યાવસ્થા, (૨) યુવાવસ્થા અને (૩) વૃદ્ધાવસ્થા , આ ખોય અવસ્થાઓ, વનસ્પતિનાં જીવનમાં , બરાબર જોઈ શકાય છે. તે ઉો ત્યારે બાલ્યાવસ્થામાં હોય છે અને તેનાં અંગોપાંગો વિશેષ કોમળ હોય છે. પછી કાળક્રમે, યુવાવસ્થામાં આવે છે, ત્યારે તેનાં અંગોપાંગો બરાબર ખીલે છે અને ચોક્કસ ખાકાર ધારણ કરે છે. આ રીતે, કેટલીક કાળ વ્યતીત થયા પછી તેને વૃઢાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેનાં અંગોપાંગો કૃશ કે વિકૃત થવા લાગે છે. છેવટે તે કાળનાં અબાધિત નિયમને
ખાધીન થઈ, મરણ પામે છે અને પોતાનું જીવન પૂરું કરે છે. 0 આયુષ્ય : મનુષ્ય , પશુ-પંખી, વગેરે જીવંત પ્રાણીઓને નિયત આયુષ્ય
હોય છે, તેમ વનસ્પતિને પણ, નિયત આયુષ્ય હોય છે. કેટલીક | વનસ્પતિનું આયુષ્ય ટૂંક હોય છે , તો કેટલીક વનસ્પતિનું આયુષ્ય લાંબુ કે ઘણું લાંબુ હોય છે. આપણે સો વર્ષનાં ઉપરનાં મનુષ્યોને ખોળવા - જઈએ તો કોઈક જ મળે છે, પણ સો વર્ષ જૂનાં વૃક્ષો હજારોની સંખ્યામાં મળી આવે છે. ખજૂરીનાં વૃક્ષો ૩૦૦-૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભોગવે છે. જેરૂસલેમમાં બોલીપ્ત નામનાં વૃક્ષો થાય છે, તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભૌગવે છે. ચેસ્ટનરનાં વૃક્ષો ૧૦૦૦ વર્ષો સુધી જીવે છે. પ્રથાગ પાસે ભોંયરાનો વડ ૧૫૦૦ વર્ષ જૂનો ગણાય છે. અને હવે તો
કેટલાંક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષો પણ મળી આવ્યાં છે. (છ ફશરીર રચના : મનુયાદિ જીવંત પ્રાણીઓને જેમ વિશિષ્ટ પ્રકારની શારીર
રચના હોય છે, તેમ વનસ્પતિને પણ વિશિષ્ટ પ્રકારની શરીર ૨ચના હોય છે. તેમાં મૂળ, સ્કંધ (ઘs), શાખા , પ્રરાખી , પબ, પુષ્પ, ફળ આદિ અનેક અંગો અવલહી શકાય છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે, “ વનસ્પતિનાં મૂળિયાં હોજરીનું કામ કરે છે, તેમાં ફરતો રસ લોહીનું કામ કરે છે અને પાંદડાં માંનું
સ્થાન સાચવે છે, ' કેટલાંક વનસ્પતિનાં મૂળિયાં તો એટલાં શક્તિશાળી હોય છે કે તે દૂર-દૂર પથરાય છે અને ત્યાંથી પોતાને જોઈતો આહાર
- a f વનસ્પતિમાં જીવની સિદ્ધિ :- - - -
- piદીરાચંદ્ર બોઝ, વનસ્પતિમાં જીવનું અસ્તિત્વ હોવાની સિદ્ધિ કરેલ હોવાં છતાંય આજનાં નવાં વિચારોવાળાં ધણાં જીવોને, તેની શ્રઢ નથી અથવા તો પ્રઢા હોવા છતાંય જોઈએ તેવી ટઢ શ્રઢt થતી નથી. માટે ૪, જીવનમાં, વનસ્પતિનાં જુથોની , “કામ, બિનજરૂરી વિરાધનાઓ થતી જોવા મળે છે. આવાં બુદ્ધિગામી અવોને એમની ભાષામાં વાંદ સાથેનાં પુરાવા પીને, વનસ્પતિનાં જીવનમાં પણ,
આપણુની જેમ લાગgણીઓ વગેરે હોવાથી, જીવ તરીકેની શ્રધr 2ઢ કરવા ----માટે, અમુક સત્ય ટાંતો વિષે નીચે મુજબ આપણે વિચારી લઈએ.
--વનસ્પતિનાં, આ હાયસ્પરF ટાંતો જાણીને , મામ આશ્ચર્યચકિત નવી દવાનું, પરંતુ, જીવનમાં આ વનસ્પતિ જીવોની વિરાધનાને શવ્ય 5 એટલી વધુમાં વધુ ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે.
sh - - (1) જીવનતત્વ જે જીવનતત્વ આપણુતામાં વહી રહ્યું છે, તે જ જીવનતત્વ :
'પ- પક્ષીઓમાં , ક્રીડા- જંતુઓમાં તથા વનસ્પતિ વર્ષમાં વહી છે. માત્ર કાયાનો ફેર છે, પરંતુ તેને મત્ય શા માટે ખાપવું? વળી વનસ્પતિ એકેન્દ્રિય છે, અબોલ છે, છતાંય તે માનવજાત પર કેટલો
ת ה ה ה ה ה 2
TITIPI TP'P PPP
Page #59
--------------------------------------------------------------------------
________________
હ
CCC . . . . . . .
-
Tગ્રહણ કરી લે છે. એક બાવળનાં મુળ ૬૬ દૂર દૂર આવેલાં
| કૂવા સુધી પહોંચ્યા હતાં અને તેમાંથી પાણી ચૂસતાં હતાં . -(૬) | વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શોમાને કહ્યું છે કે, વનસ્પતિ અને
જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. બંનેના શરીરમાં રહેલાં
કોષો તપાસીએ તો તે ઘણાં મળતાં આવે છે.' - (0 બહાર: બધાં જીવંત પ્રાણીઓ આહારથી વૃદ્ધિ પામે છે. અને આહારનાં
* અભાવે મૃત્યુ પામે છે. આ જ રીતે, વનસ્પતિ પણ, આફારથી વૃદ્ધિ પામે છે અને આહારનાં અભાવે મૃત્યુ પામે છે. એ વાત ખરી છે કે, મનુષ્ય અને પશુ- પક્ષીઓની પેઠે, વનસ્પરિને મોટું જેઠા હતાં
'નથી, પણ તે પોતાનાં વિશિષ્ટ વિવરો છિદ્રો દ્વારા બહાર ગ્રણ ---- 1 કરે છે અને તેનો રસ બનાવી પોતાની સમસ્ત કાયાનું પોષણ કરે છે. - 01 ન્ય વૈજ્ઞાનિક કુવિએ પોતાનાં “પ્રાણીરાજ-નામનાં ગ્રંથમાં લખ્યું
નું છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે. તે માટી, પાણી કે 'હુવામાંથી હાઈડ્રોજન, ઓક્સિજન , નાઈટ્રોજન વગેરે પ્રાણપષક તત્વોને ખેંચી લે છે. તેને બીજું જંતુઓની જેમ મોટું કે હોજરી હોતાં નથી, પણ નીચલી પંક્તિનાં જંતુઓની જેમ , તે વિવર દ્વારા આહાર ત્રણ
' કરી, તેને પચાવે છે.' (of પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ક્યારેબાએ લખ્યું છે કે, વનસ્પતિ પોતાનાં સોતન
કgi વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પોતાને જઈએ તે પ્રકારનાં આહાર રૂપે પરિણામાવી લે છે. અનુકૂળ આહારથી પ્રાણીઓનાં શારીર નીરીની તથા પૂર રહે છે અને પ્રતિકૂળ આહારથી રૌગગ્રસ્ત તથા કૃ બને છે. હવે વનસ્પતિમાં પણ આ જ સ્થિતિ જોવાય છે. તેને અનુકૂળ ખાતર-પાણી મળે, તો તે નિરૌની રહે છે અને પુષ્ટ થાય છે' તથા પ્રતિકૂળ આહાર મળે તો રોગગ્રસ્ત અને કૃર બને છે. અમુક વખતે
અમુક પ્રમાણમાં પાણી પાવું વગેરે જે નિયમો બાંધવામાં આવ્યાં છે, તેમાં ! | મુખ્ય વસ્તુ આ જ છે. ખાજે ખેતીવાડીનાં પ્રદર્શનોમાં ૧ ૨તલનો મૂળી, 1 ૧૫ રતલનું રીંગણું કે રપ રતલનાં પપૈયાં મૂકવામાં આવે છે, તે એમ બતાવવા માટે કે, અનુકુળ ખાતર આપીએ તો વનસ્પતિની કાયા કેટલી
કદાવર થાય છે. (૧૦) કેટલીક વનસ્પતિનાં પાંદડાં કૌsi, કરોળિયાં, માખી ઘોર જંતુખાને પકડી
લે છે અને તેનો રસ ચૂસી લે છે. ડૂસરા , આહન્દ્રો, પીગીફૂલા ,
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
P ) 'P P P P P
जो कुटोरिया पगैरे मा जतनी पनस्पति के. रताना पाहतां पिशे fપણ આવું જ કહૃવાય છે. ડૂસેરાનાં છોડથી અડધો ઈંચ ઊંચે માખીને
લટકાવવામાં આવે, તો થોડીવારમાં તો પોતાનાં પાંદડાંનાં ક્રાંet તે તરફ
ઊંચા કરીને , તેને પોતાનાં પંજામાં સપડાવે છે, (૧૧) આફ્રિકાનાં મડાગાસ્કર ટાપુમાં , એક વૃક્ષ ‘મનગબલી' તરીકે ઓળખાય છે.
તે આઠથી દસ ફૂટ ઊંચું હોય છે અને તેનાં પર કુંવારપાઠાનાં આકારનાં લાંબાં પાંદડાં હોય છે કે જેની ધારોમાં , તીક્ષ્ણ ઉંરકોની હાર આવેલી હોય છે. વળી, આ વૃક્ષને કેટલાંક તંતુઓ હોય છે જે હવામાં લટકતાં હોય છે. જો કોઈ મનુષ્ય તેને અડે, તો તે તરત વીંટળાઈ જાય છે અને બીજં-- તંતુઓ પણ તેનાં તર૬ ધસારો કરી, તેનાં શારીરે ભરડો લઈ લે છે. પછી, એ મનુષ્ય, ઘર તરફ ધકેલાય છે અને તેનાં રક્ષસી પાંદડાં વાકાં વળવા લાગે છે. જ્યારે તે તદ્દન નજીક આવી પહોંચે છે ત્યારે તેનાં તીઠ્ઠા કંટકો, પેલા મનુષ્યનાં શારીર પર ભોંડાવા લાગે છે અને તેમાંથી રક્ત છૂટે છે, તે ઘડ અને પાંદડાં ચૂસી લે છે અને તેને થોડી જ વારમાં , નવ બનાવી દે છે. જ્યારે એ મનુષ્યનાં રક્ત-માંસ પૂરાં ચુસાઈ જાય, ત્યારે પાંદડાંખો કરી ઊંચા થવા લાગે છે, તંતુઓ છુટાં પડે છે અને એ વૃક્ષ પાછું મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જંગલી લોકો, કોઈપણ મનુષ્યને પ્રાણાવધિની શિક્ષા કરવી હોય, ત્યારે તેને આ વૃક્ષની પાસે લાવે | છે અને તેનાં થડ તરકું ધકેલી દે છે. એટલે, ઉપર કહ્યું તેમ, તેનાં જીવનનો કરુણ અંજામ આવે છે. કેટલાક વિદેશી પ્રવાસીઓએ, આ રથ સાક્ષાત
જોયું છે અને તેની છબી વર્તમાનપત્રોમાં પ્રકટ કરેલી છે. (૧૨) નિદ્રા અને જાગૃતિ : જાવંત પ્રાણીઓમાં , મમ્રા અને જગૃતિ' એ બે 1 પ્રકારની અવસ્થામાં જોવામાં આવે છે. આવું કંઈ વનસ્પતિમાં છે કે - તેનો ઉત્તાર હકારમાં સાંપડે છે. પુંખાડ, આંબલી વગેરે વૃક્ષનાં પાન અમુક વખતે , બીડેલાં રહે છે અને અમુક વખતે, પૂરેપૂરાં ખીલેલાં ફોયછે. આને, નિદ્રા તથા જાગૃતિનો ભાવ સમજવો. વળી, સૂર્યવિકાસી કમળ, રાત્રે બીડાઈ જાય છે અને દિવસે ખીલે છે. તથા ચંદૃધિકારી કમળ હું જેને સામાન્ય રીતે, કુમુદ છે પીટાણાં કહેવામાં આવે છે, તે દિવસે બડાઈ જાય છે અને રાત્રે ખીલે છે. એને પણ, નિદ્રા અને પ્રકૃતિનો ભાવ સમજવો. અંબાડી વગેરે પુષ્પોમાં પણ આમ જ બને છે. વૈજ્ઞાનિકોએ એવી નોંધ કરી છે કે, મદ્રાસનાં અનંતપુર જિલ્લાનું, ખજૂરીનું એક વૃક્ષ,
KORUTO W
Page #60
--------------------------------------------------------------------------
________________
मध्य रानिधी जीये पडया भांडतुं मने अघोर पहेला तन सूकજતું. પછી, તે ઊભું થવા માંડતું અને મધ્યશનિ પહેલાં તદ્દન 'ટટ્ટાર થઈ જતું. બંગાળમાં એક ખારેકુનું વૃક્ષ એવું હતું કે, જે, રાખે ત્રણ વાગે તો નીચે પડી જતું અને મધ્યાહન પછી ઊભું થવા માંડતું અને સાંજ સુધીમાં બરાબર ઊભું થઈ જતું. આને પણ, નિદ્રા અને
ગ્રતિનો ભાવ સમજવો. (૧) ભય : જીવંત પ્રાણીઓ માટે આહાર, નિદ્રા, ભય અને મૈથુન - એ
યાદ સંતાઓ મોટી ગણાય છે. તેમાંથી , આહાર અને નિદ્રાની, વાત - - - ઉપર આવી ગઈ. દુર્વ ભય સંબંધી વિચાર કરીએ. જ્યારે પ્રાણીને - - ભય લાગે છે, ત્યારે તે કંપે છે, ઘણીવાર, ચીસ પા પાડે છે અને ---- કોઈ સ્થળે ઉપાઈ જવાનો પ્રયત્ન કરે છે. આમાં, અનુવિધા. એટલે જ
જીવન- સંરક્ષણની વૃત્તિ મુખ્ય હોય છે. નિરીક્ષણ તથા પ્રયોગો
એમ બતાવી ખાયું છે કે, વનસ્પતિને પણ અમુક સંયોગોમાં ભય . - લાગે છે અને ત્યારે તેનાં શરીરમાં , અંતર્ગત કેટલાંક રફારી થાય છે. લજામણીનાં પાંદડાંને આપણો સ્પર્શ થતાં જ, તે એકદમ બીડાઈ જાય છે. આને ભય સંજ્ઞા સમજવી. તેમાં લજા પણ મીખ્રિત હોય છે. | મૈથુન : મનુષ્યાદિ પ્રાણીઓની પેઠે, વનસ્પતિમાં પણ, મૈથુન સંતા જોવામાં આવે છે. પ્રાચીન પુરુષોનાં કથન મુજબ, અરડ, બકુલ,
ફણસ , કુરબક, તિલક વગેરે વૃક્ષો, સાલંકાર નવયૌવના સ્ત્રીનાં - - પાદપ્રહારથી, તેનાં મુખનું તંબુલ નાંખવાથી , તેનાં સસ્નેહુ આલિંગનથી, - -તેમ જ તેનાં હાવભાવ- કટાક્ષયુક્ત સ્વરથી , જલ્દી ફળ આપે છે.
-આધુનિક યુગનાં પુરુષોએ, આ વસ્તુની , અન્ય રીતે, પુષ્ટિ કરી છે. - તેઓ કહે છે કે, પુષ્પોમાં - સ્ત્રીકેસર અને પુંકેસરની – રચના હોય છે. તે બંનેનો સમાગમ થવાથી ફૂલની ઉત્પત્તિ થાય છે. વાન્સ અને ઈટાલીમાં, વૈલિમ્મરિયાં અને સ્પાઈરેલિરા- નામનાં જળરૌપાઓ થાય છે. તેનો સમાગમ કેરત પમાડે એવો છે. જયારે, નારીફૂલ જળની સપાટી પર આવે છે, ત્યારે નર-ફૂલ પોતાનાં રોપામાંથી છૂટું પડીને તેની પાસે જાય છે અને તેને અડતાં જ ફાટે છે. આથી, તેનો પણ નારી- ફૂલમાં પડે છે. બીજી પણ કેટલીક વનસ્પતિઓ વિરો, એવી જ કે ના પ્રકારની, હકીકતો નોંધાયેલી છે. તેથી, વનસ્પતિમાં મૈથુન સંજ્ઞા હોવાનું સિફ થાય છે. આવી સંજ્ઞા, ચૈતન્ય શક્તિ વિના, કેમ સંભવી શકે તે
P P P P P P P PPP } ] ]] ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
(૧પ) કોધ: કૌનદ વૃક્ષ, મનુષ્યનો પંગ બાંગતાં, હુંકાર કરે છે –
તે ક્રોધનો ભાવ જણાવો. (૬) ' માન : સદંતીના છોડમાંથી પાણી ટપકે છે, તે એવા માન કે | | ખડુંકારથી કે, ‘હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છતાં લોકો દુખી ઠેમ છે?' (9) માયા: ઘણું કરીને , સઘળી વેલડીઓ, પોતાનાં પાંદડાંથી કૂળને- પાવે છે, તે માથાનો ભાવ જણાવો. (૧૮) લોન: “શ્ચત અર્ક' એટલે ધોનો આકડો, પલારા એટલે ખાખ
અને બિલીવૂલ વગેરે પોતાનાં મૂળ, ભોયમાં રહેલાં નિધિ તરફ લંબાવે
છે અને તેનાં તર૬ ફેલાઈ જાય છે, એ લોભનો ભાવ જોવો. - (૧૯) ઓગસંજ્ઞા : નબળો અંકુર પણ, ઢેફાં છે દિન ભટા ફોડી, બહાર
નીકળે છે, તે ઘiતા જાણવી. અથવા, વેલાઓ, ગમે ત્યાં ઉગા• 1 હોય છતાંય, પડવા માટે ઝાડ,વાડ વગેરે તરફ સહજ રીતે, પોતાની
મેળે વળે છે અને તેનાં ૫૮ થડે છે , વીંટળાય છે - તે વસંજ્ઞા જણાવી. (૭) હર્ષ : કેટલીક વનસ્પતિખોમાં , અકાળે, ફળ-ક્ષ ખીલી ઉઠે છે,
- તે દુશ્મનો ભાવ જણાવો. -- (ર) શીક કેટલીક વનસ્પતિઓ , અકાળે સૂકાવા લાગી છે, તે શીકનો
| ભાવ જાણાવો. - - - (ર) કાગ્રણા રાતિ દલ અને કુંડલ વગેરે વનસ્પતિઓ , મેઘગર્જનાથી
પહૃાવિત થાય છે - તે વાદગ્રહણની શક્તિ સમજવી. વળી, 9 તથા છોડવાઓ ઉપર, સંગીતની અસર થાય છે કે તે પણ શબ્દ -
ગ્રહણ શક્તિ સમજવી. 63) રૂ૫ ગ્રહણ રાતિ : કુરબકાદિ વૃક્ષો, સાલંકાર, નવયૌવના સ્ત્રીઓનાં
સાંનિધ્યથી ફળ આપે છે - તે રૂપગ્રહણ શક્તિ સમજવી. - (૨) ગાંધગ્રહણ શક્તિ : કેટલીક વનસ્પતિ એવી હોય છે કે, જે ધૂપની
| સુગંધથી વધે છે – તેને ગંધગ્રહણ રાતિ સમજવી. (૫) ૨ ગ્રહણ શક્તિ: બધી વનસ્પતિઓ , મુળથી રસગ્રહણ કરે છે અને - શેરડી જેવી કેટલીક વનસ્પતિઓ, મિમાંથી , મધુર રસ , વિશેષ
પ્રકારે ખેંચે છે - તે રસગ્રહણ શક્તિ સમજવી. -(ર) સ્પગ્રહણ શકિત : વનસ્પતિને અડકતાં, તેનાં શરીરમાં સ્પંદન થાય છે
અને લજજાવંતી વગેરે સંકોચાઈ જાય છે તે સ્પગ્રહણ શક્તિ સમજવી. (૨) રોગ : જૈમ જીવંત પ્રાણીઓને, જુદી- જુદી જાતનાં શો લાગુ પડે છે,
()
If Free,
Page #61
--------------------------------------------------------------------------
________________
- જે પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણો:
+ ને વનસ્પતિનાં પાંદડાંની નસો તથા તેનાં સ્કંધ - શાખાદિ વગેરેનાં સંધિસ્થાનો અને પર્વો સ્પષ્ટ જોઈ શકાય છે , - જેને ભાંગીએ તો બે સરખાં ભાગ થતાં નથી પણ વાંકાચૂંકા કે - { ખાંચાવાળા ભાગ થાય છે,
- જેને ભાંગીએ તો તેમાં કોઈને કોઈ પ્રકારનાં તાંતણાં જણાય છે, . જેને છેદવાથી તે ફરી ઉગતી નથી .
- આ સર્વે પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણો છે.
અને તે ચૌચ ઉપચારથી સારાં'ઘાય છે, તેમનસ્પતિને પણ જુદી-જુદી જાતનાં રોગો લાગુ પડે છે અને તે યોગ્ય ઉપચારોથી
"સારા થાય છે. - (2) ઝેરની અસર: અવંત પ્રાણીઓ ઉપર ઝેરની અસર બહુ બુરી થાય છે,
તેમ વનસ્પતિ ઉપર પણ બહુ બૂરી થાય છે. તેનાં મૂળમાં કે થડની આસપાસ, અમુક પ્રકારનું ઝેર રેડાતાં , તે સૂકાઈ જાય છે, એટલે કે, પોતાના પ્રાણ ત્યજે છે. પહેલાં , સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં , ‘હાથલમાં - થીર' ઘણાાં થતાં. પરંતુ, એક પ્રકારની દવા છાંટવાથી, એની આખી
જાતિનો લગભગ નારા થઈ ગયો છે. (૨) મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ કહે છે કે, “આપણી પેઠે,
| વૃક્ષો વોરે વનસ્પતિ પણા, ટાઢથી ઠરી જઈ મુડદાલ થાય છે અને | હૂંફથી તેજીમાં આવે છે, દારૂ જેવાં માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે અથવા ઘેનમાં પડે છે; ખરાબ હુવાથી ગુંગળાઈ જાય છે; અતિશ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે; બેફામ કરનારી દવાથી મૂર્છા પામે છે; વીજળીથી ધરોષ ચંચળ થાય છે. વરસાદથી સુપ્ત થાય છે; સૂરજની રોરાનીથી કુર્તિમાં આવે છે અને ઝેર કે- 3 બળાત્કારથી પ્રાણા ત્યજે છે. વૃદ્ધિ - ક્ષય, સુખ-દુ:ખ, ટાઢ-તડકો, : પાક- આરામ , નિદ્રા-જાગૃતિ + એ સર્વ, આપણી માક તેઓ પ્રકટ કરે છે."
P'P 1 1 1 191111111111 ТРРРРРРРРРРРРРР
સંસારમાં રહેલ , સંસારી જીવોને, કદાચ વનસ્પતિની વિરાધના કરવી પડે, પરંતુ, બિનજરૂરી વનસ્પતિની થતી વિરાધનાથી બચવું હોય, તો ખુશીથી બચી શકાય છે. ભૂતકાળમાં, આપણે અનંત કાળ, આ વનસ્પતિકાયમાં જ પસાર કરેલા હોવાથી , વનસ્પતિ ઉપરનો સહજ રાગ આપણાં અંતરમાં રહેલ હોય છે, તેથી, લીલોતરીની વિરાધનાને છોડવા માટે, ધટાડવા માટે , જીવ જલ્દીથી તૈયાર ન થાય. -
=-: સચિત્ત - અચિત્ત :
- વનસ્પતિમાં જીવ છે જીવન હોવાની , બાથી વધારે સાબીતિઓ * બીજી કઈ જઈએ !!
- વનસ્પતિકાય(મુખ્ય નૈ પ્રકાર)
- એકપણા ઘનસ્પતિ આદિ જીવોની હિંસા કરવાની ઈચ્છા ન હોય, તેનું નામ “શ્રાવક'. પરંતુ, સંસારમાં જવાબદારીખોની વચ્ચે રહેબ શ્રાવ, અમુક હિંસા તો કરવી જ પડવાની છે. આ શરીર ટકાવવા માટે પણ, વનસપતિકાયની હિંસા તો કરવી જ પડશે. સમજુ- વિવેકી શ્રાવકને વનસ્પતિની હિંસા કદાચ ક૨વી પડે, છતાંય તેઓ સચિત્ત વનસ્પતિની વિરાધનામાં તો ન જ જોડાય. અચિત્ત (જીવ હિત) અવસ્થામાં રહેલ વનસ્પતિ આદિનો ઉપયોગ કરવાથી પણ, આત્માને જુવહિંસાનો દંડ તો લાગે જ છે. પરંતુ, અચિત્તના બદલે સચિત્તની વિરાધનાનો દંડ અનેક
ગણો વધારે લાગે છે. તેથી, મૂળ વિધિએ , શ્રાવકો સચિત્તના ત્યાગી હોય છે, પરંતુ, સચિરા કોને કહેવાય અને અચિત્ત કોને કહેવાય, એ પાયાની સમજણ વિના, સચિત્તનો ત્યાગ ન કરી શકાય. તેથી ચાલો , તેની કંઈ સમજણ લઈએ અને સચિનના ત્યાગી થવા દ્વારા, જ્ઞાની વેગવંત માન્ય, શ્રાવકનું બિરુદ મેળવીએ.
પ્રત્યેક વનસ્પતિકાય-
સાધારણ વનસ્પતિકાય
TITLE
Page #62
--------------------------------------------------------------------------
________________
-- જેમાં ‘વ’ હોય, તે—સચિવાય અને મનાવ” ન હોય, તે ‘અયર કહેવાય.
સ = સહિત , ચિત્ત - જીવ :જુવ સહિત અવસ્થા : સચિત્ત | | અ • રતિ , ચિત્ત - જીવ :: જીય રહિત અવસ્થા : અચિત્ત - (1 ઘઉં, બાજરી વગેરે આટો ઘવાથી, શકવાથી રાંધવાથી અશ્ચિત
|| બને છે. ધાણા , જીરું, સુવા , અજમો વગેરે ખાંડવાથી કે અગ્નિનું
શસ્ત્ર બાગવાથી અચિત્ત બને છે. વરિયાળી મૂડી હોય તો તે પણ - રોકવાથી અચિત્ત બને છે. - ( ચોક, ખડી પાણીમાં ઉકાળીને સુકાવવાથી ઇચિત્ત બને છે.
-લીલાં દાંતણ મૂકાં થવાથી અચિત્ત બને છે. ( લીમડાનાં પાન કઢીમાં રંધાયા હોય તો અયિત્ત બને છે.
| તુલસી વગેરેનાં પાન ગરમ ઉકાળા વગેરેમાં બાફવાથી અચિત્ત બને - જી--- કોથમીરની ચટણી કે ફુદીનાની ચટણીમાં મીઠું સચિન હોય, તો કે
પણ , બને ખૂબ ઘૂંટાવાથી , પરસ્પર રામ બનીને, બંનેય, બે ઘડી
પછી અથિત બને છે. (બે ઘડી = ૪૮ મીનીટ) (૫) દાડમનો રસ અને શેરડીનો રસ, રસ કાવ્યા પછી બે ઘડીએ
1 અચિત બને છે. આમાં, રોરડીનો રસ, રસ કાઢ્યાથી બે પ્રહર પછી - અભય થાય છે. વર્ષીતપનાં પારણો, ખાસ ધ્યાનમાં રાખવા -- જેવું છે. કેરીનો રસ ગોટલો જુદો પડ્યા પછી બે ઘડીએ અચિત બને છે (6) જાંબુ , રાયણ, બોર, લીલી બદામ, લીબી પ્રહણ, જળહાલું વોર| 1 ઠળિયા કાઢ્યા પછી, બે ઘડી બાદ અયિત થાય છે. પાકાં સર્વે ફળો | જેવાં કે, ચીભડાં , સક્કરટેટી , પપૈયું , સફ઼રજન , મોસંબી, ચીકુ, નાટી વગેરે બધાં બી કાઢયા પછી, બે ઘડી બાદ , અચિત થાય છે.
બદામ, અખરોટ -2 મીજ કાઢ્યાં પછી, બે ઘડી બાદ’ અચિત્ત થાય - છે. સોપારી ભાંગ્યા બાદ, બે ઘડી બાદ, અમિત બને છે. ગુંદર
ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ , બે બે ઘડી બાદ અચિત્ત બને છે. - ) પાકાં કેળાં, લૂમથી જુદાં પાડ્યાં પછી, તરત જ, અચિત્ત | -- બને છે. શ્રી ડૂળ નાળિયેરનું પહેલી અને ટોપ બી કાઢ્યા પછી, - બે ઘડી બાદ, અચિત્ત બને છે.
) કાચાં લીલાં ડૂળી (કાકડી, કાચી કેરી, જામફળ વગેરેમાંથી |
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
| | | / F P P P P P P | | | |
T બીજ કાઢી નાંખવા છતાં પણ, બે ઘડી પછી પણ, અશિસ્ત થતાં નથી. કારણ કે, તેમાં જીવ પ્રથમની માફક જ છે, તેથી તે ફળો. એકાસણાં વગેરેમાં અને સચિનનાં ત્યાગીને કહ્યું નહીં. કાકડીનું શાક બરાબર સીકવવામાં આવે, તો તે અચિત બને છે. જામફળનાં બી ચૂલે ચડાવ્યાં બાદ પણ ગળતાં ન હોવાથી , તેનાં બી કાઢીને બનાવેલું , જામળનું શાક , અચિત્ત બને છે. બી સહિત શાક હોય, તો અચિત્ત ગણાય નહીં. તેજ રીતે, ગોટલો જદો કર્યા પછી, કાચી કેરીને અગ્નિનું શસ્ત્ર આપવામાં આવે, તો તે અચિત્ત બને છે."
જ્યારે , પાકાં ફ્લો , બીજ ૨હિત કર્યા પછી, બે ઘડી બાદ , અચિત્ત થાય છે. " - સાકર અને રાખનું પાણી , બે ઘડી બાદ, ખચિત બને છે. અને ત્યારબાદ બે ઘડી સમય પછી પાછું સચિત્ત બને છે. ત્રિફળા ચૂર્ણનું પાણી પણ બે ઘડી બાદ જ અચિત બને છે અને તે પછી બે ઘડી | સુધી જ અયિત રહે છે, ત્યારબાદ સચિત બને છે. બરાબર ત્રણ ઉકાળા લઈને ઉડાળેલ પાણી, શિયાળામાં ચાર પ્રદુર સુધી ઉનાળામાં પાંચ પ્રહર સુધી , અને ચોમાસામાં ત્રણ પ્રદુર સુધી , અચિત્ત રહું છે, ત્યારબાદ ફરી સચત બને છે. જે તે પહેલાં, તેનામાં ચૂનો ભેળવી
દેવામાં આવે, તો તે પાણી, બીજ ૨ કલાક સુધી અચિત રહે છે. (૧૦) ડાયું મીઠું નવા માટલામાં ભરી, તેની ઉપર માટીની ઢાંકણુની મૂડી,
તેને કાચી ચીકણી માટીથી પેક કરી, કુંભારનાં ઈંટના નિભાડાની વથમાં પકવવામાં આવ્યું હોય કે સખત ભઠ્ઠીમાં પકવવામાં આવ્યું હોય, તો-તે ૨-૪ વર્ષ, કે તેથી પણ વધારે વખત, અચિત્ત રહે છે. તાવડી ઉપર બરાબર શેકેલું કે ચૂલે પાણીમાં ઓગાળીને ચાસણી કરીને પકાવેલું મીઠું , ચોમાસામાં ૭ દિવસ સુધી , શિયાળામાં ૧૫ દિવસ સુધી અને ઉનાળામાં ૩૦ દિવસ સુધી , અયિત્ત રહે છે. પછી ફરી સચિત થઈ જાય છે. સંચળ અચિત્ત મનાય છે. સિંધાલુણ સિંધવ): ભાલછાંટવાળુ - સચિત્ત અને સ્ફટિક જોયું - ખડીસાકર જેવું એકદમ સફેદ - અચિત મનાય છે.
વીલા મીંઢળનો અંતર્મુહૂર્ત પછી (બે ઘડી પછીવૃa પુરુષો અંચિતપણે વ્યવહાર કરે છે. (મેન પ્રશ્ન ગ્રંથમાંથી) (૧૨) લીલા ચાણ, ઘઉં, મગલૂળી , પાપડી, બારી વોરેન પોક
Page #63
--------------------------------------------------------------------------
________________
-
प्रत्येऽ वनस्पतिनी लिननरी विराधनाधी जयवाना उपायो:
રોકેલો હોય, તો તે મિશ્ર છે એટલે કે, તેમાં સચિરાપણું હોય છે.માટે, સશિતનાં ત્યાગી કે એકાસણાં - બેસણાં કરનારને પુરાય નહીં. લીલાં ચહા , ઘઉં, મકાઈ વગેરે બાફેલાં હોય, તો તે અચિત છે.
લવિંગ , સૂકા મરી અચિત છે. ખજમાં સચિન છે. સંબો અથવા ૧ વાટેલો અજમો હોય, તો તે ખચિત્ત કહેવાય છે. - ગુલાબજળ સચિત હોય છે. તેથી, નાદ સાંસારિક પ્રસંગોમાં, 'સાથ બને તો તેનો વપરાશ છોડી દેવી. દેરાસર. ઉપાશ્રયમાં , 'કોઈક વિરોષ ધા૬િ પ્રસંગે , અથવા તો પર્યુષણમાં જન્મવાયન આદિનાં કોક વિરોધ મોટાં દિવસે, અથવા વરઘોડાદિમાં , ગુલાબજળનો છંટકાવ કદાચ શ્રી સંઘ ઉપર થતો હોય , ત્યારે પણ, પૂ. સાધુ-સાધ્વીજી અથવા પોષાર્થીઓ અથવા સામાયિકવાળાં શ્રાવકો ઉપર, ગુલાબજળનાં ટીપાં ન ઉડે, તેની ખાસ કાળજી રાખવાની. તેઓ, વિરતીમાં સામાયિકમાં રહેલાં હોવાથી , સચિત્ત પ્રવ્યનો સ્પર્શ
તેઓ હાર ન કરી શકાય. (૧૪) કાચાં પાણીમાં બનાવેલ છારા, લીંબુનું પાણી, તજ-લવિંગ- સાકરનું
પાણી , ગોળનું પાણી વગેરે સચિત્ત કહેવાય. આ તમામ વસ્તુઓ, કાચાં પાણીમાં બનેલ હોવાં છતાંય, બે ઘડી બાદ, અચિત્ત થઈ જતી હોવાની, ૫ સાધુ-સાદેવીનાને (૫૮ મીનીટ બાઈ વહોરાવી શકાય અને એકાસણાદિમાં શ્રાવકો પણ વાપરી શકે. આ બધાંનો કાળ, તે તે તુમાં ઉકાળેલાં પાણીનો કાળ પ્રમાણે હોય, તે પ્રમાણ જ સમજવી. '
(૧) શિયાળાના ચાર મહિના સિવાય, બાકીનાં આઠ મહિનાં મારે ,
(થોમાસામાં ૪ મહિના + ઉનાળાનાં ૪ મહિના), કોથમીર ખાદિ તમામે તમામ ભાજીપાલી (મેથીની ભાજી, તાંદલિયાની ભાજી આtyલાપાવાનો (
Pધ કરવો - એ પ્રભુની માતા છે. આવું નહાવા છતાંય, માત્ર મનાને પીવા માટે , સ્વાદ ખાત , આજે ઘણા લોકો, શિયાળા સિવાય પણ, કોથમીર આદિનો વપરા ચાલુ રાખે છે.
આ રીતે, જાણી જોઈને, પ્રભુની માતાને તોડનારાંઓને , ભવાંતરમાં, દુર્લભ એવું પ્રભુનું શાસન અને આવી પ્રભુની આજ્ઞા કઈ રીતે મળી કે ૧૬ એટલે કે, ન જ મળી શકે.
- ઘણાં ખરા જીવોનો, પરભવ સંબંધી આયુષ્યનો બંધ, પ્રાયઃ કરીને તિથિનાં દિવસોમાં થવાની શક્યતા વધારે હોય છે. તેથી, સિધિનાં દિવસોમાં , સદંતર દલીલોતરી ત્યાણની, પ્રભુ આતા છે. લીલાં શાકભાજી, જેમ તિથિનાં દિવસોમાં ન વપરાય, તેમ , તમામે તમામ ૬ળ, કુટ, કેળાનું શી , ટામેટાં , લીંબુનો રસાદિ પણ તિથિનાં દિવસે ન વપરાય. કારણ કે, ડાચાં-પાકાં કેળાં આદિ , આ બધી વસ્તુઓનો સમાવેર પણ લીલોતરીમાં થાય છે. ફકભાજી જે લીલોતરી ગણાય, તો શાકભાજી કરતાંય વધુ રાણ કરાવનાર, કુળ- ફૂટ તો પ્લા-લીલોતરી તરીકે કરી શકાય.
આયુષ્યનો બંધ = પરનવ સંબંધી આપણી સારી કે ખરાબ ગતિનું નક્કી થવું. એટલે કે, આપણાં સંપૂર્ણ જીવન દરમ્યાન (આ ભવ દરમ્યાન), ડોક ક્ષણ એવી આવે છે કે જ્યારે આપણું પરભવનું આયુષ્ય બંધાય છે. આયુષ્ય બંધાતી વખતે, તે , જે આપણાં ભાવ સારાં હોય , તો આવતાં ભવમાં આપણને સારી ગતિ મળે છે અને તે શો, જો આપણાં ભાવ ખરાબ હોય, તો આવતાં ભવમાં આપણે ડોક હલકી ગતિમાં ઉત્પન થવું પડે છે. પ્રાયઃ કરીને, મોટા ભાગે, તિથિનાં દિવસોમાં આ આયુષ્ય બંધ થવાની પાત્રતા વધુ હોવાથી, તાની ભગવંતોએ, તિથિનાં દિવસે લીલોતરી વાપરવાની ના પાડી છે.
- આપણી અનંતો ભૂતકાળ , ને પસાર થયેલ છે, તેમાંથી ,| ઘણો મોટો કાળ, આપણો આત્મા , વનસ્પતિમાં જ ૨હયો છે,
નોંધ: સચિરાગ અચિત્ત અંગેની માહિતી, મામ જાણવાથી લાભ ન થાય.
પરંતુ, જાણોલું જીવનમાં અમલ કરાય, જીવનમાં ઉતારાય , તો જ આત્માને લાભ થાય. તેથી, પેટનો ખાડો ભરવા માટે કે ખારીચ માટે, કદાચ વનસ્પતિની વિરાધના કરવી પડે, તો પણ, કમ-સે-કમસચિત્ત વનસ્પતિની વિરાધનામાં તો હવે પછી જોડાવવું નહીં. તો જ, જાણોલું - સાંભળેલું સાર્થક સાબિત થઈ શકશે , અન્યથા નહીં.
IT? IP IT.
0
0
ITI ,
Page #64
--------------------------------------------------------------------------
________________
-
• ઉત્પન થયેલ છે. તેથી, વારંપતિ પ્રત્યે, આપણાં હાથમાં, - સહજપણે માપણાનો પરિણામ (રણ) વર્તે છે. હવે, તિથિનાં દિવસે, જે આપણે રાણપૂર્વક લીલોતરી વાપરતાં હોઈએ , અને તે જ ક્ષણે,
આપણે આયુષ્ય બંધાય (આયુષ્યનાં બંધ પડે તો), તો , જેવી મતિ તેવી ગતિ' નાં નિયમ અનુસાર, આવતાં ભવમાં , આપણને વનસ્પતિનાં ભવમાં દોડાઈ જવું પડે. તેથી, તિથિનાં દિવસે, 1 ચુસ્તપણે વનસ્પતિનો ત્યાગ રાખવી,
ને શક્ય બને તો, સૂકવણીવાળાં લીલાં શાક પણ , તિથિનાંFદિવસે વાપરવાનાં ટાળવાં. જેમને કઠોળાદિ વાપરવાથી, વિરોષ પ્રમાણમાં, 'વાયુ, પિત્ત, એસિડીટી વગેરે મોટી શારીરિક તકલીફ થતી હોય, તેવાં લોકો કદાચ સ્વાથ્યની દૃષ્ટિએ, સૂકવણી વાપરે તો વાંધો નથી. પરંતુ, આવાં કોઈ વિરોષ કારણ વિના , જે આપણે તિથિનાં દિવસે, સૂક્વણી વાપરવાનું રાખીએ , તો તિથિના દિવસે, વનસ્પતિ ઉપરનો આપણો રાગ ઘટાડવાનો , તોડવાનો , નાની ભગવંતોનો આશય , ન સચવાય. કારણ કે, તિથિનાં દિવસે સૂકવણી શાક વાપરતી વેળાખે, વાપરનારને તો જાણો કે “હું લીલોતરી જ વાપરી રહ્યો છું.' એવાં બાવો- પરિણામો ઉભાં થાય છે, ઍટલે , લીલોતરી ઉપરનો રણ તો | ઉભો જ રહ્યો ને ! રણ તોડવાનાં બદલે વધુ તાડો થાય. | બગીચા ઘીરે ફરવાનાં સ્થળોમાં રહેલ ઘાસ ઉપર ચાલવું, બેસવું કે સૂવું નહીં. અરે ! ઘાસને અડાય પણ નડ્ડ. પાર્ટી પ્લોટ, - ગ્રાઉન્ડ, મેદાનાદિ સ્થળોમાં , સમજુ. વિવેકી શ્રાવકો, પોતાનાં ઘરનાં ! કોઈપણ સાંસારિક કે ધાર્મિક પ્રસંગોમાં , જમણવારાદિ નગોઠવે. સમજુ શ્રાવકો આવી ભૂલ પોતે તો ન જ હશે, પરંતુ, પ્રેરક રૂપે બનીને, બીજ પાસે આવા પ્રસંગોની ગોઠવાદિ કરાવે પણ નહીં. કોકનું આમંત્રણ મળવા છતાંય, આવા પ્રસંગોમાં જવાનું શ્રાવક ટાળી દે છે. કારણ કે, કોકે ગોઠવેલ આવાં પ્રસંગોમાં , હાજરી આપવા માત્રથી પણ, મોઢ પાયે થયેલ વનસ્પતિની વિરાધનાની અનુમોદનાનો દંડ લાગે છે. તાજું જન્મેલાં બાળકનાં સુકોમળ શરીરનાં ૩-૫ કરોડ રૂંવાટામાં, એક સાથે, ૩.૫ કરોડ ધગધગતી સોય ભોંકવાથી, પીડા નાના બાળકને થાય છે, તેનાં કરતાં અનેકગણી વધારે પીડા, ધામાદિ વનસ્પતિનાં જીવોને, અડધા માનવી, થાય છે. જે અડવા માગથી આ પીડા હોય,
'' ૧ ૨ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ 1HLEEEEEEEEEE
૦ ૦ - - - - *** ! ! ! ! !!! 1111 111111111111111111
- - - - - -
तोते वनस्पति उपर यालयाधी, सयाधी, सूयाधीशमाफिया કરવાથી, પીડા વધારે કે ઓછી ૧૧ - પાટF-પ્લોટ વગેરે સ્થળોમાં તો થોડાં થોડાં દિવસે, બલડોઝર કટારાદિ ફરાવીને , વનસ્પતિને કાપવામાં પણ આવે છે. આ રીતે કપાતાં, એકેન્દ્રિય રૂપે રહેલાં , એવાં વનસ્પતિકાયનાં જાવોની વૈદના કેટલી અને કેવી હશે ? વનસ્પતિ ઉપર ચાલવાથી, નિર્દોષ વનસ્પતિનાં જીવીને-" fકયડવાનાં દંડ રૂપે, ભવાંતરમાં આપણને પણ વનસ્પતિના ભવમાં જયારે ગોઠવાઈ જવું પડશે અને ત્યારે આપણી ઉપર રા ફેરવવામાં આવશે 'તો ત્યારે સમાધિપૂર્વક આ વેદનાને શું આપણે સહી શકી ? | -- રીવી. ઉપર અથવા તો રૂબરૂ સ્ટેડિયમે જઈને, ક્રિકેટ મેચ જોવાથી, ઘણાં મોટા પ્રમાણમાં થતી વનસ્પતિકાયની હિંસાનો દંડ લાગે છે, જે - ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચ રમાય છે, તે પૂરેપૂરા ગ્રાઉન્ડ પર, ઘાસ રહેલહોવાથી , સતત bo -કલાક સુધી, ક્રિકેટરો દ્રારાં, આ ઘાસની ઉપર દોડાદોડ કરવાથી , વનસ્પતિનાં જીવોની વિરાધના થાય છે. તે સંપૂર્ણ વિરાધનાનો દંડ, જેનારાઓને માથે પણ લાગે છે. કારણ કે, કર, કરાવણ અને અનુમોદન - હાયનાં સરખાં કુળ કહ્યાં છે. આ મેચ રમત પૂર્વે, ગ્રાઉન્ડ ઉપર , જાણી જોઈને , ઘાસ ઉગાડાય છે અને ત્યારબાદ, થોડાં થોડાં દિવસે, ઉગેલાં ઘાસને બુલડોઝરનાં કટર દ્વારા કાપીને સમતલ કરવામાં આવે છે. પૂર્વે કહેલ પ્રમાણે, ઘાસને અડવા નામથી {થતી વનસ્પતિનાં જીવોની કિલામનાનો દંડ, ૨ જેનારાઓને ન લાગે? (૬) જ્યાં ચારેબાજુ લીલી વનસ્પતિ પથરાયેલી હોય, એવાં હીલ-
સ્ટેશન, બગીચાર ફરવાનાં સ્થળોમાં , ફરવા માટે ન જવાય. આ હરિયાળી (ઉreenery) માણવા અને ત્યારે, વનસ્પતિ જોતાં જોતાં,જે મનથી ગમી જાય , અથવા વાણીથી એની પ્રણાંમાં થાય તો, ચી#gણામાં ચીકણાં મોહનીય કર્મ બંધાય છે. ગમાડતી વખતે જે બાપ આયુષ્ય બંધાય, તો ચોક્કસપણે વનસ્પતિનાં ભવમાં હોકાઈ જવું પડે. વનસ્પતિનાં જીવોને (લીલી હરિયાળી) નેઈને રાજી થવાનું નથી, પરંતુ, તેમના પ્રત્યે દયા ચિતવવાની છે. વનસ્પતિનાં જીવોને જોઈને, રડતાં હાથે આપણે વિચારવાનું છે, “ ભૂતકાળની કીક ભૂલને લીધે, આ અવોને, વનસ્પતિનો ભવ મળ્યો છે. જે ભવમાં , વૃક્ષનાં પાંદડાં બનીને આખી જંદગી, માત્ર ને માન ઉંધા લટકવાનું અને ઠંડી, ગરમી, વરસાદદિ તમામ
'
'
Page #65
--------------------------------------------------------------------------
________________
Tખોને ચૂપચાપ સન ફરવાનું અને એનાં જાગરણાની કોઈપણ— તૈધ ન હૈવાય, ડયું પાંદડું શારે આવ્યું અને ક્યારે ખરી પડ્યું, તેની નોંધ પણ દુનિયામાં કોઈ હોવા તૈયાર નથી. આવી નિઃસહાય અવસ્થાવાળ, આ વનસ્પતિનાં ભવમાં, મેં પણ મારી અનંતો ભૂતકાળ પસાર કર્યો છે, અને હુવે વર્તમાનમાં , જે આ વનસ્પતિને જોઈને હું રાજી થઈ તો ભવાંતરમાં ફરી પાછું આ વનસ્પતિનાં ભવમાં મારે જવું પડશે. આ રીતે, વનસ્પતિનાં જીવોનાં દુ:ખોને, નજર સામે લાવીને, હાથમાં, તે જીવો પ્રત્યે , કરુણાં- દયાભાવ પ્રગટાવવો , પરંતુ , રાજુનાં દંડ થઈને કર્મબંધ ન કરવાં . સ્નયષ્યમાં , આવાં પ્રકારની વનસ્પતિનો બવ જે આપણને મળશે, તો શું આપણી સમાધિ ટકા : અતિ દુર્લભ....| દેવલોકમાંથી ધ્યવીને, ઘણાં દેવતાઓ, વનસ્પતિમાં ઉત્પન - થાય છે. અહીં આપણી પૃથ્વી ઉપર રેલાં , સારામાં સારાં, ડuitzerland
આદિનાં આકર્ષક મનમોક બગીચાખો કરતાંય, અનેકગણાં વધારે આકર્ષક , નંદનવનાનાં બગીચા દેવલોકમાં હોય છે. હવે, આ બીચાઓની, કામી આસક્તિ, જે દેવોને હોય છે, તે દેવતાઓ, -પોતાનો ભવ પૂરો કરીને, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે.
- જ્યારે દેવલોકનું આયુષ્ય, માખ ૬ મહિનાનું બાકી હોય, ત્યારે, દેવતાઓનાં ગળામાં જેલ ફૂલની માળા, જે હુમણાં સુધી કરમાતી ન ન હતી, તે કરમાવા લાગે છે , ખાંખો જે હુમણાં સુધી પલકારાં નહોતી મારતી, તે પણ પલકારાં મારવાનું શરૂ કરી દે છે , દેવીઓ તરફથી અપમાન સહન કરવું પડે છે અને દેવીઓ તેમની આજ્ઞા પાળવાનું છોડી દે છે. આ બધું થવાથી, દેવો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂડીને, પોતાનું માત્ર ૬ મહિનાનું આયુષ્ય બાકી છે, એવું જાણે છે. દુર્વે હુબો , લાખો, કરોડો , અસંખ્ય અસંખ્ય વન પોતાનાં દેવ આયુષ્યમાં, ૨ વનસ્પતિ ઉપરું, ને નંદનવનાદિ ઉપવની ઉપર, કાબી આદિત ઉભી કરી છે, તેને એક ઝાટકે , કાયમ માટે, છોડીને જવું પડશે. આ વિચાર (માત્રથી પછા, દેવો અત્યંત દુઃખી- વ્યથીત થઈ જાય છે, તીવ્ર આર્તધ્યાન કરે છે. છેલ્લાં ૬ મહિનાનાં આયુષ્યની અવધિ જેમ-જેમ ઓછી થતી જાય, તેમ-તેમ આર્તધ્યાન વધુને વધુ તીવ્ર થતું જાય છે. આ જ આર્તધ્યાન અને વનસ્પતિ પ્રત્યેના મમત્વભાવમાં શ્રીને, દેવનું પરભવનું આયુષ્ય વનસ્પતિનું બંધાય છે. એટલે , વ ભવ પૂરી થતાં જ,
LALEEEEEEEEEEEEEEEEEEEE
= = = = = = =ee
वनस्पतिमा उत्पन्न थाय छे. तेथी, पनस्पतिने गमाउपर्या पता,
આપણને પણ વનસ્પતિનાં ભવમાં દોડાઈ જવું પડશે. શું ફાવી ચાવી' ( અનાજનાં છોડથી, દામાં પૂરું થવા માત્રથી , કાંઈ અનાજનાં રાષ્ટ્ર
સચિતમાંથી અચિત્ત થઈ જતાં નથી. પરંતુ, છોડમાંથી છૂટાં થયાં બાદ, - ચૂલે ચઢાવવામાં આવે અને ત્યારબાદ પૂરેપૂરાં સીઝી ગયા બાદ, તે અનાજને અચિત્ત તરીકે ઓળખાવી શકાય. એટર્બ, અનાજની દુકાનની બાજુમાંથી પસાર થતી વેળાએ, દુકાનની બાર રસ્તામાં રહેલાં, મગ, ઘઉં, જુવારાદિ અનાજનાં દાણાંઓ ઉપર પણ ન આવે, તેની પૂરેપૂરી કાળજી રાખવી. જે પણ આવી જાય, તો અનાજ-રૂપે રવ, સચિન વનસ્પતિની વિરાધનાનો દંડ લાગે છે.
દેરાસરમાં સાથિયો કરવાં માટે વપરાતાં અક્ષત (ચોખાં તોઅચિત્ત- રૂપે જ હોવાથી , તેને અડવાણી અથવા પગ નીચે આવવાથી પણ, સચિનની વિરાધનાનો દોષ ન લાગે. કારણ કે, ડાંગર-રૂપે ફોતરાં સાથે
લાં ચોખાંને જ સચિન તરીકે કહેવાય છે. પરંતુ, તે સિવાય , દેરાસરે વપરાતાં ચોખાં, તો અવિરત રૂપે જ ગણાય છે.
એ રીતે, વૃક્ષ ઉપરથી લપાંદડાં, ખરી પડવાં મથી , કાંઈઅચિત્ત-૫ થઈ જતાં નથી. પરંતુ, વૃક્ષ ઉપરથી ખરી પડ્યાં બાદ પણ જ્યાં સુધી પૂરતાં પ્રમાણમાં સૂર્યની ગરમી રૂપ રામન ધારેઅથવા તેની ઉપરથી લોકોની અવરજવર પૂરતાં પ્રમાણમાં ન થાય અથવા તદની ગરમીથી સૂકાઈને પાંખડીઓ કડક ન થઈ જાય અને હવે દબાવવા માત્રથી , પાપડની જેમ, જયાં સુધી બક્કી ન પડે, ત્યાં સુધી, તે પાંખડીઓ - પાંદડાંઓને , સચિત્ત તરીકે જ કહી શકાય કે એરલે, રસ્તા ઉપર રહેલ કાની બાજુમાંથી પસાર થતી વખતે અથવા બગીચાંદ સ્થળોમાં, નીચે રેલ સચિત્ત ફૂલની પાંખડીઓ --પાંદડાંઉપર, ભૂલથી પણ પગ ન આવી જાય, તેની કાળજી રાખવી. આમ,
સચિત્ત વનસ્પતિની વિરાધનાથી બચી શકાય. (૧છ સમજુ-વિવેકી, પ્રભુ શાસનને પામેલાં સમજેલાં , શ્રાવકોને તો,
મૂળ વિધિએ, જેમ સચિત્ત પાણીનો (કાચાં પાણીનો) ત્યામ હોય છે, તેમ સચિત્ત વનસ્પતિનો પણ ત્યાગ હોય છે. તેથી, લગ્ન પ્રસંગોમાં અથવા પોતાનાં ઘરદિ સ્થળોમાં પણ હાચાં સલાડ, કચૂંબર, પપૈયાંની કાચી છીણ, ડાયાં ટામેટાં - કાકડી , કાકડી આદિનું કાચું
དདདདདདདད ན ནནནད་
SSA
(હરા
Page #66
--------------------------------------------------------------------------
________________
5
૧૨)
7પાનું શાક (અધકચરુ રંધાયોનું વોરે વસ્તુઓ, સચિન| વનસ્પતિરૂપે હોવાથી , શ્રાવકોને, સદાને માટે, તેનો ત્યાગ હોવો જોઈએ. માન જીભનાં સ્વાદ માટે અથવા તો આરોગ્ય પ્રાપ્તિનાં નામે, આ બધી સચિત્ત થતુઓનો વપરાશ, કંઈ ઉચિત ન કહેવાય." ઉપર કીધેલ કાચાં ટામેટાં, કાકડી, કાચું પપૈયું વગેરે સમારવા માત્રથી અશિન થતાં નથી, પરંતુ કરાયી સમારાયા બાદ, યુલા ઉપર પૂરેપૂરાં સીઝી જાય એ રીતે ચડાવવામાં આવ્યાં બાદ જ, તેમને અચિત્તરૂપે કહી શકાય અને વાપરી શકાય . તે પૂર્વે નહીં.
જૂનાગઢનાં સુત્રાવિકા રમાબેન , પોતાનાં ઘરનાં રસોડામાં - વનસ્પતિ સમારતાં પૂ, રડતાં હરયે, આંખમાં આંસુ લાવીને, હાથ જોડીને, વનસ્પતિનાં નિર્દોષ જીવો પાસે, મા-યાયનાં કરતાં કહે છે કે, “હું સંસારમાં પડી છું, એટલે જ, આપની વિરાધનામાં મારે જોડાવું પડે છે . તે બદ્દલ, આપની પાસે ક્ષમા યાચના કરું છું. હે પ્રભુ ! આપ એવી કૃપા વરસાવો કે, " સાધુ-સાધ્વીજન જેમ, ઠું પણ , વહેલી તકે , સંયમ જીવન અંગીકાર કરીને , સદાને માટે , જીવોની વિરાધનાથી બચી શકું.' - આ રીતે, પ્રાર્થના કરીને, દરેક વખતે, વનસ્પતિ સમારોં પૂ, તેની વિરાધનામાં નિમિત્તે, દંડ રૂપે, જીવદયાની પેટીમાં અમુક ૨કમ નાંખી દે છે. વર્ષના અંતે, આ રીતે જમા થયેલ , તે ૨૬મને, જીવદયાનાં માર્ગે વાપરી નાંખે છે. - તમારાં એરિયામાં , ખાવાં શ્રાવિકા બહેનો ખરાં કે નહીં ? કેટલાં fમળરો ? ખાવી જીવદયાની પેટીમાં કેટલાં ઘરોમાં ૧
- એક વખત, એક સાધ્વીજી ભગવંત વિહાર કરી રહ્યાં હતાં અને અચાનક પડામાં કાંટો લાગી જાય છે. ડાંટાની પીડાં ન કરતાં, પગમાંથી કાંટો નીકાળીને , વિચાર કરે છે કે, “મારા પગમાં એક | કાંટો વાગતાં જો આટલી બધી પીડા થાય છે, તો પછી, ગૃહસ્થોનાં ઘરોમાં શ્રાવિકા બહેનો , ઇરની ધારદાર અeણીથી, જ્યારે શાકભાજીનું સમારતાં હશે, ત્યારે તે વનસ્પતિકાયના જીવોની પીડા દેવી અને કેટલી હશે ” આટલું વિચારીને, તરત જ, ત્યાંને ત્યાં જ, પુ- સાધ્વીજ
એ , જીવનભર માટે, લીલી -વનસ્પતિ એટલે કે લીલોતરી ( ફળ| શાબાજી આદિy નાં તાગનો નિયુમ લઈ લીધો.
- પૂ. સાધુ- સાધ્વીજીનાં આવાં દૃષ્ટાંતોને નજર સામે લાવીને,
प्रायडोसे, पोतानां जपनमांधी, प्रत्येष्ठ वनस्पतिशायनी पिराधना
બચવા માટેનાં રાચ એટલો , વધુમાં વધુ પ્રચાર કરવો જોઈએ. (૧) એકવાર , સર્પદંશથી મૂર્હિત થયેલ મહાત્માને બચાવવા માટે,
સારવાર અર્થે, એક વનસ્પતિનાં પાંદડાંઓને નીચોવીને - લેપ સ્વરૂપે બનાવીને , શરીરનાં અંગ ઉપર સર્પદંશના સ્થાને, ઔષધિ રૂપે લગાડીને, મહાત્માને બચાવવામાં ખાવ્યાં. મહાત્મા ભાનમાં તો ખાવ્યાં, પરંતુ, પોતાને બચાવવા માટે થયેલ વનસ્પતિની વિરાધનાનાં સમાચારે અત્યંત વ્યથીત થયાં. ત્યારબાદ, તરત જ, જીવનભર માટે , લીલોતરી ત્યાગનાં પuખાણ , તે મહામાએ લઈ લીધાં. ધન્ય છે તે મહાત્માને આપણે પણ આ પ્રાંતનાં માધ્યમે, પ્રેરણા લઈને, વનસ્પતિની વિરાધનાનું પ્રમાણ, શ્રાવક જીવનમાંથી ઘટાડીએ તો ઘણું સારું T
કૌથમી, માખ શિયાળાના ચાર મહિના માટે જ ખપે છે. શિયાળામાં પ9, ઘાં ઘરોમાં, સમજનાં અભાવે અથવા જીભનાં સ્થાને પોષવા માટે, દાળમાં-ડટીમાં - ઢોકળાં - ખાંડવી- દહીંવડાં વગેરે ફરસાણોમાં અથવા શાકા(દમાં પણ, કોથમીર ઉપરથી નાંખવામાં બનાવવામાં આવે છે. તે ઉચિત નથી. તેથી જો શક્ય હોય, તો શ્રાવકોએ, આ રીતે, ઉપરથી નંખાયેલ કોથમીરવાળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, જેથી , સચિન વનસ્પતિની areet વિરાધનાનાં દોષથી બચી શકાય. સાધુ-સાધ્વીજીને
વહીરાવવા માટે અથવા શ્રાવકોનાં એકામણાંદિ તપમાં વાપરવા માટે, - આ રીતે, ઉપરથી ભભરાવેલી કોથમીરયાની વસ્તુઓ ન ખપી શકે. - |ચૂલે ચઢી ગયેલ કોથમીર અચિત થઈ જવાથી શિયાળામાં વાપરી
-fકાય. પરંતુ, સચિન કોથમીર શિયાળામાં પણ ન વપરાય (૧પ) આજે આપણાં ઘણાં જૈનોનાં ઘરોમાં, સાંજના અથવા શતનાં
સમયે, પૂર્વ તૈયારી રૂપે, બીજા દિવસ માટે , શાકભાજીને સમારવાનું કાર્ય બહેનો કરી નાંખતા હોય છે. ત્યારબાદ, બીજા દિવસે, સવારે - બપોરે , તે શાકભાજીને ચૂલે ચઢાવી , રાંધીને વપરાય છે, તે ઉચિત ન કહેવાય. કારણ કે, જે દિવસે વનસ્પતિ સકારાય છે, તે જ દિવસ, જે તે ન વપરાય અને બીજે દિવસે વપરાય , તો તે વનસ્પતિમાં અસંખ્ય સૂક્ષ્મ નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. માટે, એકવાર ખરો વીરે આ લાયાં બાદ, તમામે તમામ વનસ્પતિને, એ જ દિવસે વાપરી નાંખવી પડે. પરંતુ, બીજા દિવસે ન વપરાય. કલીકાર , પપૈયું,
Page #67
--------------------------------------------------------------------------
________________
: : :
-
- -
-
Tદૂથી ખાદિ ફળ-ફૂટ માટે પણ, આ જ નિયમ તાજુ પડે છે. તેથી, ઉલ્લીનર કે દૂધી ખાદિ અધું વપરાયા બાદ , જે વધી પડે તો, 1 અનુકંપાદાન કરી શકાય. પરંતુ, વધી ગયેલ વનસ્પતિને ફ્રીજમાં રાખીને બીજું દિવસે વાપરી ન શકાય.
- સાંસારિક લગ્નાદિ પ્રસંગોમાં , લગનનાં રોજ આદિ, મરચઃ 'ફૂલોથી સજાવવામાં આવે છે. ભૂવાથી પણ, આ સજાવટની પ્રશંસા વાણી દ્વારાં ન કરાય તથા મનથી ગમાડાય પણ નહીં. જો પ્રશંસા -- અથવા ગમાડવાની ભૂલ કરો, તો સજાવવા માટે વપરાયેલ , મીરાં પ્રમાણમાં થયેલ વનસ્પતિની વિરાધનાનો દંડ લાગી જાય છે (અનુમોદના દ્વારા). શ્રાવકોએ પોતાનાં સંતાનોનાં લગ્નાદિ પ્રસંગોમાં પણ
સજાવવા માટે , આ રીતે ફૂલાદિ વનસ્પતિની વિરાધનામાં જોડાવું - ન જોઈએ. (૧) જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોય , તથા ?
ખાવાપી તૃપ્તિ થતી નથી કે શક્તિ મળતી નથી, પરંતુ, માત્ર સ્વાદને - પોષવા માટે વપરાતાં હોય, તેવાં કુળીને , જ્ઞાની ભાવંતીએ , તુચ્છ ફળો ' (અભથ) તરીકે ઓળખાવ્યાં છે. તેથી, શ્રાવકોએ આવાં ડૂળોનો ત્યાગ કરવો જોઈએ. | દા. ત. સીતાફળ , બોર, જામુન, ચણી બોર વગેરે વગેરે. ----
આવાં ફળો ખાધાં બાદ, તેમનાં ઠળિયાં ફેંકતા, તેની ઉપર કીડી વગેરે જંતુ આવવાથી, વિકસેન્દ્રિય જીવોની પણ વિરાધના પાછળથી થાય છે. મોટે નાંખીને , દળિયાં બહાર કાઢ્યાં હોવાથી, તે એંઠાં કહેવાય છે. આવાં એઠાં દળિયામાં , ૪૮ મીનીટ બાદ , તેમાં સંભૂમિ પંચેન્દ્રિય જીવોની પણ વિરોધ ઉત્પત્તિ અને | વિરાધના થાય છે. અવરજવર કરનારાં લોકોનાં પગ નીચે, ઠળિયાં કચડાતાં, તે ઢીડી આદિ તેમજ સંમુક્કિમ જુવો ,ના પામે છે. તેથી, જો શવ્ય બને તો, તુચ્છ ફળો - શ્રાવકોએ, ડાયમ માટે વાપરવાં જ નહીં. કદાચ, છોડી ન શકાય , તો વાપર્યા બાદ , તમામે તમામ, અંદાં દળિયાંઓને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈને , દપડાંથી લૂછીને પૂરેપૂરાં કોરાં કરીને , યોગ્ય સ્થાને જઈને , જયણાપૂર્વક પાવવાં. આથી, વાપર્યા બાદ, ડીડી આદિ વિકવેન્દ્રિય જીવોની તથા સંમૃમિ જીવોની વિરાધના ન થાય. જો આવી કાળજુ- જયl
भने कागृति शनपानी तैयारी होया, तो तुच्छ श्णयापरयां - બાકી છોડી જ દેવું સારું. (૧) રસ્તા ઉપર હાલતાં-ચાલતાં કે બગીચામાં વૃક્ષનાં પાંદડાં,
ફિલ, ૬ળાદિને તોડવાં નહીં. (૧) શરીરનાં ખારીચ માટે, આજે ઘણાં શ્રાવકો, વહેલી સવારે,
•Dalkin' દરવાં નીકળી પડે છે. ઘણી વાર તો, વનસ્પતિ (ઘાસ)ઉપર બીયાદિ સ્થળોમાં લોકો ચાલતાં જોવાં મળે છે. આ રીતે, સવારનાં વહેલાં Dalkin૧ માટે જવાથી , પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવોની વિરાધના તો થાય જ, પરંતુ, તે ઉપરાંત, પાણીનાં અસંખ્ય જીવીની + લીવ-નિગોદાદિ સાધારણ વનસ્પતિનાં અનંતાજીવોની કીડી, મંકોડા, અળસિયાં બાદિ વિઠલેન્દ્રિય જીવોની પણ| વિરોષથી હિંસા થતી હોવાથી, શક્ય બને તો, હalo છોડી દેવું. તેમાં પણ, ચોમાસામાં ક્યારે - , ચારેબાજુ જુવોત્પત્તિનું પ્રમાણ વધારે હોય , ત્યારે તો Dalkin૧ ન જ કરવું. Malin) ના વિકલ્પ પે, યોગાસન-પ્રાણાયામ ખાદ કરો તો શરીર પણ સચવાઈ જાય અને બિનજરૂરી કર્મબંધ ન થવાથી, માત્મા પણ સચવાઈ જાય. - શાંતિથી ફક્ત આટનું વિચારો કે , “coalki99 કરીને ઢગલાબંધ 'નિર્દોષ જીવોની હિંસા કરીને, અનંતા રિમોદાદિ જીવોને અશાતાઅસમાધિ આપીને , આપણાં શરીરને પાતા- સમાધિ કઈ રીતે મળીશકે ?" કારણ કે, સનાતન કાયદો છે --જૈસી કરની વૈસી ભ૨ની'.દ્રવ્ય આરોગ્ય + ભાવ આરોથ બંને જોખમાય છે.
જે શાક, ફળાદમાં નાનાં-નાનાં, ઘણાં બધાં બીજ હોય અને - બે બીજ વચ્ચે , અંતરપડ ન હોય, તે પુષ્કળ બીજવાળાં ખાદ્ય દ્રવ્યોને • બીજ' કહેવાય છે. બે બીજ વચ્ચે ચિકારાવાળો પડ ન હોય, તો તે પદાર્થમાં વિશેષ પ્રમાણમાં જીવોત્પત્તિ થઈ જતી હોવાથી, આવાં પદાર્થો વાપરી ન શકાય , તેથી આવાં પદાર્થોને ‘અભક્ષ્ય' રૂપે જ્ઞાની ભાવંતોએ ઓળખાવેલ છે. દા.ત. રીંગણાનું શાક , અંજીર વગેરે બબ્બીજ રૂપે હોવાથી, કાયમ માટે ન વપરાય. બીજી બાજુ, ટામેટાં , કાકડી, કલિંગર, પપૈયું , ભીંડા વગેરે માં, બીજ ઘણાં હોવાં છતાંય , તે વાપરી શકાય છે, કારણ કે, આ બધામાં બીજ ઘણાં હોવાં છતાંય, બે બીજ વચ્ચે એક પ્રકારની ચીકારાવાળો અંતરપડ રહેલો હોય છે.
A
(ર)
Page #68
--------------------------------------------------------------------------
________________
932
આ અંતરપડનાં લીધે, ન કહેવાય, અભક્ષ્ય રૂપે
(21)
વોસ્પતિ 'ધ થતી હોવાથી, બહુબીજ તરીકે ન કહેવાય એટલે ખુશીથી વાપરી રાડાય છે. ખાંડને બરાહાર સાફ કરીને, ડબ્બામાં રાખો, કારણ કે, ચુસ્તા તેને ભેજ લાગતાં, તેમાં ઝીણી ઝીણી સફૈદ ઈયળી થવાની સંભાવના છે, ઘણીવાર થઈ પણ જાય છે.
પુષ્કળ જીવાંત થવાની.
(૨૨) લાલ બોર મચાંમાં, તે જ વર્ષની સંભાવના છે. ખૂબ જયણાક, મરચાં બરાબર જોઈ લેવાં. તેલ અને પાકા મીઠાથી મોઈ દેવાથી, લાલ મરચાં સુરક્ષિત રહે છે, તેમાં જીવાંત થતી નથી.
(23)
રાઈ, મરચાં, ધાણાજીરૂં તથા અન્ય મસાલામાં, તેજ વર્ષની ઝીણી જીવાંત થવાની સંભાવના છે. સાફ કરીને, બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલાં પણ, ખૂબ બારીકાઈથી જોઈ લો. આ ચીજોને ભેજ ન લાગે, તેનું ખાસ ધ્યાન રાખો.
(૪) આખા ગંઠોડામાં પુષ્કળ જીવાંતની સંભાવના છે. તેથી ગંઠોડા (પીપરામૂળ) તો તૈયાર પાવડર વાપરવો નહીં. તેમાં ગંઠોડા સાથે પુષ્કળ જીવાંતો ચૂંટાયેલી હીય તે સંભવિત છે. આખાં ગંઠોડાં લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને, ઘરે ફૂટવાથી, મૌટી જીવવિાધનાથી બચી જવાય છે. ફાવશે ને ?
(૨૫)
ધાણાજીરાનાં પાવડરમાં, શેકેલું પાકું મીઠું મિશ્ર કરવાથી., જીવાંત પડતી નથી.
(૨૬)
પીપરામૂળનાં ડબ્બામાં, ‘પારાંની થેપલી' મૂકી શખવાથી, જીવંત પડતી નથી, જીવસિાથી બચી જવાય છે.
(29)
ચાની ભૂકી ચાળીને વાપરવી. ચોમાસામાં કે ભૈજવાળાં વાતાવરણમાં, તેમાં જીવાંત થવાની સંભાવના ઘણી છે.
(૨૮)
ઘઉં – બાજરા ધીરેનાં ડબ્બામાં, પાાંની થેપલી મૂકી શખવાથી તેમાં જીવાંત પડતી નથી.
(૨૯)
અતાજતાં. ડબ્બામાં ઉપર લાલ આખાં માથાં મૂકી રાખવાથી, તેમાં જીવાંત પડતી નથી.
(30)
બાજરાનાં ડબ્બામાં કડવાં લીમડાનાં પાન મૂકી રાખવાથી, જીવાંત પડતી નથી.
(31)
તુવેરની દાળને જો દિવેલથી મોયેલી હોય, તો જીવાંત થતી નથી.
(૧૩૨)
(32)া
(33)
Cam
खनाभने जोरिक पावडर बसी लेवाथी, जनाब सडलुं नथी. ચોખા – મગને તેલ અથવા બોરિક પાવડરથી મોઈ દેવાથી, જીવાંત પડતી નથી.
(૩૪)
(34)
મસાલાનાં ડબામાં પાણીમાં છાંટાં ન પડે, તેનું ખાસ-ખાસ ધ્યાન રાખવું. બાકી, તેમાં જીવાંત ઉત્પન્ન થતાં વાર નહી લાગરો. મસાલાના ડબ્બામાં, કાચું મીઠું સાથે ન રાખવું. તે જુદા ડબ્બામાં ભરવું, નહીંતર મીઠાનાં અંશો પડવાથી, બીજી મસાલો, પોતે અચિત્ત હોવાં છતાં પણ, સચિન્તયુક્ત થઈ જશે. તેથી તે, અડવા માત્રથી પણ, સચિત્તની વિરાધનાનો દોષ લાગો.
(39)
જો ચટણી વાટતાં, તેમાં પાણી નાંખ્યું હોય અથવા તો તેમા મેથી, દાળિયા, ચણાનો લોટ વગેરે કાંઈ અનાજ ભેળવ્યું હોય, તો તે અટણી બીજે દિવસે વાસી બને છે, માટે, બીજે દિવસે નવપરાય. પણ જો લીંબુનો રસ નાંખ્યો હોય અને પાણી કે લૌટ વિનાં વાટેલી હોય, તો તે ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં, કૌથમીર, મરચાં પાણીથી ધોયાં હોય તો, તે પાણી ચટણીમાં ડ્ડી જવાથી તે બીજે દિવસે અભક્ષ્ય બને છે. આમલીની ચટણી પણ બીજે દિવસે અભક્ષ્ય બી છે. (35) લોટ, મેથી હું પાણી નાંખીતે બનાવેલ સંભારો, બીજે દિવસે યાસી છે . ગણાય
(34) આર્ટ્સ BH બેસે ત્યારથી, કેરી કે તેનો રસ ચલિત થવાથી) અસહ્ય બને છે. તથા આર્ટા પડ઼ેલાં પણ, ગંધાઈ ગયેલી, સડેલી 3 ઉત્તરી ગયેલી ડેરી, અભક્ષ્ય જાણવી. કૈરી આર્ટ્સથી માંડીને કારતક સુદ પૂનમ સુધી ( વિશાખા નક્ષત્ર) બંધ સમજવી. આ રીતે, પાડી રાયણ પણ, આર્દ્રા નક્ષત્ર પછી ખબહ્ય બને છે.
(૩૯)
ફાગણ ચોમાસી પૂર્વે, ઔસાવ્યાં ન હોય, તેવાં તલ, ફણ ચોમાસી પછી વપરાય નહીં. જમણવારોમાં આ વિવેક જળવાતો નથી. તેથી ખપી જીવોએ ખાસ ઉપયોગ રાખવો. ફાગણ ચૌમાસી પછી ખારેક - ખજૂર વગેરે અભક્ષ્ય બને છે. ફાગણ સુદ ચૌદસ પહેલાં બતાવેલ, ખજૂરપાક જેવી પાઢી વાનગી ફાગણ સુદ ચૌદસ પછી વાપરવી ઉચિત નથી. કેટલાંક મુશ્રાવકો, તલની જેમ ખારેક અને ખજૂરને પણ ઔસાવીને, ફાગણ ચોમાસી પછી
Page #69
--------------------------------------------------------------------------
________________
133
थापटे थे, ते विकाशलीम थे. गीतार्थ मुटु लगयंतने पृथ्वी मे
મહિના માટે, તલ કે તલમાંથી ભાડુ + કે ઢોકળાં ઉપર છંટાયેલ તલ હોય, તો પણ ચાલે નહીં.
એટલે ફાગણ ચોમાસી બાદ, આ બનેલ તલસાંકળી તલવટ, તલનાં તલ કે ખાખરા, થેપલા, હાંડવામાં તેનું ખાસ ખ્યાલ રાખવું. (૪૦) નીચેની ચીજો ક્યારે વપરાય
ખાદ્ય ચીજ
जकूर ખારેક સૂકા મેવા
બ
તમામ પ્રકારની ભાજી તમામ પ્રકારનાં પાન
ગુલાબ
વગેરે डूज સૂદી રાયણ सूदयाली
ક્યારે નહીં ? : શિયાળી ઉનાળો
X
*
ચોમાસું
*
x
X
*
*
*
ઉપરનાં કૌઠામાં જણાવેલ પદાર્થની વિસ્તારપૂર્વક સમજણ નીચે મુજબ છે :
[A] બદામ, પિસ્તા, કાજુ, ચારોલી, સૂકી દ્રાક્ષ (ડીસમીસ), અખરોટ, જરદાલુ, ખજૂર વગેરે સૂકાં મેવા કાણાય. તેમાં, બદામ શિયાળાઉનાળામાં વપરાય છે અને ચોમાસામાં - આજે ફોડેલી બદામ આજે ચાલે, પરંતુ બીજે દિવસે અભક્ષ્ય ગણાય છે. જો આજે ફોડેલી ઘીમાં તળવામાં આવે, તો બીજે દિવસે પણ ચાલે. તે બનાવ્યાંના દિવસથી ૧૫ દિવસ સુધી ચાલે. ઉપધાનમાં તળેલી બદામ એક મહિનો ચાલે. બાકીનાં સૂડાં મેવા શિયાળામાં ચાલે, પરંતુ ઉનાળા- ચોમાસામાં અબલ્ય ગણાય છે.
બદામ,
[B]
તલ, તાવ, તલનાં લાડુ, રેવડી વગે૨ે ઉનાળા થીમાસામાં ન ચાલે. પરંતુ જે શિયાળામાં ફાગણ સુદ તેરસ સુધીમાં તેલ ગરમ પાણીમાં, ચૂલે ચડાવીને, ઓસાવીને રાખે, તો ઉનાળા- ચોમાસામાં
૧૩૪
Da
पहा यात्री राडे, तेमां रंतु पडयां न भेर्धरखे, जगडवा न भेर्धसे. આ રીતે, ઔસાવેલાં તલ અથવા તેમાંથી બનેલ ખાદ્ય પદાર્થો ખુશીથી વાપરી શકાય. પરંતુ, તે સિવાય ન વપરાય .
મેથીની ભાજી, તાંદળિયાની ભાજી, કોથમીરની ભાજી, ફુદીનો, વગેરે તમામ પ્રકારની ભાજી તથા પત્તરવેલનાં પાન, નાગરવેલનાં પાન વગેરે ઉનાળા ચોમાસામાં ચાલે નહીં. હા. . ભાજી વગેરેની સૂકવણી કરી હોય, તો ઉનાળામાં ચાલે, ચોમાસામાં ન ચાલે. નાગરવેલનાં પાન વાપરવામાં વિશેષ વિશધના હોવાથી તથા કામોત્તેજક હોવાથી, ક્યારેય વાપરવા જેવી નથી. એ જ રીતે, ડોંબીમાં ઘણાં પાંદડાં હોવાથી તથા પાંદડાં પાંદડાં વચ્ચે તેવા જ વર્ણનાં જીવોનો સંભવ હોવાથી, ખાવા યોગ્ય નથી. પાંદડાં- પાંદડાં સાફ કરો તો પણ, ખૂબ જીવોની હિંસા હોવાથી, ત્યાગ કરવો. ફુદીના માટે મત-મતાંતર છે. અમુક ભગવંતોનું માનવું છે કે, કાયમ માટે, બારે માસ ચાલે. જ્યારે અમુક મહાત્માઓ શિયાળ સિવાય તેનો નિષેધ કરે છે. હવે, હકીકત તો કૈવલી ભગવંત જ જાણે આપણે જેમને ગુરુ માનતાં હોઈએ તેમને પૂછીને તેમની માન્યતા- આતા મુજબ વર્તવું. પરંતુ, પરસ્પર ખોટી
ચર્ચામાં પડવું નહીં, એજ આપણાં માટે ઉચિત છે.
ટોપરું – લીલું સૂકું - શિયાળા-ઉતાળામાં વાપરી રાકાય .
परंतु
ચોમાસામાં તો આજે ફોડેલ લીબું ટોપરું આજે જ વપરાય. ચોમાસામાં વખાતી બદામની જેમ જ. મૂકું ટીપ (આખી કાચલી) આજે ફોડેલ
.
આ જ ચાલે. જો, આજે ફોડ્યાં બાદ, છીણીને ઘીમાં તળીની રખાય, તો તળ્યાં પછી ૧૫ દિવસ પણ ચાલી રાકે આજે ફોડેલ બદામ તળ્યાં બાદ જેમ ચાલે- તે રીતે). ચોમાસામાં, પોતાનાં મુળ કાચલી વિનાનું સૂકું ટોપરું હોય, તો આખું હોવાં છતાંય, તે ચાલે નહી. લીબું ટીપ પણ બારે માસ માટે, હોડ્યાં બાદ, એજ દિવસે ચાલે. પરંતુ, બીજા કે સીજા દિવસે (ડ્રીજમાં રાખવાં છતાંય) ચાલે તી. ડેળાં, વટાણાં, કાકડી, ટામેટાં વગેરે ડ્રીજમાં રહે, વધુ સમય તો તેનો રંગ ચોક્કસપણે બદલાઈ જાય છે. ધ્યાનથી તમે જોશો ત્તો સ્પષ્ટ ખ્યાલ આવશે. અમુક કૂળો તો, જેટલાં વધુ ઠંડા થાય, તેમ-તેમ તેમાં ‘માઈક્રોબ' તરીકે ઓળખાતાં, નાનાં-નાનાં જંતુઓ પડી જાય છે. ઘણાં ઘરોમાં, ફ્રીજ આવ્યાં પછી, શારદી, ઉધરસ
(૪૧)
回
Page #70
--------------------------------------------------------------------------
________________
B
7 અને આંતરડાંની બિમારી થવા માંડી છે. ફ્રીજમાં arીબી--- વ ઓ , આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ઉપર-ઉપરથી ભલે તે ચીજ તાજુ લાગે, પણ અંદરથી તો, રોગ કરનારાં જંતુના ભંડાર જેવી બની જાય છે, તે વાતમાં કોઈ શંકા નથી. ફ્રીજમાંથી સતત ૨ પ્રકારનાં એમોનિયા ગમાદિ છૂટે છે. તેથી, ફ્રીજમાંરખાયેલ વસ્તુઓ વાપરવામાં , આરોગ્ય માટે ઘણું મોટું જોખમ
'ઊભું થાય છે. (૧૨) આજે વર્તમાનમાં તો , ખેતરોમાં ટૂંક સમયના ગાળામાં, વધુમાં
વધુ ઉત્પાદન મેળવવા માટેનો ગાંડો લીન વધી ગયેલ હોવાથી, - જાત-જાતની દવાઓ છાંટીને, પાક વહેલી તકે તૈયાર કરવામાં આવે -1 છે. આને કારણે, ઘણી મોટી નુકસાની આપણને આજે વૈરવી પડે છે.પૂર્વે તો, અમુક જ વનસ્પતિઓમાં- શાકભાજીમાં નાની નાની ઈથળો- જીવાત નીકળતી હતી. પરંતુ, દવા વગેરે બાંટીને પાક તૈયાર થવાને લીધે, આજે તો , મોટાં ભાગની શાકભાજી- વનસ્પતિમાં ઈથળો- સુવાંતો , પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં કરતાંય આજે તો , વનસ્પતિ - શાકભાજી વાપરતી વખતે, સમારતી વખતે, અત્યંત કાળા- નયણાપૂર્વક કરવાની જરૂર વધારે છે. કાળજી-ચણા પૂર્વક છોતરાં કાવ્યાં બાદ , સમાર્યા બાદ, ઘણી વાર તો , આ જીવાંતો, | તરત ન દેખાય. પરંતુ, ચાયણીમાં થોડી વાર રાખી મૂક્યાં બાદ,
ધ્યાનથી જુઓ ત્યારે , ધીરે - ધીરે ફુલતી નાની-નાની જીવાંત, ઈયળો, માંડ-માંડ દેખી શકાય, બાકી નહી’. તેથી, ખાસ કાળજી રાખવી. - બેદ૨કારીપૂર્વક શાક સમારવામાં આવે, તો ઈયળ જીવતેજીવતી છુપાઈ જાય છે, કચડાઈ જાય છે. શાક સુધાર્યા વગર, આખા શાકને જે રાંધવામાં આવે, તો અંદર રહેલી ઈયળ જીવતે
જીવતી બફાઈ જાય છે. તેથી, વનસ્પતિને સમારતાં અથવા બાçતાં
- પૂર્વે, ખાસ કાળજી રાખવી. - (જી પાપડી - વટાણti - ભીંડા- શીટો - સીમલા મરયાં - કારેલાં વગેરેમાં
ઈથળની સંભાવના , બીજી વનસ્પતિઓ કરતાં વધારે છે. તેથી આ વનસ્પતિઓનો ઉપયોગ કરતી વખતે, ઈયળની વિરાધનાથી બચવાનો ખાસ પ્રયત્ન કરવો. આ શાકભાજીમાં ઈયળની સંભાવના વધારે , હોવાથી - આ શાકભાજી ખાવાનો નાશ્રણ બની શકે તો છોડો.
EEEEEEEEEEEEEEEEE
- ન પૂછે-વાપરો, તો- પા કાળજીપૂર્વક જ; ફાવશે ને?——— જપ) કોબી- ફ્લાવરમાં, બેઈન્દ્રિય જુવો અત્યંત સુમ હોય છે અને
પોહાણા- ખાંચામાં ભરાયેલાં હોય છે. તેથી, કોબી- ફ્લાવરનો ઉપયોગ કરવો નહીં. ક્યારેક નાનાં સાપ પણ તેમાં ભરાયેલાં હોય છે.કોબી-ફલાવરમાં ઉત્પન્ન થતી નાની જીવાંતો તો તેજ વર્ષની હોવાથી જલદીથી દેખાય પણ નહીં. તેથી, ને શક્ય બને તો, કાયમ માટે,
તેનો વપરાશ નડી દેવો . ---- ) બીજ શાકને પાણીમાં પલાળ્યાં બાદ સુધારવા , પણ નાનૃપાલાને
જયgiાપૂર્વક ચંચ્યા બાદ , ચાયણીમાં ચાળવા અને પછી જ વાપરવાં - કારણ કે, તેમાં ઘણી વાર ઈયળો- જીવાંતો નીકળે છે. માટે, કાળજી
જાગૃતિ રાખવાની વિશેષ જરૂર છે. --- () ડૉઈ શાકભાજી સમાર્યા વગર આખા ન રાંધવા. ભીંડા આડા
ન સુધારવા , હીના સુધારતી વખતે પણ , ખૂબ જ જય રાખો. શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહીં. ટી.વીસીરિયલ વગેરે જોવાનું તો ખાસયી - અચૂકપણે ન કરવું. ઈયળ નીકને, તો તેને નાનાં વાસણમાં ભેગી કરીને, નયણાપૂર્વક , સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળાં ફોતરાં પણ , યતનાથી સલામત સ્થળે છોડવા - મુંબઈનાં એક સંઘમાં, કોઈક મહોત્સવનાં જમણવાર પ્રસંગો, સવારે મહાત્માની પ્રેરણાથી યુવકોની એક રીમ, શાક સમારનાર માણસો ઉપર દેખરેખ રાખવા માટે, ખાસ તૈયાર કરવામાં આવી. દરેક શાક સમારનારને , એક ઈયળ જીવતી કાઢી આપે તો તેને દર ઈયળ - જીવાંત દીઠ રૂા.૧૦ન- નું ઈનામ મળશે, એવું નક્કી કરવામાં આવ્યું. યુવકોની ધારણા પ્રમાણે ૧૫-૨૦ ઈયળ મળશે , એવી ધારણા હતી. પણ આશ્ચર્યરૂપે , ન માની શકાય તેમ, થી ૪૨૫ ઈયળો, શાક સમારનાર ભાઈઓએ કાઢી નાખી. આ ઉદાહરણને ગંભીરતાથી લઈને, દરેકસંઘના મોભીઓ, કાર્યકર્તાઓએ સીખ મેળવીને, આનું અનુકરણ ' કરીને, ચતુર્વિધ સંઘને બિનજરૂરી વિરાધનાથી બચાવવા - અચૂક - પ્રયત્ન • પુરુષાર્થ કરવો જોઈએ. આ અંગે કાળજુ • જાગૃતિ રાખવાની જ્વાબદારી માત્ર સંઘના ટ્રસ્ટીઓની નથી, પરંતુ, સંઘના દરેકે દરેક
શ્રાવક-શ્રાવિકાઓની છે. ડાવ ને - (૮) શાક સમારવા જેવું, ખૂબ જ જયણાપૂર્વક કામ, મોડરીનાં
CCESSEFFECT
Page #71
--------------------------------------------------------------------------
________________
139
(૪૯)
(40)
ભરોસે કે મહારાજ કે રસોઈવાળાં બહેનનાં ારોને "ન છોડો. મેથીની ભાજીમાં, ખૂબ સૂક્ષ્મ ટેસરી રંગની ઈયળો હોય છે. ચાયણીમાં ચાળવાથી, તેની જયણા થઈ શકે. આંખની કાશવાળાએ અથવા આંખના નંબરવાળાએ, ચશ્મા વગર શાક સમારવું નહીં. કારણ કે, સરળતાપૂર્વક,જો આ ઈયળો- જીવાંતો, દેખી ન શકાય તો પછી તેની જયણા કઈ રીતે રાખશો. આજે ભાજીપાલાને કાયમ માટે છોડી દેવું તે સહુથી ઉત્કૃષ્ટ વિકલ્પ છે. સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરેમાં ઘણી જીવાંત થઈ જાય છે. તેથી, ચોમાસામાં સૂકવણીનાં શાક બિલકુલ ન વાપરવા. અન્ય ૠતુમાં પણ, બરાબર તપાસ્યાં પહેલાં અને ચાવ્યાં વગર, કારણ જો ન તેનો ઉપયોગ ન કરવો. રાારીરિક તબિયતનું વિશેષ હોય તો, સૂકવણીનાં શાક વાપરવાનું ટાળવું. ફાવરો ને ? પર્વતિથિનાં દિવસે કે ઉપધાન વગેરેમાં, આંબોળિયાનું શાક, સ્વાદિષ્ટ લાગતું હોવાથી, ખાસ વાપરવામાં આવે છે. ઘણીવાર તેનાં પોલાણમાં નાની જીવાંત થઈ જાય છે. તેથી, ઝીણાં ટુકડાં કરીને, બારીકાઈથી બરાબર જોઈ લેવા, તેમાં પહેલાં આંબોળિયાંનો ઉપયોગ ન કરવો. આવી કાળજી જાગૃતિ જ ચોક્કસપણે રખાઈ હોય તોજ આંબોળિયાનું શાક વાપરવું, બાકી છોડી દેવું સારું (૫૧) ‘શાક કાપવું તેમ ન બોલવું. શાક સમારવું બોલી શકાય. વરસાદ ક્યારે પડશે, બફારો ઘણો છે' વગેરે ન બોલવું. ‘મિસ કૉલ મારવાનું ન કહેવાય. ચેસની રમતમાં પણ તારો ઘોડો હાથી માર્યો બોલવાને બદલે ‘તારો ઘોડો- હાથી લીધો અથવા મને મળ્યો અથવા હરી ગયો' કહેવાય. કારણ કે, હિંસક શબ્દ પ્રયોગ કરવાથી પણ આપણાં આત્માનાં પરિણામો ધીરે - ધીરે કરીને કઠોર થઈ જાય અને આપણને ખબર પણ નહી પડે. બોલતી વખતે, આવી સૂક્ષ્મ કાળજી રાખવા માટે આપણાં પ્રભુએ આપણાં ઉપર કરણાં કરીને કરેલ છે.
(૫) અનાજની સફાઈ કે શાક સમારવાની પ્રવૃત્તિ પણ રાત્રિના
સમયે કરવી ઉચિત નથી. શાક આગલા દિવસે ન સમારવું. તે જ દિવસે વપરાય તો જયણા પળાય. સૂર્યાસ્ત બાદ, મીઠાઈ – ફરસાણદિ પણ બનાવાય નહીં.
134)
(૧)
पुष्पभाषा बनावयां माटे, पुष्पोने पींधवा नहीं होरीनी આછી ગાંઠ વડે જ માળા બનાવવી. કારણ કે, દરેક પુષ્પમાં, આપણાં જેવો જ જીવ છે. પુષ્પોને વીંધવાથી, આપણું હૃદય પણ કઠોર થાય, વિશેષ કર્મબંધ થાય.
(૫) વાલોર - પાપડીને દાણાં સહિત સમારવાં કે બાવાં નહીં, પરંતુ, ડાળજીપૂર્વક દાણાં કાઢીને સમારવાં. તેમાં ઈયળ હોવાની સંભાવના ઘણી જ હોય છે. ભીંડામાં પણ ઈયળની સંભાવના ઘણી છે. ભીંડાને ઉત્પા કે આડા સમાવામાં ઈયળની વિરાધના થવાની સંભાવના ઘણી છે. તેથી, ડૈટહ્માંડ કાળજીવાળાં શ્રાવકો તો, ચપ્પુથી સહેજ છેદ પાડી, હાય વડે જ ભીંડાના ટુકડાં કરે છે. દરેકે-દરેક વનસ્પતિ સમારતી વખતે, જો આ રીતે ડાળજી રખાય તો, ઈયળની બિનજરૂરી હિંસાના દંડથી. આપણાં સમગ્ર પરિવારને બચાવી શકાય.
(૫)
સરગવાની શીંગ દાળમાં, શાકમાં ઉપયોગમાં લેવાય છે. ખાતી વખતે, તેનાં એંઠા છાલ-રેસાં વગેરે ફેંકી દેવા પડે છે. તેથી ૪૮ મીનીટે તેમાં અસંખ્ય- અસંખ્ય સંમૂશ્ચિમ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ અને હિંસાની લાંબી પરંપરા ચાલે છે. માટે,જો શક્ય બને તો આ વસ્તુ ન વાપરવી શ્રેષ્ઠ છે.
(૫૬) જેમાં વનસ્પતિકાયની પુષ્કળ હિંસા થતી હોય અને તે વનસ્પતિમાં રહેલ પ્રસ વગેરે જીવોતી પણ હિંસા થતી હોય, તેવાં વ્યવસાયને વનકર્મ કહેવાય. જેમ કે હ્રાપેલાં કે નહીં કાપેલાં જંગલો, ઝાડ, પાંદડાં, ફળો, ફૂલો, કંદ, મૂળિયાં, ઘાસ, લાકડાં, છાલ લ વગેરેને કાપવા- વેચવા, અનાજ દળવા – ખાંડવાનો વ્યવસાય કરવો, જંગલને પાણી પાવું, વૃક્ષો ઉગાડવા વગેરેનો વ્યવસાય કરવો, જંગાનાં બીડ લેવાં. વેંચવાં - કપાવવાં- વાવવાં, બગીચાં- વાડી વગેરે વવરાવવાં= ઉછેરવાં, દાંતણનો કોન્ટ્રેક્ટ રાખવો – કપાવવાં - ખરીદવાં - વેંચવાં, કઠોળની દાળો બનાવરાવવી, મેંદો સોજી બનાવરાવવાં, આટો દળવાનીડાંગર ખાંડવાની વગે૨ે ફેક્ટ્રીઓ ચલાવવી વગેરે વ્યવસાયો કે તેમાં નોકરી કરવાનો ત્યાગ કરવો. કારણ કે, આ તમામ વ્યવસાયોમાં, directr – indirecE વનસ્પતિનાં જીવોની હિંસા મોટાં પાયે થાય છે, જે આત્માને કર્મ બંધાવીને ગર્તિમાં લઈ જાય.
(૫૬)
આયંબિલખાતાનાં તથા સંઘના જમણવારો માટેનાં અનાજ,
Page #72
--------------------------------------------------------------------------
________________
936
संघना श्राविडा बहेनो लेगां धर्धने साइ डरे तो डेटली सरस
'
જ્યણા સચવાય દરેક સંઘમાં, શ્રાવિકા બહેનોનું એક જયણા-મંડળ હોવું જોઈએ. સંઘના શ્રાવિકા બહેનોનાં જયણા મંડળ અથવા સામાયિક્ર મંડળનાં બોનીએ ભેગાં મળીને, થોડાં ઘોડાં દિવસે, સંઘનાં આયંબિલખાનામાં વપરાતાં સંપૂર્ણ અનાજની સાફ-સફાઈનું કાર્ય પણ કરવા જેવું છે. જો આવી જયણા ન પળાય અને માણસોનાં ભીસે જ કામ લેવાય તો ઘણીવાર બનાવા મગની દાળાદિ આયંબિલની વસ્તુઓમાં, મરેલી જીવાંત- મરેલી ઈયળો અથવા કાંકરાદિ પણ જોવા મળે છે, નીકળે છે. કારણ ?, આયંબિલખાતાનાં માણસો વગેરે અનો હોવાથી અનાજની સાસાઈનું કાર્ય તો જોઈએ એવું ન સચવાય. જો શ્રાવિકા બહેનો આ જવાબદારી સ્વીકારી લે, તો અનાજમાં ઉત્પન થનાર પ્રસ જીવીને બચાવી શકાય. અનાજમાં આવતાં કાંકરા વિગેરેનાં લીધે તપસ્વીઓનાં આરોગ્યને પણ બગડતાં અટકાવી શકાય. આ રીતે, પૃથ્વીસમો તિર્યકર તરીકે કહેવાતાં એવા શ્રી સંઘના તપસ્વીઓ – સાધર્મિડીની ભક્તિનો ઉત્કૃષ્ટ લાભ મળી રાકે છે. ફાવશે ને ? આયંબિલખાતામાં બનેલ રસોઈ આદિમાં, અજયણાના લીધે, વર્તેજીવતાં કચડાઈ જતાં તથા બફાઈ જતાં અથવા શેકાઈ જતાં, ઢગલાબંધ ધીરાં, ઈયળો આદિ જીવોની વિરાધનાનો દંડ કોના માથે ? શું માત્ર રસોઈયાઓ જ તેનાં માટે જવાબદાર બને કે પછી આપણે પણ (૫) શું ગાયને ઘાસ ખવડાવવાથી દોષ લાગે છે? ઘાસ વપરાવવાથી તો પ્રત્યેક વનસ્પતિરૂપે રહેલ ઘાસની વિરાધનાનો દંડ શું આપણને ન લાગે? જે વ્યક્તિઓ રૌજીંદા જીવનમાં પોતાના માટે, પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરતાં હોય તેમને મૂંગા તિર્થયના જીવી માટે, ઘાસ ખવડાવવાની પ્રવૃત્તિ કરવામાં કોઈ દોષ લાગતો નથી. જે પોતાનાં માટે પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરતાં હોઈએ, તો મૂંગા- અૌલ તિર્યંચના જાવને, પોપકાર રૂપે ઘાસ ખવડાવવું, એ તો શ્રાવકનું કર્તવ્ય બને છે. અને જીવદયાનું મોટું કારણ તરીકે પણ બતાવાયું છે. પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતો તો કોઈપણ કારણ્સર, પ્રત્યેક વનસ્પતિકાયની વિરાધનામાં વાંક જોડાતાં નથી. તેથી જ, ગાયાદિ પશુઓને, તેઓ ઘાસ ન ખવડાવે છતાંય તેમને કર્તવ્ય અંગનો દોષ ન લખે.
(બ)
કરવાનાં સ્થળે વનસ્પતિ હરિયાળી, બગીચાં જોઈને
શું
વિચારો
૪૭.
Des
छो? मनमा ज्यारेय पाहा तेनां माटे, प्रशंसाना डे गमाडपानां पियारो
ન આવે, તેની પૂરી જાગૃતિ રાખવી. વનસ્પતિકાયનાં ભવમાં રહેલાં તે જીવોની પવાતાની વિચાર કરતાં જણાશે કે, તે પૂરા નવ દરમ્યાન એક જ સ્થળે સ્થિર પડી રહેવાનું, કોઈ ભાવ પણ ન પૂછે, તેવી અસહાય, નિ:સહાય અને અત્યંત ઘનીય સ્થિતિમાં રહેલ આ વનસ્પતિનાં વખાણ કરવાથી, તેવી જ દશામાં, અનંતા સમય માટે, કર્મસત્તા આપણને ધકેલી શકે છે. માટે ન છૂટકે કદાચ જવું પડે, તો પણ, તેવાં સ્થળોની ક્યારેય પ્રશંસા, અનુમોદના કે વખાણ કરી શકાય નહીં. ઉલ્ટું વિચારવું કે, “ પૂરો ભવ ઉંધા માથે વનસ્પતિનાં પાંદડાં તરીકે લટકવાનું, જન્મ-મરણની નોંધ લઈને કોઈપણ 8th rifcake s beath certificate ન બનાવે એવો ભવ પસાર કરવાનો, ઠંડી — ગરમી આદિ તમામ દુઃખોને અનિચ્છાએ પણ ચૂપચાપ સહન કરવાનાં અને ડીઈ નોંધ પા ન લે - રાાતા પણ ન પૂછે તો હું પણ અનંતીવાર ભૂતકાળમાં ઉત્પન થયો છું. હવે જો આ વનસ્પતિને ગમાડીશ, તો ભવિષ્યમાં ફરી પાછાં અનંતકાળ માટે આ ભવમાં માળે ફેંકાઈ જવું પડશે. ચાલો તે જ
4 એવા આ ભવમાં
खा
(50) ભાજીવાળાઓ તો, ખાસ કરીને, લીલી ભાજી ઉપર, પોડી-થોડી વારે, પાણી છાંચ્યા કરતા હોય છે (બાબુને તાજી રાખવાં માટે). પાણી, નાજીનાં પોલાણવાળાં દાંડા, શાખા વગેરેમાં જાય છે અને ત્યાં નાની નાની ઈયળોની ઉત્પત્તિ થાય છે, જે તેવાં જ રંગની હોવાથી 5 જલ્દીથી દેખાતી નથી. પાણીનાં ભેજ + ઉભી થયેલ ઠંડક + ભાજીની મીઠાશને કારણે, તેમાં જીવાંત- કીડાંઓ- ઈયળો થઈ જાય છે. માટે,
આ વસ્તુનો ખ્યાલ રાખીને, જયણાપૂર્વક, સાફ- સફાઈ કરીતે, ભક્ષ્ય હોય તે જ બાજી, કાળમર્યાદામાં રહીને, વાપરવી. નહી તો, અનેક વિરાધનાનાં ભાગીદાર આપણે બતી જઈશું.
(F) કાચાં અને પાકાં કેળાં, અન્ય વનસ્પતિ-ફૂટની અપેક્ષાએ વાપરવામાં, ઘણી ઓછી વિરાધનાવાળાં છે. કારણ કે,
(1) બીજી વનસ્પતિઓમાં - એક ફળ વનસ્પતિમાં અનેક જીવો હોય છે. જ્યારે, એક કેળામાં માત્ર એક જ જીવ હોય છે. કેળાંની છાલ, ગર વગેરેમાં અલગ- અલગ જુદાં જીવી નથી.
(૨) ૐનું પ્રમાણમાં (માપમાં) મોટું હોવાથી, એક જ વાપરવાથી,
Page #73
--------------------------------------------------------------------------
________________
PPP )
વાપરી જવાનું છે. પરંતુ ફેંકવાનું નથી. બાકી, ને તે પાણીકુકી દેવાય, તી મીઠાવાને લીધે ડીડીઓ ખેંચાઈને આવશે અને તેની વિરાધના ઘરો. વળી અંદુ હોવાને કારણે અસંખ્ય સંભૂમિ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ ઘરો માટે વાપરી જ નાંખવું જરૂરી છે, અન્ય ફળોનાં બીજ માટે પણ આ રીતે સાવધાની વરતવી.
બનોનાં રસોડામાં ઘતી પકાયની હિંસાના શું ફૂળ આપણને ભવાંત૨માં - નરકમાં મળી શકે , તેની સરખામણી તથા નરકમાં રહેલ ૧૫ પરમાધામી રાક્ષસનો ચિતાર નીચે મુજબ છે :
પરમાધામીનું નામ
એકેન્દ્રિય પણ આપણી હિયા [આપણને નરકમાં પરામાધાની
દ્વારા અપાતું ફળ
અંબ--
-પેટ મeટી ભરાઈ જાય છે. સરખામણીમાં, --પૈારવા માટે
બીજી વનસ્પતિનો વધારે ઉપયોગ કરવો પડે છે, ત્યારે માંડ માંડ 1 પેટ ભરાય છે. ( કેળાં લગભગ બારે માસ મળતાં હોય છે અને સસ્તાં પણ હોય છે.
બીજી વનસ્પતિ -તથા કૂટ સીઝનલ હોય છે અને મોંઘ { પણ હોય છે. - કેળાંમાં calcium નું પ્રમાણ પણ વધારે હોય છે. માટે, તે
આરોગ્ય માટે પણ હિતકારી છે. - - આ બધાં કારણોસર, તથા ફૂટ-વનસ્પતિની વિરાધના | ઘટાડવા માટે, આપણાં ઘરમાં, શક્ય એટલો વધારેમાં વધારે
1 કાચાં + પાકાં કેળાંનો ઉપયોગ કરવો, ફાવશે ને ? - ક૨)! પેનાં બીજ સયિત રૂપે હોવાથી, દરેક બીમાં જીવ રહેલો છે.
તેથી, જયારે પેરુનો વપરાશ, એકાસણા- બિયામણાંમાં કરાતો હોય 1 અથવા સાધુ-સાધ્વીજી નગવંતને વહીરાવવાં હોય, તો હરેક બીજ
અને છાલ કાઢી નાંખવા પડે. ત્યાર પછી, ૪૮ મીનીટ બાદ , તે 1 અચિત બને છે. પેરુંનું શાક જયારે પણ બનાવવામાં આવે છે, -1 ત્યારે ગમે એટલું ચઢાવવાં છતાંય, તેનાં બીજ, પૂરેપૂરાં ચઢતાં ન
હોવાથી , પ્રાયઃ અયિત થતાં નથી. મારે , સાધુ-સાધ્વીજી ભગવંતને કે એકાસણા- બિયાસ@tiમાં ચાલી શકે નહીં'. ને બીયાં સંપૂર્ણપણે 1 કાઢી નાંખ્યા હોય, તો જ તેનું શાક ખપી શકે. શાક બન્યાં બાદ,
એક પણ બી જે પાછળથી નીકળે, તો સચિતની વિરાધનાનો દંડ
| લાગે છે. તેથી, જો શક્ય બને તો, પરુનો વપરાશ છોડી દેવો. - 1 ---(૬) કેરીનાં ગોટલાંનો વપરાર કર્યા પછી, કેવી રીતે નિકાલ કરશો - તો હલ્વે સમજી લો કે કેરીનાં ગોટલાં સચિત છે. માટે કેરીનો રસ
કાવ્યાં પછી, તેને હૂળવે હળવે પાણીથી સાફ કરીને , કપડાંથી હળવેથી માની લૂછીને - કોરાં કરીને , ઝાડ-વૃક્ષ નીચે , તડકો ન આવે તેવાં
સ્થળે , પઠવી દેવાં. (બીજાં કૂળોનાં બીજ પણ આ રીતે | જયણાપૂર્વક પાઠવવાં. જો કેરી, મોઢેથી વાપરી હોય , તો ૪૮ મીનીટ | બાદ, તેમાં સંમૃદ્ધિમ પંકિય જુવો ઉત્પન થઈ જાય છે. માટે, તેને ૪૪ મીનીટ પહેલાં જ , પાણીથી ધોઈ, સાફ કરીને, ઉપર જણાવ્યાં મુજબ પદવી દેવાં . ધોવા માટે વપરાયેલ પાણીને
અંબરીરા
eeceed
યામ સબલ
૫.
સદ્
-
6 เเเเเเเเเ
૬.—ઉપદ્ર . કાલ
. આપણે અનાજ ઉછાળીએ , |-- ઉછાડીને પછાડવાનું -1 શાક -બરફ ઉછાળીએ. | ડામ કરે. |• આપણે ટુકડાં કર્યા હોય . અંબે જેને અધમુઆ કર્યા - તૈનો જયુસ બનાવીએ હોય તેને પીસવાનું કાર્ય કરે • ફૂટ વારે કાંટાવી ખાઈએ- - ભાલા નોકવાનું કર્ય કરે.
શામ્બાજુનાં ગર કાઢીએ- • આંતરડાં બહાર કાઢે અને તેનાં સંભારીયાં કરીએ• સોયા ઉપર શકવાનું શાકના | રોકવાની, ભૂવાની Grill બનાવવી
-- દિયા કરે • શાકભાજી, ફૂટ સુધારીએ | • ટુકડાં કરવાનું કામ કરે • મગ-મકાઈ શકીએ - | - તવી પર રૌવવાનું ઢોસા બનાવતાં , ઈસ્ત્રી કરતાં કામ કરે. -
પાણી ગરમ સપાટી પર છાંટીએ ! | • મલાડ કરીએ તે _ |• કચુંબર કરે • ભીંડા, ગવારનાં ડીઝીયા કાઢીએ : અવયવો છે. • ફૂટનું ડેકોરેશન કરીએ, | જીવોને લાઈનમાં ઉભા ! પ્રશસા કરે
કરી પ્રશંસા કરે,પછી ૨ ડાં કરે .
2. ૯. .
મેહુીકાલ અસી पत्रधनु
Page #74
--------------------------------------------------------------------------
________________
(૧૬13)
5 છે સાધારણ વનસ્પતિકાય -
पिनस्पतिडायनो जीने प्रडारा
કુંભ વાળુકી વૈતરણી
DO) , ,
: મરચાં-ભાચાં તળીએI• જીવોને કંeનીમાં તને--- • મગ, ધાણી રોકીએ - જીવને રેતીમાં રોટે. • શાકભાજી, કઠોળ |. અશુચિ નદીમાં ડુબાડે. ૧
પાણીમાં પલાળીએ * ફૂટ - શાકની છાલ ઉતારે | * ચામડી ઉતારે • ફટાકડાંના અવાજ, ૬૬૨ની | • મોટો અવાજ કરે સીટી વિગેરેનાં અવાજથી | જેથી કાનનાં પડદાં એકેન્દ્રિય જીવને ગભરાવે ફાટી જાય.
ખર મહાઘોષ
| આસોપાલવ વિગેરેના તોરણોનો આજકાલ છૂટછાટથી ઉપયોગ થતો જોવા મળે છે. તેનો શક્ય તેટલો બિનજરૂરી ઉપયોગ પોતાનાં ઘર, દુકાન, વાહન, સામાજિક પ્રસંગોમાં ટાળવાનો છે. ન છૂટકે Éપયોગ કરવો જ પડે તો, ધ્યાન રાખવાનું કે ઘરનાં મેઈન દ૨વાજ ઉપર નળી ઉપર લગાડેલ હોય , તો દરેક વખતે દરવાજો ખોલ- બંધૂ કરતી વખતે, તેના હલનચલના થી તે વનસ્પતિકાયનાં જાવોને માસ પહોંચે છે. માટે સાધુ- સાધ્વીજી : ભગવંત ને વહોરવા આવ્યાં હોય તો ઘરમાં પ્રવેરા ન કરે અને ; આ રીતે સૂપાબ દાનનો અવસર ગુમાવવાનો વખત પણ આવી ! શકે છે. માટે, જરૂરી ન હોય ત્યારે , વિવેક પૂર્વક દરવાજે- જાળી ! ખોલતાં વચ્ચે ન આવે, તેમ તેનો ઉપયોગ કરવો.
તેવી જ રીતે, સવારે ફૂલ આવતાં હોય અને જે જાળીમાં ફસાવેલાં હોય , ત્યારે પણ આવું બની શકે છે. તે ટાળવા માટે, - નાની ખીલી જે બાજુની ભીંત લગાડેલી હોય, તો તેના ઉપ૨ ] - નાની શૈલીમાં ફૂલ રાખીને ટીંગાડી શકાય અને આ રીતે, દરવાજોજાળી ખોલતી વખતે તેનું ક્લનચલન ટાળી શકાય છે.
eeeeeeeeeeeee
ད ད ན ན ནི ནི ད ད ད ད ན་ནན་ན་ན་
૨ વ્યાખ્યા સાધારણ વનસ્પતિકાય (અનંતકાય) : જે વનસ્પતિનાં એક જ
શરીરમાં અનંતા જીવો રહેલાં હોય, તે ‘સાધારણ વનસ્પતિકાય'
કહેવાય છે. તેને ‘અનંતકાય' પણ કહેવાય છે. દા.ત. : બટેટાં , બીટ, ગાજર , આદુ, લસણ, મૂળાં , કાંદા , શક્કરિયાં ,વગેરે
તમામ કંદમૂળ, લીલ, ફ, શીવાળ (સેવા) , લીલી હળદર, લીલી આદુ, બિલાડીનાં ટૉપ, કચુરો , મોથ, ઘોર, કુવાર , ગળો | વગેરેને સાધારણ વનસ્પરિદાય કહેવાય છે.
ઉપર બતાવેલ તમામે તમામ સાધારણ વનપતિઓનાં એક જ શરીરમાં અનંતા જીવો, એકી સાથે રહેલાં હોવાથી, સાધારણ વનસ્પતિકાયના જીવોને ‘અનંતકાય’ તરીકે પણ કહેવાય છે. - આ રીતે, સાધારણ વનસ્પતિકાયનાં એક શરીરમાં અનંતા જીવી હોય છે. અને બાકીનાં પૃથ્વીકાય વગેરે અન્ય એકેન્દ્રિય જીવોનાં , એક શરીરમાં એક જ જીવ હોય છે. - એનો અર્થ એમ થયો છે, પૃથ્વીકાય, અપડાય , તેઉકાય, વાઉકાયાદિ જીવોની નાનામાં નાની કણ , ટીપું, અંરા જે આપણને દેખાય છે, તે અરખ્ય શરીરોનો પીંડ હોય છે. એટલે કે, અસંખ્ય શરીરો ભેગાં - થયાં પછી જ, પૃથ્વીકાયાદિ જુવો આપણને દેખાય છે, બાકી ન દેખાય. - પ્રત્યેક વનસ્પતિનાં એક શરીરમાં એક જીવ હોય છે, અને તે ચર્મય વગેરેથી દેખી શકાય છે. - પૃથ્વીનાં દેખાતાં નાનામાં નાનાં કણમાં, અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો છે. અને આખી દુનિયાનાં બધાં પૃથ્વીકાયની અમીષાએ વિચારીએ, તો પણ, કુલ અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો જ હોય છે. - આ રીતે, પાણીમાં દેખાતાં નાનામાં નાનાં ટીપામાં, દેખાતાં નાનામાં નાનાં અગિકણમાં, સ્પરથી અનુભવાતાં નાનામાં નાનાં વાયુમાં, અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો હોય છે. તથા, આખી દુનિયાનાં સર્વ પાણી, અનિ, વાયુ વોરેની અપેક્ષાએ વિચારીએ, તો પણ, અસંખ્ય સારી અને અસંખ્ય જુવો જ થાય છે. - સાધારણ વનસ્પતિના દેખાતાં નાનામાં નાનાં ડણામાં અસંખ્ય શરીર અને અનંતા જુવો હોય છે. (દરેક શરીરમાં
આ રીતે, આપણાં રોજંદા જ્યનમાં ચાલતી, પ્રત્યેક વનસ્પતિ કાયનાં અવોની બિનજરૂરી area-tતતirer વિરાધનાથી બચવાનો ! ફક્ય તેટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફવિરો ને ? - પ્રત્યેક વનસ્પતિકાયનો વિભાગ સમાપ્ત :
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્વક (૧૫)
rઈન્દ્રિો વાન દવાથી ; વ્યક્ત વૈદા હોય છે. બંધ રૂમમાં, મોઢે ડુથી ભરાવેલ, દોરડાંધી બંધાયેલ માણસને થતી અવ્યક્ત પીડાની જેમ. એટલે કે, ભયંકુર પીડાં ઘવા છતાંય , પીડ વ્યકત ન કરી શકે.--
અનંત-અનંત જાવો હોય : આખી દુનિયાની , સાધારણ વનસ્પતિની અપેક્ષાએ વિચારીએ, તો પણ, અસંખ્ય શરીર અને અનંત જીવો થાય છે. - પ્રત્યેક વનસ્પતિમાં તો ‘એક શરીર' અલગ-અલગ દેખાય છે. આખી દુનિયાની અપેક્ષાએ વિચારીએ , તો પ્રોડ વનસ્પતિકાયનાં અસંખ્ય શરીર છે અને અસંખ્ય : જીવો છે." - પૃuીડાયાદિ સર્વે સ્થાવર જીવોની અપેક્ષાએ વિચારીએ, તો આખી દુનિયામાં, સ્થાવરનાં અસંખ્ય શરીર અને અનંતા-જીવો હોય છે.
|
ગોદનું સ્વરૂપ (લીલ ફગાદ) - લોકમાં, નિરોદનાં સૂક્ષ્મ છે બાદ૨) અસંખ્યાત ગૌનાં છે. દરેક ગોળામાં, અસંખ્યાતા નિગોદ (સાધારણ વનસ્પતિકાય)ના શરીરો છે, તે દરેક શારીરમાં, અનંતઅનંત જીવો હોય છે. - સોયની અણી જેટલો પછુ સાધારણ વનસ્પતિનાં જેમ કે. બટેટાનો) હgિણયો લેવામાં આવે, તો તેમાં પણ નિશીદનાં અસંખ્ય ગૌળાં હોય છે અને તે દરેક ગોળામાં અસંખ્ય શરીર અને તે | દરેક શરીરમાં અનંતા- અનંતા જીવો હોય છે.
સવાલઃ પૃથ્વી આદિનાં દેખાતાં નાનામાં નાનાં કણમાં અસંખ્ય શરીર
&ય છે અને આખી દુનિયાની પૃથ્વી આદિ ભેગી કરીએ, તો પણ, અસંખ્ય શરીર ? તો બંનેનું રીટલ સરખું થયું કહેવાય . - -આ કઈ રીતે બને ? જ્વાબ: નાનું અસંખ્યાતુ, તૈનાથી મોટું અસંખ્યાતુ, તેનાથી મોટું
અસંખ્યાતુ - એમ અસંખ્ય અસંખ્યાતા છે. માટે , અમુક
જગ્યાએ નાનું અસંખ્યાતું સમજવું અને અમુક જગ્યાએ તેનાં --- કરતાં મોટું અસંખ્યાતું સમજવું. આમ ટોટલ સરખું ન થાય,
0
સવાલ: સાધારણ વનસ્પતિકાયનાં એક જ શારીરમાં અનંતા જુવો કઈ
રીતે હોઈ શકે ? જવાબઃ સાધારણ વનસ્પતિનાં એક જ શરીરમા, અનંતા જીવો પોતાનાં
આત્મપ્રદેશોને એક બીજાનાં આત્મપ્રદેશોમાં સંક્રમીને છે, જેમ, એક જ ઓરડામાં, સૌ દીવા પ્રગટાવવામાં આવે, તો દરેક દીવાનો પ્રકારે એક બીજામાં સંક્રમીને રહે છે, તેમ.
༈ ། ། ། ། ན ད ན ད ད ད ད ད ད ད ནན་ན་ན་ནད
સવાલઃ લીલ, ગ, સેવાળ એટેલે શું ? તેને કઈ રીતે ઓળખવા? 2 જ્વાભાઈ ભીલ બિલ્ડીંગનાં કમ્પાઉન્ડમાં અથવા દિવાલાદિ ઉપર , બૈજનાં
- કારણો, જે લીલી વનસ્પતિ દેખાય છે, તે “લીલ' કહેવાય. - તે માત્ર લીલા રંગની ન હોય, પરંતુ તે ઉપરાંત, કાળાં ,, -- ભૂખરાં, ચોકલેટી અને સફેદ રંગની, એમ કુલ પાંચ વર્ષની
*લીલા1િોદ) હોય છે. ફૂગ : વાસી રોટલી, મિઠાઈ વગેરે ખાવાની વસ્તુઓ ઉપર, T બૈજનાં લીધે , તે વસ્તુનાં રંગની જ થતી , રૂ જેવી મુલાયમ
- વનસ્પતિને ‘’ તરીકે કહેવાય? - 15 સેવાળ: સરોવર, તળાવ વગેરેનાં પાણીનાં ઉપરના ભાગમાં
પથરાયેલ, લીલોતરીનાં પડને , ‘સેવાળ' તરીકે ઓળખાય.
છે |
સવાલ: સાધારણ વનસ્પતિનાં જુવોને દુખ હોય ખરાં? જવાબ; સાધારણ વનસ્પતિનાં જીવોને તો ભયાનક દુઃખ વેદના હોય છે.
સાતમી નચ્છનાં જુવોનાં દુઃખ ડરતાંય અનંતગણ દુઃખ તેમને તૈય છે. ફૂડ એટલો જ છે સાતમી નરકનાં જીવોનું દુઃખ | વ્યક્તપણ હોય છે, જ્યારે, સાધારણ વનસ્પતિનાં જીવોને
છ સવાલ સવાલ: કંદમૂળ, દલીલ, ફૂગ, સેવાળ, નગોદાદ સાધારણ વનસ્પતિકાય
(અનંતકાય) જીવોનાં , માત્ર એક શરીરમાં રહેલાં જીવોની જંગલી
સંખ્યા કેટલી જ્વાબ' નિગોદાદિ અનંતકાય જીવોનાં માત્ર એક નામાકડાં શરીરમાં રહેલ
+ડાના કામ
Page #76
--------------------------------------------------------------------------
________________
L
૧૪છે.
*
'' ' . ૮ ૯ ૧ ૧ ૮ : : :
* * * *
: : : : : :
S
!
Traોની સંખ્યા નીચે પ્રમાણે રામજવીઃ(૧) અનંતો ભૂતકાળ પસાર થઈ ગયો છે. તો અનંતા ભૂતકાળમાં, આજ - સુધીમાં અનંતા જીવો મોતને પામ્યાં છે. હવે મુક્તિપદ-સિદ્યપદને
પામેલાં એવાં આ અનંતા મુકતાત્માઓ કરતાં પણ, સાધારણ - વનસ્પતિકાયનાં એક 1 શરીરમાં રહેલાં જીવોની સંખ્યા અનંતગણી. છે. છ દર છ મહિને, ઓછામાં ઓછો, એક આત્મા તો મોલમાં જાય જ છે. તેથી , ભવિષ્યનો અનંતકાળ પસાર થશે ત્યાં સુધીમાં, બીજું અનંતા આત્માઓ મોક્ષમાં પધારી જો. ભાવિનાં અનંતકાળ પછી, સિઢનાં જીવોની જે જંગી સંખ્યા મારો, તેનાં કરતાં પણ, મિત્રોદનાં એડ શરીરમાં રહેલ જીવોની સંખ્યા ,
અનંતગણી જ થશે . » હવે ભૂતકાળમાં ગયેલ, વર્તમાનમાં જતાં અને ભવિષ્યમાં જના
તમામ મણનાં જીવોની સંખ્યા તથા સાધારણ વનસ્પતિકાય + સિવાય, તમામ જીવરાશનો સરવાળો કરવામાં આવૈ, તો પણ,
નિગોદનાં એડ શરીરમાં રહેલાં જીવીની સંખ્યા અનંતગુણી જ થાય. લઇ આંખનાં એક જ પલકારામાં, અસંખ્ય સમય પસાર થઈ જાય છે. -અનાદિ ભૂતકાળ, એક સમયનો વર્તમાનકાળ અને અનંત ભવિષ્ય
કાળનાં બધાં જ સમયોનો સરવાળો કરતાંય એક નિગોદનાં- શરીરમાં અનંતકુણા જીવો છે. ૫) એકદમ જાડી ભાષામાં વાત વિચારીએ :--
મોક્ષનાં મામાઓની સંખ્યા - દુર્નિયાનાં તમામ દેવો, નારકો અને માનવોની સંખ્યા - + તમામ પશુ-પક્ષીઓની સંખ્યા + તમામ કીર્દી, મચ્છર આદિ જીવજંતુઓની સંખ્યા - + તમામ રેતીનાં કણ-કણાની સંખ્યા + કૂવા,વાવ, તળાવ , સમુદ્ર વગેરે બધાં જ પ્રકારનાં બધાં જ
પાણીનાં રીપાંની સંખ્યા + તમામ અગિનનાં જીવોની સંખ્યા + તમામ વાયુનાં જીવોની સંખ્યા + તમામ ઘાસ, પાંદડાં, ફૂળ, ફૂલ, શાખાઓ, થડ, વૃક્ષો , રાકના આદિ પ્રત્યેક વનસ્પતિદ્દાયની સંખ્યા
साजधानी सरयाणा उरयामा'माये मने तेती संज्यामणे તેનાં કરતાં પણ, બટેટાં વગેરે સાધારણ વનસ્પતિનાં એક જ
શારીરમાં રહેલાં જીવોની સંખ્યા , અનંતગુણી છે.| સાધારણ વનસ્પતિકાય જીવોને ઓળખવાનાં લક્ષણો ચિ
- સાધારણ વનસ્પતિનું મુખ્ય લક્ષણ ‘અનંતકાયિત્વ છે. એ પ્રથમ જણાવ્યું છે. હલ્વે , શાસ્ત્રમાં તેનાં જે અન્ય લક્ષણો દર્શાવેલાં છે, તે નીચે જણાવ્યાં છે(પ્રથમ લક્ષણ : જેનાં પાંદડાંની નસો વગેરે સ્પષ્ટ દેખાતી ન હૌગ
જેનાં થડ અથવા ડાળીઓનાં સંધિસ્થાન - એટલે સાંધા અને પૂર્વી સ્પષ્ટ જણાતાં ન હોય, તેને સાધારણ શરીર સમજવું. દા.ત કુંવારપાઠું સાધારણ છે - તેમાં કોઈ નસ સ્પષ્ટતા નguતી નથી. છ ભૂમિફોડાનો વર્ગ સાધારણ છે - તેમાં ----
સંધિસ્થાન, પર્વ આદિ નજરે પડતાં નથી. બીનું લક્ષણ : જેને ભાંગતાં સરખાં ભાગ થાય, તે સાધારણનું
લક્ષણ જાણવું. દા. ત. મૂળાનો ફંદ, ગાજર કે શક્કરિયાંને ભાંગીએ તો તેનાં સરખાં ભાગ થાય છે, પણ ખાંચાવાળાં ભારણ થતાં નથી. એજ રીતે, ખારી જાળનાં પાંદડાંને ભાંગીએ, તો બે સરખાં કકડાં થાય છે, પણ એરંડા વગેરેનાં પાંદડાંની જેમ વાંકાચૂકા કે . ખાંચાવાળાં ભારણ ઘતાં નથી. એટલે, આ બધાંની ગણતરી
સાધારણ વનસ્પતિકાર્યમાં થાય છે, » સ્ત્રીનું લક્ષણ : જેને ભાંગતાં તાંતણાં ન હોય, તે પણ સાધારણનું
શારીર સમજવું. દા.ત. મૂળાંની કંદ, ગાજર, શક્કરિયાં છે બટેટાંને દવામાં આવે, તો તેમાં તાંતણાં જણાતાં નથી. માટે, તેમને સાધારણનું લક્ષણ લાગુ પડે છે. અંકુર અને ડિસાયમાં પણ આ જ રિથતિ હોય છે. એટલે, તેમને પણ -“સાધારણ' ગણવામાં આવે છે. ચોદું લસણ ; જેને છેવામાં આવૈ, છતાં ફરી ઉો , તે ‘સાધાર’ નું શરીર સમજવું. દા. ત. થોર, કુંવાર , ગુગ્ગલ વનસ્પતિ , ગળો વગેરે. -
: : : :
este
ssss!
Page #77
--------------------------------------------------------------------------
________________
D
'/-PP ? ? ? |
- અહીં પ્રસંગાવશાત્ પણ જણાવી દઈએ કે, ટers સાધારણ વનસ્પતિ, તેનો આગળનો ભાગ વાવવાથી, ઉગે છે, કેટલીક તેની ડાળો વાવવાથી ઉગે છે, કેટલીક તેનાં મૂળ વાવવાથી ઉગે છે, કેટલીક તેની ગાંઠો વાવવાથી ઉગે છે, ઠેટલીક તેનાં બીજ વાવવાથી ઉગે છે, તો કેટલી વાર વાળે- મામ,
અમુક વસ્તુઓનું સંયોજન થવાથી પણ ઉગે છે. 8 અનંતકાથ - કંદમૂળ ત્યાગ
- ---- જૈન દર્શનની થીયરી (Theoryઈ એવી છે કે, પહેલા - - - iબરમાં, બિલકુલ હિંસા રહિત જીવન જીવવું. એવી જે રાચતા ' 'ન હોય, તો બીજા નંબરે , ઓછામાં ઓછી હિંસા થાય, એવી જીવન
પતિથી જીવવું. એટલે જ, પ્રથમ નંબરે, લીલોતરી માત્રનો ત્યાગ કરી દેવો જરૂરી છે. એવી ભિખપ્રતિજ્ઞાનો ઉલ્લાસ ન જાગતો હોય ' તો છેવટે , જે વનસ્પતિનાં અલ્પ ભક્ષણમાં પણ અનંત જીવોનો - સંહાર થાય છે, એવી અનંતકાય સ્વરૂપ ગણાતી વનસ્પતિનો તો - અચૂક જ ત્યા કરી દેવો જોઈએ.
સવાલઃ નિગોદનું સાચું સ્વરૂપ શું છે?જવાબ: લોકમાં, નિરોદનાં (સૂક્ષ્મ કે બા) અસંખ્યાતા ગોળાં છે. દરેક
- ગોળામાં, અસંખ્યાતા નિગોદ (સાધારણ વનસ્પતિનાં શરીરો) છે. તે દરેક શારીરમાં, અનંત- અનંત જીવો છે. સોયની અણી જૈસલો સાધારણ વનસ્પતિનો (જેમ કે બટેટાનો) કણિયો લેવામાં આવે, તો તેમાં પણt , મિત્રોનાં અસંખ્ય ગોળાં હોય છે, તેનાં દરેક ગોળામાં, અસંખ્ય નિરીદો (શારીર) હોય છે અને તે દરેક શરીરમાં | અનંત- અનંત જુવો હોય છે.
eeeeeeeeeee EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
૯ : ૦૦
भूमा माया छे. ये, मानो कोण गं मापपोष-- જવાબ | ના , આમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. બંને વનસ્પતિ હોવાં છતાંય,
બંનેમાં જમીન- અસમાનનું અંતર છે. એક વનસ્પતિને ‘સાધન અનંતકાય- કંદમૂળ' કહેવાય છે, ત્યારે બીજી વનસ્પતિને પ્રત્યેક | કáાય છે. જે વનસ્પતિને અનંતકાય, કંદમૂળ ગણવામાં આવે છે, - તેમાં ઈન્વાઈનાઈટ (oinite) - અનંત જુવો હોય છે જે ગયાં ત્રણ ન શકાય. કોઈપણ ખાંકડામાં તેનો જવાબ આપી ન શકાય , એટલો| વિરાટ જીવ-જથ્થો , અનંતકાય ગણાતી વનસ્પતિનાં એક સુકુમ હfણથામાં રહેલાં છે. સોયની અણીની ટચ કરીએ તેટલી જગ્યામાં બટેટાનાં
જીવોનાં અસંખ્ય શારીરી રહેલાં છે અને તે દરેક શારીરમાં અનંતા--જુવો રહેલાં છે. કોઈ masic મેજી) દ્વારા, માત્ર એક જ શારીરમાં | રઘેલાં અનંતા જીવોને જો કબૂતર જેવડાં કરીને આકાશમાં ઉડાડવામાં | આવે, તો આખું વિશ્વ આ જુવોથી ચિક્કાર ઉભરાઈ જય છતાંય1 પોઈન્ટમાં રહેલાં સર્વ જીવોને સંપૂર્ણપણે ખાલી કરી શકાતાં નથી. હે 'તમે સોચો | જે એ૬ શરીરમાં આટલાં બધાં જુવો હોય, તો સોયની અણી તળે તો બીજું અસંખ્ય શરીર છે રે તો એમ એક આખા બટેટામાં શરીર કેટલાં 1 , ૫૦૦ ગ્રામ બટેટામાં શરીર ઠેટલાં અને જુવો કેટલાં 1 અર. ૨૨... જ્યારે બટેટાનાં એક પોઈન્ટની વજીવસૃષ્ટિ આટલી મોટી છે, ત્યારે ન દર્શન કહે છે કે, આખી. દેળાની લૂમમાં, માત્ર એક જ જીવ છે. માટે લૂમથી કેળું છૂટું પતાંની સાથે, તરત જ, તે નિર્જીવ (અચિત્ત થઈ જાય છે. ભીંડા કે ટીંડોળાના
વોને ગણવા બેસો તો , જેટલાં બીજ છે, તેટલાં જીવ છે. એક જુવ 1 છાલનો પણા ગણાય છે. આમ, ‘પ્રત્યેક ગણાતી વનસ્પતિનાં જીવોની સંખ્યાનો આંક તો દર્શાવી શકાય છે. જ્યારે , “સાધાસ્તુ”- “કંદમૂળ’ ની ખાંડ તો દર્શાવી શકાતો નથી.
- સાધારણ અનંતકાય- કંદમૂળ, એ એક વિશાળ ક્ષસ્પિટલનો જનરલ વૉર્ડ છે, જેમાં, એક જ વૉર્ડમાં , અને બેડ (હedy પડેલાં છે.
ત્યારે પ્રત્યેક વનસ્પતિકાય, એ એક સ્પેશયલ (ડpecial) વૉર્ડ છે, જેમાં , એક રૂમમાં માત્ર એક જ ખાટલો છે.
- બેય પ્રકારની વનસ્પતિમાં આટલો મોટો વિશાળ કુક હોવાનાં |કારણે, ઓછામાં ઓછી હિંસાથી જીવવા માંગતાં માણસો , -
༈ ། ། ། ། ། ། ད ད ད ད ད ད ད ད ད ནད་ན་ན་ནད
સવાલા આજે ઘણાં અનો, જેનોને સંભળાવૈ છે કે, ટામેટાં, ભીંડા ,
ટીડોળા ઘી ને તમેં વાપરો છો, તો બટેટા, ગાજર, મૂળાં ખાવામાં કાં વાંધો છે ! આ બેય વનસ્પતિ જ કહેવાય. એક ખવાય તો બીજ કેમ ન ખવાય આવો પ્રશ્ન પુછાય ત્યારે અજ્ઞાન નો મુંઝવણમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
છે
P
P
P
P
अनंताय लपहा डेवी रीते ईरी शो मेटले डे, ननકરી શકે. ફાવશે ને ?
છે
तो नस्ट, सयित्त सेवा इणयहि पापरे, 'पए सनंतपायકંદમૂળને તો, આવાં સમયે પણ, ન જ વાપરે. જંગલ અને દુષ્કાળજેવાં કટોકટીનાં સમયમાં પણ, જે પદાર્થોની બક્ષણની રજા , શાસ્ત્ર નથી આપતું, તેવાં પદાર્થો, વગર દુકાળે - મુશળધાર વરસાદ, ક્યારે માણસો ડાઈનીંગ ટેબલ પર બેસીને, બે હાથે ખાવા મંડી પડે, ત્યારે સમજવું કે, દિલમાંથી પાપનો ડર નીકળી ગયો છે, પરલોકની ચિંતા મટી ગઈ છે, બીજાં જીવોની હિંસાનો કોઈ વિચાર હવે રહ્યો નથી. એવું આપણાં માટે જાતે સમજી લેવું - વિચારી લેવું.
0
1
| બટેટાનું શાક, પાઉવડા, કાંદા, લસણની ચટણી , ગાજરનો હલવો વગેરે કંદમૂળમાંથી બનેલ વાનગીઓ બહુ ભાવતી હીય, તો તેમનો
ત્યાગ કરવો અમારા માટે કઈ રીતે શક્ય બને ? જ્વાબઃ જીભનાં ટેસ્ટ (taste) માટે , બટેટાનું શાક ઝાપટવાં બેસી જતાં
માણસોએ વિચારવું જોઈએ કે, મન્ન , એ જીભનાં ટેસ્ટ (સ્વાદ) માટે, કેટલાં બધાં જાવોને છરીથી સમારવામાં આવે છે, સમારેલાં એ જાવોને ઉકળતા પાણીમાં બાફવામાં આવે છે અને બકુથાં પછીતેનાં ઉપર મીઠું-મરચું ભભરાવવામાં આવે છે. આવી કાતિલ Éિસ આચર્યા પછી, એ શાક જયારે પીરસાય છે, ત્યારે, આંખનાં માંસુતો દૂર રહ્યા, પણ માણસ વાપી રાક આરીગતાં બોલે છે કે,
વાહ! આજે તો શાક બહુ ટેસ્ટી બન્યું છે. ”- આ રીતે ટેસ્ટને વખાણનારાઓને ભાન નથી કે અનંત જીવોનાં સંહાર પછી આ ટેટ તૈયાર થયો છે. ટેસ્ટ (સ્વાદ) ખાતર આવો હુંસાચાર જરાપણા વ્યાજબી નથી. વહેલી તકે, અનંતકાય માનું ભલણ ત્યજી દેવું
જોઈએ. ત્યજી દેશોને ? સવાલ: માં આપણાં ન લાઓમાં, કંદમૂળ ત્યાગની વાત ગાંય આવે છે,
-અનો, ખાપણનાં જૈન ધર્મની, આ માન્યતાને શું સ્વીકારે છે : જવાબ: ક00 વર્ષ પૂર્વે રચાયેલ ‘ધર્મ સંગ્રનામનાં ગ્રંથમાં , ‘આવાચક
યુ*િ ના પાઠનો અધિકાર આપીને જણાવ્યું છે કે, ઉસ મ તો શ્રાવક પોતાનાં નિમિત્તે , હિંસા કરીને બનાવેલ , ભોજનનો ત્યાગ કરે. તેમ ન બને, તો પોતાનાં નિમિત્ત બનેલ ભોજન ગ્રહણ કરે પછા તેમાં કોઈ સચિત્ત આહાર તો ન જ વાપરે. તેવું પણ જે ન કરે, તો અનંતકાથવાળી વનસ્પતિ તથા બર્બીજવાળી વનસ્પતિ તો ન જ વાપરે. કોઈવાર ને જંગલમાં ભૂલો પડ્યો હોય, તો વી કટોકટીનાં સમયમાં પાણા, શ્રાવકે અત્યંત જુવ રદત) ભોજન કરવું જોઈએ . એવાં પદાર્થો ન મળે, તો ઉપવાસ કરી દેવો જોઈએ. પરંતુ, જે તેવી છે કાગ્રતા ન ણેય અને પ્રાણ ટકાવી રાખવા માટે ભોજન કંઠું પડે,
છે.
t. . EEG-SLLLL
સવાલા કેટલાંક લોકો પોતાની જીત્રનો ટેસ્ટ છોડી શકતાં નથી. એટૌ જ,
સાવ વાહિયાત દલીલો કરતાં હોય છે કે, “જે આ સૂકાયાં પછી બનતી સૂંઠ વપરાય છે, તો પછી , બટેટાં મુકાયા પછી તેની વૈફ
કેમ ન વપરાય ' હવે, આનો ર જવાબ આપવો ? જવાબ: બટેટાંની વૈ તો ન જ વપરાય , પણ, સુંદ જે વપરાય છે, તે પણ
સ્વાદ માટે નહીં, પણ ઔષધ માટે જ વપરાય છે. આખી લાઈ દુમાં, માણાસ સુંઠ ખાઈ-ખાઈને પણ કેટલી ખાશે : બટેટાં તો ઔદ્ જ દિવસમાં એક કિલો પણ ખાવાં હોય તો ખાઈ શકાય છે. સુંઠ આટલી બધી. ન ખાઈ શકાય. કહેવત છે ને , “કૌની મા એ સવા શેર સૂંઠ ખાધી છે પરંતુ, જરાતમાં એવી કોઈ હેવત નથી કે, “કોની મા એસવા કૌર વૈર ખાધી છે - એનો મતલબ એ થયો કે, સવા ફોર વૈદ ખાઈ જવાનું કામ તો કોઈપણ મમ્મી માટે આસાન છે. પરંતુ, સવા ર સૂંઠ ખાવી બહુ ‘ર' છે. સૂંઠનો અલ્પ વપરાશ, આરોગ્ય પ્રદાયક છે. તેથી, બિમારીને લીધે થતી, બીજી અનેક પ્રકારની વધુ વિરાધનાથી બચવા માટે, સ્કની રજા આપવામાં આવી છે, નહીં કે સ્વાદ માટે . ને સૂંઠનું શાક બનાવાતું હોત, તો ભગવાને -- તેની પણ અચૂક જ ના જ પાડી હોત. માટે, દલીલબાજી છોડી દઈને, વહેલી તકે , કંદમૂળનો ત્યાગ કરી દેવો હિતાવહ છે. બજારમાં મળતી Rટાર સૂંઠ વાપરી શકાય. પરંતુ, બજારમાંથી નીલી આદુ લાવીને , તેને સૂકવીને , તેનો ભૂક્કો કરીને, સૂંઠ તરીકે ન વાપરવી. કારણ કે, લીલી બાદ સૂકવવાં દ્વારા , special અનંતકાયની વિરાધનામાં, આપણાંથી બtrect કીડાવાય નહી'.
A
]
Page #79
--------------------------------------------------------------------------
________________
G
T સાધારણ વનસ્પતિકાયનું વિરોષ સ્વરૂપ
એક શરીરમાં અનંતા જીવોનો વાસ હોવાથી, તે ‘અનંતકાય? કહેવાય છે. તેનું બીજું નામ “નિગોદ છે.
આ અનંતા સમગ્ર જીવોની આહાર - શરીરની રચનાની ક્રિયા એક જ હોય છે. શ્વાસોશ્વાસ લૈવાં મૂકવાની ક્રિયા એક સાથે જ થાય છે. જન્મ-મરણ પણ એક સાથે જ થાય છે. | એક ઘામોવાસમાં , ૧૦ થી વધુ જન્મ-મરણ હોય છે. ----
સૂમ નિગોદ ય5થી અગોચર છે. સ્થાન: ચૌદ રાજલોકમાં , સિટ્ટશિલા પર્વત, અળસર્વસ, - નિરોદનાં ગોળાં દુપિંડઅસંખ્યાત છે. એક-એક પિંડમાં---- અસંખ્યાતા નિગોદો (શરીર) છે. એક - એક શરીરમાં , અનંત
જીવો છે. - - સૂક્ષ્માતિસૂક્ષ્મ એક ઈન્દ્રિય - અન્દ્રિયવાળાં આ જીવોનું સ્વરૂપ * કેવળીગામ્ય છે. સંસારી જીવો માટે , તે મૃત અને પ્રઢાગમ્ય છે.
ઈન્દ્રિય: એક સ્પર્શેન્દ્રિય (મા) છે. - દુઃખ કમ નિગોદનાં જીવોનું દુઃખ નારકી કરતાં પણ," - કથંચિત વિશેષ મનાય છે. કારણ કે, ચૈતન્ય નેવું તત્વ છતાં, સ્વરૂપનો કોઈ વિકાસ શક્ય નથી. જન્મ મરણનું વિશેષ દુ:ખ , જ્ઞાનાદિનું કાઢતમ આવરણ , તેમનાં
અસ્તિત્વની જગતનાં જીવોને કોઈ નોંધ નથી ,( નવસ્થિતિ : એક અંતર્મુહૂર્તમાં ૬૫,૫૩૬ ભવો કરે છે. આ
-નિગોદમાં કેટલાંય અભય, દુર્બળ કે ભવ્ય હોય છે. - અનંત જીવો ક્યારેય પણ આ સ્થાનથી બહાર નીકળવાનાં નથી. જે જીવો નીકળ્યાં છે તે પણ ક્રમશ: સૂમ, બાદર, એકેન્દ્રિય, વિકલૅન્દ્રિયપણે પામી, અનંતકાળ જન્મ મરણનું સવિરોષ * દુખ પામી , પ્રબળ પુછુયોદયે પંચેન્દ્રિયપણું , તેમાં પણ મનુષ્યદેહે - મન સતિ - વાચા શક્તિ પ્રાપ્ત કરી, તેવાં અવસરે, જે કમનો નાશ કરી, મત- સિદિ, પ્રાપ્ત ન કરી શકે, તો પાછો ઉતરતો -- ઉતરતો મિગીદ સુધી પહોંચી જાય છે.
PPPP P F ;
Lecce EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
eeeeeee'
- સૂક્ષ્મ નિગોદ બે પ્રકારે) સાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ અસાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ ' જ સાંવ્યાવહારિક સુકમ નિગોદ :
જગત સ્થિતિના ન્યાયે, એક જીવ મુક્તિમાં જાય, ત્યારે યોગાનુયોગ એ જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી, વ્યવહાર રાશિમાં આવે છે. તે જીવ, મરણ પામીને, પુનઃ સૂમ નિગોદમાં જાય, તો પણ, તે વ્યવહાર શશિનો જીવ કહૈવાય છે. અહીં તેની અતિ અતિ મંદ ચેતના છતાં, વિકાસ થાણાનો પ્રારંભ માની શકાય. કારણ કે, અનાદિકાળ પછી જ, જીવની આવી ચોગ્યતા થાય છે. કારણ કે, તે પુનઃ હવે અવ્યવહાર રાશિમાં
જવાનો નથી. 8િ અસાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ :
જે જીવો હજી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યાં જ નથી, - તેમની વિકાસયાત્રાનો , અંરા માઝ પણ, પ્રારંભ થયો નથી.
નોંધઃ સૂક્ષ્મ પૃથ્વીકાય , સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેઉકાય, સુકમ
વાઉકાય અને સાધારણ વનસ્પતિકાયનાં જીવો એટલાં સૂકમ છે કે, તેમને કોઈ જીવોથી ઉપઘાત નથી , અથિી બળતાં નથી ,. પાણીથી ભીંજાતા નથી , શસ્ત્રથી છેદાતાં નથી , તેમની Éિસા હાલતાં - ચાલતાં થતી નથી , ચૌદ રાજલોક વ્યાપી છે.
ནནན ད དན ད ན ནན་ནན་ཏན་
Page #80
--------------------------------------------------------------------------
________________
. . . . . . .
- સાધારણ વજાપતિડાયમાં રહેલાં અનંતા નિર્દોષ જીવોની
વિરાધનાથી બચવા માટેનાં સરળ ઉપાયો : ( પેટ ભરવા માટે, વનસ્પતિની વિરાધના ૭૨વી પડે છે, તે
આપણી કમનસીબી છે. પરંતુ, જો પ્રત્યેક વનસ્પતિની વિરાધના1કરવા માત્રથી આપણાં પેટનો ખાડો ભરાઈ શકે છે, તો પછી, | અનંતકાય - કંદમૂળાદિનાં વપરાશથી , અનંત જીવોની હિંસામાં જોડાઈને,
પેટનો ખાડો ભરવાની જરૂર શું છે? તેથી, બટેટાં- ડુંગળી-લસણ1 ગાજર- શક્કરિયાં - મૂળાં વગેરે જમીનમાં થનારાં જમનકંદ કે કંદમૂળનો કાયમ માટેનો ત્યાગ , શ્રાવકોનાં જીવનમાં હોવો જરૂરી છે. | બટેટાં- ડુંગળી-લસણમૂળાં - ૨૬ - લીલી હળદર - ૨ાાળું- ગાજરકમળ ખામલી - ફણગાં ફૂટેલાં કઠોળ (Sprouts) - ગરમર વગેરે નોસમાવેરા ૩૨ પ્રકારનાં અનંતકાથમાં થતો હોવાથી , તે વજર્ય -- ત્યાક્યુ છે. જે ખાવાથી આપણી બાદ વિકારી- તામસી અને જsબને છે, એવાં અનર્થ અનંતકાય તો કઈ રીતે વાપરી શકાય ? ખાનારને ધર્મ વિરુ વિચારો આવે છે. તેમ જ, અનંતકાય ભક્ષણ તો નરકનું ખાઘવ દ્વાર પણ છે જ. એટલે કે, કંદમૂળાદિ સાધારણ વનસ્પતિકાયનાં અનંતા જીવોની વિરાધના કરનારને નરક ગતિનાં મહેમાન ઘવું પડે છે. તેથી, શ્રાવકોએ માખ ઘરમાં નહીં, પરંતુ, ઘરની બહાર પણ , કાયમ માટે , કંદમૂળાદ અત્રણ પદાર્થોનો ત્યાગ કરવો જ જોઈએ. ખાનારાંઓનાં ક્ષયનાં પરિણામો કઠોર નિદ્ભર બને છે. 5 મૂળો કંદમૂળ છે અને એની ઉપરનાં પબ, મોગરાં, દાંડાં, અને 1મોશનાં બીજ, - એ ચારેય પ્રત્યેક વનસ્પતિકાય છે, છતાંય , તેમાં ઘણાં પ્રસ વો હોવાથી તથા મૂળ સાથે સંલગ્ન હીવાથી , મૂળાંનાં રે પાંચેય અંગ અભય છે. તેથી, મૂળાંનાં પાંચેય અંગીનો ,
શ્રાવકોએ ત્યાગ કરવો. ( લીલા પાંચ વર્ષની હોય છે. વરસાદનાં કારણો છે પાણીનાં
કાણો , રસ્તામાં - કમ્પાઉન્ડમાં ભીંતો ઉપર વગેરેમાં લીલા અને કાળા વર્ણની લીલ થઈ જાય છે. આ લીલમાં પણ, અનંતા જુવો– રહેલાં હોય છે. ચોમાસા જેવી ભેજવાળી સિઝનમાં , ઘરમાં ખાવવાજવાનાં રસ્તામાં બિલ્ડીંગનાં કમ્પાઉન્ડમાં કે અન્યત્ર , લીલ ન થઈ
,
૮ * * * * * T TT TT T 1 1 1 HHELLEEEEEEEEEEEEEEEEEEEEEE
- નાથ, તેની કાળજી રે, વરસાદ આવે તે પબ જ લઈ નેવી નેઈએ.
કારણ કે, ચોમાસાનો વરસાદ એકવાર શરૂ થઈ ગયા બાદ, સતત ને સતત ભીના રહેવાને લીધે, પઈ ગયેલ બીલથી બચવા માટેનાં યોગ્ય ઉપાયો કરી ન શકાય. લીલ થઈ ગયાં બાદ, તેનાં ઉપર પણ પણ ન મૂકાય છે તેની ના પણ ન કરાય, તેને અઠવા મામગી,પણ , અનંતા જીવોની વિરાધના થઈ જાય
- | આ વિરાધનાથી બચવા માટે, સમજુ વિવેકી શ્રાવકો, તો , વરસાદશરૂ થયા ર્વે , ઘરની બાર કમ્પાઉન્ડમાં , આવવાં - જવાના રસ્તા ઉપર, ડામરનો કે કલરતાં ઓઈલ પેઈન્ટનો પટ્ટો કરી દેવો જોઈએ. ડામર અથવા ઓઈલ પેઈન્ટ ગરમ હોવાથી, લીલની ઉત્પત્તિ જ‘થવા ન દે. આ કાળજી જો ન રખાય, તો ઘરમાં રહેલાં તમામ સદસ્યો, તથા બિલ્ડીંગનાં તમામ મેમ્બરો, જેટલી- જેટલી વાર કંપાઉડમાંથી પસાર થાય, તેટલી તેટલી વાર, હકીલ ઉપર પગ - આવવાને કારણt , અનંતા જીવોની વિરાધના થાય છે. એ ઉપરાંતમાં, કમ્પાઉન્ડમાં થઈ ગયેલ લીલવાનાં બિલ્ડીંગનાં ઘરોમાં તી, પૂ. સાધુસાધ્વીજી ભગવંતો , ગોચરી-પાણી વહીરવાં ન આવી શકવાથી , ત્યાં રહેલ શ્રાવકોએ સુપાખ દાનનાં ઉત્તમ લાભથી પણ વંચિત રહેવું પડે છે. સફેદ ઓઈલ પેઈન્ટનો પટ્ટો એક્લો મારવાથી ન ચાલે. ડારણા છે, મુંબઈનાં ધોધમાર - મુકાળધાર વરસાદમાં તો, મરાયેલ સફેદ પટ્ટો, ૨-જ દિવસમાં જ નીકળી જાય. આ રંગ, લાંબો સમય સુધી વરસાદમાં પણ રડી છે, તે માટે ઓઈલ પેઈન્ટની સાથે અમુક ચીકારાવાળાં ડેમિકલ પદાર્થો ભેળવ્યાં બાદ, જે પટ્ટો મરાય, તો ભારે વરસાદમાં પણ, પટ્ટો ન નીકળે. માબ ચાલવાં માટે ઉપયોગી થાય, તેવો ૨ ફૂટની જાડાઈવાળો સફેદ પટ્ટો ન ડરવો, પરંતુ, તમારાં સ્કૂટર, ગાડી આદિ વાનો પણ સહેલાઈથી પસાર થઈ શકે અને છતાંય લીલની વિરાધના ન થાય, તેવો પફો કમ્પાઉન્ડમાં મરાવવાનો હોય. - 'લીલ-નિગોદમાં અનંતા જીવો હોવાથી, આ મોટી હિંસાથી બચવાં માટે દરેક સ્પોએ અવરય પ્રયત્ન કરવો જ જોઈ એ. જીવદયાનાં ખાતામાં કદાથ ૨૫-૫૦ લાખની રકમ લખાવવાથી જે લાભ મળે, તેનાં કરતાં પણ, સમયસર- કાળજીપૂર્વક , સફેદ પટ્ટો ચોમામાં પૂર્વે મરાવીને , ઘર તથા બિલ્ડીંગનાં તમામ સદસ્યોને અનંતકાયની
eeeee
Page #81
--------------------------------------------------------------------------
________________
(?)
| विधिनाथी जयापयानो ताल, 'खनेड गो पधारे थे. "सगुड લોડો, નિગોદની વિરાધનાથી બચવા માટે બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સફેદ લાદી અથવા આરસ બેસાડી દે છે. તે પણ સરસ ઉપાય છે. તળાવ, પાણીની ટાંકી વગેરેનાં પાણી ઉપર, લીલાં વર્ણની સેવાળ બાઝી જાય છે, તે પણ અનંતકાય છે. તેથી, આ સેવાળની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો.
(૩)
(૪) શાકભાજીવાળી જે લારી ઉપર ડાંદા- બટેટાં આદિ કંદમૂળ વેચતી હોય, તે લારી ઉપરથી કંદમૂળ સિવાયનાં ફળ-ફૂટ કે અન્ય શાક્ભાજી ખરીદાય નહીં. અરે ! જે લારી ઉપર અનંતકાય રહેલ હોય, તે લારીને અડવાં માત્રથી પણ, અનંતા જીવોને કિલામના થતી હોવાથી, એવી લારીતે, અડાય પણ નહીં.
(4)
- સતત ને સતત પાણી રહી જવાને કારણે, બાથરૂમની લાદી ઉપર અથવા તો ભીંત ઉપર, લીલાં-કાળાં વગેરે વર્ણની લીલ થઈ જાય છે. તેમાં પણ અનંતા જીવો રહેલાં હોય છે. આ અનંતા જીવીની વિરાધનાથી બચવાં માટે, બાથરૂમને કાયમ વાપર્યા બાદ) કોરું રાખવાની વિશેષ કાળજી લેવી, જેથી ભેજનાં કારણે થતી લીલની ઉત્પત્તિની શક્યતા જ ન રહે. (5) સંડાસ બાથરૂમનાં નળતાં ગરણાંઓ, સતત ભીનાં રહેવાને લીધે, તેની ઉપર જે લીલા-કાળા રંગની ચીકારા બાઝી જાય છે, તે પણ લીલ જ હોય છે. નળનાં ગરણાં ઉપર થયેલ લીલનાં અનંતા જીવીની વિરાધનાથી બચવાં માટે, દર બે-બે દિવસે ને નળનાં ગરણાં બદલી નાંખવામાં આવે, તી લીલની સંભાવના અટડી જાય છે .
આ
લીલી સૂંઠ (આદુ), લીલી હળદર, લીલો કરો ત્રણેય અનંતકાય છે. માટે, લીલાં હોય ત્યારે ન વપરાય. તેમને “આર્દ્રષ્ઠિક' તરીકે કહેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓ, સૂકવ્યાં બાદ, ` અર્ચિત્ત અવસ્થામાં વાપરી શકાય. પરંતુ, સૂકવવાનાં આાયથી, આપણે પોતે, બજારમાંથી લીલી સૂંઠ (આદુ) લાવીને સૂકવીએ, તો ન ચાલે. પરંતુ, બજારમાં સામાન્ય જન માટે, મોટા પ્રમાણમાં લીલી આદુ સૂકાવાય અને સૂંઠ રૂપે બનાવાય, તો તે આપણને ખપી શકે. કારણ કે, આપણાં માટે ડpeāા સૂકાીને
૧૧/
No
अनंता भुवोनी विराधमा थयेलं नथी.
સવાલઃ જો લીલી સૂંઠ (આદું) સૂકાઈતે અચિત્ત થયાં બાદ વાપરી શકાય, તો પછી એ જ રીતે, બટેટાનું શાક વગેરે બીજાં કંદમૂળો પણ, લે રંઘાઈ ગયાં બાદ, અચિત્ત રૂપ હોવાથી, શા માટે વાપરી ન શકાય જવાબઃ સૂંઠ વગેરે ઔષધિ રૂપે અને માત્ર અલ્પ માત્રામાં જ વપરાય છે.
તે પેટ ભરવાં માટે નથી. જ્યારે બટેટાંનું શાક વગેરે પેટ ભરવાં માટે, સ્વાદ માટે અને વધુ પ્રમાણમાં વપરાય છે. વળી, બટેટાંનું શાક વાપરતાં, કંદમૂળ ખાઈએ છીએ, તે સ્પષ્ટ જણાય છે, જ્યારે, સૂંઠ વગેરેમાં તો પર્યાય (અવસ્થા) સંપૂર્ણ બદલાઈ ગઈ છે. ઓધાદિ કારણ અને પરિણામ બગડતાં ન હોવાથી મહાપુરુષોએ કોઈક વાતનીવસ્તુની છૂટ આપી હોય, તેથી બટેટાંનાં શાક વગેરેની પણ છૂટ લઈ લેવાથી કે તેના બચાવ માટે લીલ-તર્ક લગાડવાથી, પાપકર્મનાં બંધથી બચી જવાશે ?
(૮)
ચોમાસામાં, છત્રી જેવાં આકારનાં બિલાડીનાં રીપ જ થાય છે, તે પણ અનંતકાય છે. માટે તે, તોડ્યાં નહી કે તેને અડવું પણ જ઼ી, મા- ચણા- છોલે વગેરે કઠોળ-ધાન્યને રાત્રે જો પલાળી નંખાય, તો પછી બીજા દિવસે, તેમાં અંકુરા ફૂટે છે, જે અનંતકાય તરીકે 1 કહેવાય છે. તેથી, સ્વાદ માટે, આવાં કૂણગાવેલાં કઠોળ વાપરવા નહીં ઘણાં સ્થળોમાં, રસ્તાં ઉપર, આવાં ફણગાવેલાં મગાદિ કઠોળ વેચવામાં આવે છે. સમજૂ- વિવેકી શ્રાવકોએ, આવા કઠોળ, માટે વાપરવાં નહીં.
સ્વાદ
(૧૦) જેનાં બીજ કે ઠળિયા બંધાયા ન હોય, તેવાં સર્વ પ્રકારનાં કોમળ ફૂાં ફળોને અનંતકાય હુંવાય છે. Elcl* “બીજ ન બંધાયેલ એવી કોમળ આમલી અનંતકાય છે. તેથી, તેની કાળજી રાખવી.
(11)
ગુપ્ત મસીવાળાં શણ વગેરેનાં પાંદડાંઓ અનંતકાય છે. તેથી, તેને વાપરવું નહીં, અને અડવું પણ નહીં,
(૧૨)
છેદ્યા પછી ફરી ઉગે, તેવાં થોર, કુંવાર, ગુગળ, ગળો લીમડા ૩ વાડા ઉપર જે વીંટળાય છે) વગેરે અનંતકાય હોવાથી, તેમની વિશધનાથી બચવું.
Page #82
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
ક'
tyr-cરે છે તે પ્રત્યક વનસ્પતિકાય, પોતાની ઉત્પત્તિ જયારે થાય , -- ત્યારે અતિ- કોમળ અંકુરાદિની અવસ્થામાં અનંતકાય રૂપે જ હોય છે,
- નથી, તેમની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. બાકી, અનંતા - જીવોની વિરાધનાનો દંડ લાગી જાય, ( જીજેને ભાંગતાં તાંતણાં રેસાઓ) ન જણાય , એવાં શક્કરિયાં
વગેરે વનસ્પતિને અનંતકાય રૂપે ગણાય છે. તેથી, સ્વાદ ખાતર,
તેમની વિરાધનાથી બચવું. (૧૫) બટેટાં , કાંદા, લસણ, થોર, કુંવારાદિ વનસ્પતિમાં, ગમે તે
ભાણા કાપીને , ગમે તે રીતે , ઉગાડવામાં આવે, તો તે ફરી ઉગે છે, કારણ કે, તેઓ સાધારણ વનસ્પતિકાય છે. લીમડો, ગુવાર, કેળાં આદિ પ્રત્યેક વનસ્પતિકાયમાં આવું જોવા ન મળે. તેથી, સ્વાદ અથવા ઔષધિ માટે પણ , કાંદા, લસણ, ગાજરાદિ અનંતકાથની વિરાધનામાં જોડાવું નહીં. બીજાં અનંતા જીવોની વિરાધના કરીને, તેમને અશાતા આપીને, પોતાની શારીરિક શાતા મેળવવા જનારને
શાતા કઈ રીતે મળી શકે ? કારણ કે, “જેવું આપશો, તેવું મળશે.(૧૬) જેમાં બીલ થઈ જાય, તે વસ્તુનો અથવા જ્યાં લીલ થઈ
જય, તે સ્થળનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. અમુક દિવસોપસાર થયાં બાદ , ગરમીનાં કારણે, કુદરતી રીતે જ, આપમેળે , તે લીલ સૂકાઈ ગયાં બાદ જ, તે વસ્તુની અથવા તે સ્થળનો | વપરા શરૂ કરી શકાય છે. પરંતુ , લીલમાં અનંતા જીવ હોવાથી, ‘આ લીલ તડકાદિથી જલદી મૂકાય તો સારું. આવું બોલાય નહીં, તે પછી, આવું વિચારાય પણ નહીં. આવું બોલવા, વિચારવાથી અનંતા અવોની વિરાધનાનો દંડ લાગે છે. લીલ જલ્દી સૂકાઈ જાય,
તે માટે, તેવી વસ્તુઓને તડટ્ટામાં પણ મૂકાય નહીં. () સ્વાદને પોષવા માટે, આદુવાળી ચા , બટેટાં વૈકુર, ગાજરનો દલવો, ગાજરનો સૂપ આદિ વપરાય નહી'. પૂર્વે કહ્યું તેમ, બીજાં અનંતા નિર્દોષ જીવોને અશાતા આપીને, પોતે શાતા મેળવવાનો પ્રયત્ન કરનારને, શાતા કુઈ રીતે મળે? કારણ કે, તેવું આપો તેવું મળે: શાતા આપો, તો હતા મને અને અરાતા આપો તો
અwતા મળે“જેસી કરની વૈસી કરતી? (૧૪) ફૂલનાં કૂંડા ઘરે રાખવાથી, સતત ભેજનાં બી, ઇંડાની
EEEEEEEEEEEEEEEEEEEEEEEE
यसपास यारेमा संEरना तथा जारनां लागमा, लील-निगोरनी પુષ્કળ ઉત્પત્તિ થઈ જાય છે. તે ઉપરાંત, ફની અંદરમાં રહેન, લાલ માટી પણ, સતત નીની સેવાને લીધે, તેમાં પણ નિગોનીહત્પત્તિ થઈ જાય છે. એટલે, નિગોદનાં અનંત જીવોની વિરાધનામાં direr જોડાવવું પડતું હોવાથી, કુંડ ઘરે રાખવાનાં બદલે, બજારમાંની મળતાં, તાજું ફૂલોને મંગાવીને, દેરાસરમાં વાપરી શકાય. કુંડ ઘરેરાખવાથી, અનંતા નિગોદની સાથે સાથે, સચિત્ત મારી - અપકાયનાં
અસંખ્ય જીવોની વિરાધના પણ થાય છે. અને સાથે પ્રત્યેક વનસ્પતિની વિરાધના પણ થાય છે.
સ્વીમીંગ પૂલ, બાથ કલબ, ર્વોટર પાર્ક, પાણીનાં ધોધ ( વગેરે સ્થળોમાં , સતત ને સતત પાણી દ્વાને લીધે , મોટા પ્રમાણમાં નીલ- નિગોદની ઉત્પત્તિ થાય છે. તેથી, શોખ ખાતર અથવા મનોરંજન ખાતર, આવાં થળોમાં કરવાં માટે , નાવા માટે ન જવાય, અગર ઈએ, તો ઉત્પન થયેલાં , મોટાં ભ્રમણની લીલાદિનાં અનંતા જીવોની વિરાધનાનો દોષ લાગે છે. આવાં સ્થળોમાં, ફરવા માટે નાં, સામૂહિક પ્રોગ્રામો ગોઠવવામાં પણ આપણે જોડાવું નહીં, અને કોઈ બીજું ગોઠવતાં હોય, તો તેને પણ પ્રોત્સાહૂન, સાથ-સહકાર ન આપવો. મનથી ગમાડાય નહી તથા વાણીથી પ્રશંસા પણ કરાય નહીં. - ઘરની આજુબાજુમાં દેલાં છાપરાંઓ , ને સિમેન્ટ-કોંક્રિટનાં હોય અથવા પતરાંના હોય , તો ચોમાસામાં વરસાદને લીધે , તેની ઉપર ચિતાર લીલ- નિગોદ થઈ જાય છે. તેથી, જે શક્ય હોય તો, સિમેન્ટડિજિટ- લોખંડના છાપાં બેસાડવાને બદલે પ્લાસ્ટિકનાં છાપરાં બેસાડ્યાં. કારણ કે, ભીનાં થવા છતાંય, પ્લાસ્ટિકનાં છાપરાંનાં પર , લીલ-નિગોદ થવાની શક્યતા પ્રાય: રહેતી નથી. તેથી, લીલની વિદીપ વિરાધનાથી બચી શકાય છે. | ચોમાસામાં , ભારે વરસાદને લીધે, બિલ્ડીંગનાં ડુંમ્પાઉન્ડની જેમ, મોટાં ભાગની - બિહડીંગની ટેરેસ ઉપર પણ, ભારોભાર, દલીલ- નિ થઈ જતી હોવાથી, કાચ બને તો, કોઈપણ કારણસર , બિલ્ડીંગની Bરેસ ઉપર ચોમાસામાં ન વું. ચીકાશવાળી લીલ-નિગોદ ઉપર લપસી જદાનાં ભયે, રેરેસ ઉપર જવાની નિધિની વાત નથી. પરંતુ, નિગોદમાં રહેલાં અનંતા સાધારણ વનસ્પતિકાયનાં નિર્દોષ જીવોની વિરાધનાથી
Page #83
--------------------------------------------------------------------------
________________
- Tબચવા માટે, અગાસી ઉપર જવાનું ટાળવું. તમારાં બાળકો-વોરે—
fપણા, રેરેસ ઉપર ન જાય,' તેવી ભલામણ તેમને કરવી. - (૨૨) તળાવ , સરોવર અઘવા, વાનું પાણી , જે લીવું દેખાય, તેની
પાછળનું કારણ પણ બીલ- નિગોદ જ છે. તેથી, આવાં સ્થળોમાં જવું નહીં. ક્યારેક તેવામાં આવે, તો પણt , અનંતા જીવો પ્રત્યે દયા
ચિંતવવી અને ત્યાંથી પાણી લેવાનું ટાળવું - (ઇ ચાલી - ઝૂંપડપટ્ટીનાં વિસ્તારોમાંથી ચારેક પસાર થવાનું થાય,
તો ખાસ ખ્યાલ રાખવો. કારણ કે, આ સાંકડી ગલીઓમાં , કપડાં ધોવાનું - વાસણ ધોવાનું - ગારરનું પાણી વગેરેનાં લીધે, સતતભેજવાળી જમીનમાં પુષ્કળ નિગોદની ઉત્પત્તિ ઘણીવાર જોવા મળે છે. તેથી, નિગોદનાં અનંતા જીવોની વિરાધનાથી બચવા માટે, આવી
ભેજવાની જમીન- સ્થળો-ગલીઓમાંથી પસાર થવાનું ટાળવું. (રજી આજે ઘણાં સ્થળો પર, ગવર્મેન્ટ તરથી, બનાવાયેલાં પેવર
બ્લોક્સ ઉપરથી પણ ચાલવાનું ટાળવું. કારણ કે, વરસાદનાં પાણીને લીધે, સતત ભીનાં ઍવાથી , " આ પેવર બ્લોક્સ ઉપર તો લીલ થઈ જ જાય. પરંતુ , તે ઉપરાંત, પેવર બ્લોક્સનાં ખાંચાઓમાં તો fપાણી સૂકાવાની શળતા ધણી ઓછી હોવાથી, ત્યાં તો લીલ-નિગોદ તરત થઈ જાય અને એકવાર થઈ ગયાં બાદ , ૧૯દીથી સૂકાવાની શક્યતા પણ પ્રાય: રહેતી નથી. આ વિરાધનાથી બચવું હોય તો, ચોમાસા પૂર્વે, પેવર બ્લોક્સની ઉપર કેમિકલ મિશ્રીત સફેદ ઓઈલ
પેઈન્ટનો વ્યવસ્થિત પટ્ટો મરાઈ જવો જોઈએ. ઉપરુ બનીચાદિ સ્થળોમાં પણ , વિશેષ પ્રમાણમાં લીલ- નિકીદની
ઉત્પત્તિ થતી હોવાથી, ચોમાસામાં , આવાં સ્થળોમાં જે જવાનું
'ટાળી શકાય તો અવધ્ય ટાળવું.' (૨૬) પાણીની ટાંકી પણ જે પ્લાસ્ટિકની (ડતter) હોય, અને
નિયમિતપણે, થોડાં થોડાં દિવસે, તેની ઉપરનું પાણી ને લુંછી નંખાતું હોય તો તેની ઉપર લીલ-નગોદ દાવાની શક્યતા પ્રાય:
ચેતી નથી. (૭) મિઠાઈ કુરસાણuદનો , ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં - - -
૨૦ દિવસ , શિયાળામાં - ૩૦ દિવસનો કાળ પૂર્ણ થયાં બાદ, - ઘણીવાર, તેમાં તે જ વર્ણની જી (નિઝર) ઉત્પન્ન થઈ જાય છે,
LLLLLLLLLLLLLL
- ટ્રમાં અનંત જીવો હોય છે. તેથી, આ અriતા અવની-વિરાધના
બચવા માટે, મિઠાઈ આદિ કાળ પૂર્ણ થયાં પહેલાં જ, તેનો
વપરાશ કરી નાંખવો જોઈએ. (૨) ઘણીવાર, મિઠાઈ આદિનો કાળ પૂરો ન થવાં છતાંય, તેમાં
| મit• શ ઉત્પન થઈ જાય છે. કારણ કે, મિઠાઈ ખાદિ બનાવતી વખતે, જો ચૂલા ઉપર બરાબર પૂરતું રંધાયું ન હોય, તો તેમાં રહેલા પાણી , પૂરેપૂરું ન બળવાનાં લીધે , રહી ગયેલ પાહુડીનાં ભેજથી જ મિત્રો- જ્ઞની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, આ વિરાધનાથી બચવાં માટે, મિઠાઈ આદિ ચૂલે રાંધતી વખતે, તેમાં પાણી ન રહી જાય, તેની પૂરેપૂરી કાળજી લેવી. પાણી પૂરેપૂરું બની જાય, તો ભેજનાં
લીધે કુશ થવાની સંભાવના જ ન છે. - ૨) મિઠાઈ- ફરસાણuદ બન્યાં બાદને તt-tવકt &મ્બામાં ન રખાન
તો ચોમાસામાં વાતાવરણati ભેજ લાગી જવાથી, તેમાં પણ નિગોદ'ગની ઉત્પત્તિ ઘણીવાર થઈ જાય છે. તેથી, મિઠાઈ આદિ બન્યાં
બાદ, ભેજ ન લાગે તેવાં સાધનોમાં પેક કરીને રાખવું.” 3) ઘણીવાર, મિઠાઈ આદિ બની ગયાં બાદ, તેને બરાબર ઠંડુ કર્યા
વાય જે ગરમા-ગરમ જ ડબ્બામાં ભરીને તરત પૈક કરી દેવામાં આવે, તો બંધ ડબ્બામાં બાફ થવાને લીધે , ભેજ લાગણી અથ અને ટૂંક સમયમાં જ શની સંભાવના પણ થાય છે. તેથી, મિઠાઈ બાદ
ચૂૌથી ઉતાર્યા બાદ , બરાબર કરી જાય, પછી જ ડબ્બામાં ભરવા. (૩) આજની બનાવેલી રોટલી, જે બીજે દિવસે વાસી થઈ જવાથી |
ન વાપરી શકાય , તો પછી, બ્રેડ-પાંઉ તો કેટલાંય દિવસનાં વાસીહોવાં છતાંય, શ્રાવકો તેને કઈ રીતે વાપરી શકે? વાસી રોતીમાં, તેજને લીધે જેમ નિગોદ-ગની ઉત્પત્તિ થઈ જાય છે, તેમ જ, વાસી બ્રેડપાંઉ આદિમાં પણ, જ્ઞાતિની ઉત્પત્તિ થઈ જવાથી, કાયમ માટે , ન વાપરી શકાય. શરૂઆતની અવસ્થામાં, નિગોદકદાચ ન દેખાય કારણ કે, બ્રેડ-પાંઉ ને રંગના હોય છે, તે જ રંગની વિધeગોદ તેમાં થઈ જવાથી, શરૂઆતની અવસ્થામાં, ઉત્પન્ન થવા છતાંય, આપણને કદાચ ન દેખાય પરંતુ, એ જ બ્રેડ-પાંઉ, વધારે દિવસ રહે, તો તેની ઉપર ચિક્કાર ગની ઉત્પત્તિ , માપણને | સ્પષ્ટપણે જોવાં મળે છે. -
Page #84
--------------------------------------------------------------------------
________________
(153)
| | |
- દાકારક તૈયાર ગાવો તો પ્રાય: કરીને કાચો હીવાડી,
તે શ્રાવકોને ન ખપે. કાચા સફેદ રંગના માવાને , દોપારી યુલે
ઓછું ફોડે છે, જેથી દૂધ ઓછું બને અને પ્રમાણ પણ વધારે ' ન ઘટે . આવા માવામાં પાણીનો ભાગ રહી જવાથી, અન્ય 'મિઠાઈઓની જેમ તે ૧૫-૨૦ દિવસ તો ન જ ચાલે, પરંતુ, મામ
એક જ દિવસ ચાલે. એટલે, ભારનો માવો તો બન્યાં બાદ , deep ડ્રીજ આદિમાં કેટલાંય દિવસ રખાયેલ હોય , તે આપણને ખબર ન હોવાથી, બનારનો કાચો માવો અથવા કાચા માવામાંથી 'બનાવેલ સફેદ - ડેસરી રંગના પાલીતાણાંનાં પૈડા કે પછી કેસર બરફી આદિ પણ, બન્યાં બાદ , માત્ર એક જ દિવસ માટે ચાલે. તેથી આવી વસ્તુઓ શ્રાવકોએ ખરીદવી-વાપરવી નહીં. એટલે કે, 1 બજારનો માવો છે તેમાંથી બનાવેલ મિડાઈ આદિ પ્રાવકોએ વાપરવી નહીં. ઘરે બનાવેલ માવો, જે વ્યવસ્થિત રીદીને લાલ કરેલ હોય, તો જ તે માવો અથવા તેમાંથી બનેલ બિહાઈ વાપરી શકાય. આ 1રીતે સરખી રીતે રોકીને લાલ કરાયેલ માવાની મિઠાઈ પણ
15- દિવસથી વધારે ન વપરાય તો સારું. (59) ખાતે સમારેલ શાકભાજી કે ફૂળ-કટાદિ બીજા દિવસે નખપે.
પરંતુ, સમાર્યા બાદ એ જ દિવસે વપરાઈ જવું જોઈએ. બીજા દિવસે ? વપરાય, તો તેમાં તે જ વર્ણની નિગોદ ઉત્પન થઈ જવાથી, તે જ :દિવસે વપરાઈ જાય તેવી કાળજી- જાગૃતિ રાખવી. અને વધરો એવું | ને લાગે, તો ફીજમાં રાખીને બીજે દિવસે વાપરવાને બદલે, કોઈ ગરીબને અથવા પાને તે જ દિવસે વપરાવી દેવું. અડધું સમારેલ | કલિંગર કે ઘી ખાદિ પણ, બીજા દિવસે ન ખપે.
- દૂધીનો હલવો, જે દિવસે બનાવેલ હોય, તે જ દિવસે ચાલે. પરંતુ, બીજા દિવસે તેમાં નિકોદની ઉત્પત્તિ થવાની વાત, જ્ઞાની
ભગવંત કરતાં હોવાથી , તે જ દિવસે વપરાઈ જવો જોઈએ. (3પ) વરસાદમાં ભીનાં થયેલાં તમારાં બૂટ- ચંપલાદિ અથવા તો ભીનાં
ન પચેલાં એવાં તમારાં વપરાયેલાં બૂટ-ચંપલ પર્સ- પાકીટ - બેબલ્ટ-વોલેટ આદિ વસ્તુઓ પણ, ચોમાસામાં એક ખૂહી અથવા
નાટારમાં પડી રહેવાર્થી, થોડા દિવસોમાં, તેમાં સ્પષ્ટપણે ફુગનિગોદાદિ અનંતા જીવોની ઉત્પત્તિ જોવા મળે છે. તેથી, બૂટ
| | | | | 5 11 111111
यंपनाह लीनां-परसेपांपाणां नही जय तेनी डालराजपी. કદાચ નિગદ થઈ જાય, તો ત્યારબાદ, આપોઆપ લીલ-ગાદ - સૂકાઈ ન જાય, ત્યાં સુધી તે વસ્તુને વપરાય નહીં અને અડાય પણ નહીં. તેમજ, જહદી સુકાવાં માટે , તેને તડકે પણ ન રખાય અને
મૂકાઈ જાય તેવી ઈચ્છા પણ ન કરાય , વિચાર પણ કરાય નહી'. (૩૬) ૫૨મેવાંવાળી વપરાતી નવકારવાળી ૩ માલાદ વસ્તુઓ પણ,
ચોમાસામાં થોડાં દિવસ ન વપરાય અને જેને પડી રહે, તો ભેજ લાગીને, તેમાં પણ, થોડાં દિવસે, તુરંત નિગોદ - ગાદિની ઉત્પત્તિ
થઈ જાય છે. (1) પુસ્તકાદિમાં અથવા આયુર્વેદિક ગોળીઓ આદિમાં પણ, જે--
વાતાવરણનો ભેજ લાગી જાય, તો તુરંત લીલ- નિગીદની ઉત્પત્તિ તેમાં થઈ જાય છે.
- ધંધા નિમિત્તે બહારગામ જવાનું થાય , ત્યારે અન્ય કંપનીમાંઅથવા દુકાનોમાં જતી વખતે , તેમસગાવ્હાલાંખોનાં ઘરોમાં વ્યાવહારિક પ્રસંગે જતી વખતે, તેમની કંપની- દુકાન- બિલ્ડીંuદનાં કંપાઉન્ડમાં જ લીવ થઈ ગયેલ હોય, તો તેવામાં ગ્રાહકોએ ચલાય નહીં'. Bસાનું પુજળ લેવાં માટે જતી વેળાએ પણ મિગીર- લીલનાં અનંતા જીવોની વિરાધના થાય એમ હોય, તો શ્રાવકોએ તે રસ્તે (વિરાધના કરીને જવાય નહીં. ફાવશે ને ? ૩૯ નોટોના બંડલો ગણતી વખતે, ઓફિસનાં રેબલની ઉપર,
જે ભીનાં સ્પંજની ડબ્બીમાં વારંવાર આંગળી નખાય છે, તેમાં પણ, સતત રહેતી સ્ત્રીનારાને કારણે, નિગોદની ઉત્પત્તિ ઘણીવાર થઈ જાય ' છે. તેથી, નોટો ગણાવાં માટે, આ રીતે, ભીનું સ્પંજ રાખવાથી, નિગોદની વિરાધનામાં જોડાવાનો દોષ લાગે છે. માટે, આ રીતે, ભીનું સ્પંજ રાખવાની - વાપરવાની જરૂર નથી જ
- તડકે બરાબર સૂકવ્યાં વિનાનો મુરબ્બો હોય અથવા જેમાં ત્રણા તારની ચાસણી ન થતી હોય, એવાં મુરબ્બામાં, ભેજ ૨હી-- જવાટી , થોડા દિવસોમાં લીલ-પઈ જવાથી, અનંતા જીવોનીબિનજરૂરી વિરાધના થાય છે. કદાચ, ચાસણી પાકી બની હોય એવો મુરબ્બો પણ , જે બરણીમાં વ્યવસ્થિત પેક થયેલ ન હોય અને જો વાતાવરણનો જ લાગી જાય, તો તેમાં પણ , લીલ-ફુગની
હesses-----6 66, L L.
(3)
ecceeeeeeeeee!
Page #85
--------------------------------------------------------------------------
________________
(154)
(૧)
-ઉત્પસિતી પૂરી સંભાવના હોય છે. તેથી, ચૂઢી અથવા ત53; વ્યવસ્થિત તપાવાય અને ભેજ રહી જાય, એવી કાળજી બનાવતી વેળાએ, વિશેષથી લેવી જોઈએ. બની ગયાં બાદ, બરણીમાં વ્યવસ્થિત પેક થઈ જાય અને હવા ન લાગે, તેની પણ બરાબર કાળજી લેવાથી, નિર્દોષ અનંતકાયની વિરાધાથી બચી શકાય છે. ry બજારમાં બનેલ મિઠાઈ આદિનો પણ શક્ય બને તો, શ્રાવકોએ ત્યાગ કરવો જોઈએ. જેથી, કાયાં માવાને લીધે, વધુ પડતું વાસી થવાને લીધે, નિગોદ- ફુગાદિની ઉત્પત્તિ અને વિરાધનાથી બચી શકાય. ચોમાસામાં આસો મહિના સુધી, ભેજનું પ્રમાણ વાતાવરણમાં ખીચીયાં પાવડાદિ પાપડી, આસો વધુ પડતું હોવાથી, મગનાં પાપડ, મહિના સુધી ન વપરાય. કારણ કે, પાપડમાં કારનું પ્રમાણ વધારે હોવાથી, ફ્સાર તો વાતાવરણમાંથી ભેજને ખેંચે છે. પછી, બેનાં લીધે, નિશીદ ફુગાદિની ઉત્પત્તિ, ઘણીવાર, થઈ જાય છે. તેથી, પાપડની વપરાશ ૐ પાપડનું શાક આદિ પણ, ચોમાસામાં છોડી દેવું જોઈએ. બિલ્ડીંગમાં નિગોદની વિરાધનાથી બચવાં માટે, કરેલ ડામરની અથવા ઓઈલ પેઈન્ટનાં સફેદ પટ્ટામાં પણ, જો વચ્ચે વચ્ચે ખાંચાઓ હોય અને જો તેમાં પાણી એકતિત થઈને સૂકાતું ન હોય, તો પટ્ટા ઉપર પણ લીલ-નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, જે જમીન ઉપર, પાર્ટી કરવામાં આવેલ હોય, તેમાં પાણી ભેગું ન થઈ જાય, અને સહેલાઈથી વહી જાય, એ રીતે, જમીનને લીસી સપાટ સમતલ કર્યા બાદ જ પો આદિ કરાવાય, જેથી તેની ઉપર નિગોદ થવાની સંભાવના ન રહે.
(F)
(88)
ચોમાસામાં ભારે વરસાદને લીધે, ચારેય બાજુ, પૂરતાં પ્રમાણમાં લીલ- નિગોદની ઉત્પત્તિ થઈ જવાને લીધે, ચોમાસાનાં ચાર મહિનામાં તીર્થયાત્રા કરવાનું ટાળવું. કારણ કે, તીર્થમાં કમ્પાઉન્ડ આદિમાં પણ ચાલવાથી લીલ-નિષદનાં અનંતા જીવોની વિરાધના થઈ જવાથી, તે જાત્રા ઈ રીતે કળી શકે? કારણ કે, આ રીતે, હારચક્ર નિગોદ- લીલ - ઘાસાદિ ઉપર ચાલીને, પૂજાદિ કરવાથી, કદાચ, બાન કરતાંય વિરાધનાની નુકસાની વધી જાય, તેવી શક્યતા છે.
(૫)
સીમાસાની દારૂઆતમાં, લીલ-નિગોદાઉદની વિરાધનાથી બચાં માટે, ડામર અથવા સર્વેદ ઓઈલ પેઈન્ટનાં પટ્ટા મારવાની,
(૧૬૬
| श्रापडोनी भगृतिनां जलाये, बिल्डींगनां डम्पाउन्ड मां तो जीतનિગોદની વિરાધના વિના, પગ રાખવું પણ શક્ય ન બને, એવી સ્થિતિ સર્જાઈ જાય છે. એકવાર ચોમાસું ચાલુ થઈ ગયાં બાદ ૩ સતા, ઓછો- વધતો વરસાદ મુંબઈમાં ચાલુ રહેવાથી, સળંગ ૪-૪ મહિના સુધી પણ બિલ્ડીંગની લીલ- નિગોદ સૂકાતી નથી. તેથી, શ્રાવકોનાં લાખ આમ્રફ્ અને ભક્તિભાવ હોવાં છતાંય, ચોમાસામાં પ્રવેશ બાદ, સળંગ ૪-૪ મહિના સુધી સંઘનાં ૯૫ 7. – ૯૮ ", શ્રાવકોનાં ઘરોમાં, એકપણ વાર, ગોચરી વહોરવા જઈ ન રાકાય, એવું પણ બને છે. અરે ! સામાન્યતયા વહોરવા તો ન જઈ શકાય, પરંતુ, પર્યુષણમાં અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, સિદિતપ, શ્રેણીતપ આદ મોટી તપશ્ચર્યા કરનારાં તપસ્વીઓનાં આંખે આંસુ આવી જાય અને કરગરીને પારણાં માટે પધારવા માટેની લાખ વિનંતી હોવાં છતાંય, એક પણ તપસ્વીતાં ઘરે, લીલ- નિગોદનાં કારણે જઈ ન ૨કાય – એટલી હુંદે, પરિસ્થિતિનું સર્જન થઈ જાય. શ્રાવકોનો આગ્રહ અને શાંતભાવ સારામાં સારા હોવાં છતાંય, શ્રાવકોનાં ભાવ સાચવવાં માટે, લીલ- નિગોદનાં અનંતા નિર્દોષ જીવન ચડીને, ગોચરી વહોરવા માટે અમારે જવાનો નિષેધ પ્રભુએ કરેલ છે. તેથી, કાળજીજાગૃતિ પૂર્વક, ચોમાસા પૂર્વે જ જો સફેદ પટ્ટો મરાઈ જાય, તો અનંતા જીવોની વિરાધનાથી, ઘરનાં તથા બિલ્ડીંગનાં બધાં સદસ્યીને બચાવવાનો મોટો લાભ મળી શકે અને પૂ. સાધુ સાધ્વીજીનાં સુપાત્રદાનનાં લાભથી પણ વંચિત ન રહેવું પડે.
(૬) બિલ્ડીંગમાં થયેલ લીલ-નિગોદ ઉપરથી રોજ-રોજ પસાર થવાત લીધે, ધીરે - ધીરે કરીને, હ્રયનાં પરિણામો કઠોર થઈ જાય. તેથી, શરૂઆતનાં દિવસોમાં, લીલ ઉપરથી ચાલવામાં જે ડંખ-પશ્ચાતાપ અને અરેરાટી હ્રદયમાં થતી હતી, તે ધીરે-ધીરે કરીને નીકળી જવાથી હ્રદયનાં કોમળ પરિણામો કઠોર- નઠોર થઈ જવાની મોટી નુકસાની શ્રાવકોએ વેઠવી પડે છે. આ રીતે, જાણીજોઈને, ઠોર કરી નાખેલ હૃદયથી, પછી પૂજા- સામાયિક – પ્રતિક્રમણ આદિની શુભ આરાધનાઓ કરવાં છતાંય, માત્ર બાહ્ય કાયાનાં સ્તરે, આાધનામાં જોડાવાય છે, પરંતુ, હ્રદયનાં શુભ ભાવો સાથે, લગભગ જોડાવાનું થતું નથી. તેથી, સારામાં સારી પૂજા-પ્રવચન
Page #86
--------------------------------------------------------------------------
________________
(૬)
HTT
: આ યિ, ત્યારે આવું
ખાસ બને છે. શ થયાં પી. 2
થવા પુસ્તક વાંચના કરવાં છતાંય, તેનાં માધ્યમે, આત્માને ને લાભ , જેવો લાભ , જેટલો લાલ થવો જોઈએ , તે લાભ, તેવો લાખ , તેટલો લાભ થતી નથી. હાયનાં પરિણામોની આ કુદરતાનાં સંસકારો, આવતાં ભવમાં પણ સાથે આવવાથી, આવતા ભવમાં, 'કદાય જીવંત પરમાત્મા સીમંધર સ્વામીની વૈરાથ સભર દેવાના, મહાવિદ ક્ષેત્રમાં જે સાંetળવાં મળશે , તો ત્યાં પણ, દરાના શ્રવણ
બાદ , પ્રભુની પ્રેરણા ઝીલીને, રખાગળ વધવાનો ઉત્સા , ખાપણાં | આત્મામાં નહી" નો. તેથી, લીલ- નિગોદ ઉપર ચાલવાથી, માત્ર .
આ ભવમાં જ નહીં, પરંતુ, ભવાંતરમાં પણ , આપણાં આત્માને, 1 મોટી નુકસાની વૈદવી પડૅ, તેવી શક્યતા છે.
- આજે બનાવેલ ચટણી પણ વધી જવાની, દીનમાં રાખીને tબીજે દિવસે વાપરવાથી, તે જ વણની »િોદ-ફુગાદિની ઉત્પત્તિ , તેમાં થવાની શક્યતા છે. તેથી, આજે બનાવેલ ચટણl , બીજાં
દિવસે , ૧oo •. ન ખપે. પરંતુ, તે જ દિવસે વપરાઈ જવી જોઈએ. (1) અનંતા જીવોની હૂિંસા જેમાં રહેલી છે, તેવાં બટેટાં, ડુંગળી, 1 લસણ, ગાજર, મૂળા, શક્કરિયાં વગેરેનાં ભોજનનો તથા લીલ સૈવાલ વગેરેની હિંસાનો સદંતર ત્યાગ જ કરી દેવો જોઈએ. બટેટાં, ડુંગળી, લસણુurદ જમીનમાં થાય છે. માટે, તેમને જમીનÉદ’ હું *કંદમૂ* કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે, કેન્દ્ર there is darkness, there are germs" (i sang , ત્યાં ઘણાં જીવો હોય છે. આમ, તેઓ પણ જમીનદ અને રાશિનોજનમાં ઘણાં જીવોની ઉત્પત્તિનો સ્વીકાર કરે છે. - એકનાં એક માટલાંમાં જ, રીજ- રીજ પાણી ભરવાથી, તેમાં લીલ ઘવાની પૂરી સંભાવના છે. માટે, ૩-૪ દિવસે, માટલાં બદલતાં રહેવું અને ખાલી માટલાંઓને સંપૂર્ણ સૂકાવાં દેવાં. માટલાં ખાર્લી ઘયાં બાદ , તેમાં રહેલ પાણીનાં ટીપાંઓને વ્યવરિયત નીતરવાં દેવાં. ત્યારબાદ, કોરા કપડાંગી , ૩-૪ વાર. વ્યવસ્થિત ઘડાને હીરો કર્યા બાદ, ૨-૩ દિવસ પછી નવું પાણી
ભરવું . (પ) વાસી ખોરાક ઉપર તથા બરાબર ન બનેલ મકાઈ, ખાખ
+ વગેરે ઉપર, જે સફેદ કલરની ગ બાઝી જાય છે, તે ‘અનંતકાથી
L eeeeeeeeeeeeeeeeeeeeeeeeee
EEEEEEEEEEEEEL
'P _* * * ' D T T૧૧૧૧ )_____354 355)
छे. मास ऊरीने, योभासामा क्या-
त्यांनी पधु संलापना ये छे. મિઠાઈ, ખાખરાં, પાપડ, વડી, દવાની ગોળીખો , સાબુ, ચામડાંનાં - પાકીટ , પુરાકનાં પૂetઓ, અથાણાં વગેરે ઉપર ઘણી વખત ફગથઈ જાય છે. ન થાય તેની પહેલેથી કાળ રાખવી જોઈએ. પ: fી ભેજ લાગવાનાં કારણે, તથા મિઠાઈ, અથાણાં વગેરે બરાબર બનાવ્યાં ન હોય કે બરાબર રીતે સાચવ્યાં ન હોય, ત્યારે આવું ખાસ બને છે. થયાં પછી, તે ખાવાનાં પદાર્થો , અભક્ષ્ય બને છે. તેથી, તે ખવાય નહીં અને તેને અડાય પણ નહીં. એની મને, અમૂક કાળ પસાર થયા પછી, એ ફૂગ દૂર થઈ જાય, પછી જ,. તે ખાવાની ચીને પદવી દેવી જોઈએ અને સાબુ, પાકીટ વગેરેને ઉપયોગમાં લઈ શકાય. પણ, ગ જ ન થાય, તેની સંભાળ તો , પલેથી જ રાખવી પડે, નહીં તો ન થઈ જાય, અને તેથી જ, અનંત જીવોની ઘોર હિંસાનું પાપ આપણાં લલાટે ટીંપાય--- ofીનાં હાથે મિઠાઈ, પાપડ, અથાણાં વગેરેને ન અડવું, અથાણાં વગેરે ખુલ્લાં ન મૂકવાં, ત્રણ તારી ચાસણી વગેરે નીતી નિયમો
બરાબર પાળવાં, તો જ , બિનજરૂરી વિરાધનાથી બચી શકાય .(પ) ખાદ્યપદાર્થો વાસી ન રાખવાં. તે તે ખાદ્યપદાર્થોની , તે તે
કાળમર્યાદાનું ઉલ્લંઘન થવાથી, તેમાં રૃાાદિ અનંતા જીવોની
ઉત્પત્તિ + વિરાધના થાય છે. તેથી, આ અંગે કાળજી રાખવી.પછ વાતાવરણમાં ભેજને લીધે, ઘણીવાર , કેસરની ડબ્બીમાં પણ
ફગાદિ અનંત જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, પરંતુ, કેસરની ડબ્બીમાં જો કાળા મરીનાં દાણાં મૂકી રાખીએ, તો ભેજને કારણે થતી--
જોત્પત્તિ + વિરાધનાથી બચી શકાશે. (પ) ઘરમાં રહેલ કપડાંનો બાટ, શોકેસ , પુસ્તકોનાં બેuદ દરેક
જુદાં-જુદાં સ્થળોમાં જે ડામરની ગોની મૂડી રખાય, તો નવી
નવોત્પત્તિ થતી નથી. પછી રિમોદ ઉપર પગ મૂકીને ચાલવાથી, તેની ઉપર ટેકો દઈને
બેસવાથી , તેની ઉપર વાહન ચલાવવાથી , તેની ઉપર કોઈ ચીજવસ્તુ 1મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોળવાથી, નિગોડનાં અનંતા જીવોન 'હિંસા થાય છે.
બટેટાં અનંતકાય છે, તેથી તેને બે જડબાં વચ્ચે કચડી ન શકાય ,
છે
Page #87
--------------------------------------------------------------------------
________________
(૧૯)
elde
૯
લ
-ત્તો પછી, બટેરાંની જેમ જ અનંતકાય રહેવા આવી favoોદને ની, પશુ ની કેવી રીતે કહી શકાય છે એટલે કે, કાંદા- લસણ- ડુંગળીના બટેટાં આદિ કંદમૂળ વાપરવાથી જેવું પાપ - જેટલું પાપ લાગે છે, એટલું જ પાપ અને એવું જ પાપ, નિગોદ ઉપર ચાલવાથી ---
તેની વિરાધનાથી આત્માને લાગે છે. બોલોચાલો - - (પ) જે જગ્યા વધુ સમય માટે ભીની ને ભીની ૨હૈ, ત્યાં નિગોદ
ઉત્પન્ન થાય છે. બાથરૂમ પણ છે આખો દિવસ ભીનો રહે, તો તેમાં પણ નિગોદ થઈ જાય છે. તેથી, ઘરનાં કોઈપણ સ્થાનો, વધુ વખત માટે, ભીનાં ન છે, તેની કાળજુ રાખવી . કમ્પાઉન્ડમાં પણ, જ્યાં વધુ પડતાં પાણીથી ગાડીઓ ધોવાતી હોય, તે સ્થળે
પણ, સતત ભીનું રહેવાથી, નિગોદ થઈ જાય છે. (૫૬) નીચે જોઈને ચાલો, રસ્તામાં ક્યાંય નિગોદ થાયેલી દેખાય,
તો ખસીને બાજુની ચોખી ગ્યા પર ચાલો . મકાનમાં કે -- કમ્પાઉન્ડમાં, ચાલવાનાં રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય, તે માટે વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં જ , તે રસ્તા ઉપર , નિગોદ ઉત્પન ન થાય, તેવાં ઉપાયો કરો , નેવાં કે : * નિગોદ ન થાય તેવી મારી પાથરી દેવી . * નિઃidદ ન થાય તેવું ફ્લોરીંટા કરી દેવું (લાદી વગેરેનું)
* ડામરનો પટ્ટો લગાવી દેવો. - કે સફેદ ણનો પટ્ટો લગાવી દેવો. - (પ) એકવાર નિગીદ થઈ ગયાં પછી, તેને ઉખેડાય નહીં, સાધુ
કરાય નહીં, તેની ઉપર માટી કે લાદી કંઈ નંખાય નહીં, કલર 3 ડામરનો પટ્ટો પણ કરાય નહીં. કુદરતી રીતે સૂકાય નહીં, ત્યાં સુધી, કાંઈ પણ કરાય નહીં. ‘જલદી સૂકાય ' તેવું ઈચ્છાથ વિચારાય છે બોલાય પણ નહીં. નહીંતર, નિગોદમાં રહેલા
અનંતા જાવોની વિરાધનાનો છે આપણને લાગે છે, ચાલો -- (પ) લાકડાં ‘પર રંટણ, વાર્નિર પેલિર કરવાથી , તેનાં ઉપર
1 નિગોદ થતી નથી , ઉધઈ આદિ જીવાંતોની ઉત્પતિની સંભાવના છે.
'પણ, પ્રાયઃ કરીને રહેતી નથી. (પઈ મેલાં કપડાંનાં કીલર - બાંય જેવા ભાગમાં, ટોપીમાં, તેમજ
ચણાની દાંડીની નાક પાસેની સીમાં પણ લીલ-ફળ થવાની
eeeeeeee
ecccccceeeccc EEEEEEEEEEEEEEE ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད
પૂરી શક્યતા છે. જ્યાં વૈજનું પ્રમાણા, ઘૌsi વખત માટે પણ ને સતત રહે, તો તે જગ્યામાં નિગોદ થવાની સંભાવના ઘણીવધી જાય છે. તેથી, ભેજ-પરસેવાવાની વસ્તુઓ ન રહે, તેની
પૂરી કાળજી રાખવી, (૬) ખાદ્વૈપદાર્થોને, ચુસ્ત ઢાંકણાવાળાં સાધનોમાં, બંધ કરીને -
રાખો. ફૂગ થાય તેવા પદાર્થોને, ભેજવાળi વાતાવરણમાં ન રાખો. ડબ્બામથી વસ્તુ કાઢતાં, હાથ જરા પણ ભીનો ન હોવો ઈએ. બાકી, સહેજ પણ ભેજ લાગેલ આવાં ખાદ્યપદાર્થોમાં, તરત જ, લીલ-ફગ ઉત્પન્ન થઈ જાય છે. - મિઠાઈ વગેરે વાપરતાં પહેલાં, બરાબર ચકાસી લો , કે તેનાં ઉપર ણ તો નથી ઘઈ ને ? લાડવાં વગેરે ભાંeીને યોકસાઈ કરી લેવી. ફુગ લાગી ગઈ હોય, તેવી ચીજને, એક બાજુ અલગથી -મકી રાખો. તે ચીજને કોઈ અડે નહીં, તેનું ધ્યાન રાખો. ગ થઈ ગઈ હોય, તેવાં ખાદ્યપદાર્થો ‘અભક્ષ્ય' બની જાય છે, તેથી તે ખાવાં નહીં અને બીજાંને પણ ખવડાવવાં નહીં. --- | બજારમાં તૈયાર વડી -પાપડ, સૂકવી છે મિઠાઈ વગેરે ખાવા નહીં. લૂંટા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં, ને કચાશ રહી ગઈ હોય, તો તેમાં ફળ થવાની પૂરી શક્યતા છે. બુંદીમાં ચાસણી ને વધારે કાચી રહી ગંઈ હોય, તો તેમાં પણ તરત કુળ થઈ જાય છે. મીઠાં આમળાં, આયુર્વેદિક દવાની ગોળીઓ, જૈટ્રીપમાંથી કાઢી રાખેલી દવાની ટીકડીઓ, વગેરેમાં લીલ-ફrઘવાની પૂરી સંભાવના છે. બુટ, ચંપલ , ચરમા વગેરે રોજ વ્યવસ્થિત સાફ કરતાં રહેવું. મેલાં કંપડાં , ઘેલાં વગેરે મૂડી ન રાખવાં. તો જ, લીલ- કુગની ઉત્પતિ અને વિરાધનાથી બચી શકાઢો , બાકી નહીં.
સર ઘસવાનો ઓરસીયો, રોજ પાણીથી વ્યવસ્થિત સાફકરીને, લૂંછી નાખવો. તેની આસપાસ નિગોદ ન થાય તેની કાળજી રાખવી. બાકી, સાફ કરવાની અને કોરાં વમથી લૂંછવાની ને રેય , ન રખાય તો, ત્યાં પણ લીલ-ગ- Pિedદ થતાં વાર ન લાગે. - દેરાસરમાં , પગ ધોવાનાં સ્થાને , પાણી ઢોળવાનાં સ્થાને,
| તથા નમણની દુડીમાં દલીલ ન થાય તેની કાળજી રાખવી. આ તે કાળજી રાગભગ ન રખાતી હોવાથી , આજે સૌરાં ભાગનાં દેરાસરોમાં,
U
૧
Page #88
--------------------------------------------------------------------------
________________
- - 2 2 2 2 2 5 0 0
PPP PPP | | \ ' જ છે ને 1
-પ-ધોવાનાં સ્થાને, સતત ભેજ રહેવાને કારણે, તે અગાશીલીલ-નિગોદ થઈ જાય છે. ત્યારબાદ, તે બિગોદ- લીલુ ઉપર જ, ફરી પાછું પણ ધોવાં વગેરે પ્રવૃત્તિઓ , સમજ ન હોવાને કારણે શ્રાવકો કરે છે. તેથી, આ અનંત જીવોની હિંસાથી બચવાનો
'યરી પ્રયત્ન કરવો. કપ) ધાતુનાં પ્રતિમામાં , ખાંચા- કોતરણી. પરિકર વગેરે સ્થાનોમાં,
જે અંગાર્બેણાં બરાબર ન થાય અને ભીનું રહે , તો નિગોદ થઈ જ્વાની પૂરી શક્યતા છે. તે જ રીતે, પાષાણન, પ્રતિમાજીના પબાસણાઉપર પાણી ભરાઈ રહેતું હોય, તો ત્યાં પણ નિગોદ થવાની ઘણી1શક્યતા છે. પાણી જરાય પણ ન રહી જાય , તેનાં માટે , ખૂબ ઉપયૌ| રાખવો. જો શક્ય હોય તો, દર ૧૫ દિવસે , બધાં પ્રતિમાનુની 1ણ વગેરે દ્રવ્યોથી વિરોષ શુદ્ધિ કરવી , જેથી , નિગોદ ઉત્પત્તિ +
વિરાધનાની સંભાવના જ ટર્ની જય. (૬૬) પાણીની ટાંકીમાં તાંબાનો ટુકડો મૂકી રાખવાથી , તેમાં લીલ.
થતી નથી. બાકી, પાણીથી ભરેલ ટોકી, સતત ભીની રહેવાને લીધે, તેમાં પુષ્કળ લીલ-થ્થ- સેવાળ-મિidદ થઈ જાય છે, જે ઘણી મોટી વિરાધના છે.
બજારની ‘ચા' તો મોટે ભાગે, આદુવાળી હોય છે, જે અભણ છે. સ્વાદ માટે, દૂધની ર્વોલીટી દુલકી કરીને , આદુ જ્યાં ‘પદાર્થોનો ઉપયોગ , બજારની- વ્હૉટલની ‘ચા' માં કરાય છે. તેથી,
અનંતકાય એવાં કંદમૂળવાળી ચા નો , સદાય માટે ત્યાગ કરવો. (૬૮)
કોઈ વસ્તુ પર નીલ-છા થઈ ગયા પછી શું કરશો ? ડબ્બામાં પડેલી વસ્તુમાં જો ઉગ થઈ ગઈ છે, અથવા જૂનાં,
મેલાં ખેડાં, પૂઠાંનાં બોસ , ફાઈલમાં જો તનેજને કારણે લીલ-ગ - થઈ ગયાં છે, તો તેવી વસ્તુને અડાય પણ નહીં. તેનો નિકાલ પણ કરાય નહીં. કારણ કે, આ અનંત જીવોનું સ્થાન અને યોનિ છે. માટે, તેને હળવા હાથે, બીનં કોઈની ભૂલથી પણ સ્પર્શ ન થાય, જરાય હલન-ચલન ન થાય, તેવી જગ્યાએ લાંબા સમય સુધી રાખી દેવું. ત્યાં સુધી, આપમેળે તે નિગોદ - લીલનો નિકાલ ન થઈ જાય, ત્યાં સુધી, એમજ પડી રહેવા દેવી. અને, આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેને સાફ પણ ન કરાય. આવો વિચાર,
LLLLLLEEEEEEEEEEEEEEEEEEE
ecccccceeeeCCE
, 6, L L LL !!!!
TAT પાપકર્મનો બંધ કરાવી શકે છે. માટે, સૌથી પહેલાં તો,બિનજરૂરી કે લાંબા સમયે કામમાં આવનાર વસ્તુને સંઘરવી નહીં અને રાખવી જ હોય, તો તેની સરખી જાળવણી કરીને રાખવી, જેથી આવું થાય પણ આપણી બેદરકારીથી ન થાય. વસ્તુ
ઉપરની નિગોદ મુકાવવાં માટે , તેને તડકે પણ રખાય નહીં. (૬ઈ આઘાવાળી કોઈપણ વસ્તુમાં બીજા દિવસે નિગોદ થઈ જાય છે.
'તેવી જ રીતે, રાખે આથો અપાયેલ વસ્તુમાં પણ બીજે દ્વિસે સવારે નિગોદ થઈ જાય છે. - આવાં નાની ભગવંતના વચનો છે. માટે, આજે આથો અપાયેલ વસ્તુ , આજે જ વપરાય અને રાત્રે કૌઈપણ વસ્તુમાં આથો અપાય નઈ. નહીં તો , નિગોદનાં અનંતકાય ની ઉત્પત્તિ અને વિરાધના કરવાનાં માપાપમાં ભાગીદાર બનીને , આપણો આત્મા, કર્મબંધથી ભારે થઈ જવો, - -
-બદામની જેમ, સૂકાં ટોપરાંનો આખો ગોળો પણ પોતાની | મુખ્ય કાચબી સાથે, ને મળે, તો તે જ દિવસ માટે , ચોમાસામાં વાપરી શકાય. આજે ફોડેલો ગોળો, કાલે રાખી શકાય નહીં. અને રાખવો હોય તો, તેને ઘીમાં પાકી ગરમી આપીને રોકવો પડે છે. - બજારમાં મળતાં, કાચબી વગરનાં સૂકાં ટોપરાનાં આખાં ગોળાં હોવાં છતય , તે અભણ્ય છે. કારણ કે, વાતાવરણની તter અસથી, તેનાં અંદરના ભાગમાં, લીલ-ગ, મોટે ભાગે થઈ જ જાય છે – જે કેવળી ભગવાનનાં જ્ઞાનનો વિષય છે, અને આપણે કદાચ, નરી આંખે તેને જોવા સક્ષમ નથી. કાચબી વગરનાં આખા ગોળામાં, પ્રાયઃ કરીને , નાની-સી તિરાડ (ca) છે નાની ફાડ પડી જાય છે વાતાવરણને લીધે), અને આ તિરાડનાં માધ્યમ , વાતાવરણમાંથી ભેજ ખેંચાય છે અને પ્રાય: કરીને તેમાં અંદરમાં ગ-નિગોદ થઈ ગયેલ જોવા મળે છે. તેથી, તે ન વપરાય. 9), શંખ કુદરતી રીતે, દરિયા કિનારે મળતાં હોય છે. તે સફેદ
હોય છે અને ઘણી જાતનાં હોય છે. શંખનો ઉપયોગ દવામાં અને ડેકોરેશનમાં થતો હોય છે. તેની માંગ પુષ્કળ હોવાથી, દરિયાનાં પેટાળમાંથી કાઢવામાં આવે છે. લાંબા સમય સુધી , સતત , પાણીમાં જ રહેવાથી, સફેદ પાંખ પૂરાં લીલથી ઢંકાઈ જાય છે. એટલે જ, પાણીમાંથી કઢાય, ત્યારે સફેદ ન દેખાતાં, કાળાં કે
(55)
--———-
- -- --
Page #89
--------------------------------------------------------------------------
________________
Tલીલાં-ઘણનાં દેખાય છે. માટે, રાંગનો વપરાર કરવાથી, તે પોતે બેઈન્દ્રિય જુવ રૂપે હોવાથી , સૌ પ્રથમ તો, બેઈન્દ્રિય જીવની હિંસાનો દંડ લાગે અને તે ઉપરાંત, અનંતા નિગીદ જીવોની હિંસા પણ થાય છે. લીલ-નિગોદનો જાડો થર , પાણીમાંથી કઢાયેલ રાંખ ઉપર જામી જવાને લીધે , તેજાબી એસિડમાં ધોવાયાં પછી પણ, તે સાંખને જોર-જોરથી ઘસવામાં આવે, ત્યારે માંડ-માંડ, ઉપ૨ની - નગોદ દૂર થાય અને ઓરીજનલ શંખનો કલર દેખાય. તેથી, * શંખ વગેરે વપરાયેલ વસ્તુનો - દવા વગેરેનો પણ વપરાશ ટાળવો. *
? ? ? ? ? ? ? ? ? ? જ છે
આ રીર્ત, સ્થાવર એક્રેન્દ્રિયના ૨૨ ભેદ થયા. જેમાંથી 11 પર્યાપ્તાછે અને ૧૧ અપર્યાપ્ત છે. તો આ - ‘પતા - અપર્યાપ્તા ’------ એટલી છે ? એની વિરોષ જાણકારી મેળવીએ.-- જીવના દરેક ભાગમાં - એ કેન્દ્રિયમાં , વિકસેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં ખા બંને -‘પર્યાપ્તા-અપર્યાપ્તા ' હોય છે. તેથી તેનો અર્થ સમજવો જરૂરી છે..
પ્રમ:
- આ રીતે, આપણાં રોજંદા જીવનમાં ચાલતી, સાધારણ વનસ્પતિકાયનાં અનંત જુવોની બિનજરૂરી direct - indirect fazierul
91 Blecil વધુમાં વધુ પ્રયત્ન કરવો. Eાવર ? - -
પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે શું? જે જીવો, સ્વયોગ્ય પર્યાતિ પૂર્ણ કર્યા પછી જ, મૃત્યુ પામે છે, તેઓ “પતા ' કહેવાય . અને જે જીવો , સ્વયોગ્ય પર્યાપ્તિનો પૂર્ણ ડર પહેલાં જ , મૃત્યુ પામે છે, તેઓ “અપર્યાપ્ત’ કવાય.
પ્રશ્નઃ ‘પર્યાપ્તિ’ એપ્લે શું ? જવાબ | ‘પર્યાપ્તિ' એટલે જીવન જીવવાની એક પ્રકારની શક્તિ,
આવી કુલ છ પર્યાપ્ત છે. આ પર્યાપ્તિઓ , જુવ - ઉત્પત્તિનાં પ્રથમ સમયથી અંતર્મુહૂર્તમાં જ મેળવી હૈ છે અને
તે જીવન પર્યત એ છે. ---
ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད དན ན་
eeeeeeeeeeeeeeeeccc
DEEEEEEEEEEE
Mઃ એ પર્યાપ્તિઓનાં નામ અને વ્યાખ્યા સમજવો? જવાબઃ પર્યાપ્ત છે છે. તે નીચે મુજબ છે :- ૧) આહાર પર્યાપ્તિ : આહારનાં પુગલોને ગ્રહણ કરવાની અને
તેને પરિણામાવીને ખલ (મળ, મૂત્ર વગેરે) તથા ૨સ
રૂપે જુદાં પાડવાની. એક શક્તિ, તે ‘આહાર પર્યાવત' કવાય. (૨) શરીર પતિ ૨સમાંથી લોહી, માંસ, મેદ વગેરે સાત ધાતુપ
'શરીર બનાવવાની એક પ્રકારની શક્તિ, તે “શારીર પર્યાપ્તિ કહેવાય . કે ધાતુ અસ્થિ (હાડકાં) , મi , માંસ,
મેદ (ચરબી), લોહી, રસ, વીર્ય. 19 ઈન્દ્રિય પર્યાતિઃ સાત ધાતુપ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવવાની
એક પ્રકારની શક્તિ , તે “ઈન્દ્રિય પર્યાતિ' કવાય.
»; સાધારણ વનસ્પતિકાયના વિભાગ સમાપ્ત :
Page #90
--------------------------------------------------------------------------
________________
જી સ્વાચ્છોશ્વાસ પ્રર્યાપ્તિ : સ્વાચ્છોશ્વાસ નર્મણાના પુદ્ગલોને
ગ્રહણ કરવાની ગ્રહણ કરીને શ્વાચ્છોશ્વાસ રૂપે પરિણામાવવાની અને તેનું જ આલંબન હાઈને સૂવાની એક પ્રકારની શક્તિ, તે ક્યારછોશ્વાસ પર્યાપ્તિ કહેવાય. આ પર્યાપ્તિ (રશક્તિ) ના કારણે, જીવ શ્વાસ લઈ શકે છે અને મૂકે છે.
કરવાની, (૫) ભાષા પર્યાપ્તિ ભાષા વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણમાવવાની અને તેનું જ આલંબન લઈને મૂકવાની એક પ્રકારની શક્તિ, તે ‘ભાષા પર્યાપ્તિ' કહેવાય. આ પર્યાપ્તિનાં કારી, જીવ બોલી શકે છે.
(૯) મૃત પર્યાપ્તિ મનોવર્માનાં પુદ્ગલોને ગ્રહણ કરવાની, ગ્રહણ કરીને મન રૂપે પરિણમાવવાની અને તેનું જ આલંબન બઈને સૂકવાની, એક પ્રકારની શક્તિ, તે ‘મન પર્યાપ્તિ કોવાય. આ પર્યાપ્તિનાં કારણે, જીવ મનથી વિચારાદિ કરી શકે છે.
આ પર્યાપ્તિઓ મેળવતાં, જીવને ઉત્પત્તિનાં પ્રથમ સમયથી અંતર્મુહૂર્તનો ડાળ લાગે છે. પણ, તે પર્યાપ્તિઓ, જીવની પાસે, જીબન પર્યંત રહું છે. એ શક્તિઓ ટ્ટારાં, આહાર ગ્રહણ, ખલ અને રસ રૂપે જુદાં થવું ; રસમાંથી સાત ધાતુરૂપ શરીર બનવું તેમાંથી ઈન્દ્રિયો બનવી, સ્વાસ લેવા-મૂકવા, વાણી વ્યવહાર કરવા મનથી વિચારવું આદિ થઈ શકે છે. જે આવી શક્તિઓ જાવ મેળવે નહી, તો શક્તિનાં અભાવે, ઉપર જણાવ્યાં મુજબની, જીવન જીવવા માટેની જરૂરી ક્રિયાઓં, કઈ રીતે થઈ રાડે ?
પ્રશ્ન:
આ પર્યાપ્તિઓ જીવ ડેવી રીતે અને ક્યારે મેળવે છે? બધી પથ્થતિ શું એક સાથે મેળવે છે કે
જવાબ: જીવ, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, આહારનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. એથી, આ પર્યાપ્તિઓ મેળવવાની શરૂઆત, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, શરૂ થઈ જાય છે. ૐમ હૈ, પુદ્ગલોનાં
194
साहाराहि मुगलोनां) भणवार्थी ४, रजा शक्तिरजो पेहा थाय छे. બધી પર્યાપ્તિ મેળવવાની શરૂઞાત, એક સાથે જ, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, થઈ જાય છે. પરંતુ, પૂર્ણાહુતિ તી મા! પછી પછી જ પાય છે. કારણ કે, પહેલી પર્યાપ્ત સ્થૂલ છે. અને તે પછીની પર્યાપ્તિઔ, એક-એક કરતાં વધુ વધુ સુક્ષ્મ-મ છે. જેમ સૂક્ષ્મતા વધુ, તેમ પૂર્ણાહુતિ માટે વધુ પુદ્ગલોની જરૂ પડે અને તે માટે, સમય પણ વધુ થાય.
3 એક દષ્ટાંત વિચારીએ : છ બહેનો, એક સાથે, દોરાં બનાવવાની દારૂઆત કરે છે. તેમાંથી, જે બહુત જાડી-જાડી (લ-સ્કૂલ) દોરીઓ બતાવશે, તેનું કોકડું જલદી પૂરું થઈ જશે. અને, જે બહેનો, પાતળાપાતળાં દોરાં બનાવશે, તેને વધુ- વધુ સમય લાગશે.
છે બીજું દૃષ્ટાંત વિચારીએ : મોટાં પત્થરોથી, ડબ્બો જલ્દી ભાઈ જરો . જ્યારે ધૂળ ભરવામાં વધુ સમય લાગરો.
આ રીતે, જૈમ સૂક્ષ્મતા વધુ, તેમ પર્યાપ્તિ મેળવવામાં
વધુ સમય લાગે .
પહેલી પર્યાપ્તિ (આહાર) જીવ, ઉત્પત્તિનાં પ્રથમ સમયે જ મેળવી લે છે. તથા, પછી- પછીની પર્યાપ્તિઓ, અનુક્રમે, અંતર્મુર્ત- અંતર્મુહૂર્તનાં આંતરે મેળવે છે. તથા, છએ પર્યાપ્તિઓ મેળવતાં, કુલ સમય પણ, અંતર્મુહૂર્ત જ થાય છે. જોકે, દરેક જીવને બધી જ પર્યાપ્તિઓ પ્રાપ્ત થતી નથી. માટે, જૈને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થતી હોય, તેનો કુલ સમય -- અંતર્મુર્ત છે, તેમ સમજી લેવું.
પ્રશ્ન
કયા જીવને કૈટલી પર્યાપ્તિઓં પ્રાપ્ત થાય છે! વાય. અપર્યાપ્તા સુઘીને પહેલી ત્રણ પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. (પહેલી ત્રણ પર્યાતિઓ મેળવ્યાં પહેલાં, આગામી આવતાં) વનાં આયુષ્ય કર્મો બંધ થતો નથી. તેથી, પહેલી મણ પર્યાપ્તિ પ્રાપ્ત કર્યાં પહેલાં, કોઈ ખુબ મૃત્યુ પામતો નથી.) અપર્યાપ્તા જીવો, ત્રણ પર્યાપ્ત પૂર્ણ કરીને, એક અંતર્મુહૂર્તમાં, આયુષ્ય બંધીને, ત્યાર પછી (અબાધાકાળરૂપ) અંતર્મુહૂર્ત જીવીને જ, મરે છે. અંતર્મુહૂર્ત નાનાં – મોટાં અનેક
ડારે હોવાથી, ત્રણ પર્યાપ્ત પછીનાં
.
Page #91
--------------------------------------------------------------------------
________________
; ; ; ; ,
SUMMARY OF 42234 22142 34)
- જુવ સંસાર નવ
અનુવ મુક્ત જીવ
;
પસાર થયેલાં અંતર્મુહૂર્તમાં પણ ચોથી-પતિપૂર્ણ કરી નથીરાકતાં – તેમ સમજવું) - પર્યાપ્તા જીવોમાં :
એકેન્દ્રિયને પહેલી વાર , પંચેન્દ્રિય ગર્લજ તિર્યંચ, ગજ મનુષ્ય, દેવ તથા નારક છે , બાકીનાં સઘળાં પર્યાપ્તા જીવોને પાંચ - પર્યાતિ પ્રાપ્ત થાય છે. આ તેમની ‘સ્વયોગ્ય પર્યાપિત કહેવાય છે..
પર્યાદિત કેટલી પર્યાપ્ત કઈ-કઈ |
US ,
જુવો
-
પર્યાપ્તા એકેન્દ્રિય જીવો- 1 1 --
બાદt)
5 પથરતા વિકલેન્દ્રિય જીવો | | 5 પર્યંત અસંતી પંચેન્દ્રિય | પ
માર, શરીર, ઈન્દ્રિય
ગ્વાડોશ્વાસ આહાર કે શારીર, ઈન્દ્રિય, | શ્વાચ્છોશ્વાસ , ભાખા અદ્દારશરીર, ઈન્દ્રિય, |
પાછોશ્વાસ, ભાષા આાર, રશરીર, ઈન્દ્રિય પાચ્છોશ્વાસ,ભાષા, મન આડ઼ાર, શરીર, ઈન્દ્રિય
L
LLLLLLEEEEEEEEEEEE ** !'''''''''''' 111111111111111111111
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮ :
9 પર્યાત સંતી પંચેન્દ્રિય
સ્થાવર (તમામ એકેન્દ્રિય) / બ્રેઈન્દ્રિય થી પંચેન્દ્રિય). જીવ 2
નવ ') સ્થાવર (એન્દ્રિય) જીવના કુલ ૨૨ ભેદ--- પૃથ્વીકાય અપકાય ઉંકાય વાઉકાય વનસ્પતિકાય યુ બાદ બાદ મુંબ બાર એકમ દ્વારા પ્રત્યેક સાધારણ પથી અર્થ કર્યા અપર્ય ન પર્થી અવસ્થા થી બપથ | પથ અપર્યા પુર્યા અપથ પથ અપર્ણા પથ અપ કૃ બાદ
પર્ધા અર્થ પથ સંપ - સ્થાવર જીવોનાં ૨૨ ભેદોનાં નામ :(ફરી એક વાર-Revis; B)
1) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય | (13) પર્યાપ્તા સૂક્ષ્મ વાઉકાય "
| અપર્યાપ્તા સૂમ પૂરવીયા (જી અપર્યાપ્તા સૂક્ષ્મ વાઉકાય-- * - પર્યાપ્યા બાદ પૃથ્વીકાય /(૧૫) પર્યાપ્યા બાદ વાઉકાય 9 અપર્યાપ્તા ભાદર પૃથ્વીકાય (1) અપર્યાપ્તા બાદ૨ વાઉકાય૫) પર્યાપ્તા સૂક્ષ્મ અપાય (1) પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય sy અપર્યાપ્ત મુક્ષ્મ અપકાયા 19 અપર્યાપ્તા બાદ પ્રત્યેક વનસ્પતિકાય 5) પર્યાપ્તા બાદર અપકાય (૧) પર્યાપ્તા સુક્ષ્મ સાધારણ વનસ્પતિકાય 2) અપર્યાપ્તા બાદર અપકાયા 9િ અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય cy પર્યાપ્તા સૂકમ તૈઉકાય |ર) પર્યાપ્યા બાદ સાધારણ વનસ્પતિકાય 19 અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય ) અપર્યાપ્તા બાદ૨ સાધારણ વનસ્પતિશય 11) પર્યાપ્યા બાદ તેઉકાય 19 અપર્યાપ્યા બાદ તેઉકાય
સઘળાં અપર્યાપ્ત
Page #92
--------------------------------------------------------------------------
________________
P.
,
?
વિકલન્દ્રિય જીવી
- સંસારી જીવ
PPP 'P T ' ''
દt•ત. : -
? ? ? ? ? ?
S
1
થાય (એકેન્દ્રિય)
| વિલેન્દ્રિય પંચેન્દ્રિય આ
બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય કુલ પાંચ ઈન્દ્રિયો : શીત, ઉપણ, લીસું, ખરબચડું વગેરેનો અનુભવ કરી રાકાય છે, તે સ્પર્શેન્દ્રિયને (ચામડી ) આભારી છે. ખાટું, મીઠું, તીખું, તુ , કડવું વગેરે સ્પાદનો અનુભવ કરી શકાય છે,
તે રસનેન્દ્રિય (જીભ) ને આભારી છે. 3 સુગંધ , દુધ વગેરે piધનો અનુભવ કરી શકાય છે, તે
ઘાટોન્દ્રિય (ના) ને આભારી છે. સફેદ , કાળું , લાલ વગેરે વ તથા જુદાં-જુદાં આડારવાની વસ્તુઓ ' જોઈ શકાય છે, તે ચક્ષુરિન્દ્રિય (આંખ)ને આભારી છે.
અવાજ સાંભળી શકાય છે, તે શ્રોતેંદ્રિય (કાન) ને અનારી છે.
cecececececce LLLLLLLLLETEEEEEEEEEEEE
5 ઉથે જ બેઈન્દ્રિય જીવો
" બેઇન્ટિક જીયો (કુલ ૨ છે. વ્યાખ્યા: ચાખી લે. આ બે ઈન્દ્રિયોને- હું મારા અવોને
‘ૌઈન્દ્રિય જુવો' કહેવાય. કુલ બ ભ માન હૌય ઈ.ઉ૫૨ મુજ0) રાંખ , કોડા, કીડી , 51 , છીપ, ગંડલા, જળ, અળસિયા, લાળીયા , પોરા, મામણમુંડા, કરમિયા, માતૃવાહ વાળા , દ્વિદળ, -વાસી દહીંમાં થનારાં જીવો વગેરે .... & Aઈન્દ્રિય જીવોની બિનજરૂરી વિરાધનાથી બચવાના ઉપાયો
- એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીનાં જુવો સંભૂમિ હોવાથી, તે જીવોને ઉત્પન થવાં માટે , માતા-પિતાના સંયોગની જરૂર નથી રહેતી. પરંતુ, ઉત્પન થવા માટેનું અનુકૂળ ભેજદિનું વાતાવરણ મળવા માત્રથી, તુરંત ઉત્પન થઈ જાય છે. ચોમાસામાં , વરસાદને લીધે, આપીખાપ" મૌટી સંખ્યામાં અળસિયાં (બૈઈન્દ્રિય જાવો) ની ઉત્પત્તિ થઈ જાય છે. રસ્તા ઉપર ચાલતી વખતે, નીચે નૌઈને જે ન ચલાય, તો આ જુવો પગ નીચે કચડાઈને મરી જાય છે. તેથી, નીચે જોઈને ચાલવું અને શક્ય બને તો , ચોમાસામાં સ્કૂટર, રીના, ગાડી વગેરે વનોનો વપરાશ ન કરવો. કારણ કે, આ વાહનોની નીચે પણI, ઘeti અળસિયાં
કચડાઈને મરી જતાં જોવા મળે છે. (૨) - આજે બજારમાં જે શંખ, કીડા, કોડી વગેરે જોવા મળે છે, તે 'જીવ' સ્વરૂપે નથી. પરંતુ, બેઈન્દ્રિય રૂપે રહેલ રખ , કોડા, કોડીનાંજીવોનાં ‘કલેવર રૂપે હોય છે. સાબુથી પોતાને બચાવ કરવાં માટે, કાચબાને સુરક્ષા કવચરૂપે, પુંઠનાં ભાગમાં કડક પs, કુદરત તરફથી ભેટ રૂપે જેમ મળે છે, તેમ રાંખાદનાં જીવોને પણ , સુરક્ષા રૂપે મળે છે. ' આપણને જે ફાંખાદિ નજર સામે દેખાય છે, તેની સાથે, માંસના કટકા
સ્વરૂપે જીવ જોડાયેલ હોય છે. હાથી જ્યારે ભય લાગે, થારે શાંખાદિનાંજાવો, પોતાનાં નાનકડાં શરીરને સંકોચીને રાંખાદની નીચે છુપાવીને સ્થિર થઈ જાય. રાત્રનો ભય દૂર થવાથી, ફરી પાછું, પોતાના શરીરનું ભાગ ઉંચુ કરીને , ધીરે-ધીરે , ચાલવા માંડે છે. દરિયા કિનારે અથવા વધુ પડતાં નેજવાળાં સ્થળોમાં ઉપન થનારાં આ શંખ, ડોડા, હોડી આદિ કૌઈન્દ્રિય જુવો , પગ નીચે આવીને ડચડાઈ ન જાય, તેની કાળજી લેવી જોઈએ. તે ઉપરાંતમાં , ધર આદિને સજાવવાં માટે (તcoration),
- એન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય છે. માટે તેઓ ક્ત સ્પર્શ પારખવાનું કામ કરે છે. પણ રસ, ગંધ, રૂપ કે શબ્દ પારખી શકતાં નથી. બેઈન્દ્રિય જીવોને ચામડી અને જીભ હોય છે. માટે તેઓ સ્વી અને રસ પારખી શકે છે. પણ ગંધ, રૂપ કે શબ્દ પારખી શકતાં નથી. તૈઈન્દ્રિય જીવોને ચામડી, જીભ અને નાક હોય છે. માટે તેઓ સ્પર્શ, | રસ અને ગંધ પારખી શકે છે. પણ રૂપ કે સાદ પારખી શકતાં નથી. ચઉરિન્દ્રિય જીવોને ચામડી, જુન, નાક અને આંખ હોય છે . માટે તેઓ સ્પર્શ , રસ, ગંધ અને ઉપ પારખી શકે છે. પણ રાબ પારખી શકતાં નથી. પંચેન્દ્રિય જીવોને ચામડી, જીભ, નાક , આંખ અને કાન હોય છે. માટે તેઓ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ - પાંચેય પારખી શકે છે. -
ན ན ད ད ད ད དད་ན་ན་ཧཧཧནད
જે વિકલન્ટિય જે જીવોને પાંચેય ઈન્દ્રિયો ન હોય, પરંતુ પાંચથી ઓછી - વિલો અને એકથી વધારે ઈતિવ્રય હોય, તેમને ‘વેલેન્દ્રિય મુવી* કહૈવાય.જનિય +વિકલ-ય જીવોના કુલ બે એન્દ્રિય (કુલ ૨૨ ભેદ) + ઇન્દ્રિાર)+ 9૨૩૨૩૨૮
Page #93
--------------------------------------------------------------------------
________________
આજે-રાંખ છીપciાં -કોડr- sોડી આદિમાં બૌઈન્દ્રિય" (માંસરૂપે રહેતા) જીવોને , છરો ફેરવીને , માછીમારાદિ હિંસક મનુષ્યો મારી નાંખે છે. - ત્યારબાદ , આ જીવોનાં કલેવર રૂપે રહેલ શંખ, છીપલાં આદિને બજારમાં વેચાય છે, અને તોરણ વગેરે સજાવટની સામગ્રીઓ| બનાવવાનાં ઉપયોગમાં લેવાય છે. તેથી, શંખાદિમાં રહેલ દિપ
બેઈન્દ્રિય જાવોની વિરાધના કરીને બનાવેલાં કીડા-કોડી - છીપલાં આદિના | તોરણો, ઘરને સજાવવા માટે , બજારમાંથી ખરીદવા નહીં’. તે ઉપરાંત, - ' ધરમાં શોકેસ આદિને સજાવવા માટે , શૌના માટે પણ , શંખાદિને શુકન રૂપે માનીને, ઘરમાં જે રખાય છે, તે પણ શ્રાવકોએ ન કરવું.
આજે હાઇsiના દુખાવા માટે, ઘણાં ડરી જે કેલ્શિયમની 1 ગોળીઓ લખી આપે છે, તે મોટા ભાગની કેબ્રિાયમની ગોળીમાં, { આ શખાદનો ચૂર્ણ કરીને તેમાં નંખાય છે. તેથી, કેલ્શિયમની
ગોળીઓ કદાચ વાપરવી પડે તો પણ, શંખાદિ જીવોની વિરાધના કર્યું - બિનાની ગોળીઓ તપાસ કરીને વાપરી શકાય. જે ડેશિયમની ગોળીઓમાં
‘શખાદિની વિરાધના થયેલ હોય, તેનાં પેકેટ ઉપર- ‘ડheiી' એટલે કે • સંખ' આ રીતનાં શબ્દો, સ્પષ્ટપણે લખેલ જ હોય છે. અમુક જ
સ્થળોમાં આ shell વગરની ડેલિાયમની ગોળીઓ મળે છે, ઍ થોડી - વ્યવસ્થિત તપાસ કરવાથી મળી શકે છે. સ્વાભાવિકપ ખાદિનાં
જ્યો જેમાં મરી ગયેલાં હોય, તેવાં શંખાદિનાં કલેવરોમાંથી બનેલ શિયમની ગોળીઓ વાપરવામાં દોષ નથી. પરંતુ, આ રીતે, સ્વાભાવિક રૂપે મરી ગયેલાં શંખાદ બેઈન્દ્રિય જીવોની સંખ્યા તો અતિ | " અલ્પ હોય અને તેવા મૃત કલેવરોની પ્રાપ્તિ થવાની સંભાવના તો. 4; પણ ઘટી જાય છે. જ્યારે બીજી બાજુ, માર્કેટમાં તો, ડેશિયમની ગોળીબો માટેની તેજand ભારોભાર હોવાથી , કૅબ્રિાયમની ગોળીઓ બનાવની મીટી- મોટી ઢગલાબંધ ઇંપનીઓ આજે ચાલતી હોવાથી, મોટા પ્રમાણમાં શંખાદિ જુવોની વિરાધના આજે થાય છે. તેથી, આવી + હિંસાથી બનેલ .ગોળીઓનો આપણે ત્યાગ કરવો જોઈએ અને તપાસ
કરીને , અહિંસક કેશિયમની ગોળીઓ વાપરવી જોઈએ. - જી ઘણીવાર વાસી પાણીમાં, નાનાં-નાનાં પીરાં' નામનાં બેઈન્દ્રિય
જાવો આપોઆપ ઉત્પન થઈ જાય છે. આ જીવોની વિરાધનાથી બચવા માટે , વાસી થયેલ પાણી, સ્નાનાદિ માટે વાપરવું નહીં.
veccccceeeeeeeeeeeeeeeeeeee K1LLLLLLLLLLLLLLLELEEEEEા
'P P TT TT T 111111111 ན་ན་ཧ་ན་ཧ་ན་ཧཧཧནད
मने ध्यारेड पाणीमा मायां शुपी उत्पन्न धर्म भयेनांमार नेपां મળે તો, તે પાણીને ખુલ્લામાં ન નાંખવું. ખુલ્લામાં પાણી પ૨વવાથી એની અંદરમાં રહેલ “પોર? ના જીવો, થોડીવારમાં મરી જય, કારણ કે, આ જીવો પાણીમાં જ ઉત્પન્ન થયેલાં હોવાથી , પાણીમાં રહેવાથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. એટલે, ખુલ્લામાં પાણી નાંખી દેવાથી અથવા આ જીવોને પાણીમાંથી બહાર કાઢી દેવાથી, માછલીની જેમ, આ જુવોપણ ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેથી, તેમને બચાવવા માટે, પાણી - સહિત ના જીવોને લઈને , તેમને તકલીફ ન થાય એ રીતે, અન્ય પાણીમાં ભેળવી દેવું કે જ્યાં તેઓ પોતાનું આયુષ્ય પૂરું કરી શકે અને તેમને કિલામના પણ ન થાય. - પર્વતવાળાં , ગરિયાં વિસ્તારોમાં, જયાં ભેજ- લીલોતરી બનીનું પ્રમાણ વધારે હોય , ત્યાં એકદમ ધીમે ધીમે ચાલતાં ‘ગોકળગાય” નામનાં બઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ વિરોષ પ્રમાણમાં થતી હોવાથી , તેજનું વાતાવરણ હોય ત્યારે, ઉપરનારાદિ તીર્થોની જાત્રા કરતી વખતે , આવાં જીવો પગ નીચે કચડાઈને મરી ન જાય , તેની કાળજી રાખવી . અંગ્રેજીમાં
ગોકળગાય ને “snail" તરીકે ઓળખાય છે. - (૬) છીપલાંઓનો ઉપયોગ કરીને બનેલાં તોરણો આદિ સાવરની - વસ્તુઓ ન ખરીદવી. કારણ કે, શંખ-કોડા- કોડીની જેમ છીપલાં પણ - બેઈન્દ્રિય જીવોનાં કલેવર સ્વરૂપે હોવાથી, તેમાંથી બનેલ વસ્તુઓનાં - વપરાશાથી, બૈઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે.
ખોરાક પાચનાદિ પેટની તકલીફ જેમને હોય છે અથવા સાકશદિમીઠાશનું પ્રમાણ જેઓ વધારે લાપરે છે, તેમનાં પેટમાં ઘણીવાર * દરમિયાં' ઉત્પન્ન થઈ જાય છે. આ જીવો સફેદ રંગની નાની ઈયળો જેવાં હોય છે અને અંતર્મુફતનું માત્ર આયુષ્ય ધારણ કરનારાં હોય છે. તેમને બેઈન્દ્રિય જુવો રૂપે કહેવાય છે. વધુ પડતી ચોકલેટ-પીપર ખાનારાં નાનાં બાળકોનાં પેટમાં પણ , ઘણીવાર આ કરમિયાં (કૃમિ ઉત્પન્ન થઈ
જાય છે. તેથી, આ જીવોની ઉત્પત્તિ ન થાય , તેની પણ કાળજુ લેવી. (0) વૈગણ- રીંગણા અભય : જેમાં ઝીણાં બીજની સંખ્યા અગણિત છે, | તેનાં ટોપમાં સૂક્ષ્મ બસ જુવો હોય છે. તે વાપરવાથી , તામસભાવ જાણે છે. વાસના- ઉન્માદ વધે છે, હદય દૌર બને છે. નિદ્રા-પ્રમાદ વધે છે. તાવ- લયરોગ લાગુ પડે છે. ઈગર સ્મરણમાં બાધક છે. પુરાણમાં પણ તેનો નિષેધ કરેલ છે. '
Page #94
--------------------------------------------------------------------------
________________
-
5
PPP PP PPT
-
1
- બે રાત પછીનું દહીં વાપરવાથી, તેમાં ઉપજ થી અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે. આ ઉત્પન્ન થયેલાં બૈઈન્દ્રિય જુવો , દહીંના વર્ણનાં જ હોવાથી , તરત ને તરત , બે દિવસ બાદ ન - દેખાવા છતાંય , સર્વજ્ઞ ભગવંતે પોતાનાં કેવળતાનામાં જોઈને કીધેલુંહોવાથી, તેમાં શંકા ન કરી શકાય. એજ દહીને સળંગ - ૧૦ દિવસ1 સુધી જે રાખવામાં આવે , તો આવા વાસી દહીfમાં તો વિકસિત અવસ્થાવાળાં હાલતાં- ચાલતાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ - - ગયેલ સ્પરપણે જોવા મળે છે. એવાં પ્રયોગો પણ ભૂતકાળમાં થયેલ | છે - જે આપણે કરવાનું નથી. આ તો માત જાણ ખાતર લખેલ છે. પરંતુ, આવો કોઈ પ્રયોગ આપણે કરવો નહીં. આ વિરાધનાથી બચવાં- -- માટે, બહારનું ઠ્ઠી વાપરવું નહીં કે મંગાવવું નહીં. બહારનાં દહીંમાંથી - બનેલ ફરસાણાદિ , મિઠાઈ આદિ , શ્રીખંડ વગેરે પણ ન વપરાય. 1 કારણ કે, તે દહીં , બે દિવસથી વધારે વાસી હોવાની પૂર્ણ સંભાવના - છે. બહારનું દહીં કદાચ તારું હોય, પરંતુ, જે વાસણમાંથી કઢાય, તે વાસણમાં જૂના વાસી દહીના ખરા હીવાથી , તાજું દહીં' પણા - ૧
વાસી ન થઈ ગયેલું કહેવાય છે. - (૧૦) ઘeti શ્રાવકોનાં ઘરમાં વપરાતી ચેમ્બર (આદેશ્વર) દેરાસરની - 1 મિઠાઈઓ અથવા અન્ય પણ જૈન સંસ્થા- મંડળીમાં બનેલ મિઠાઈઓમાં ઘણીવાર, જોઈએ તેવી જગ્યા પળાતી નથી. ચોમાસાનાં ચાર મહિના દરમ્યાન બનતી, મોહનથાળાદ મિઠાઈઓમાં તો કાજુ, પિસ્તાં, ૬ અખરોટાદિ વાપર્યા હોય , તો ન જ ચાલી શકે. ચોમાસામાં માત્ર બદામ 1 વાપરી શકાય. પરંતુ, તે પહ, પડ સાથેની કાગદી બદાળ, આજતી ફોડેલી હોય તો જ ચાલે. પરંતુ, બીજી યાદી બદામ ન ચાલે. આજની ફોડેલી કાગદી બદામ ને મિઠાઈમાં અંદર નંખાઈ હોય, તો ચૂલે ચઢી ગયેલ હોવાથી, મિઠાઈનાં કાળ પ્રમાણે , ૧૫ દિવસ માટે, તે બદામવાળી મિઠાઈ વાપરી શકાય. પરંતુ, આજની ફોડેલ કારાદી બદામ જે મિઠાઈ ઉપર કંટાયેલ હોય, તો તેવી મિઠાઈ , એજ દિવસ પૂરતી ચાલી શકે, અને બદામ ઇંટાયાનાં બીજા દિવસથી તે મિઠાઈ અભણ રૂપે થઈ જવાથી, આ રીતે બદામ ઇંટાયેલ મિદા ઈખો, બીજા દિવસે ન ખપે, ન વાપરી શકાય, કારણ કે, ફોડેલી બદામુ ઉપરથી છંટાયેલ હોવાથી તથા ચૂલે ચટેલી ન હોવાથી, બીજ
पिसे मनाया घाया लष्य इपे ययेन महाभादि भेयोઅથવા તેમાંથી બનેલ મિઠાઈ, શીશ આદિ વાપરવાથી , તેમાં ઉત્પન્ન થયેલ બેઈન્દ્રિયાદિ વિકલેન્દ્રિય જીવોની વિરાધના શક્ય બને છે. આવું 'તાની ભગવંતો જહુમાવે છે. તેથી, ઉપરથી ઇંટાયેલ ફોડેલ કાદી
બદામવાળી મિઠાઈખોનો પણ વપરાશા , સમજુ શ્રાવકોએ ન કરવો.દિવાળી વખતે પણ , અણસમજુ શ્રાવકો, કાજુકતરી અથવા સાદીબદામવાળી બદામ કતરી ખાદિ , અભથપે થયેલ (dry fruiF) મેવાવાળી મિઠાઈઓ અથવા તો તેજ દિવસે ફીડેબ બદામ સિવાયનાં કાજુ આદિ અન્ય Ar, fruits, એકલાં વાપરવાથી , અભણ્ય જ્ઞાની મકાવંત જણાવતાં હોવાથી, તેમાં બેઈન્દ્રિય ખાટ મસ ભાવોની વિરાધનાની
રાયતા છે. = (૧) કોલ્ડ્રીંક્સ અપેય છે. કોલ્ડ્રીંક્સના ઝેરની અસર: કોલ્ડ્રીંસમાં
મળેલાં જંતુનાશકીની ભયાનક અસરો માનવ શરીર ઉપર થાય છે. 'gaો ઝેરની દેવી અસર થાય છે તે જાણયા પછી માહામ ધૂન જાય તેવી સ્થિતિ છે, બિન : નર્વસ સિસ્ટમ ખતમ કરી નાખે છે. - યાદશક્તિ નબળી પડે છે. કેન્સર થઈ શકે. લીવર ઉપર મી આવે. નવજાત બાળકને કેમર થઈ શકે. -
- આજની બનેલી બંગાળી મિઠાઈ, ગુલાબજાંબુ, રસગુલ્લાં, નરમ લોયાં પૂરી , દાળ-ભાત, શાક, આજની રૌટલી- રીટલાં, આજે બનાવેલાં ઢોકળાં , કેળાવડાં આદિ ગરમ ફૂરસાણો, બીજા દિવસે વાસી તરીકે થઈ જવાણી , બીજા દિવસે ન વાપરી શકાય. કારણ કે, આવી વસ્તુખોમાં, પાણીનો અં રહી જવાથી, બીજા દિવસૅ, મોટાં પ્રમાણમાં સાનિયાં જુવો (એક પ્રકારનાં બેઈન્દ્રિય જીવો) ઉત્પન્ન થઈ જવાથી, તેમની વિરાધનાથી બથવાં માટે , આવાં વાસી ખોરાકનો ત્યાગ શ્રાવકોએ
અવય કરવો જોઈએ. 5) વાસી વસ્તુઓને ચલિત રસ’ પ અમાણ તરીકે ઓળખાવાય
છે. તે ઉપરાંતમાં , કોદ્વાઈ ગયેલી , કાળ વીતી ગયેલી મિઠાઈ, લોટ વગેરે પણ અભણ રૂપે કહેવાય છે. કારણ કે, તેમાં પણ, બેઈન્દ્રિયાદ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થાય છે. આ અભ પદાર્થો ખાવાથી, શારીરિક આરોગ્યને પણ હાનિ પહોંચે છે, અકાળે - માંદગી કે મરણ નીપજે છે.
સતી
(1)
(૧૨)
:
૧૧૧૧૧)
Page #95
--------------------------------------------------------------------------
________________
2 2 2 2 )
ILLLLLL
:
- (૧) ઘોલવડાં-છવડા, દિદળ અભય : જેમાંથી તેલ ન નીકળે ,
| બે સરખી ફાડ થાય અને ઝાડનાં ફળરૂપ ન હોમ , તે હિંદળ 1 કઠોળનો , ડાયાં દૂધ + દહી+ છાશ સાથે સંયોગ થવાથી તુરંત બેઈન્દ્રિય જુવો ઉત્પન્ન થાય છે. જીવહિંસાની સાથે સાથે શરીરનું આરોગ્ય પણ બગડે છે. . દ્વિદળ ને પ્રભુ તો ‘અભણ' રૂપે કહે છે. મા-મદ- અડદ-ચણા - તુવેર- વાલ- ધોળા - કુમરીયાં - મસૂર - વાલોર૬ળથી- વટાણાં - લાંગ - મેથી- લીલવાં - ગુવાર તથા તે કદોળનાંલીલાં- સૂકાં પાંદડાં , ભાજી, તથા લોટ - દાળ અને તેની તમામ બનાવટો વગેરે દ્વિદળ' ગણાય છે. મેથીનો સાંભાર, મેથીનાં અથાણti , તમામ ઘળો, મેથીથી વઘારેબી કઢી, સેવ, ગાંઠિયા , +ખમg aોકળાં, પાપડ, બુંદી , વડાં , ભજુથાં વગેરે સાથે ડાચાં દૂધ - -
હીં કે છારાનો યોગ થતાં “અભયથાય છે. શ્રીખંડ- દહી- છારા સાથે કઠોળવાળું ભોજન લેવાય નહીં. દૂધ-દહીં-છાશને સારી રીતે બરાબર ગરમ કર્યા પછી , તે ઠંડી થયેલ વસ્તુ સાથે, કઠોળની ચીજો જે વપરાય , તો દ્વિદળનો દોષ નથી. કોઈપણ ભોજન જમતી વખતે, “દ્વિદળ' ન થાય, તેની ખાસ કાળજી રાખવી. બહારનાં દહીંવડા તો, કાચા દહીંના હોવાથી , અર્થ છે. એજ રીતે ઈડલી, -aોસા, માંડવી, દહીવડા વોરે હોટેલ આદિ સ્થળો પર અથવા લગ્ન આદિ બહારના પ્રસંગોમાં બનેલ હોય, તે બધામાં, ઢિાળથવાની પૂર્વ સંભાવના હોવાથી, વપરાય નહી. કારણ કે, બહાર બનેલા આ બધી ફરસાણોમાં , અડદ આદિનો લોટ હોવાથી , કાથાં હીં- બશ આદિ સાથે મિશ્રણ થતાંની સાથે જ, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જ્યાથી, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે.
ઘરમાં પણ બનેલ આ ફરસાણો તો જ વાપરી શકાય, જો બનાવતી તે વખતે, કાચાં રહીને પૂરેપૂરું વ્યવસ્થિત ઉકાળીને પછી જ, તેમાં ચણા, અડદ આદિ દુઠોળ નંખાય. દહીં- છારાને થોડું ઘણું નવસ૬ | ઉદાળવા માખવી. ન ચાલે. પરંતુ, ઉડાળેલાં પાણીની જેમ, પૂરેપૂરું વ્યવસ્થિત ઉડાવ્યાં બાદ જ, તેમાં લોટ આદિ નાંખી શકાય. ઘણીવાર તો દહીને વધારે ઉકાળવા જતાં, તેમાં ફોદાં- ફોદાં રાઈ જવાની સંભાવના હોવાથી , ને કાચાં દહીં- છારામાં, ચોખાનો થોડો લોટ અથવા બાજરાનો થોડો લોટ અથવા થોડું મીઠું નાખીને,
IMALI
PPP PPT | 1111111911)))))))))))
सतत हलायतां रानीने कोडागंयामा माये, तोहींटी नपाઅથવા ci- ફૂદ થઈ જવાની ફરિયાદ ન રહે. જામી ગયેલાં દક્ષીને ભાંગ્યા વગર ને કૂકરમાં રાખીને માત્ર એક સીટી અપાઈ જાય, તો પણ પછી તે હીરની સાથે અન્ય કઠોળ આદિ ખુશીથી વાપરી શકાય, અને દહીંમાં દાં- ફોદાં પણા ન થાય, દ્રૌઈ વિરાધના પણ ન થાય, દહીંનો યાદ પણ ન બગાડે. ટૂંકમાં, ચૂલા - સ ઉપ૨, ખુડખુડ અવાજ આવે-- ત્યાં સુધી અથવા ઉભરો આવે ત્યાં સુધી, સખત ગરમ કરેલ દૂધ, ફ્રી કે છાશ હોય, તો કોઈ ચિંતા જ નથી. પરંતુ, સામાન્ય ગરમ કરેલ હોય, તો ન ચાલે. તેથી, દ્વિદળનો દોષ ન લાગે તે માટે, પૂરેપૂરી
કાળજી- સંભાળ રાખવી. (૧પ) રાઈ- સરસવ તબ- સાંગાની મારવાડી શા) - બાજરી- જ્યાર થોરને
દ્વિદળ કહેવાય કે નહીં ? શા માટે ? દ્વિદળ (વિદળ) એટલે સામાન્ય રીતે જેને આપણે ડહોળ-ધાન્ય કરીછીએ, તે દરેકને દ્વિદળ' તરીકે કટ્ટેવાય. | દ્વિદળની સામાન્ય વ્યાખ્યા (1) માંથી તેલ ન નીકળે , ને - ઝાડનાં ફળરૂપ ન હોય , તઈ જેની બે સરખી ફાડ થાય , તે દ્વિદળ ગણાય.
-- રાઈ, સરસવ, તલ વગેરેમાંથી તેલ નીકળે છે, માટે તે દ્વિદળ ન ગણાય , સાંટાળી ઝાડનાં ફળરૂપ હોવાથી તે હિંદળ ન ગણાય. 'બાજરી, ખ્યા વગેરે ઝાડનાં ફળરૂપે નથી અને તેમાંથી તૈલ પટ્ટા નીકળતું
નથી, છતાં તેની બે ફાડ થતી ન હોવાથી, દ્વિદળ ન ગણાય. (૧૪) આજે બનેલાં દહીંના વેપલાં આ + આવતીકાલે , એમ બે વસ
માટે વાપરી શકાય. પરંતુ, ત્યારબાદ તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી , બે દિવસથી વધારે ન ચલાવવા, તે પૂર્વે, વપરાઈ જાય તેવી કાળજી રાખવી. વધ્યાં હોય તો, અનુકંપાદાન કરીરાકાય અથવા તાવડે રોકીને તે થેપલાંનાં ખાખશે જે બનાવી દેવાય, • તો પણ ચાલી શકે. કારણ કે, બે દિવસ પસાર થતાં, તે ઘેપલાંઓમાં
અસંખ્ય બેઈન્દ્રિય જુવો (કસ ) ની ઉત્પત્તિ - વિરાધના થાય છે. (૧) દ્વિદળની વિરાધનાથી બચવા માટે , જે શક્ય બને તો, ડાચાં દહી
છાશ ખાદિ વાપરવાનું શ્રાવઠો ટાળી શકે. જો વાપરવું જ હોય, તો જેની સાથે દ્વિદળ ઘવાની શાતા હોય, એવી વસ્તુઓની સાથે નહી’ વાપરવું. પરંતુ, અલગથી ૪, મોટું ચોખ્ખું કર્યા બાદ, થોડી વાર પછી બીજા
E
Page #96
--------------------------------------------------------------------------
________________
HTT
ee
સ્થાને બેસીને, જુદાં વામણામાં લંઈને, વાપરી શકાય. જે પાણીથી- - દાળ-ભાત , ફરસાણ આદિ વપરાયેલ થાળી ધોવાઈ હોય , એ જ - પાણીથી નહીં, પરંતુ, જુદાં ચોખ્ખાં પાણીથી , દહીં-છાશ વપરાયેલ - થાળી-વાટકી - ગુલામ વગેરે ધોઈને વાપરવું. જે સ્થળે દાળ- કઠીળાદિનાં જ વાસણો ધોવાય, તેજ સ્થળે , દહીં-છાશાદિનાં ભાજનો ન ધોવાં.આ બધી સૂક્ષ્મ કાળજી લેવાનું કારણ એટલું જ છે કે, એક ટીપાં જેટલું + અંરા માબ પણ, કાચાં દહીં- છારા જો કઠોળાદિ સાથે ભળે , તો તરત
જ, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. (૧) આખા કઠોળમાં પોલાણા હોય તથા વાતાવરણમાં વિશેષ પ્રમાણમાં
ભેજ હોવાથી, ચોમાસામાં મા સિવાયનાં આખાં કઠોળ (ચીના, વાલ, Tલાલ ચણાં, મૂકાં વટાણાં , કાબુલી ચણા , રાજમા આદિના વાપરી 1શકાય. ચોમાસામાં ભેજનાં વાતાવરણને લીધે, આખા કઠોળમાં,
ઈન્દ્રિય આદિ વિઠલેન્દ્રિય જીવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી , ચોમાસામાં શ્રાવકોએ , મગ સિવાયનાં આખાં કઠોળનો ત્યાગ કરવો. 1 મગની દાળ, તુવેરની દાળ , મોગર દાળ, અડદની દાળ, ચણા દાળાદમાં 1 તથા મગમાં પહ, આ વિરાધનાની સાચતા ન હોવાથી , ખુશીથી 1 વાપરી શકાય છે. તેથી, ચોમાસામાં , આખાં કઠોળનાં વપરાશાથી બનેલ રગડા પેટીસ , છોલે- પૂરી , પાણીપૂરી ખાદ સ્વાદિષ્ટ વાનગીઓનોને
શ્રાવકોએ ત્યાગ કરવો. (૧૯) - જે વસ્તુનાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બગડી ગયા હોય , એવી સહેલી
ખોરી વસ્તુઓ, રીન-પેક - ફાસ્ટફૂડ , શરબત- પીણાઓ , રાતવામી રોટલી- ભાખરી - થેપલાં - નરમ લોચાં પૂરી શીરો - હોડ - પાંઉ - asળાંમાવો - બાસુંદી - થ્રીખંડ - ચક્કો વિગેરે માં અગણિત પ્રૌઈન્દ્રિયાદિ બસ જાવોની હિંસા થાય તથા શરીરમાં રોગ વિકૃતિ કરે, ઝાડાં- ઉલ્ટી- મરણ નીપજે. બજારની મિઠાઈઓ , વાસી ખાવાની વસ્તુઓ , કોલ્ડ્રીકસ,
પીણાંઓ વગેરે બધું અભય- અપેય છે. (૭) બોળ અધ્યા : ખટાશ વગરનાં અને મેથી નાંખેલાં અથાણાં
માત્ર એક જ દિવસ વાપરી શકાય. પરંતુ, બનાવ્યાનાં બીજ દિવસે, તે અથાણાં ‘અભય' રૂપે કહેવાતાં હોવાથી , વાપરી ન શકાય. ખટાશવાળાં અથાણાં 5 દિવસ સુધી જ વાપરી શકાય છે અને ચોથે દિવસે અભણ્યરૂપે કહેવાય છે. હવે, બરાબર તડકે મૂકવ્યાં ન હોય
माया रेती यामाही पाहीन होय मथया मांग धई गई હોય અથવા જેનો સ્વાદ - ધ બગડી ગયા હોય - એવાં અથાણાં તો અર્થ રૂપે જ કહેવાય , તેથી વાપરી ન શકાય. મેથીવાળાં અથાણાં, કાચા દૂધ- દદી- છ સાથે ‘હિંદળ' ઘવાથી , અનર્થ રૂપે બને છે. બંને–ાં થવા માત્રથી જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિશધના થાય છે. માટે જ, કાચા દૂધદહીં- છાશ સાથે, gયારેય પt , આવાં
મેથીવાળાં અથાણાં વાપરવાની ભૂલ ન કરવી. ફાવશે ને ? (1) દુલવડી - બાજરનાં વડાં : ફુલવડી અને બાજરનાં વડાં તો ઘsi
નરમ હોવાથી, તેમાં પાણીનો ભાગ અંદર ૨હી ગયાની, પૂરેપૂરી સંભાવના | છે. તેથી, આજે બનાવેલાં બાજરીનાં વડાં અથવા ફુલવડી, મામ આજ ના દિવસે જ ખપી શકે, પરંતુ, બીજે દિવસે, તે ન ખર્યાં છે. તેની અંદર [ રહેલ પાણીનો ભાગ કાઢવા માટે , જો વધારે ગરમ કરો, તજ પત્થર જેવી કડક થઈ જવાથી, કોઈને પણ વાપરવાની કે અડવાની ઈચ્છા ન થાય.
અનાજ, લોટ , મસાલા, સમારેલ શાકબાજુ ઘરે ઘરમાં વપરાતી વસ્તુઓને , ચૂલે ચઢાવતાં પૂર્વે, ચાયણીમાં એકવાર ચાની લેવી. જુદી-જુદી વસ્તુઓને ચાળવા માટે, જુદાં-જુદાં પ્રકારની થાયણીનો ઉપયોગ કરવો, ચ દ્વારાં ધ્યાનથી જોવાં છતાંય, તરત ખ્યાલ ન આવે એવી નાની-નાની ઈયળ આદિ જીવાંતો , ચાયણીથી ચાળ્યાં બાદ, થોડી વાર તેને એમ ને એમ રાખી મૂકો તો, હલન-ચલન કરતી જીવાંતો દેખારી. વસ્તુઓનાં વાની ઝીણી ઝીણી વાંત, તેમાં ઉત્પના થતી હોવાથી , જવાં મારી ઘણી વાર તે ખ્યાલ ન આવે. તેથી આ ઈયળ જીવતે જીવતી ચવાઈ જાય , કપાઈ જાય અથવા બફાઈ જાય , હે રંધાઈ જાય , એવું: પણ બને. એક તો વનસ્પતિની વિરાધના તો થાય જ છે, તેમાં કદાચ| તમારે ન છૂટકે પણ જોડાવું પડે, પરંતુ, બેદરકારીનાં લીધે , વનસ્પતિકાય ઉપરાંતમાં, નાની-નાની વાત- ઈયળોની જે ઈન્દ્રિય ઈં) પણ વિરાધનાનો
દંડ આપણો શા માટે લેવો ! એટલે હું, ન જ લેવો. (૨૩) ચંદ૨વો : રંધાતી રસોઈમાં , ઉપરથી જંતુ ન પડે તે માટે,
રસોડામાં ચૂલાની ઉપરના ભાગમાં , એક કપડું બાંધવું જોઈએ.
આજે પણ અમુક ઘરોમાં આ વસ્તુ જોવા મળશે. આવાં ડપડાંને -ચંદરવો' કહેવાય છે. - સૂધેલી છાવાર , મેથી, વાલોર વગેરેમાં ઘણી જીવાંત થઈ જાય
PIPA TT TT TT TT૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
eeeeeeeeeeeee
HEEEEEEEE
Page #97
--------------------------------------------------------------------------
________________
Ibalddddele
से तेची योभाप्तामा मृडयाधीनां मानिसमा नापापरयां मन्यકરતમાં પણ , બરાબર તપાસ્યાં પહેલાં અને વાવ્યાં વગર, તેનો
ઉપયોગ ન કરવો. ઉપs તૈયાર ખાખરામાં કાળમર્યાદા સાચવવાનું જાળવવાનું . આજે
તો, કાળમય જાળવવાનું મુશ્કેલ બને છે. તેથી, ઘરે બનાવૈલાં
ખાખરાં વાપરવાનો જ આગ્ર રાખવો. ચાલો () ઘણાં ઘરોમાં , મોગરી વગેરે દશામાં , ઉપર દહીં નાંખીને, - ખાવાની પતિ જણાય છે. દાળ વગેરે બીજી રસોઈ સાથે દ્વિદળનો
દોષ ન થાય, તે માટે , દહીં વાપરવું હોય તો ગરમ કરેલું જ વાપરવું. --- બાકી, એકલી મારી સાથે કામું છું તૈથું થાય તો તે ઢિળ ન થવાથી-- દોષ ન લાગો અને ખુશીથી વાપરી શકાય. પરંતુ તેની સાથે હિંદળની
સંભાવનાવાળી બીજી વસ્તુઓ વાપરી ન શકાય. - (
લગન વગેરે પ્રસંગોની પાર્ટીઓમાં એસસવાળું ધ-ઘારબત - માપવાની પ્રથા ખૂબ વ્યાપક બનતી જાય છે. આવાં એસેન્સ ખાવાં -- { લાયક નથી, અનર્થ ફોવાની પૂરી સંભાવના છે. ઘની, કાચા દૂધમાં
જ આ શરબત બનાવવામાં આવતું હોય છે, તેથી , સંપૂર્ણ મુખશુદ્ધિ વિના નૌજન કરવાથી દ્વિદળ દોષ પવાની પૂરી સંભાવના છે. તેથી
અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. - (૨) – મેથીનો મસાલો , મેથીનાં ખાખશં , મેથીનાં વડાં , મેથીનાં
થેપલાં, મેથી નાંખેલી કઢી, મેથીનું શાક, મેથીનાં કુરીયાવાળું અથાણું
વગેરે સાથે કાચાં ધ-દહીં-છાશ ખવાય નહીં'. દ્વિદળ થવાથી અનર્થ - બંને છે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે. (ર)
આજકાલ પાટFઓમાં , ડ્રીમ સલાડનો પ્રચાર ઘણો જોવા મળે છે. તેમાં વપરાતું ઠીમ તો વાસી હોવાથી - આ વસ્તુ સ્વયં અર્થ છે. વળી, તેમાં ઠીક તો કાચાં દૂધનું હોવાથી , કઠોળ સાથે ખાવાથી , દ્વિદળ થાય છે, તેથી, આ ક્રીમ સલાડ વાપરનારને , અસંખ્ય બેઈન્દ્રિય
જીવોની વિરાધાનો દંડ લાગે છે. - (૩) પાણીપૂરીમાં વપરાતી પૂરી, બારથી તૈયાર લાવીને વપરાય છે,
તેમાં, કાલાતીત થકી દૌષો રહેલાં છે. તેથી ‘અભક્ષ્ય બને છે, બહારની. પૂરી દામાંથી બનેલ હોવાથી પણ ન ખવાય. વાપરનારને અસંખ્ય વિકલૅન્દ્રિય- સસ જીવોની હિંસાનો દોષ લાગે છે. હોળું ફાવશે ને
मानुपांनी उत्पादन-प्रमिया अत्यंत हिंसा छे. माटे,સાબુદાણાંની કોઈપણ વાનગી વાપરવી નહીં. આ સાબુદાણાંના વપરાશાથી બિનજરૂરી- જીવહિંસાનો દોષ આત્માને લાગે છે, કારણ કે,
સબુદાણાાં બનાવવાની process માં જ પુષ્કળ જીવહિંસા થાય છે. - ૨) મિઠાઈ, ખાખરાં, નાસ્તની દરસાણ, લોટ વીરેનો કાળ વીતી 'છાયા પછી, તે ‘અધ્ય’ બને છે. લોટ, ખાખરાં, મિઠાઈ, નાસ્તાની કડક તબેલી ફરસાણ વગેરેનો કાળ નીચે મુજબ છેઃ છે કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ : ૧ મનો () ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ : ૨૦ વમ - *
છે અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ : ૧૫ દિવસ (
બહારનાં ખાખરા , મહાઈ કે તળેલી ફરમાણ, 56 ગયું, ખાતરીવાળાં અને નય હોય તો પણ, તેમાં કાળમર્યાદા જાળવવાનું મુશ્કેલ જણાય છે. તેથી આવી વસ્તુ લાવીને લાંબો સમય સુધી ન હેવા દેવી ઉચિત છે. હોટલની વાનગી અબળ અને જયણા રહિત બનાવેલી હોય છે. માટે , હોટલની વાનગીનો સંપૂર્ણ ત્યાગ કરવો. હીરલની ચા પણ , ખગળ પણી આદિ અનેકવિધ અજયણાથી યુક્ત હોય છે, માટે તે પીવાય નહીં. કુવો ને ?
--- - બફારની તૈયાર વાનીઓ, ઈન્સ્ટન્ટ , આઈસક્રીમ, ઠંડાં પીણાં, યૌ ‘અભણ- અપેય' છે. બે રાત ઉલ્લંધી ગયેલ ટી-છા પણ | અનાથ છે, દહીંમા બનાવેલાં ઘેપલાં-વડાં પણ બે રાત ઉલ્લંઘી ગયા પછી અભણ બને છે. - આ નાન પછી કેરી-રાયણ અભક્ય બને છે. તે પહેલાં (આગ્ર પબાં) પણ જો વહેલો વરસાદ થઈ જાય તો કેરીમાં જીવાંત પડવાની મંગાવના છે. તેથી, વરસાદ થયા પછી, શરા હૈય તો, ડેરીનો ત્યાગ કરવો.
તૈયાર ટીન- પેકીંગમાં મળતો કેરીનો રસ ન વપરાય. (૩૬) બહારનાં તૈયાર રવા-મેંદામાં પુષ્કળ જીવાંત હોવાની સંભાવના છે.
તેની ઉત્પાદન પ્રક્રિયામાં જરાય જયણાં સચવાતી નથી. માટે, બહારë 1 રવા-મેંદાની કોઈપણ ચીજ વાપરવી નહીં. કૂવો ને ? (9) - મધ, માખણ (બટર) , ચીઝ ‘અભક્ષ્ય છે. તેનાં ભક્ષણમાં,
પુષ્કળ વિકલૅન્દ્રિય જીવોનું ભક્ષણ છે. માટે તેનો ત્યાગ કરવો. પ્રભુનું શાસન પામનારનાં જીવનમાં તો આ વાસ્તુઓનો ત્યાગ કાયમ માટે હોય છે.
: ::
ནན ད དྷ ན་ཧཧཧཧཧཧཧཧཧ་
Page #98
--------------------------------------------------------------------------
________________
THIA
=
(3)Tમામ જાણવાં ખાતર: ૫. સાધુ- સાદગીજી બગવંતો પાસે રહેબ
થાપનાવાર્ય (ભગવાન)માં , અક્ષ- ચંદનક વપરાય છે, તે પણ | બેઈન્દ્રિય જીવોનાં કલેવર રૂપે છે, વિરોષથી પવિત્ર તરીકે કહેવાનું હોવાથી, તેમાં રહેલ બેઈન્દ્રિય જાવ, સ્વાભાવિક રીતે, આપોઆપ
ચ્યવી ગયાં બાદ જ, તેમનાં કલેવરનો ઉપયોગ સ્થાપનાચાર્યમાં કરાય છે, તે - (30 શરીમાં કેરીનો રસ , ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી જાય છે
+ અને બહારથી તૈયાર રસ બાવીને વાપરવામાં અાવે છે. આવો રસ ૧ વાપરવો ઉચિત નથી, કારણ કે, રાત્રે કે આગલા દિવસે જ મોટે ભાણે કાઢેલો હોય છે. વળી, ઘણીવાર આ બહારનાં રસમાં કાચું દૂધભેળવવામાં અાવે છે. તેથી તેવાં રસ (કાચાં દૂધવાળાં) સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈપણ ચીજ ખાવાથી Qિદળ થવાની સંભાવના : | છે. કેરીનાં રસમાં આપણે તો કાચું દૂધ ભેળવવું જ નહીં પરંતુ વધારેડમાવવાનાં આહાથથી બહારનાં રસમાં તૌ કાચાં દૂધનું મિશ્રણ કરવામાં આવે છે. વળી, તૈયાર કેનનાં કેરીનાં સમાં તો હાનિકારક એવાં એસેન્સ પણ નંખાય છે. તેમાં કાર્યું- અeણાળ પાણી અને પપૈયાનો રસ પણ, ઘણીવાર નંખાય છે. હવે આ બધું જાણીને તમે શું કરશો ?
બજા૨ કેરીનો રસ છોડવા તૈયાર ? જી ઘણાં લોકો ચાની ભૂકી ઉકાળીને, દાવો બનાવે છે અને તેમાં
ઉપરથી દૂધ નાંખે છે. આ દૂધ જે કાચું હોય અને દૂધ નાંખ્યા પછી 'વ્યવસ્થિત ઉકાળવામાં ન આવ્યું હોય તો, તેવી ચા સાથે , સેવ-ગાંદિયમાં
ડાં વગેરે કઠોળનાં લોટમાંથી બનાવેલી કોઈપણ વાનગી ખાઈ શકાય નહીં. બાદી, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થઈ જાય. (1) મિઠાઈ ઉપર શોભા માટે છેસરનું પાસુદી છાંટેલું હોય, તો તે
મિઠાઈ બીજાં દિવસે વાસી- અનર્થ બને છે. કારણ કે, કંટાયેલ પાણીનો અંશ અંદર રહી જવાથી, બીજે દિવસે, તે મિઠાઈમાં અસંખ્ય લાળિયાં જુવો બેઈન્દ્રિય જુવો)ની ઉત્પત્તિ + વિરાધના થાય છે.
- ચોમાસામાં, તે દિવસે ફોડેલી બદામ જ વપરાય. આજે ફોડેલી 1 બદામ, મિઠાઈ ઉપર ભભરાવી હોય, તો તે મિઠાઈ બીનં દિવસે અનર્થ
બને. પરંતુ, આજે ફોડેલી બદામ ઘીમાં તળીને જે રોકેલી હોય અથવા | અમદાઈમાં અંદર જ શેકાઈ ગઈ હોય , તો બાધ નથી, ખુશીથી મિઠાઈનાં કાળ પ્રમાણે, ૧પ દિવસ માટે , તે મિઠાઈ કલ્પી શકે , વાપરી શકાય.
धार्मामीने पापश्यानांनतन्नतना पायारो,मारेमभरमा મળે છે. તેમાં, તે વછની ઝીણી-ઝીણી ઈયળો થઈ જવાની પૂરી સંભાવના છે. બીજી રીતે પણ , આ પાવડશે “અમથ’ હોવાની શક્યતા છે. અભય ન હોય તેવાં ખાતરીવાળાં પાવડર પણt, વાપરતાં પહેલાં, તેમાં ઈથળ વગેરે જંતુ ન હોય , તેની બરાબર તપાસ કરવી. ત્યારબાદ જ વાપરી શકાય , પરંતુ, તે પૂર્વે નઠ્ઠી'.
મા ઘરો ડોળ રાંધતાં પહેલાં, લાંબો સમય પાણીમાં પલાળીશખવાથી, તેમાં ફણગાં ફૂટવાની ઘણી સંભાવના છે. તેથી, લાંબો -- સમય પલાળી ન રાખો.
દૂધીનો ફુલવો, ગુલાબભંબુ વગેરે બનાવ્યાં હોય, તો તે જ દિવસે વપરાય. ગુલાબજંબુનો માવો પણ, તે જ દિવસનો તાજો જોઈએ. બાહી વપરાય નહી. ખાનાં બાનાદિ જમણવામાં રહેલ ગુલાબબંબુરસગુહલા આદિ વાનગીઓ , મોટે ભાગે, આગલા દિવસની જ હોય છે.
તેથી તે વાપરનારને નર્મખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધનાની દંડ લાગે છે y)
- જમતી વખતે અથવા જમ્યાં પછી, તરત જ, કાચાં દહીં-છાશન વાપરવાં. વિદળનો દોષ લાગો. વાપરવાં જ રૌથ તી, જમ્યા બાદ જ ! સંપૂર્ણ મુખશુદ્ધિ કરી લેવી. ભોજનનાં સ્વચ્છ કરેલાં થાળી-વાટડી વગેરે ! દર મૂકી દેવાં. પાટલો કપડાંથી 18 કરી દેવો. કોઈ દાણો વગેરે પડેલાં ન રહે તેની ખાતરી કરી લેવી. પાણીનો ગ્લાસ પણ કપડાંથી સંપૂર્ણ સ્વચ્છ કરી, નવું પાહી તેમાં લેવું. જેનાથી થાળી-વાટડી ગ્લાસ સ્વચ્છ કર્યા હોય તે કપડું પણ દર મૂકી દેવું. પછી, ચોખ્ખી વાટકીમાંદહીં-છામ હાઈને વાપરી શકાય. તે વાટદી તથા પાણીનો માસ , બીજાં ચૌvખાં નેપકીનથી સ્વચ્છ કરવાં. તે નેપકીન બહાળથી ધોવો. આમાંથી જો જરાય કાળજી લેવાનું ચૂક્યાં , તો તરત જ, દિન પવાને લીધે, તેમાંઅસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થઈ જાય. તેથી, ને આ કાળજી ઝીણવટપૂર્વક ન રખાતી હોય, તો કાચાં દહીં-છાશનો ત્યાગ જ કરી દેવો ., દહીં- ળશ જો કુકરમાં પૂરેપૂરાં કારમ થઈ જાય, તો કોઈ જોખમ નથી. | ડાથાં દહીં-છાશ- શ્રીખંડ સાથે મા, મગની દાળ થોરે કોઈપણ કઠોળ ન વપાથ, તેમાં લીલી ચોળી, લીલી તુવેર, લીલા વટાણાં , લીલાં ચણાં વોરે લીલું કઠોળ પણ ન વપરાય. પાપડ , પત્તરવેલીયાં,
AT
CCEEEEE CECEC
དནན ད ད ད དནན་ནནཧཧཧཧཧ་
Page #99
--------------------------------------------------------------------------
________________
'' '' '||
૯ ૮ ૯ ૧૦ - LLLLLL
.
Tદોળના લોટમાંથી બનેલ કોઈપણ ફરસાણ વગેરે પણ ન વપરાય.
તે થાળીમાં ચણાના લોટવાળી કઢી પણ ન વપરાય. કઢીમાં મેથીનો A નવઘાર કરેલ હોય તો તે પણ ન ચાલે..
૧ (૪૮) દ્વિદળ ન થાય તે માટે ગમે તેટલી કાળજી રાખવાં છતાં, છેવટે- ૧
દહીં-છાશનું ભાજન ને મોરીમાં સાફ કરો. તેમાં જ અન્ય રસોઈના વાસણો . સાફ થવાથી , ત્યાં દ્વિદળ થવાની સંભાવના તો છે જ. તેથી, કેટલાંક ? કાળજુવાળાં શ્રાવકો, ગરમ ડથી વગરનું દહીં-છારાનું ભાજન (વાસા) - ૧ રાખતાં જ નથી. ૯) શુ લગ્ન આદિ પ્રસંગે યોજતાં ભોજન સમારંનોમાં પણ, કેટરી'બ fપતિ અપનાવવા જેવી નથી. તેમાં , બિલકુલ જીણા સચવાતી નથી.-- | તે પ્રસંગોમાં , શરૂઆતથી અંત સુધી , જાણી જોઈને, પ્રભુ આજ્ઞાને કચડીને , જયu વિના સામૂહિક હિંસા થતી હોય છે.
થિ ભોજન સમારંભ તો બપોરનાં જ ગોઠવવો , સાંજનાં ન ગૌઠવવો,
નેવી, શનિનોજનનો પ્રખ જ ઉભો ન થાય. પર્યુષણામાં , જમ વાંચનનાં - -દિવસે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.
| _ નથાભયનો વિવેક પૂરો જાળવવો. આજે, જન્મદિવસ કે સગપણ -3 રિસેશન વગેરે પ્રસંગોમાં આઈસક્રીમ , કોલ્ડ્રીંસ વગેરે અપકુથ 3
પદાઘ તો ન જ આપવા. (ટ ડી1, ફૂટ જ્યુસ વગેરે અનેક સારો વિકલ્પોનું છે. સામૂહિક પ્રોટી માથી બચવું છે કે નહીં તે આપણાં જ... વાત છે 1 D લન સંમારંનો કે ભોજન સમારંભો માટે, ઘાસવાળાં ઉધનો પાર્ટી પ્લોટ ક્યારેય પસંદ ન કરાય. વનસ્પતિકાયની ઘોર વિરાધના છે. | - a લગ્નાદિ પ્રસંગોમાં ફટાકડાં ફોડવાં નહીં. -
ન લનાદિ નિમિતે દાંડિયારાસ વગેરે કોઈપણ શનિ-કાર્યક્રમ રાખવા 'નહી. રાત્રિ કાર્યક્રમમાં અજથણ, મર્યાદાભંગ અને રાખિનજન વગેરે
અનેક દોષો સંત્સંવત છે. (પ) નમણવારોમાં ઘતી ટીપરની ચટણીમાં, ચણાની દાળ વપરાય છે. - અને તે ચટણી . કાચાં ઠ્ઠી સાથે બનાવવામાં આવે છે. દ્વિદળનાં દૌષથી બચવાં, આવી ચટણી જમણવામાં રાખવી નહીં. ચણાની દાળનો ઉપયોગ
ન કરે, તો પણ, કઠોળવાળી અન્ય વાનગીઓનાં કારણે , ડાયાં દહીંની સાથે,
- દ્વિદળ થવાની પૂરી સંભાવના છે જ, તે ખાસ ધ્યાનમાં રાખવું. - (પ) કાળજવાળાં શ્રાવકો, ઘરમાં વપરાવાનું બધું જ દ૬, સવારમાં જ
- S T TT T ૧ ૧ ૧ ૧
Tગરમ તુરી દે છે, રામ કરેલું દgીં જ, ઘરમાં વપરાય છે તેવી; સાકુનrat,
કે પરંપરાએ પણ દ્વિળ થવાની સંભાવના ઉભી હૈતી નથી. -- ૨
- કાચાં ઠ્ઠવાળાં વાસણને, સાફ કરતાં પહેલાં, ચૂલા ઉપર ગરમ કરી લેવું
જેથી હિંળ થવાની સંભાવના ન છું. (પ) ધાર્મિક પ્રસંગોનાં વ્યવહારિક પ્રસંગોનાં જમણવારોમાં, ભીંડા, ચોળી,
વટાણાં વોર ઈયળોની સંભાવનાવાળાં શાક , પસંદ ન કરાય, શાક સમારવાનું કામ, શ્રાવ૬-શ્રાવિકાઓએ જાતે જ કરવું, માણસોનાં ભરોસે જ છીવું. માણસોને સોંપવું જ પડે તો , દરેક જીવતી ઈયળ દીઠ ૫૦ -100 રૂપિયાનું 1ઈનામ આપવું, જેથી , વધુમાં વધુ ઈયળ તે બચાવશે. ન સંઘનાં
ઉપાશ્રયાદિ સંકુલમાં, વૃજારી વગેરે કર્મચારીઓ દ્વાર રાત્રિભોજન કે અનર્થ 'જાણ થતાં હૈય, તો તે ન ચાલે. તેની પૂરી તકેદારી - કાળ વહીવટકારોએ રાખવી જોઈએ. જે શાક્ય હોય તો, આપણાં ઉપાશ્રયમાં કંદમૂળ, બીડી
સિગરેટ, તંબાકુ , રાત્રિોજારિ બંધ કરાવવાં. (૫) - “ સ્ટિવન સીન્સીનો' નામનો બ્રિટનની વૈજ્ઞાનિક કહે છે કે, ‘તમે
માની લો કે ફીજમાં રાખેલી થીજ દેખાવથી, વાસથી છે ટેસ્ટથી ખાસ બગડતી નથી. પરંતુ, એ બ્રમgu છે. બે-ત્રણ દિવસમાં તો, તે ચીજોમાં , સારું એવાં ! પ્રમાણમાં હાનિકારક જંતુઓ પેસી ગયાં હોય છે, આધૂનિક ઢબથી રાંદની વાનગી, પુતળાવ કલાકો સુધી ફ્રીજમાં રાખ્યાં પછી ખાવાથી, નવાં-નવાં કે રોગો ઉભાં થાય છે. અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના પણ, ફ્રીજમાં વાસી ખોરાક વાપરવાનાં માધ્યમ, થઈ જાય છે. ફ્રીજની ઠંડી વસ્તુઓનાં વપરારાથી ખાપણી હોજરી પણ ધીમે-ધીમે મંદ પડતી નથ છે અને આગળ જતાં ખોરાકના પાચનતંત્ર વગેરેમાં પણ અનેક તકલીફો -
ઉભી થાય છે. (પજી મદિરા- દારૂ: હીસ્કી, રમ, જીન, બીયર, રીપેઈન, વાઈન, બtબોન
બ્રાન્ડી, ખજૂરાહો , વક્ષ , લંડન પિક્સનર , સ્કૉચ , ટકીલા , વોડકા, - શયલ સેલ્યુટ, થૉમસ હાડF, કાદંબરી , દારૂ, શરાબ , દ્રાક્ષાસવ , લો,
બેવડો વગેરે જુદાં જુદાં અનેક નામ ધારણ કરીને, દારૂનાં દૈત્ય માનવજાતને પરથી પણ વધારે મૂંડી બનાવી છે. દારૂ તો મહુડાં, દ્રાક્ષ, શીળ, લોટ વગેરેને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે. તેમાં સેંકડો ડીડાં પેદા થાય છે. કીડાંઓને છુંદીને, તેનો રસ નીયોવાય છે. તેમાંથી, આલ્કોહૉલ તૈયાર થાય છે. દારૂમાં અતત અસંખ્ય
eeccccccccc
HELLENDENT
ཉཉན་ད ཧ་ན་ཧ་ནནནདདནན་
Page #100
--------------------------------------------------------------------------
________________
જ
(૧૯૫)
PPP PP )
Tબેઈન્દ્રિય કાવોની ઉત્પત્તિ અને ના ઘતો જ છે. -
આપણાં પેટની દિવાલમાં જે હીન છે, તે એકદમ મુલાયમ છે. ટર્ડ ટુવાલની જેમ ચારે તરફ, સ્ક્રીન પર રેમાં ફૂટેલાં હોય છે. શરાબ પેટમાં જતાંની સાથે જ, પેલાં રેસાં તરત જ તેને ચૂસવાનું કામ શરૂ કરે છે. એ સાંઓ દ્વારા ચુસાયેલ આહકtહોત, તરત જ, લોહીમાં ભળી જાય છે. દારૂ પીધાં પછી, બ્લડ ચેક અપ કરવામાં આવે તો તેમાંથી અવય આકોલ મળી આવે.
- લોહીમાં શરાબ ભળી ગયાં બાદ, જે શરાબ વધે, તે નાનાં આંતરડામાં ઠલવાય છે. ત્યાં પહ , રેસામાં ઠારાં , આર્કોહોલને ચૂમીને, -લોહીમાં ભળાવવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જે આર્કોહોલને ચામડનાં જૂતાં ઉપર નાંખવામાં આવે, તો ચામડાંનાં જોડાં પણ ડોહવાઈ જાય , એવો જલદ આહકોલ આપણાં પેટમાં આંતરડામાં ગયા બાદ અને - લોહીમાં ભળ્યાં બાદ, કેટલું નુકસાન કરે, તે જરા શાંતિથી વિચારજો.
દારૂ વાપરનારનું છામાં ઓછું ૧૦-૧૫-ર૦ વર્ષનું આયુષ્ય ટૂંકાઈ જાય છે. આયુષ્ય ટૂંકાય તે પૂર્વે, સર વીરેની કાતિલ વૈદનાઓ કે સન કરવી પડે. વાપરનાર તો દુઃખી થાય , પરંતુ, તેની પાછળ તેનો પરિવાર પણ ઘણો દુઃખી થાય, ટ્રીટમેન્ટ કરવાની પાછળ, જીવનભરની મૂડી-સંપત્તિ સાફ થઈ જાય. નાની ઉંમરમાં જ મૃત્યુ પામીને પરલોકરવાના થતાં, પાછળ હેલ પત્ની-પુત્રાદિ પરિવાર, રસ્તે રખડતાં થઈ જાય, ખાવાનાં પણ ફાંફાં થઈ જાય. આપણો આ લોક તો બગડે પણ સાથે પરલોક પણ બગડે.
શરાબ પીવાય છે ત્યારે પેટમાં ઈસ્યુલીન ઝરવા માંડે છે, તેથી હોજરીમાં ચાંદા પડે છે અને નર્વસ સિસ્ટમ ઉપર ભયંકર અસર પડે છે.
- શરાબના કારણે બી.પી., હાઈપર ટેવાન, એક, એનીમીયા વગેરે રોગ ઉત્પન્ન થાય છે. બ્લડમાં રેડ અને ફાઈટ સેસનું પ્રમાણ પણ | ઘટી જવાથી, ભારે રોગોની સંભાવના રહે છે. હોજરીમાં ઍમીન ખલાસ થઈ જવાથી , વાપરનારનું પાચનતંત્ર સદાને માટે ખલાસ થઈ જાય છે, આëહોલનાં કારણો, નપુંસકતા આવી જાય છે. લીવર, પેટ , આંતરડાં અન્નનળી અને સ્તનનાં કેન્સર પણ ઘણાંને થાય છે. આંખના રેટીનાંના જીવ-ડોશીકાઓ મૃત્યુ પામતાં , દરદી આંધળો બને છે
teeccceeleeeeeeecccccceeeee
માથાનો દુખાવો, વારંવાર ત્રત્રી , પેટમાં કારમી વદનr;ધ્વાસની તકલીફ , ગબરમણ વોરે તકલીફો પણ ઉત્ની થાય છે. નસી તetઈ જતાં મૃત્યુ પણ નીપજે છે. સ્પીરીટ , આલ્કોલ, ટીલ્યર, આસવ, નાડી અને નીરો - એ સર્વેમાં , એક યા બીજી રીતે પણ, મટિરા જેવું ઉન્માદક નરાવાળું તત્વ હોવાથી, તે સર્વે પણ મંદરાની જેમ અભક્ષ્ય છે,
- દારૂ પીવાનાં આ નુકસાનોને સતત નજર સામે રાખવાથી,દારૂ અથવા તેનાં જેવાં ઉત્પાદક દ્રષ્યોને આપણો સરળતાથી બોડીકાકી. પરંતુ, ખાસ કરીને, તમારા ધ્યાનમાં છૂબ દારૂ પીનાર અન્યવ્યક્તિઓને પણ આ લખાણ વંચાવી - સંનળાવીને , દારૂ છોડાવવા
માટેનાં પાત્ર પ્રયત્નો કરવાં. ફાવી ને -- (૫૫) માખણU: માખણ જ્યાં સુધી કાર સાથે બનેલું સ્ૌય ત્યાં સુધી આ
“અનાય' નથી બનતું, પણ, જો તેને છારાથી પૂરું પાડવામાં આવે, તો તરત જ (લઘુ અંતર્મુહૂર્તમાં તેમાં અસંખ્ય અસંખ્ય બેઈન્દ્રિય જુથી - ઉત્પન થઈ જાય છે. શ્રાવકોનાં ઘરોમાં ક્યારે વલીમાં ચાલતાં હતાં,
ત્યારે ઉપયોગવંત શ્રાવિકાખો ગળામાંથી ચારેકોરથી માખણ નૈવું કરીને ! ખોબો ભરીને , છાર સાથે જ, તે માખણને સીધે સીધુ તાવડા ઉપનાંખતી . પછી , છળ સાથે જ, તે તાવડાને ચૂલે ચઢાવીને તેમાંથી
થી તાવી લેવામાં આવતું હતું. (૫૬)- બરફ ! સાદા પાણીનાં એક બારીકમાં બારીક ટીપામાં, પાણીમાં
અસંખ્ય જીવો હોય છે. તે દરેક જીવનું શરીર જ સરસવ દાણાં જેવડું કરવામાં આવે તો એક લાખ યોજનન વિસ્તારવાળે જંબુઢીપ ભરાઈ જાય, પાછુશીનાં એક ટીપામાં - કેટલાં બધાં જુવો || વળી, તે પાણીનાં ટીપામાં, બીજાં હજારો ‘બેઈન્દ્રિય જીવો પણ હોય છે. આધુનિક વૈજ્ઞાનિક રન જેકોબીએ, સૂક્ષ્મદર્શક યંતથી , પાણીનાં એક ટીપામાં - ૩૬,૪૫૦ હાલતાં ચાલતાં જુવો જોયાં છે.
- આ પાણીનું ઘન રૂપ, એટલે જ, ‘બર’. ‘બર' એટલે વિરાળ જળશશિ ', બરકૂ વિનાનું સાદું પાણી પણ જે ગાળ્યાં વિના વાપરવામાં આવે તો, સાત ગામ બાડ્યાં જેટલું પાપ- પુરાણ ગ્રંથોમાં કહેવાયું છે. તોપછી, બકુ માટે તો પૂછવું જ શું ?
બર૬માં અસંખ્ય બેઈન્દ્રિય જીવો હોય છે. તેને પરમાત્માએ
ན ད ད ན ནན་ནན་ནནཉན
se
Page #101
--------------------------------------------------------------------------
________________
P
૯)
-
૧૯૮)
P'P } }
*
} }
1 અબાય કહે છે. મારે, ઘર વાપરી શકાતું નહીં'. બરફનો ઉપયોગ - કેરીનો રસ, શ્રીખંડ, ફુટ સલાડ, શેરડીનો રસ , શરબત વગેરેમાં કરતાં, તે ત્રણ ચીનો પણ અભક્ષ્ય બની જાય છે, વાપરી ન શકાય, તેથી, ઉનાળામાં પણ બરકુનો વપરાશ ન જ કરવો.
બરફની જેમ આઈસક્રીમ , કુલ્ફી , દંડાં પીણુi , આઈસ વૉટર , આઈસ કેડી , ફ્રીજનું પાણી , પૈસી. કોલ્ડ્રીંક્સ વગેરે પણ ‘અમર્થ છે. વળી, આ બરફ, આઈસક્રીમ વગેરે પેટની અનિ ઉર્જ) નો નાશ કરે છે, તેથી જઠરાગ્નિ મંદ પડે છે, અને પરિણામે, અનેક રોગો આપણાં માથે ચડી બેસે છે. એટલે કે, આપણું શરીર અનેક રોગોથી ગ્રસ્ત
બની. જાથ છે. ચાલો ? (પ) રસ વાણિજ્ય : ‘રસ એટળે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, -
મજા ( શરીરનાં હડકામાં થતો ચીકણો ધાતુ) , દૂધ, દહીં, ઘી, તેલ, દરેક જાતિનાં આસવો , સ્પીરીટ , તેજાબ , મુરબ્બા , અથાણાં , ફીનાઈલ વોરે , આવાં પદાર્થોનો વેપાર કે નોકરી direct કે inતect કરવી નહીં. -આ બધાં પદાર્થો બનતી વેળાં કે બન્યાં બાદ, તેમાં અસંખ્ય
બેઈન્દ્રિયાદિ પ્રસ જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. તેથી આવાં - વ્યવસાયોમાં જોડાવનારાઓનાં માથે પણ આ દંડ લાગે છે.
DeliceclccceeeeeeeeeCCCCCCC
भामर मलाम जयणे, भ, प्लास्टीनी डोलो पाता જાય છે, જેમ, દરેક પદાર્થની સલામત રહેવાની પોતાની ટાઈમ- હનીમીટ (Init) હોય છે, તેમ, ખાદ્યપદાર્થોની પણ અમુક ટાઈમ-લીમીea હોય છે. એ બીમીટ પૂરી થઈ જતાં, તે તે પદાર્થનું સ્વરૂપ પશુ બદલાયા માંડે છે, જે પદાર્થનું સ્વરૂપ બદલાઈ નય , તે પદાર્થ થ હોવાં છતાં પણ, અનય રૂપે' બની જાય છે, “ અનય' તરીકે કહેવાય - ઓળખાય છે.
- આવાં સડવા માંડેલા પદાર્થોમાં , હલતાં ચાલતાં બસ જુવો, (લાળિયાં જુવો , લીલ- શ , નિગોદનાં જીવો ઉત્પન્ન થાય છે, કે જે
આપણાં શરીરનાં આશચંને હાનિ પહોંચાડે છે, અને આત્માને હિંસાનો tchયંકર દોષ લાગે છે. આવાં ચલિત રસવાળા પદાર્થોનાં બમણાથી અને
ડ-પોઈઝન , ઝાડાં - ઉલ્ટી આદિના કેસો આજે ઠેર-ઠેર બનતાં હોય છે. = ચલિત રસ' એટલે, જેનો સ્વાદ ચલાયમાન થઈ ગયો હોય , તેવાં પદાર્થો, ઉપસંહારથી : નેનાં વર્ણ, ગંધ, રસ, સ્પા ચલાયમાન થઈ ગયાં હોય, અલબત્ત, ચાલ્યાં ગયાં હોય - તે બધાંને ચલિત રસ કહેવાય છે, આ માટે , જેનદને કેટલાંક પદાર્થોની ફિક્સ ડાળમર્યાદા નક્કી કરી આપી છે. પરંતુ, ક્યારેક બનાવરમાં કે મિલાવટમાં ભૂલ થવાને કારણે, અંડર- લીમીટ (fore limit) પણ પદાર્થોનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે, તેવાં પદાર્થો અંડર-લીમીટ હોવા છતાં પણ અશક્ય બની જાય છે. દા.ત. બુંદીના હાડવાની લીમીટ ૧૫ દિવસની છે. પરંતુ, લાડવા બનાવીને ગરમાગરમ જ ડબ્બામાં ભરી દીધા + રાખે તેમાંથી વરાળ નીકળી - વરાળનું પાણી અને તેનાં કારણે સવારે લાડવા ઉપર સફેદ રણવળી ગઈ - આ રીતે લાડુનો હ્રદ અને કલર ફરી વાલી , તે લાડુ ૧૫ દ્વિસને બદલે, બીજે જ દિવસે અલક્ષ્ય બની જાય છે. - હવે આપણો, કમર ચલિત રમવાનાં પદાર્થોને વિગતવાર
સમજવું પ્રમ શમિત રસનાં, પ્રકારો કેટલા ? તે જણાવશો ? તેનાં વિશે સમજણ આપો છે જવાબ: ચલિત રસનાં પ્રકારો નીચે મુજબ છે :
(૧) બીજા દિવસમાં જ અસહ્ય બને તેવાં રાતવાસી પદાર્થો () ૧૫, ૨૦7 ૩૦ દિવસ પછી અસહ્ય બને તેવા પદાર્થો ( ૪ માસ / ૮ માસ પછી અભસ્થ બને તેવાં પદાર્થો,
૧૧૧૧૧૧ ན ཉེན ཧ ད དན་ཤན ཉ ཧཧཧཧཧ°
ચલિત રસ પ્રશ્ન: ‘ચલિત રસ એળે ; ચલિત રસનો ત્યાગ ન કરવાથી ,
આપણને કયાં કયાં નુકસાની વેઠવાં પડે ! જવાબ : “થલિત ૨'નો ત્યાગ એ નનની એક આગવી વિરૌપતા છે. |
કોઈ દર્શનકારીની છે વૈજ્ઞાનિકોની પણ જ્યાં નજર પહોંચી નથી, ત્યાં પ્રભુ મટ્ટાવીરની દૃષ્ટિ પહોંચી છે. પ્રભુએ ફરમાવ્યું છે કે, “ ભણ્ય ગણાતાં કેટલાંક પદાર્થો પણ , તેનું અસલ સ્વરૂપ, તેનાં ઑરીબ્યુનલ
સ્વાદ , સુગંધ,સ્પ અને ફલર્સને જ્યારે ગુમાવી બેસે , ત્યારે તે ‘અભય' બની જાય છે. આવાં પદાર્થોનાં ભક્ષણમાં જીવો તો હણાય જ છે, પણ સાથોસાથ , આપણાં શરીરનું આરોગ્ય પણ હણાય છે.
જેમ, મેડિલ ફેરરીમાં બનતી દવાઓનાં લેબલ પર તેની એસપાયરી ડેટ છપાય છે, તથા અમુક સમય જતાં તે દવાઓનો
Page #102
--------------------------------------------------------------------------
________________
यलित रस
بابا بابا با با را
- બીજા દિવસે જ અમ -- બને તેવાં રાતવાસી
- પદાર્થો
પા રj3૦ દિવસ પછી એબસ્થ બને તેવાં
પદાર્થો
૪ મામ) માસ પછી અભય બને તેવાં - પદાર્થો
राय हिपम सारण हिषापछी मलय मनता पार्यो: - જૈન દર્શને, કેટલાંક ડ્રાય પદાર્થોની એક સ્ટાન્ડર્ડ લીમીટ નક્કી કરેલ છે. જે પદાર્થોને રોકીને બનાવવામાં આવે છે, જે પદાર્થોનેતળીને બનાવવામાં આવે છે, જે પદાર્થોનો પાક કરીને રાખવામાં ખાવે છે, તેવાં પદાર્થો, ઉપરોક્ત પાક-પતિનાં કારણો, દીર્વ સમય સુધી પણ સલામત રહી શકે છે, બગડતાં નથી. આવાં પદાર્થોની સમય મર્યાદામાં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં -- સીઝન પ્રમાણે ફેરબદલી કરવામાં આવે છે.
સીઝનલ રાઈમ લીમીટ
I બીજે દિવસે અસહ્ય બનતાં પદાર્થો :
- જે પદાર્થોમાં પાણીનો અંશા શ્રી જય છે, તે બધાં પદાર્થોને *વાસી' કહેવામાં અાર્ય છે. આવાં વાસી બનતાં તમામે તમામ પદાર્થોનો ત્યાગ કરવો જરૂરી છે. પાણી, પોતે એક પૈવી તાકાત ધરાવે છે કે, એ જે પદાર્થની સાથે બને છે, તે પદાર્થને ટૂંક સમયમાં જ સડાવી નાંખે છે. - ફર્નિચર પણ ન ઘરમાં રહેશો તો સલામત રહેતો, પરંતુ, જો એક - દિવસ પણ વરસાદમાં પલળી જર , તરત જ સડવા માંડો, કર - તે જ રીતે ખાદ્ય પદાર્થોમાં પણ, જ્યારે પાણીનો અંશ તેમાં રહી જાય છે અને રાતવાસી થાય છે, ત્યારે તે પદ પણ સડવા માંડે છે,તેમાં જુવોત્પત્તિ થવા માંડે છે. આવાં પદાર્થો નીચે પ્રમાણે છે :
રાતવાસી પદાર્થો (માત્ર એક જ દિવસ ચાલે --
: : : : : :
PPསོགསཎ ཏཏ'ཏ7 ༈ ༈ ༈ ད ད ད ད ད ད ན ནནན ད དྷ་ཏནན་ནན་ནནཧན་
-શિયાળો उिनानी
ચોમાસું કારતક સુદ ૧૫ ફાગણ સુદ ૧૫ જે અષાઢ સુદ ૧૫ જામ પી ફાગણ સુદ ૧૪ ધી અષાઢ સુદ ૧૪ થી કારતક સુદ ૪સુધી ટાઈમ લીમીટ સુધી ટાઈમ લીમીટ સુધી રાઈમ લીમીટ30 દિવસ - ૨૦ દિવસ
- ૧૫ ધ્વિસ સીઝનલ રાઈમ લીકીટવાળા પદાર્થો શેકેલ પદાર્થો વઘારેલાં પદાર્થો તળેલા પદાર્થો પાડી મિઠાઈચણાં ચેવડો सेष
મદુનથાળ મમરાં મમરા
iક્રિયા- બુદી લાડુ ધાણી
તળેલાં ચુરમા લાડુ દૌલૌ લોટ
કડક પૂરી
- મોતીચુર વગેરે ખાખi
તમામ ફરસાણ
રોટલાં 1 રોટલી 1 લોચાં પૂરી ભાખરી
: : : : : : : :
ફાલ્ડ
નજીયાં - દૂધપાક ઘારી કોઠેલ પપs | કેળાંવડાં ખીર ગુલાબજાંબુ પાણીવાળી થાણીનું ઢોકળ
મલાઈ
કાચો મા દશરબતનાં એસેંસ હાંડવો
બાસુંદી જલેબી ઈડલી-ઢોસા શ્રીખંડ રસમલાઈ કચોરી કુટ-સલા: રસગુલ્લાં સમોસા દૂધીનો હલવો બંગાળી મિઠાઈ મેંદુવડા ચીકુનો હલવો માલપુઆ કરલેસ લીલો ખોપરાપાક
પુડલાં પુરણપોની
દાળઢોળી
: :
- ઉપરોક્ત પદાર્થોની રાઈમ લીમીટ સીઝન પ્રમાણે, શિયાળામાં – ૩૦ દિવસ , ઉનાળામાં - ૨૦ દિવસ, ચોમાસામાં - ૧૫ દિવસ , નહાવી. ઓવર લીમીટ થાય, તો તે ત્યજી દેવાં જોઈએ. બી કોર રાઈમ (wore ime) પણ ન બગડી જાય , તો ત્યજી દેવાં.
Page #103
--------------------------------------------------------------------------
________________
3] ઘણા મહિનાઓ (૪માસtruસ) પછી અમણ બાતાં પદાર્થો
કેટલાંક પદાર્થોનું નેચરલ સ્વરૂપ જ એવું હોય છે કે તે 11 માસ / ૮ માસ પર્વત પણ ચાલી શકે છે. કેટલાંક પદાર્થોને તૈયાર કરવાની પદ્ધતિ એટલી જોરદાર હોય છે કે તે પદાર્થો પણ લાંબો સમય સુધી ચાલી શકતાં હોય છે. દા.તઃ વડી , પાપડ, ખીચીયાં , અથાણાં વગેરે .
એક્સપાયરી ડેટ ક્યારે ? કાળ કેટલો
मियाधी मेमने “यलित रस उपाय चमा यमितरसपाणां पार्यो અબક્ય બનવાથી, તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો તથા લીલ-ગ(અનંતકાય નિગી) ની ઉત્પત્તિ અને વિરાધના થાય છે તથા આરોશને પણ નુકસાન કરે છે. ઘણી વાર ખાવા પદાર્થોનાં વપરાશાથી ફૂડ પોઈઝન કડાં - ઉલ્ટી વોરે પણ થાય છે. તેથી ચલિત રસવાળાં પદાર્થોનો અવાય ત્યાગ કરવો.
ડાતક મૂદ ૫ થી ફાગણ સુદ ૧૪ ધી
વપરાય તેવાં - પદાર્થો
ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧પ થી અષાઢ સુદ જસુધી કારતક સુદ ૧૪ સુધી વપરાય તેવાં વપરાય તેથી
પદાર્થો-- પદાર્થો
રતક સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી ૮ માસ યાને તેવાં કાર્યો
આનણ" પછી ચાશ પદાથોમ
. . . . ૮ ૮ ૮ ૮ : : : : LUIIIIIIIIIIIIIIIIIIINO
ecceeeeeeeeee
PPPP PPT T TT ) ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
ciu
.
કેરી
ભાજપાલો
રાયા; વગેરે
કોથમીર પત્તરવેલનાં પાન ખજુર, ખારેક, તલ, ટોપરું. બદામ, કાજુ, ચાલી, પિસ્તા, અખરોટ, જરHલુ, વીરે સૂકા મેવા
બદામ, ટોપરું, આખી બદામ પિસ્તા, આખું ટોપરુ,
ઓસાયેલાં તલ, (કાછી પૂર્વકનું) તાજી-ગુવારળી ને દિવસે આદિની સૂક્વણી, ફોકાય તે જ (મતાંતરે ખજૂર, દિવસે વાપરી ખારેક સિવાયનો શકાય, મેવો ન મુ ૧૪ પછી અનધ્ય રાયો છે)
વડી, પાપડ, કે ખીચીયાં, સારેવડાં, બીબડાં, મૂકવણી
હન ચલિત રસવાળા પદાર્થો દ્રારા થતી અસંખ્ય બેઈન્દ્રિય જીવોની
1 ધિરાધનાથી બચવા માટેના ઉપાયો : (પ) પુરમાના લાડું બનાવતાં પૂર્વે, મુર્ખ બનાવવા માટે , મુઠીયા
બનાવવામાં આવે છે. મુઠીયાં ને બરાબર તળાયાં ન હોય, તો અંદર પાણીનો બેજ રહી જાય છે. ખાવાં ભેજવાળાં મુઠીયાં ભાંગીને કરેલચૂરમાનાં લાડું, બીજે જ દિવસે, અભણ્ય બને છે. માટે, ખ્યાલ રાખવું જરૂરી છે. બરાબર તળ્યાં હોય તો પણ, અંદરથી નરમ રહી જવાની | શક્યતા છે. માટે, મુઠીયાં ભાંગી, શેકીને, પછી ધી ભેળવાય, તો બીજે
દિવસે પણ ખપે. મુઢીયાંના ભૂકાને શેકીને કરેલ લાવું, બરફી ચુરમું - ચાલે. ખસખસ, તો ખબ રૂપે હોવાથી, તે યુનાનાં બા વીરેમાં
નાંખવી નr. (૫) જલેબી બનાવવા માટે, રાત્રે જ આથો નાંખી દેવામાં આવે છે.
'આ આઘો રાતવાસી થતો હોવાથી, સવારે તેની નૈબી થાળી ન શકે. -- તેને બદલે, રામે આદધો નાંખ્યા વિના બનતી ‘અમરતી ચાલી શકે છે. જૌબીનો આટલો સવારે નાંખે, તો જલેબી ચાલી શકે છે. પણ રસોઈયા તો કાળી રાત્રે કામ પતાવી દે છે. જલેબીમાં , બીજે દિવસે, અસંખ્ય
અસંખ્ય હોઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થઈ જાય છે. - - (૧) દૂધનો માવો પણ, બીજે દિવસે, વાસી થાય છે. માટે, બારનો
આવો તો ચાલી રહે જ નહીં. ઘરે બનાવેલ માવો જે બીર્જા દિવસે રાખવો હોય, તો તેને ઘીમાં શેક્રીને લાલ બનાવવો જોઈએ. આવો બાલ માવો અભય બનતો નથી. જો માવો ઘીમાં રોકીને લાલ કડક બનાવ્યો હોય અથવા દૂધમાં ખાંડ નાંખીને ચૂલે હલાવતાં - દુલાવતાં પેંડા બનાવ્યાં હોય અથવા દૂધને ફાડીને, ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને પૈકા કે માવાની
ટ્વે, થલત રસની સમજણ મેળવ્યાં બાદ, આ વિરાધનાથી કઈ રીતે બચાચ , તે આપણો સમજુર. કારણ કે, ચલિત રસવાળાં પદાર્થોમાં , અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. ખાદ્ય પદાર્થોની ટકવા માટે[ સમય મર્યાદા પૂર્ણ થતાં, તે પદાર્થો બગડવા માંડે છે, તેમનાં વર્ણ, ગંધ, સ્વાદ વગેરે બદલાઈ
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૦)
2 1 0 2 1 -
וזז ק' ק ק ק'מ מי
0
0
2
|
(૬૨),
૧૧ ૧૧.
Tબરફી બનાવી હોય, તો તે દાસી બનતાં નથી. અલબત્ત, હબીજે દિવસે પણ ચાલી શકે છે. માવાની બરફીમાં માવો ઢીલો રહી ગયો -
હોય, તો બીજે દિવસે તે અસહ્ય બને છે. - GST સુરતની ઘારીમાં , જે માવો પેક કરવામાં આવે છે, એ એ
fપહેલાં ધીમાં રોળાં વિતાનો હોય, તો વાસી થાય છે. કેટલાંક શ્રાવકો, -
સ્પેરચલ રોકેલાં માવાની ઘારી બનાવે છે, તે ચાલી શકે છે. બજારું ઘારી ‘અભવ્ય' જણાવી. વધુમાં શેકેલા માવાની ઘારીનું ઉપરનું પડ, ઘીમાં સખત રીતે તળાતું નથી. પરંતુ, માત્ર ઉકળતાં ધીમાં ઝબોળીને કાઢી લેવાય છે, માટે, ઉપરનું પડ , રોટલીની જેમ કાચું રહે, છે. માટે, તે બીજે દિવસે વામી ઘાય છે. માટે, કોઈપણ ઘારી, બીજે દિવસે રાખી શકાય નહીં. કારણ કે, ઘસી ઘારીમાં બીજે દિવસે~
અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે.----- | માવો કાઢીને , બુરું ખાંડ મેળવીને બનાવવામાં આવતાં પૈડા પણ, બીજે દિવસે વાસી બને છે. પરંતુ જે દૂધને ફાડીને ચૂલા ઉપર જ, ખાંડ ભેળવીને , પંડા બનાવાય , તો તે વાસી થતાં નથી. તે જ રીતે, ધને ફાડીને , ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને બનાવાતી માવાની બરફી, પણ, બીજા દિવસે વાસી બનતી નથી. દૂધને ફાડ્યાં વિના , દૂધમાં ખાંડ, નાંખીને, ચૂલે હલાવતાં - લાવતાં, જે પેંડા બનાવાય છે, તે પણ વાસી થતાં નથી. બજારનો માવો, પ્રાયઃ વાસી ન હોવાથી, બજારનો માવો, તેનાં પૈડા , તથા માવાની અન્ય ચીજો “અનર્થ જ સમજવી. પ્રભાવના.
થગેરેમાં પહ આપવી ઉચિત નથી. (૬) ગુલાબજાંબુમાં માવો વાસી થાય છે.અને ચાસણી ડાથી પડે
છે. માટે, બીજું દિવસ, રાખી શકાતાં નથી. તેજ રીતે, રસગુલ્લાં, 1 રસમલાઈ અાદિ બધી કાચી ચાસણીની બંગાળી મિઠાઈઓ , બીજે
* દિવસે ‘અભય' જાણવી. (૬જી ઘણાં લોકો દુધની મલાઈ રોજ ભેગી કરે છે, પછી તેને
તાવીને કેવી’ બનાવે છે. આ પહૃતિ યોગ્ય નથી. ‘મલાઈ” તો રાત - રહેવા માત્રથી , વાસી થાય છે. તેમાં અસંખ્ય ભાળિયાં જુવો ઉત્પન્ન
થાય છે, જે આજની મલાઈમાં સાંજે મેળવણ નાંખેલ હોય, તો તે 1 મલાઈ, બે રાત પછી , ‘અભક્ષ્ય' બને છે. તેથી, બીજી રાત પસાદ થાય તે પહેલાં - સૂર્યોદય પહેલાં , નાંગવું જોઈએ. સારાંશ એ છે,
भैगया टिपनानी भटारमाय नहीं.बाडी, मर्मज्यानेन्द्रिय
જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. (૧પ) નીબોન મૂકો હળવો , ઘઉંના લોટને ૨-૩ દિવસ સડાવીને , બનાવાય
છે. સડેલા લોટમાં, બસ જંતુઓ ઉત્પન્ન થતાં હોય છે, માટે તે *અબડ્યું છે. ખંભાતનું હલવાસન પણ ‘અભણ્ય' ગણાય છે. માટે ન
ખવાય , ત્યાા છે. (૬૬) આજે રોબો ખાખરો ૧૫ દિવસ જે રીતે ચાલે છે, તેમ રોકેલો
પાપડ ચાલી શકતો નથી. તેમાં ખાર હોવાને ક્રાણે, તે હુવામાંથી ભેજ પડે છે. માટે,બીજે જ દિવસે, તે વાસી બને છે. તેલ કે ઘીમાં તળેલોપાપડ, બીજે દિવસે વાપરી શકાય છે. જે હવાઈ જાય તો ન ચાલે. ડugછે,
હવાઈ ગયેલાં તળેલાં પાપડમાં ફૂગ થવાની પૂરી સંભાવના છે.-- * (9) પાઉં- બિસ્કી ખાદિ પદાર્થોનાં લોટની, તેમજ તેની બનાવટની,
કોઈ કાળમર્યાદા ખ્યાલમાં હોતી નથી. માટે, તે ‘અભથ' જણવાં. વળી, તેમાં આરાને પશુ લાંબો સમય સડાવી રાખવામાં આવૈ . માટે, હિંસાનો દોષ પણ લાગે છે. પાઉ- બિસ્કીટ વગેરે મેંદાના પદાર્થો તો, આરોગ્યને હણી નાંખવા માટે , ટાઈમ-બૉમ્બ જેવું કામ કરે છે. આજનાં ' સાયન્સે પહા, મેંદાના પદાર્થોને આરોગ્ય માટે ખરાબ' નહી’ પણ 'ખતરનાક' પડ્યાં છે. દુઃખની વાત એ છે કે, જૈન ઘરોમાં , ખાખરાંની જગ્યા આજે બ્રેડ અને પાઉંએ લીધી છે. આવતીકાલે, તેની જગ્યાએ કિલોગ્સ કંપનીનાં કર્નફ્લેક્ષ, હીટ -ક્લેસ , Layક ની પોટેટો ચીપ્સ, કુરકુરે, પેપી, મની ઘોરે નવાં-નવાં નાસ્તાં ગોઠવાઈ જવાનાં છે. ફોરેનનો બધો કચરો, ભારતીયોનાં પેટમાં દટાઈ જવાનો છે. આમ થાય તો જ, પરદેશી દવાઓની કંપનીનોનો વેપાર જોરમાં ચાલે. ખારે ઘણાં જૈનોનાં ઘરોમાં , આ બધાં અભય પદાર્થો, સવારનાં નાસ્તામાં ગોઠવાઈ
ગયાં છે. તેથી, ખાસ બચીને રહેશો.(૬) - બરફૂનાં ગોળાં ઉપર છાંટવામાં આવતાં ‘એસેસ અને કાચી
ચાસણીનાં ભરી રાખવામાં આવતાં “લીંબુના રસ’ વગેરે તમામ પદાર્થો, અભય' જાણાવાં, મારે ઘણાં ઘરોમાં, ન દંડાઈ શરબત- ચામeણી - વગેરેનાં બાટલાં ઓ મળે છે, તે પણ ન ખપે. આ અભણ્ય વસ્તુઓ, તમારાં ઘરે તો નથી ને ? | બજારનાં શ્રીખંડ વગેરે ૬-૬ મહિનાનાં વાસી હોય છે. તેને
inni
ccccceeeeee
195519955૧૧૧
Page #105
--------------------------------------------------------------------------
________________
तानं मानीने भानाशंजोनी बुद्धिमायेपासी घई गईહોવી જોઈએ. આવો શ્રીખંડ, આપણાં તથા આપણાં પરિવારનાં
આરોગ્ય માટે પણ વિરોષ હાનિકારક બને છે. ---- (0) કેટલાંક લોકો, દૂધમાં બાંધેલી ભાખરી, બીજે દિવસે વાસી નથી{થતી એવું માને છે - તે બ્રમહiાં છે. દૂધ વાસી થાય, ત ~
ભાખરી કેમ વાસી ન થાય આવી વાસી ભાખરી વાપરવાથી , તેમાં ઉત્પન ઘાયેલ અસંખ્ય બેઈન્દ્રિયાદિ કસ જુવો તથા નિગોદ-ફૂગાદિ
અનંતા જીવોની વિરાધનાનો દંડ લાગે છે, --) ને ઘણી વાટતાં, પાણી નાંખ્યું હોય અથવા ચણાનો લોટ :
નેnહ્યો હોય, તો તે થટણી બીજા દિવસે જ‘અભવ્ય બને છે. પણ જે
લીંબુનો રસ નાંખ્યો હોય અને પાણી કે લોટ નાંખ્યાં વિના વાલી - - હેયતો તે પ્રણ દિવસ સુધી ચાલે છે. ઘટણી બનાવતાં , કોથમીર
મરચાંને પાણીથી ધોયાં હોય, તો તે પાણી , ચટણllમાં શ્રી જ્યાથી, 1 ચટણી બીજે દિવસે ‘અભણ બને છે. તેથી, પાણીની અંરા ન - ૧ તે માટે ઉપયોગ રાખવો જરૂરી છે. આમલીની ચટણી , બીજે દિવસે, ૧ ‘અભણ્ય' બને છે. તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના |
' થાય છે. - ફાટી ગયેલું દૂધ તથા બેસ્વાદ લાગતી રસોઈ, ‘ચલિત '
ગguય છે. માટે, ઉપયોગ કરવો યોગ્ય નથી. ખાવી બેસ્વાદ થઈ +ાયેલ વસ્તુમાં , અસંખ્ય બેઈન્દ્રિયાદિ બસ જુવો અથવા લીલગ
નગોદાદિ અનંતા જીવોની ઉત્પત્તિ થવાની પૂરી પાત્રતા જણાવી. toy- વડી, પાપડ-ખીચીયાં વગેરે, જ્યારે એકદમ સૂકી હવા હોય,
ત્યારે , શિયાળામાં જ બનાવવા યોગ્ય છે. ચોમાસામાં તેમાં ઉબ (ટા) લાગવાનો સંભવ છે. માટે , ચોમામાં પહેલાં પૂરાં કરી દેવાં જોઈએ. વડી , પાપડ તો ચોમાસામાં ‘અભક્ષ્ય' છે. એવું ‘શ્રાવિધિ | ગ્રંથ' માં જણાવેલું છે. તેવી જ રીતે, સંભા, સેવ , ખેરો, ફ, અડદની સેવ , સાનીવડાં , બીબડાં વગેરે પણ શિયાળા- ઉનાળામાં સૂર્યોદય થથે તેનો લોટ બાંધી, બનાવવા અને સૂર્યાસ્ત પહેલાં બરોબર સૂકાઈ જવાં જોઈએ, નહીંતર , વાસી થાય, ઘેસવડી સફાઈ જય તે રીતે તડકે મૂકવી. કદાચ ન મૂકાય તો પણ તે અભય ન થાય કારya કે તેમાં છાશ છે. ચોમાસામાં આવી ચીજો બનાવવી , રાખવી ?
CCCCCCCCCCeeeeeeeeeeeeeeeeeeeEEEEE
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
माया योय नयी. मायके, योमांसामा तेमा प्रस पोनी उत्पत्ति અને લીલ-થવાનો સંભવ ઘણો છે. કદાચ, ચોમાસામાં પાપડ રાખવાં હોય, તો તે અષાઢ સુદમાં બનાવવાં પડે, તેને અવારનવાદ તડકી દેવો પડે, તેને વારંવાર પ્રમાર્જવાની તથા વારંવાર હેરવા
થવાની બ સંભાળ લેવી પડે. વર્તમાન કાળમાં કોઈ જ ખાણી'સંભાળ chતું હશે. જે સંભાળ ન લેવાય, તો લીલ-ફૂગ ઘવાની--- - સંભાવના છે. માટે, ચોમાસામાં ન જ વાપરવું શ્રેષ્ઠ છે. ઉપરની થીએ
કારતક સુદ પૂનમ પછી જ બનાવવી અને અષાઢ સુદ ચોદસ પહેલાં -વાપરી નાંખવી. તે પછી રાખવી નહીં. સેવ, પાપડ વગેરે બજારમાં તૈયાર મળે છે, તે વાપરવા યોગ્ય નથી. આ રીતે, મૂકવણી પણ
Fશિયાળાં- ઉનાળાં 3પ ખાઠ માસ ચાલે, ચોમાસામાં ન ચાલે. (- વિરાધનાનો સંભવ હોવાથી, મકાઈનાં ડોડાં, ઘઉંનો પોંક,
- જુવારનો પોક વગેરે પણ ન વાપરવાં. કારણ કે, જે વસ્તુઓ- - પોતાgવાણી , ભેજવાળી , મીઠા સ્વાદવાળી હોય, તેમાં બેઈનિદ્રયાદિ
જીવોની ઉત્પત્તિની પૂરી શક્યતા છે. - --- ૭૫) કોર મણ વોરેનાં દાણાં અચિત છે. પણ અખંડ યોનિ હોવાથી - ચાવવાં નહીં'. આખાં ઉતારી નવાં - એમ ‘શ્રાદ્ધ વિધિમાં' જહુમાવેલ છે. ૬) ૬19 ચોમાસી બાદ ટોપરું, બદામ, પિસ્તાં વપરાય છે.--
ચોમાસા દરમ્યાન, આજે ફોડેલી કાગદી બદામ, પિસ્તાં તથા કાલી 'ફોડીને કાઢેલું ટોપરું (ગોળો ફોડીને દાટેલું નહીં- કાચલી કીડીને કાઢેલું 'ફોકૂળ ટોપરું) ચાબે, કારણ કે, ટોપરાંનાં ગળામાં ઊત્યાં ચીરાં પડેલાં છે dય છે. આ ચીરામાં નિગોદ , સૂંઘવા, ઘીરે પડવાનો સંભવ છે. માટે, જેમ બદામ ફોડ્યાં પછી જ વપરાય છે, તેમ, પિરું પણ , કાછલી ફોડ્યાં પછી જ વપરાય. આ બધી વસ્તુ ને બીજે દિવસે વાપરવી હોય, તો તેને | ઘીમાં તળીને ખાય , તો ચાલે, બદામ, પિસ્તાં તળી શકાય છે.
ટીપને તળવા માટે , તેની છીણા કરીને તળાય છે. (55) ‘તમ' ફાગણ ચોમાસા પછી અભણ ગણાય છે. પણ જે શખવાં
પડે તેમ હોય , તો તેને ગરમ પાણીમાં ચૂલે ચડાવીને, ઓસાવીને- 'વાખવાં , ઓમાવેલાં તલમાં જીવ પડતાં નથી , તેથી આઠ માસ થાળી
પાડે છે. 9 (5) કેટલીક કેરીનો પાક ખાદ્ન નક્ષમ પછીથી જ ખાવે છે. તેમ છતાં
ན་ད་ཧད་ན་ད་ཧ་ན་ཧཉནསྙན་
Page #106
--------------------------------------------------------------------------
________________
2 1 2
•
-
તૈને પા‘અરબ’ જ માનવામાં આવે છે, રી, આથી માંડીને, કારતક સુદ પૂનમ સુધી વિશાખા નક્ષત્ર સુધી) બંધ સમજવી . કારણ કે, આ નક્ષમ બેસે ત્યારથી કેરી કે કેરીનો રસ (યબિત રસ) થવાથી) અનર્થ છે. તેમજ ખાદ્ન પહેલાં પણ ગંધાઈ ગયેલી , સડેલી છે ઉતરી ગયેલી કેરી ‘અભણ’ જણાવી. આ રીતે, પાકી
રાયણા પણt, આર્કા નાખ પછી, અમરા બને છે. હ) રોટલાં , રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરો,
લાપસી, ભજીયાં , થેપલાં, પુડલાં, વડ , નરમ પૂરી , ઢોકળાં , પુરણપોળી , માહાપુંખા , હાંડવો, ઈડલી, ઢોસા , કચોરી ,' સમોસ વીરે જે દિવસે બનાવ્યાં હોય, તે જ દિવસે ચાલે. બીજે દિવસે tવામી ગણાય છે. તેમાં પાણીનો અંશ હોવાને કારણે અસંખ્ય ‘- લાળિયાં' “ઈન્દ્રિય જુવો ઉત્પન્ન થાય છે. માટે, તે ખવાય નહીં. તેમજ કૂતરાં વગેરેને પણ (બીજા દિવસે) ખવડાવાય નહીં'. જ દિવસે બનાવ્યું હોય, તે દિવસે સાંજ સુધીમાં , નિકાલ કરી દેવો
જોઈએ, તો જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચી શકાય. (2) સવારે દોહેલ દૂધ , ચાર પહોર સુધી ૪ ભલ્ય છે, (યાર પ્રહર = - લગભગ ૧૨ કલાક), જે સાંજે દૂધ દોહેલું હોય, તો તેનો ઉપયોગ, 1 મધ્યરાત્રિ અગાઉ થઈ જ્યાં જોઈએ. જો કે રાત્રે દૂધ પીવાય ની, | રાખિનોજનનો મહાપાપ લારી). આજનાં ડેરીનાં પાવડરિયાં કે ડોથનીનાં દૂધ તો અસ્ત્ર અને આરોગ્ય માટે ખતરનાક છે. માટે , વધુ રૂપિયા
ખર્ચને પણ શુઢ દૂધનાં આગ્રહી બનવું જોઈએ. દૂધ ફાટી જાય છે ‘બગડી જાય, તો તે “અcક્ય છે. ૧ દિવસ સુધી વિખાયેલી ગાયનું દૂધ, ૧૫ દિવસ સુધી વિખાયેલી ભેંસનું દૂધ અને ૮ દિવસ સુધી વિખાયેલી બકરીનું દૂધ વપરાય નહીં. તથા, તરત વિખાયેલી ગાય-ભેંસના તરતનાં દૂધની ‘બાઈ* જે બનાવાય છે, તે પહ
વપરાય નહીં. (21) દુધપાક, ખીર, દુધની મલાઈ, બાસુંદી, શ્રીખંડ, કટ સલાડ, | દૂધીનો હલવો , ચીકુનો હલવો , અમરતી જે દિવસે બનાવ્યાં હોય , તે જ દિવસે ચાલે . બીજે દિવસે, વાસી ગણાય છે. માટે ન ખવાય.
જો વાપરો, તો તેમાં ઉત્પન્ન થયેલ, અસંખ્ય બેઈન્દ્રિય જાવોની - વિરાધનાનો દોષ લાગે છે.
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIILU! -1711111111111
eccececececese ནནནན་ཧཧཧ་ན་ཧ་ན་ཧཧཧཧན༠
gy cit, Aધી છે પાgી નાંખીને બનાવેલ સંભા, બીજ વિશે
1 વાસી ગણાય છે. બીજે દિવસે, તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની 2
- ઉત્પત્તિ + વિરાધના થાય છે.
- ચોખાની કpહી સાથે અડદની દાળ તથા યહુદાની તુવેરની દાળને T
મરડી, છારામાં આઘો કરીને, ખાટાં ઢોકળાં બનાવાય છે. જો કાચીછાશ હોય, તો ઢિળ ઘવાથી ‘અભક્ષ્ય’ બને છે, જે ઉકાનેલી છારાનો આવો , રાત્રે દુર્યો હોય, તો પણ તે ‘અભચ' બને છે. માટે, સૂર્યોદ્ય પછી, બરાબર રીત - એકદમ ઉકાળેલી છારામાં આવીને કરેલાં ઢોકળાં
સાંજ સુધી ચાલે છે.(છ કેળાં, દ્રાક્ષ, ખારેક વોરે ખાનાં મિશ્રણ વારમાં રથતાંનો કાન 1 ts પ્ર૬૨ (બે રાત સુધીનો છે. જે લૈ રાયતું, દ્વિદળ સાથે વાપવાનું હોય, તો દહી' એકદમ કામ કરેલું હોવું જોઈએ. ફની (મેવો) , ગાંઠિયા, બંદી વગેરે નાંખીને રાયતું કરવું હોય , તો પહેલાં દહીં બરાબર ગરમ કરવું પડે, પછી કળી વગેરે નાંખીને રાયતું બનાવાય. આવું રાયતું સાંજ સુધી જ ભય છે. એક વાત ધ્યાનમાં રાખો - ‘રાત્રિભોજન’ તે અલક્ષ્ય' | ભોજન છે.) (૫) જવારનાં લોટને છારામાં રાંધવામાં આવે છે. તેમાં, ધાન્ય ઘોડું
અને કાર ઘeણી હોય, તો તે ‘જુગાલીરાબ કહેવાય છે. તે પણ પ્રદુરસુધી ચાલે. ને છાશ ઓછી અને ધાન્ય વધુ હોય તો તે ‘ઘેરા | કહેવાય છે. તે પ્રદુર સુધી ચારે. તેનો મતલબ એ નરીકે, તે
રાત્રે ખવાય. કેમ કે, મિત્રોજન , એ તો, ખનકુથ' ભોજન છે, -માપાપ છે. (એક દિવસનાં ૪ પ્રકુર અને દિવસ-રાતનાં પ્રમુખ
થાય છે.) ( ૨ પાર્થોમાં પાણીનો અંશ હોય છે તે બીજે દિવસે વાસી બને
છે. ખા. વાસી પદાર્થો‘ચાલિત રસવાળાં હોવાથી , અભક્ષ્ય છે. કોઈપણ ખાધ પદાર્થ, કદાય સવાર સુધી ચાલે તેમ હોય, તો પણ, તે સૂર્યાસ્ત પછી ખવાય નહીં. કારણ કે, ભય વીજ પણ , અને ખાવામાં ખબય છે. રાત્રિભોજન એ મહાપાપ' છે. તે વાત,
રારિબૌજનનાં પાઠમાં , વિચારી લીધેલ છે. છે (25) દળેલો લોટ, ચણાં , મમાં, ધાણી , ખાખરાં, પીંખા વગેરે
કોલેમાં ધાન્ય તથા ચેવડો, મમરાં વગેરે વઘારેલાં પદાર્થો તથા
Page #107
--------------------------------------------------------------------------
________________
(૨૧)
સેવ, ગાંદિયા, ફાફડાં, કડક પૂરી, GSSફૂલવડી, ડ્રમાણ વગેરે તળેલા પદાર્થો , તથા મોહનથાળ , બુંદીના લાડું, મોતીચુર વગેરે પાડી પ્રણ તારી ચાસણીથી બનેલ મિઠાઈ , તથા રેવડી , ઉગની ચીક્કી વોરે ચાસણીમાં બનાવેલ ચીજો : આ બધાં પદાર્થો, જે દિવસે બનાવ્યાં હોય , તે દિવસથી માંડીને , શિયાળામાં ૩૦ દિવસ સુધી , ઉનાળામાં ૨૦ દિવસ સુધી અને ચોમાસામાં ૧૫ દિવસ સુધી ચાલી શકે. ત્યારબાદ, ચલિત રસવાળાં થવાનાં કારણે, ‘અભય' છે. ખાખરાં વગેરે વેચાતાં લેવાય છે તેથી કેટલાં દિવસ પહેલાં બન્યાં છે, તેની શું ખબર પડે ત્યાં ભંસ્થાથનો વિવેક જળવાતો નથી. તેથી, ખાખરાં ઘરે જ બનાવવાં યોગ્ય છે, જેથી +દવસની નોંધ છે. આવા સાધર્મિકને વધુ રકમ આપવી સારી, પણ પૈસા બચાવવા માટે, વેચાતાં લેવા - યોગ્ય નથી. ફરમાણુમાં
લવડી જાડી હોવાથી , કંડ૬ થતી ન હોવાથી, બીજે દિવસે
*અનર્થ' બને છે. -- (0) ઉનાળાનાં અંતે અને ચોમાસું સારું થાય તે પહેલાં બનાવેલ
' દ્રવ્યનો સમય , ચોમાસાંની જેમ ૧૫ દિવસ સમજવી. ચોમાસાનાં
અંતે અને શિયાળો સાર થાય તે પહેલાં બનાવેલ દ્રવ્યનો સમય 'પણ, ચોમાસાની નેમ ૧૫ દિવસ સમજવો. અલબત્ત, બનાવ્યની | સત અને વપરાશાની કરતુ જે અલ હોય, તે જે જતાંસમય મર્યાદા ઓછી છે, તે મુજબ કરવું. જેથી, દોષ લાગવાનો -
સંભવ જ ન છે. ફાવશે ને ? - (૯) મિઠાઈ વહોરે પાડી મet તારી ચાસણીવી ને વ્યવસ્થિત
બનાવવામાં ન આવે અથવા બનાવવામાં કયા રહી નય , તી | સમય મર્યાદા કરતાં પહેલાં પણ ‘થલિત રસવાળી' થઈ જવાથી, - બગડી જાય છે. આવી. ચીને, વહેલી તકે ‘અભક્ષ્ય’ બને છે. આવીચીજો તો બીજે જ દિવસે, વાસી. ઘવાથી ‘અનર્થ' સમજવી યૌગ્ય લાગે છે. આજે, રસોઈયા વગેરે પ્રણ તારી ચાસણી કરે છે કે કેમ, તે સવાલ છે. વળી બનાવ્યાં પછી, યોગ્ય રીતે સાચવવામાં ન આવે, તો પણ, વહેલાં બડી ક્વાથી “અન્ના ' થઈ જાય છે. | બુંદીનાં લડું બનાવીને, તરત જ ડબ્બામાં ભરી દેવામાં આવે, ત વરાળનાં પાણીનાં ભેજને કારણt , સવાર પડતાં તો લાડવાં
: 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 0 5 5 5 1 2 3 4 5 6
LIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
༩ » ཌ ཌP ༑ ༑ ༑ ད ད ད ད ད ན ནད་
-- 1 ઉપર લીવ શ થઈ જાય. આવું બને તો, તે cscrખ
‘અભય' બની જાય છે. (૯૦) સડેલું ધાન્ય તથા ખોરાં થઈ ગયેલ ઘી-તેલ અબળ છે.
માટે તેની બનાવેલ મિઠાઈ વગેરે પણ ‘અભણ ગણાયબારનીમિઠાઈ વગેરે બરાબર બનવાનો સંભવ ઓછો છે, માટે, તે બીજા જ દિવસે, વાસી સમન્વી યોગ્ય છે. વળી, વર્તમાનકાળમાં તો,--- | બજા૨ની મિઠાઈ વગેરે વાપરવાં જ યોગ્ય નથી, કેમ કે, પાણી અાગળ, વપરાયું હોય , ગમે તે વ્યક્તિએ ખેદું કરેલ પાણી કે એંઠા કામનો ઉપયોગ થયો હોય , જૂનાં વધેલાં માલને નવાં માબમાં મેળવેલ હોય, હોટ ઘણો જૂનો અને ચાડ્યાં વિનાનો વપરાયો હોય, સડેલાં ધાન્ય છે જેમાં ધનેરાં- ઈયળ થઈ ગયાં હોય, તેવાં ધાન્ય- લોટનો ઉપયોગ થયો હોય , રાત્રે ઘણો આરંભ કરીને બનાવેલો હોય , અમર્યા પછી તૈયાર મેંદાનો ઉપયોગ કર્યો હોય , ઘી હુલકું અને ખોરું થઈ ગયેલ હોય બાકી ગયેલ વપરાયું હોય, લોટમાં અન્ય અનણ ચીનૈ કે રસાયણ વપરાયાં હોય – વગેરે કારણોસર, બજારની મિઠાઈ, સેવ- ગાંઠિયા, બુંદી, અથાણું, નૈળ વગેરે તમામ ચીજો, પ્રાયઃ “અસહ્ય' છે. વાપરવાં માટે અયોગ્ય છે, તથાં શરીરનાં આરોગ્યને પણ બગાડનાટ છે. તથા, બજારનાં શ્રીખંડ, સમોમાં , ઈડલી વગેરે તમામ પણ
અનફ્ટ' હોવાનો સંભવ છે. માટે, વાપરવાં યોગ્ય નથી. (૯) દૂધમાં મેળવણ નાંખ્યાં પછી, ઠ્ઠી બરાબર જામી જાય, ત્યારે { તે ચાલે. તે બે રાત પછી “અભય” બને છે. માટે, બે રાત પૂરીપવાં દેવી લ્હી. બીજી રાત પૂર્ણ થાય તે પહેલાં ન, વહેલી સવારે જે દહીંને વલોવીને છાશ બનાવી દેવાય, તો તે છાશ પૂન: હૈ દિવસ સુધી ચાલે. એ છાયા પણ જે ન વપરાય, તો બે રાત પૂર્ણ-ચાર તે -પહેલાં જ, તેમાંથી છાશનાં પેપલાં બનાવી દેવાય, આ થેપલાં બેદિવસ સુધી ચાલે. ટૂંકમાં દહીં, છારા કે છાશમાં બનાવેલ થેપલાં, બન્યાથી બે રાત પસાર કરે તો , તેમાં અસંખ્ય બેન્દ્રિય જીવો ઉપજતાં હોવાયી “ અભક્ય બને છે. વળી, આ કાળ તો વલોણાની છાશનો અથવા સારી રીતે ઝેરીને વલોવીને બનાવેલી છાશનો સમજવો. જે લોકો, પૂરું મંથન કર્યા વગર ઉતાવળે-ઉતાવળે લ્હી વલોવી નાંખે છે, તેવી છા ચાલે નહીં. પાણી સાથે દહીનો અંશ
6 Re
ད ད དྷ ན ཧཧཧཧཧ
૧
-
-
Page #108
--------------------------------------------------------------------------
________________
(૨૧૧)
T
'દહીં, દહીં, દઈ
જોખમ', 'DANGER.
લગભટ #મારી જાવોનાં જીવનમાં, ખાજે દહીનો વપરાશ તો ઓછાં-વધતાં અંશો હોય જ છે. દહીં ખપે કે નહી? ખપે તો કેવું દg ડેટપ્લાં દિવસ સુધી દહીં ખપે ? વગેરે વગેરે ઘણાં પ્રશ્નો - મુંઝવણ ખાજે લોકોને હોય છે. આ તમામ પ્રશ્નોનાં , મુંઝવણોનાં સમાધાન મ તે માટે , ચાલો gવે, દહીં અને વિશેષ માહિતી આપણો મેળવીએ.
- અંક મળી જવો જોઈએ. બજારનાં દહીં-છાશ-વરે સારોસાપાત્ર
ન હોવાથી , વાપરવાં ઉચિત નથી. - (૨) મહા માસમાં , વેરાવળનાં એક ઉપાશ્રયમાં , એક મુનીરાજ
| બિરાજમાન હતાં. તેમની તબિયત જોવાં માટે, એક મુસલમાન હુડીમજી આવેલાં. તેમણે નિદાન , અધધ આદિની વાત કર્યા પછી, ઉઠતાં - ઉઠતાં ભલામણ કરી છે, જે અબી - અભી ભોજનમેં જરાનાજુપાલા ઈસ્તમાલ કરતે રહીએ.” મુનિરાજશ્રીએ કઇ , “અચ્છાં - અચ્છ, દુમ ધ્યાન ખેંગે .” એમ કઠીને, એમને રજા આપી ' એકાદ માસ પછી, ફાગણ વદમાં ફરી- હુડીમજી તબિયત 1 તપાસવાં આવ્યાં ત્યારે, તેમણે ઉઠતાં ઉઠતાં પૂછ્યું કે, “ક્યા આપને નાજુપાલાં લીયા પા' મુનિશ્રીએ ના પાડી તો, ફુડીમજીએ કહ્યું કે, *દીક હૈ, લિયાં હોતા તો અચ્છા રહેતાં લેકિન અબ તૈના નરીમુનિશ્રીએ પૂછ્યું કે, “અબ ને મના કર દિયા ?' ત્યારે હુડીમજીએ આકારમાં સામે જોઈને જણાવ્યું કે, “ ખબ સીઝનનહીં રહા. હોલી નીકલ જાને કે બાદ , ભાજપાલાં નુકસાન પહુંચાતાછે. અબ નાકા બદલ ગયાં છે. મેંને બોલા, તબ લિયા હોતાં તો ઠીક રહેતાં લેકિન અબ લેને જરૂરત નહી’ . ' અરે ! હુડીમજીવો કહાં પતા હૈ કિ, ભગવાન મઠ્ઠાવીરને તો ૨૫oe
સાલ પહલે હી, યહ બાત બતા દી હૈ કિ, હોલી કે બાદમ આકાશ | બદલ જાતા , ઈસલીયે ભાજીપાલાં ત્યાગ કર દેના / એટર્લ છે, માઝ શિયાળાનાં ૪ મહિનાં જ, ભાજીપાલો ખપે છેપરંતુ,
ત્યારબાદ ન જ ખપે, (3)
- બેબી કોર્ન, જે માર્કેટમાં , મળે છે, તે તો મકાઈની અત્યંત શરૂઆતની અવસ્થા હોય છે. તેને વાપરવાથી આપણાં હાયનાં ખરિણામાં દાણાં કચડાય છે. અત્યંત શરૂઆતની અને કોમળ અવસ્થામાં તેને વાપરવું, તે આત્માનાં કોમળતાનાં પરિણામોને કઠોર બનાવે છે, તેથી તેનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જ હિતાવહ છે. એટલે, કાયમ માટે, આપણે “baby orn' ન ખરીદાય , ન વપરાય.
૮ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૮ ૮ ૯૮ ૮ ૮ :
MINIIIII
༑ ༑ ༑ ༑ ད ད ད ད ད ད ད ད ན ནན ད ད ད་ཧ་ད་ཧ་ན་ཧཧཧཧན
પ્રH | gી માટે સાયન્સ એમ કહ્યું છે કે, ‘દૂધમાં મેળવણ’ પsiની સાર્થક
- એમાં બરિયાં પેદથવા માંડે છે. શું આ વાત સાચી છે ? જવાબ ન દર્શન, આવી માન્યતામાં સંમત નથી. જે દgીમાં મેળવણ પડતાં જ
- બેયિાં પેદાં થતાં હોય , તો બેઈન્દ્રિય જીવોની હિંસાથી નિર્મિત થતું દહીં, કોઈપણ જૈન, સદાને માટે , વાપરી જ ન શકે. જ્યારે દહીંનો વપર તો, ભગવાનનાં આનંદ-કામદેવ આદિ શ્રાવકનાં સમયમાં પણ હતો અને આજે પણ છે. વિજ્ઞાન જેને બેરિચાં કહ્યું છે, તેને આપણે માત્ર | પૌગલિક પરાવર્તન કહીએ છીએ. પરંતુ, તેને જુવ તરીકે આપણે સ્વીકહેતાં નથી. એક દ્રવ્યમાં બીનું દ્રવ્ય કી (mથવાથી, એમાં રસાયણિક ફેરફાર થાય છે. આવાં ફેરફારનાં સમયે, દૂધના કટોરામાં ભારે તોફાન ઉડતું હોય છે. એને જીવ માની લેવાની કોઈ જરૂર નથી. એ તોફાન જીવકૃત નહી પણ કેમિકલ્સકૃત માનવું યોગ્ય ગણાશે.
1
1 1
પ્રખ: દહી માટેની કાળમર્યાદા શું છે ? તે કેટલાં ટાઈમ માટે ચાલી શકે - જવાબદહીં માટે જૈન દર્દીને, દાળમર્યાદા નક્કી કરેલી છે. દહીમાં મેળવણ
પડ્યાં પછી, એ દહી, બે રાત રહે, તો અનર્થ બની જાય છે, અસંખ્ય નાવોથી યુક્ત બની જાય છે. માટે , દહીં મેળવ્યાં બાદ, ક્યારેય પણ બે રાત પૂરી થવા દેવી નહીં. બે નાઈટ કોમ છતાં પૂર્વે જ દહીં પતાવી દેવું જોઈએ. બીજી રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે, વહેલી સવારે જો દહીંને વલોવી નાંખીને , છાર બનાવી લેવામાં આવે, તો તે છાપુનઃ બીજું બે દિવસ ચાલી શકે છે. હવૈ, એ છારા પણ બે રાતિ પૂર્ણ થતાં પૂર્વે, તેમાંથી પલાં બનાવી દેવામાં આવે , તો એ થેપલાંપુનઃ આગળ બે દિવસ ચાલી શકે છે. આ થેપલાંને બે રાખિ પૂર્ણ
Page #109
--------------------------------------------------------------------------
________________
(૨૧)
થતાં પૂર્વે જે ખાખરાંની જેમ રોકીને ડ્રાય કરી લેવામાં આવે, તો આ શેપલાં ફરી આગળ ૧૫ દિવસ ચાલી શકે છે. હા , ૧૫ દિવસ પૂરાં થતાં પૂર્વે, આ થેપલાંનો ભૂકો કરીને , વધારીને,
ને ચેવડો બનાવી દેવાય, તો એ ફરી પાછાં ૧૫ દિવસ ચાલી શકે. - આમ કુલ ૩૬ દિવસ સુધી , દહીની મર્યાદાને લંબાવી શકાય છે. - 'પણ, તમે આવો ધંધો કરતાં નહીં , અનુકંપાદાનનો લાભ મેળવીને જલ્દીથી ફેંસલો કરી દેને.
काम पिस पूर्ण घतां पूर्य, शेडेला येपनांना झोडपीने, 1 વઘારીને , ચેવડો બનાવ્યો . આ ચેવડો બીજું ૧૫ દિવસ સુધી ચાલે.
ITI
ખાસ નોંધ હીનો કાળ ૬ પ્રદુરનો સેનાપ્રમમાં કહેવાયો છે. પણ તે સવારે
1 મેળવ્યું હોય, તે હિસાબે ૧૬ પ્રહર ગાયાં છે. જે સાંજે મેળવ્યું | હોય તો, ૧૨ પ્રકર જ ગણવાનાં.
પ્રશ્ન : ' દહીંની બતાવેલ આ કાળમર્યાદા , સરળ ભાષામાં અમને શાંત
- સાથે સમજાવો ! જવાબ: દહી’ની કાળમર્યાદા ધ્યાનમાં આવે તે માટે, ચાર્ટ ઢાાં નીચે
મુજબ સમજવું : (9 સોમવારે દહીં મેળવ્યું : 1 y૬૨ (૧ર કલાક) સોમવારનો પહેલો ' દિવસ પસાર થયો . ૪ પ્ર૬૨ (૧૨ કલાક) સોમવારની પહેલી
રાત પસાર થઈ. આમ સોમવારનાં કુલ ૪+૪ = ૮ પ્રહર * ૨૪ ક્લાક > વે, તે જ દહીં, મંગળવારે આખો દિવસ ચાલે = ૪ પ્રફર 1 મંગળવારની (બીજી) રાત પણ પસાર થઈ = ૪ પ્ર૬ર
આમ કુલ ૮૧ ૮ ૧૬ પ્ર૬૨ * ૧૮ કલાક દહીંનો કાળ કહેવાયો છે. | તેજ રીતે છાશ અને ઘેપલાંનો પણ ૧૬ - ૧૬ પ્રહરનો કાળ છે.
જે દિવસે બને, તે દિવસના પ્રહરી ગણી લેવાં). બધવારનાં સૂર્યોદય પૂર્વે, તે દહીં ભંગાઈ જવું જોઈએ અથવા
છાપાદિ બનાવી દેવાય. (બુધવારનો સૂર્યોદય થતાં પૂર્વે છાશ બની. ત્યારબાદ , બુધવારની
એક રાત પસાર થઈ. એટલે બુધવારની પૂરો દિવસ + શનિ , તે છાશ ખપે. ગુરુવારે આખો દિવસ તે છા૨ ખપે. ગુરુવારની રાત પસાર થઈ. શુક્રવારનાં સૂર્યોદય પૂર્વે થેપલાં બનાવી લીધાં .
શક્રવારની રાત પસાર થઈ, Sિ શનિવારનો આખો દિવસ થેપલાં ચાલે, - રવિવારનાં સૂર્યોદય પૂર્વે થેપલાં રોકી નાંખ્યા.
બરાબર ૧૫ દિવસ સુધી રોકેલાં થેપલાં ચાલે.
*P PPP PPT f/
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮ IIIIIIIIIIIIIIIIIIIII
ནནདདདདད་ན་ད་ན་ཧཧཧཧད
પ્રમ છમાં પલાળેલાં ભાત ચાલે કે ન ચાલે તેની કાળમર્યાદા કેટલી? જવાબઃ જે રીતે દહીંનો ૧૬ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે, તે જ રીતે,
| ભાત રંધાય ત્યારથી તેનો ૮ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે. | એટલે, રાંધેલા ભાત છારામાં પલાળીને , બીજે દિવસે પણ રાખી શકાય
છે. છાયામાં પલાળવાથી તે વાસી થતાં નથી. પરંતુ, છાશામાં દાણેTદાણો પૂરો કરી દેવો જોઈએ અને પલાવ્યાં બાદ , તે પૂરેપૂરાં અંદર ડૂબેલાં રહેવાં જોઈએ , તેની ઉપર ચાર આંગળ જાડી છારા તરવી જોઈએ. આ રીતે, માત્ર ન છાંટેલાં નહીં, પણ છાર ફૂબેલાં ભાત , વઘારીને બીજે દિવસે ઉપયોગમાં લેવાય છે. તે જ રીતે, ખારે છાશમાં -રાંધેલી ઘેંસ અને ઘાટ પણ, બીજે દિવસે વાસી થતી નથી. એવું ‘સૈનywગ્રંથ'માં જણાવેલ છે. તેમ છતાં, આજનાં કાળે, આ રીતે | રાખવાનો રિવાજ , થાણ નામોષ થઈ ગયો છે. સાંજે કોઈ જમતું જ નથી. મોટાં ભાગનાં લોકો રાત્રે જ ઝાપટે છે. પછી, તાજું છું અને tવાસી શું ને ડાળે, સૂર્યાસ્ત થતાં પૂવે, રસોડું સાફ કરી દેવામાં આવતું હતું , તે કાળે, વધેલી ચીજોને, આ રીતે પણ, સાચવી લૈવામાં | આવતી હતી . આજે તો , ‘સબકા સહારા એક ફ્રીજ' બની ચૂક્યું છે. વધયું - ધયું બધું જ ફ્રીઝમાં મૂકીને આને આરામથી લોડી મૂઈ જાય છે. સવારે ઊઠીને, ફીઝ ખોલીને , પેલો ગઈકાલનો વધારો બહાર કાઢીને, લોકો તાજા ) રસોઈ જમી લે છે. આને તાજી રસોઈ કહેવાય કે વાસી ૧૧
છ પ્રમઃ કાકડીનું રાયતું કેટલી કાળમર્યાદા સુધી ચાલે
જવાબઃ દહીની સાથે કાકડી નાં કરીને જે ‘રાયતું બતાવાય છે, તેની
Page #110
--------------------------------------------------------------------------
________________
2 2 2 3 4 5 5 5 5.
2
T કાળમાં પણt , “સોળ પ્રાર-એટલે કે ૪૮ કલાક ની ગણાવામાં
આવેલ છે. ન ખાવી દીર્ઘ મર્યાદા રાખવાનું કારણ માત્ર એટલું જ છે કે, ' હ્રીં- છારામાં ‘લેરીડ’ નામનું એસીડ હોય છે. આ એસીડનાં
અસ્તિત્વનાં કારણો જ, ૪૮ કલાક સુધી, એમાં કોઈપણ વોનિ | થઈ શકતી નથી. દોરીડ નામના એસીડનું અસ્તિત્વ તો આજનાં - વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે, માન્ય કર્યું છે. - જ દહીંમાં થતી ' અસંખ્ય બેઈન્દ્રિય જાવોની ઉત્પત્તિ તથા
- વિરાધનાથી બચવાના ઉપાયો : (હજી દહીં, છાશ, દૂધને જ્યારે ગરમ કરવામાં આવે, ત્યારે ખાસ
નું ધ્યાન રાખવું કે, તે સખત રીતે ગરમ થવું જોઈએ. અંદરથી * બૂક બૂક અવાજ આવે ત્યાં સુધી, તેને ઍકદમ કડક રીતે ગરમ કરવું 1 જોઇને કેટલીક બહેનો , માત્ર તપેલી ગરમ કરીને નીચે ઉતારી લે છે, તે વ્યાજબી નથી. આંગળી દાઝે તેવું સામાન્ય ગરમ નહીં, પરંતુ સાયની જેમ ઉબરો ખાવે અથવા તેમાં બૂક-બૂક અવાજ થાય , - એવાં bubbles થાય , તો જ વાપરી શકાય. પ) દહીં ગરમ કરવાથી, કૈટલીક બહેનોને , તે ફાટી જવાનો ડર લાગે 1 છે, દહી” ગમે તેટલું સૌની હોય, તોય વડાં પર પાથર્યા પછી તો (ફાટે જ છે, છેવટે, મોંમા પધરાવ્યાં પછી તો ચોક્કસ ફીki-leiવેરાઈ જતાં હોય છે. તેથી, ખોટી ધારણાઓ કાઢી નાંખવી. હા, કેટલીક મહેનો, દહીંને કુટતું અટકાવવા માટે , ગરમ કરતી વખતે જ અંદર સહેજ બાજરાનો લોટ અથવા ચોખાનો લોટ અથવા મીઠું મબાવે છે. જેથી, તે ફાટતું પણ નથી અને તેનો સ્વાદ પણ બગડતો નથી. એનાં કરતાંય સરળ ઉપાય : જામેલાં દહીને સહેજ પણ ભાંગ્યા વિના, ૬૨માં રાખીને, માત્ર એક સીટી ને વગાડી દેવાય, | તો તેવું દહી ખુરશીથી કઠોળ સાથે પણ વાપરી શકાય અને ફોદi- ફોદાં
મા ન થાય અને સ્વાદ પણ જળવાઈ રહે છે, ફાવશે ને ? (૬) કેટલાંક લોકો, દહીં કે છારાને સખત ગરમ કર્યા પછી,
તેને પાછું ફ્રીઝમાં મૂકીને ખાઈસલેંડ બનાવી દેવાની ચેષ્ટા કરે છે.
ભP PPP PP TTTTT 1 LIIIIIIIIIIIIIIIIIIIIIII
ན །ཏན་ཏན་ཏནན་ཧ་ན་ད་ཧ་ན་ཧཉཉཉན་
- આ રીતે, ગ રીને, રીશીતળ બનાવવાથી, ટ્રિદાન દો
તો નથી લાગતો, પણ ‘સ્વાદલંપટતાનો મોટો રોષ લાગે છે. વળી, શીતળ પદાર્થો, હોજરીની ઉર્જાને ખલાસ કરી નાંખે છે. તૈથી, ખોરાક થી શકતો નથી. આરોગ્યને હણનારી આ પ્રવૃત્તિ
| બિલકુલ વ્યાજબી નથી. (૯) નાનાં પિલાં તેમજ છાશ વગેરેનો ને બે રાશિ મૂધીનો કાળ
કહેવાય છે, તે ડાળ હલૌgણાની છારાનો અથવા સારી રૌતે ઝેરીનેબનાવેલી છાશનો સમજવો. જે લોકો પૂરું મંથન કર્યા વિના, ઉતાવળેઉતાવળે હીં વલોવી નાંખે છે; તેવી છાશ ન ચાલે. પાણી સાથે
ફીનો અંશઅંશ મળી જવો જોઈએ.' (૪) એક શ્રાવિકાએ , પ્રવચનમાં સાંભળેલું કે કાયાં દહીં, છાશ, ધન
સાથે કઠોળ વાપરવું નહીં, પણ જ્યારે વાપરવાનો ખરો પ્રસંગ આવ્યો ત્યારે તેમને ખ્યાલ રહ્યો નફીં અને એમણે દહીં ગરમ કરવાને બદલે, દંડ થઈ ગયેલ વડાંને તાવડી પર ફરી ગરમ ડરીને, તેની ઉપર | કાયું દહીં પાથરી દીધું. પ્લીઝ! તમે આવું નહીં કરતા ! કારણ કે, આવી ભૂલ કરવાને લીધે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને
[વિરાધના થઈ જાય છે. (૯૦) વડોદરામાં, એક ભાઈને કરિયાણાની દુકાન હતી. સાથે-સાથે
સરકારી રેશાનીનું કામ પણ તેઓ સંભાળતાં હતાં. એક ફાતીમાબીબી જયારે પણt, ચણાની દાળનો રાનીગનો વોટ આવે, ત્યારે ખાડોશીપાડોશી બધાંના રેશનકા કાર્ડ ભેગાં કરીને, ચણાની દાળનો મોટો જો , આ દુકાનદારને ત્યાંથી ઉપાડી જતી. એક વાર દુકાનદારે તેને પૂછ્યું કે, “આરટલી બધી ચણાની દાળનું તું શું કરે છે ' ત્યારે તેણે જવાબ આપ્યો કે , “ આ દાળને છાશમાં પલાળીને, ઘરે રે મરઘાં અને બતકો પાડ્યાં છે, તેમને ખવડાવું છું. રાત્રે છારામાં દાળને પલાળી દઉં છું. સવારે મરઘાંનાં પાંજરા પાસે તબડકું મૂકી દઉં છું.” બધાં મરઘાં અને બતકો તૂટી પડે છે. પેલા ભાઈએ તેને કહ્યું કે,
તું દાળને છારામાં પલાળવાને બદલે, પાણીમાં પલાળીને આપે તો | દાંધો આવે ? કાનીમાબીબીએ કહ્યું કે, “ તે રીતે મેં કરેલું. પણ મરઘાાંએ એક દાણો સૂઢા ખાધો નહીં. કારણ કે, તેમને દાળ કરતાંય કીડાં વધારે ભાવે છે. ચણાની દાળ છાશમાં પલળે એટલે એમાં મૂકમ
2 : 2 : : : : :
Page #111
--------------------------------------------------------------------------
________________
*
.
-
-
- -
IIIIIIIII
द्विहण
dlLE.
પ્રશ્ન ટ્ટિદળ એટલે શું ? જવાબ: જેમાં બે ળ , બે વિભાગ હોય , તેવાં ધાનને ‘દિળ' કહેવાય છે.
એટલે કે જેની દાળ બને તે બધાં ‘દ્વિદળ' કહેવાય છે. આજે વપરાતાં
તમામ કઠોળ , દ્વિદળમાં ગણાય. દા•ત. મગ, તુવેર, અડદ, - ચણા, મઠ, વાલ, ચોળા, વટાણti , મેથી, મસૂર, કળથી, લોંગની
દાળ વગેરે. આ બધાંના લીલાં પાન , લીલાં દાણાં તેમજ તેનાં આટા , બધું જ “
ઢિળ' ગણાય.
-
Tદીકાંઓ પેદા થાય છે અને દીsi એ તો મરઘાંનો સ્વાદિષ્ટ ખોરાકછે. ઉકરડામાં પણ મરઘાંઓ તો ડીડાં જ શોધતાં હોય છે.'
આ સત્ય પ્રસંગ પૂરવાર કરે છે કે, કાયાં દહીં, છાશ , દૂધમાં (દોળ બળવાથી, અસંખ્ય ડીંડાઓ પેદા થાય છે, - (૧૦૦) જૈન મુનિ શ્રી શોભન વિજય , એકવાર પોતાનાં સંસારી
મોટાં નાઈ ધનપાલનાં ઘરે ભિક્ષા પધાર્યા હતા, ધનપાલ1 કબાટમાંથી દફનો કટોરો બાર કાઢી , મુનિશ્રીને વહોરાવવાં ગાયાં.
મુનિશ્રીએ પૂછ્યું કે, ‘હું ધનપાલા દહીને જમાવ્યાં બાદ, કેટલી રાત પસાર થઈ છે?' ધનપાલ કહે છે, “રાતની વાત જાણીને શું કરો આટલું સરસ દહી છે, તો વહોરી લો. શું તમને આવાં - સફેદ બાસ્તા જેવાં દહીમાં પ૭ મહાવીરનાં જીવડાં દેખાય છે 1 ફોનનમુનિએ કહ્યું કે, ‘હા ધનપાલ, મારાં ભગવાને કહ્યું છે ટું,
જે દહીં બે રાત ઓળંગી જાય, તો એમાં અસંખ્ય કીડાઓ પડી જાય છે. તારે જાણવું હોય તો , પગ રંગવાનો જે લાલ કલરનો અલતી આવે છે, તે લાવ, દહીંની ઉપર તેને ભભરાવી ને 1 તને તરત જ સફેદ કીડાઓ દેખારો.' ધનપાલે તેમ કર્યું, તો તરત જ T બધું દહી' લાલ રંગથી રંગાઈ ગયું , પણ અંદરનાં કીડાનોએ કલર ‘પડશો નહીં. રેડ બેગ્રાઉન્ડમાં વ્હાઈટ stઓ ખદબદ -ખદબદ થતાં સ્પષ્ટ દેખાયાં - જોઈ શકાયાં. રાજા ભોજનાં માનીતા પંડિત ધનપાલનું મસ્તક પ્રભુ મહાવીરનાં ચરણોમાં અહીનાવથી મૂઠી ગયું.
નોનું જીવવિજ્ઞાન અને આહાર વિજ્ઞાન જાણીને , અન પંડિત પણ જૈનધર્મના છો રંગાઈ ગયાં. તેમણે ‘તિલ મંજરી' જેવા મધુર કાવ્યની રચના કરી, જે આજે પણt , આપણti જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ { , અન પંડિતો જે જૈન ધર્મનાં છ રંગાયા, તો તમે જેનો - શું જૈન ધર્મનાં છો રંગાયા કે નહી ?
| દિદળની વ્યાખ્યા – નિશાની :લ) જે વૃક્ષનાં ફળ રૂપે ન હૌય
» જેને પીલવાથી તેલ ન નીકળે , (૩) જેને ભરડવાથી દાળ બને , જી તેના બે ભાગ વચ્ચે પડ ન હોય ,
- ઉપરોક્ત ચારે-ચાર લહાણી જેમાં ઘટતાં હોય, તેને દ્વિદળ* જાણવું, અન્યથા નહી. રાઈ, સરસવ, તલ અને મગફુળીમાંથી તેલ નીકળે છે, માટે, તે દ્વિદળમાં ન ગણાય. સાંગરી, તો ઝાડનાં કૂળરૂપે ખાવે છે, મારે દિળ ન ગણાય, બાજરી, જુવાર વગેરે ઝાડનાં 1 ફળરૂપે પણ નથી અને તેમાંથી તેલ પણ નથી નીકળતું, છતાંય , તેની બે ફાડ થતી ન હોવાથી, દ્વિદળ રૂપે તેને ન ગણાય.
CCCCCCCCC IIIIIIIIIIIIII
དད་ན་ནན་ཧཧཧཧད
પ્રસ્તા ઉપર જણાવેલ ધાન્ય, માત્ર તે ધાન્ય અવસ્થામાં જ દ્વિદળ ગણાય
છે તે સિવાયની અન્ય અવસ્થામાં પણ ગણાય ! : મગ, તુવેર, અડદ, ચણાં, મદ, વાલ, ચોળાં, વટાણti , મેથી, મસૂર,
કુળવી, ભોગની દાળ, લીલવાં , કુમટીયાં , વોરે કઠોળ દિન' ગણાય. | વળી, એ દિદળની ફળીઓ , લીલાં- સૂકાં પાંદડાં, ભાજી, તેનાં આટા, દાળ, તેની કોઈપણ બનાવટો વગેરે પણ ‘હિંદળ’ જ ગણાય. જેમ કે, 'કોઈપણ કઠોળનાં પાંદડાની ભાજી , વાલોર , ચોળાકુળી, તુવેર, મગ, ગુવાર કુળી , વટાણાંની કુળી, લીલાં ચણાં , કોળની મૂકવણી, મેથીનો સંભારો , મેથી નાંખેલ અથાણાં , દાળ, સેવ, ગાંઠિયા, પાપડ, બુંદી, -વડી વગેરે પ0ા દ્વિદળમાં ગણાયા.
Page #112
--------------------------------------------------------------------------
________________
(૨૧૯)
(૨૨)
मियोनी पिराधना धाय छे. मा विराधनाधी भयया भाटे,तेसंगे વિરોષ કાળજી રાખવા માટેનાં સૂચનો - ઉપાયો નીચે પ્રમાણે બતાવ્યાં છે. તેની કાળજી રાખવી જરૂરી છે.
મમHF T
TTTTTTTT
પ્રમ: 7 દ્વિદળri tવાં વપરાશી, sઈ વંકારની જીવહિંસા પાગ છે,
તેની સમજુતી ખાપરો ? જ્વાબ: ઉપર બતાવેલ વ્યાખ્યામાં ફીટ થતાં તમામ પ્રકારનાં કદોળમાંથી
બનતી કોઈપણ વાનગી ને કાચાં (૧) દહીં ) છારા 30 (ધ સાથે | મીસ કરવામાં આવે, તો અસંખ્ય કોઈન્દ્રિય ભાવોની ઉત્પત્તિ થાય છે. પછી, તેનું નકgણ કરવાથી હિંસાનો દોષ લાગે છે. માટે , ડાયાં ગોરસ સાથે ક્યારેય પણ કઠોળને મીસ કરવું નહીં. જો દહીં, દૂધ, | છાને બરાબર પાડી રીતે ગરમ કરી દેવામાં આવે, તો પછી કઠોળ સાથે જમવામાં દોષ લાગવાનો સંભવ રહેતી નથી. એકલાં કઠોળનીવેરાયટીઝ ખાવામાં કે માબ એકલાં ગૌરસ ખાવામાં, દ્વિદળનો કોઈ દોષ નથી , પણ, બંનેનું સંયોજન કરીને ખાવામાં જ હિંસાદિ દોષો લાગે છે. આવા સાંયોર્ગિક દોષને પણ દ્વિદળ તરીકે
ઓળખાવાય છે. પ્રઃ બે પદાર્થનાં સંયોજનને બીજ ઉદાહરણથી કઈ રીતે સમજવી રાકાય
ઘટાવી શકાય ? જવાબઃ જાહેર રસ્તા ઉપર એક છાણનો પૌદરો પડ્યો છે. બપોરના ધુમ
1 તાપમાં , તે મૂકાઈને એકદમ ડ્રાય થઈ ગયો છે. આ બાજુમાં , હાલ કોઈ જ જીવ નથી, પણ , સાંજ પડતાં , વરસાદ અંધાર્યો અને વાદળ તૂટી પડ્યાં. છાણાનાં પોદરાં સાથે પાણી મીસ થયું. બીજા દિવસનાં પ્રભાતે જોયું, તો પેલાં પૌદરામાં સેંકડો કીડાઓ ખદબદ - ખદબદ થઈ રહ્યાં હર્તા . આમ કેમ બન્યું ? છાજુમાં જુવોત્પત્તિ કરવાની ક્ષમતા હતી . પણ , તેમાં પાણીનો સંયોગ થવો અપેક્ષિત હતો. જેને તેમાં , પાણીનો સંયોગ ન થયો હોત, તો કોઈ જીવ પેદા થાત નહીં! બસ, આ જ રીતે , કઠોળમાં પણ , જુવોત્પત્તિની શક્તિ પડેલી છે. માન , ડાયાં ગોરમનાં સંયોગની અપેક્ષા રહે છે. જે કાચાં ગીરસનો સંયોગ ટાળી દેવાય, તો જુવોત્પત્તિની સંભાવના રહેતી નથી. દોષ લાગતો નથી. તેથી , કઠોળની સાથે કામ દૂધ, દહીં, છાશ મીસ થવાનાં પ્રસંગો ટાળવાં જોઈએ.
અને વર્તમાનમાં , સમજણનાં અભાવે અથવા બેદરકારીનાં લીધે, ઘgiાં શ્રાવકોનાં જીવનમાં , દ્વિદળનાં લીધે અસંખ્ય બેઈન્દ્રિય
(૧૦૧) હમણાં-હમણાં , ઘરમાં તથા જાહેર Éરાનોમાં દહીંવડા ખૂબ —
પીરસાય છે, વડાં પીણાનાં લોટમાંથી બનાવાય છે. પછી, તેનાં ઉપર, 'કીઝમાંથી કાઢેલું ખાઈસક્રીમ જેવું હીં પાથરવામાં આવે છે. આ રીં* 'અને વડાંનો સંયોગ થવા માત્રથી જ, તત્કાળ અસંખ્ય બેઈન્દ્રિય જીવો 'પદ ઇઈ જાય છે, આ બેરિયાંનાં કીડાઓ, જે થીજમાં પેદા થાય છે,
તે ચીજ જેવાં કલરની હોય, તેવાં જ કલરનાં પેદા થાય છે. વળી, અતિ 1 મૂડમ હોવાપી, નજરે જોઈ શકાતાં નથી. પરમાત્મા જિનેશ્વર દેવ તો - કેવળજ્ઞાનનાં સ્વામી હતાં . નાનપ્રકારમાં પરમાત્માએ જે જીવોપત્તિ નિહાળી છે, તે આપણો , bew અને મy કર્યા વિના , મસ્તક નમાવીને , સ્વીકારવી જ જોઈએ. આ સ્થળે, જો દહીંને, વડાંની ને સાથે મીક્સ કરતાં પૂર્વે, ચૂલા પર ધગધગતું ગરમ કરી લેવામાં આવે, 'તો દોષ લાગતો નથી. ગરમ કર્યા બાદ, જમતી વખતે, તે ઠંડુ થઈ ગયું હોય, તોય કોઈ બાધ નથી. કેમ કે, એકવાર ગરમ કરવાથી, તેનામાં દેબી જિવોત્પાદક શક્તિ, નષ્ટ થઈ જાય છે. (દા.ત. ઘઉં, બાજરી છે. જુવારને એકવાર ફીકી નાંખવામાં આવે, તો પછી વાવ્યાં છતાં પણ , ફરી તે ધાન ઉ કતાં નથી. કેમ કે, તેમની ઉત્પાદક રાક્તિ લોકવાં દ્વાર નષ્ટ કરી દેવામાં અાવી છે. તે જ રીતે, ગોરસ ગરમ કર્યા બાદ, જીવોત્પાદક રહેતાં નથી. - દહીનું રાયતું અનેક રીતે બને છે. એમાં જવારે કુદળની - | ચણાના લોટની બુંદી મીસ કરીને બનાવાય છે, ત્યારે દિદળનો | દોષ લાગે છે. કઠોળ સાથે મીક્સ કરતાં પૂર્વે, દહીને સારી રીતે
ઉકાળી લીધું હોય, તો દોષ નથી. 53) મેથી કઠોળ ગgtય છે. તે જ રીતે, મેથીની ભાજી પણ,
કઠોળ ગણાય છે. આજકાલ , બહેનો જ્યારે મેથીનાં પૈપલાં બનાવવાં બેસે છે, ત્યારે થાળીમાં , ઘઉં- બાજરાનાં લોટનો ઢગલો ચાળીને કરે છે અને તેમાં મેથીનાં પાંદડાં પધરાવે છે. પછી, તે પાંદડાં ઉપર કાથી છાશનો લોટો રેડી દે છે અને લોટ બાંધવા મંડી પડે છે.
૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
Cccccceeece
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૨૧
આ વખતે, તેમને ખ્યાલ નથી કે, તેમનાં લોટમાં આખા મુંબઈમાં પણ ન સમાય તેટલાં અસંખ્ય ક્રમ બેઈન્દ્રિય જીવો પેદાં થઈ ચૂક્યાં છે, જે તેમનાં બે હાથે હાલ મસળાઈ રહ્યા છે. ટૂંક સમયમાં, તેઓ એને વધસ્તંભ પર (તાવડી પર) ચડાવી દેવાનાં છે. પ્લીઝ બહેનો, આવું ન કરશો!! તમાાં લોટની છારા ગરમ કરેલી હોવી જોઈએ . તે પછી જ તેને મેથીનાં પાંદડાં સાથે
મીક્સ કરી શકાય,
(૧૪)
જ્યારે છાશની કઢી કરવાની હોય છે, ત્યારે બહેનો, ચૂલા પર તપેલીમાં છાશ ચડાવીને, છારા ગરમ થયાં પૂર્વે જ, એમાં તરત ચણાના લોટનું અટામણ ઉમેરી દે છે. કાચી છારામાં રાણાનો લોટ ભળવાથી, તત્કાળ અસંખ્ય જીવો પેદા થાય છે. અને જ્યારે કઢી ઉકળે છે, ત્યારે બધાં તપેલીમાં જ સ્વાહા થઈ જાય છે. આ રીતે, જીવોની ઉત્પત્તિનો અને સંહારનો ઉભય દોષ, એક સાથે લાગી જાય છે. વળી આ કઢી સાથે જે શ્રીખંડ વાપરવાનો હોય, તો અટામણ ચણાનાં લોટનું ન નાંખતાં, ચોખાનાં લોટનું નાંખવું જોઈએ. વધારમાં પણ, ગ્રંથીનો ઉપયોગ ન થાય, તેનો ખ્યાલ રાખવી જોઈએ. ડેમ કે, મેથી કોળ ગણાય છે. ઘણાં લોકો શ્રીખંડના જમણવારમાં, દોષથી બચવા માટે, શાકમાં સીંગદાણાના શાક, ખમણ- ચૌખાના લોટનાં અને કઢીમાં પણ ચોખાનો લોટ વાપરે છે. શક્ય હોય ત્યાં સુધી, ક્યારેય જમણવારમાં, શ્રીખંડ દહીવડાવાળી ગોરસની વેરાયટીઝ બનાવવી નહીં. ફાવશે ને ?
(૧૦૫)
સમારંભોનાં જમણવારમાં, શ્રીખંડ આવે એટલે જોખમ ઘણું વધી જાય છે. આખા રસોડામાં, જો કોઈપણ કઠોળની આઈટમ હો, તો એ જમતાં થાળીમાં ભેગી થઈ જશે અને દહાડો ઉઘાડી મૂકી. શ્રીખંડની હાજરીમાં, લીલાં-સૂડાં કઠોળનાં શાક, ચણાનાં લોટનાં ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાનાં લોટવાળી કઢી અને મેથીનાં વઘારવાળી કઢી, – આ ક જ ચાલી શકે નહીં. માટે, શ્રીખંડને કાયમ માટે,
દેળાવડાં,
સી ત્રજનાં
દૂરથી જ . ખાટાં ઢીકળાં બનાવવાં માટે કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ આટી પલાળતાં પૂર્વે, છાશને ગરમ
નમસ્કાર કરી દેવાં.
(૧૦૬)
'
૨૨૨
કરેલી હોવી જોઈએ. છાશને ગરમ કર્યા વિના, પલાળવાથી હિંદળનો દોષ લાગે છે.
સીધો જ આટો
.
(103) મૈથીનાં ઢેબરાં સાથે દહીં ખાઈએ છીએ. ત્યારે એ ખ્યાલ નથી. હોતી હૈ ઢેબરાંની અંદર મેથીની ભાજી નાંખેલી છે. કાચાં દહીંની સાથે મૈશીનો સંયોગ થતાં, અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. માટે, આવાં મૈથીનાં ઢેબરાં, કાચાં દહીંની સાથે ન ખવાય. પણ, દહીને ગરમ કરી લેવું. અથવા તો થા સાથે ઢેબરાં ખાઈ લેવાં અથવા તો મૈથી અને કઠોળ વગરનાં ઢેબરાં બતાવવા, ચાલરી ? (૧૦૮) શ્રીખંડ આદિના જમણવારમાં, લોકો મેથી નાંખેલા અથાણાંનો ઉપયોગ કરતાં હોય છે. અથાણાંમાં રહેલી મેથી અને શ્રીખંડનું કાચું દહીં મીક્સ પતાં ટ્વિદળ થાય છે. માટે, આ દોષના ત્યાગ માટે, મેથીવાળું અથાણું ન વાપરવું યોગ્ય છે.
(906) કેટલાંક લોકો જમીને છેલ્લે છારા પીવાનો આગ્રહ રાખે છે. ખાસ કરીને, કચ્છી લોકોને, લચ્છી વિનાં ચેન પડતું નથી. જાહેર સમારંભોમાં પણ છાશનાં કાઉન્ટર હોય છે. જમવાની થાળીમાં દાળ, શાક, ભજીયાં આદિ અનેક ચીજમાં કઠોળનો વપરાશ તો હોય જ છે. પછી, એ
"
મોઢે, અઁદા હાથે તરત જ, છાશ-પાન કરાય છે. આ રીતે, ઠાથી છારા સાથે કઠોળનો સંચોગ થવાપી, અસંખ્ય બેઈન્દ્રિય ખ્રુથી ઉત્પન્ન થાય છે. આ દૌષથી બચવા ઈચ્છતા લોકો સવારે કડક રીતે છારાને ગરમ કરી લે છે. આ રસ્તી, સરળ અને સેફ્ છે. તેમ છતાં પણ, કાચી છારા પીવાનો પ્રસંગ આવે તો, હાથ-મોં બિલકુલ સાફ કરેલાં હોવાં જોઈએ. ક્યાંય કઠોળનો ટચ ન હોય એ રીતે, અલગથી છાશ પીધાં પછી, તેનો ગ્લાસ અલગથી સાફ કરીને મૂકવો જોઈએ. કઠોળનાં એંઠવાડ સાથે જો છારાવાળો ગ્લાસ ભેગો થાય, તો હિંસાનો સંભવ છે. માટે, એ ગ્લાસને અલગથી સાક્ કરીતે, પાણી પી જવું જોઈએ. પેટમાં ગયાં પછી, અંદર કઠોળ સાથે ભેગું થાય, તો ફ઼િળનો દોષ નથી. કારણ કે, શારીરમાં તૌ એક જબ્બર અણુભઠ્ઠી ચાલુ છે.
(૧૧૦)
કાર્યું દૂધ વાપરવાનો પ્રસંગ બહુ ઓછો આવે છે. તેમ છતાં, ઘરમાં કાચાં દૂધની તપેલી ખુલ્લી રાખવાથી, ક્યારેક તેમાં કઠોળનો દાણો યા ભાજીનું પત્તું પડી જવું સંભવિત છે. આ રીતે, કાચાં ધ સાથે કઠોળનો સમાગમ થતાં પણ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ
Page #114
--------------------------------------------------------------------------
________________
२२३
थाय छे. अंटडीनुं दूध होघां पछी मे तरत गरम न उश्यामां આવે, તો તેમાં પણ અસંખ્ય ડીડાં પડવાનો પ્રારંભ થઈ જાય છે. ડેરીનાં દૂધ તો મોટે ભાગે, ત્રણ દિવસનાં વાસી હોય છે, જેનું આખો દેશ આજે સેવન કરે છે. અને નગવાનનાં અભિષેકમાં પણ તે જ વપરાવાં લાગ્યું છે. પર!, હત્યાઓ નહીં રોકવામાં આવે તો દૂધ નામની ચીજ અશ્ય જ થઈ જશે.
(૧૧) સૈવ, ગાંડિયા, ચણાની પુરી, ગવાર ફળીની તળેલી શીંગો વગેરે ડોળમાંથી બનાવેલી ચીજે કાચાં દૂધ, દહી, છારા સાથે વપરાય નહીં સૈવ, ભજીયાં જે તેલમાં તળ્યાં હોય, તે તેલથી શાક વઘારાય કે ખાખરાં, રોટલીમાં મોા નંખાય, તો તે શાક, ખાખરાં, રોટલી સાથે કાર્યાં દહીં, છાશ, ધન વપરાય. દિળનો દોષ લાગે. (૧૧૨) બજારનાં રસ વાસી હોય અથવા વાસી રસ ભેળવેલ હોય,
તેવી પૂરી સંભાવના છે. તેથી ' અભક્ષ્ય' છે. વળી, આ રસમાં ક્રાર્યું દૂધ ભેળવેલું હોય છે. માટે, તે કઠોળ સાથે વાપરવાથી ‘હિંદળ થાય છે. ઘરમાં પણ કેરીનાં રસ સાથે કાચું દૂધ ભેળવવું નહીં. આરોગ્ય માટે પણ તે અતિ હાનિકારક છે.
(993)
ચણાનો લોટ વગેરે ચાળવાની ચાયણી જુદી રાખવી. જો તે જ ચાયણીથી ઘઉં વગેરેનો લોટ ચાળવામાં આવે, તો તેની બનાવટ કાચાં દહી સાથે ન વપરાય.
(૧૧)
યુધિષ્ઠિરે એકવાર અર્જુનને કહ્યું કે, હું તૈય! જે લોકો કાચાં દૂધ, દહીં, છાા સાથે કઠોળને જમે છે, તે લોકો, ખરેખર, માંસનું ભક્ષણ કરી રહ્યાં છે. અર્જુન‘ મહાભારત’માંથી
(૧૧૫)
આ ચાળેલો લોટ, આજે જ ઉપયોગમાં લેવી. આવતી કાલે વાપરવાં માટે, તેને પાછી ચાળી લેવો. આજે બાંધેલો લોટ, આજે જ વાપરો. બીજા દિવસે તે વાસી થઈ જાય છે. ઝિમાં શખવાથી પણ તે બાસી જ રહ્યું છે. ફેશ નથી થઈ જતો. ફ઼િત્ર એ કોઈ જાદુઈ કબાટ નથી કે જેમાં અન્ય પદાર્થો સૌ જ નહીં.
9
9
9
૨૪
અથાણું છુંદો
-
- મુરબ્બો
तो
એ વાપરી ડાય, આપશો ? જોઈએ તેવી કાળજી
પ્રશ્ન: અથાણાં, છુંદો, મુરબ્બો શું વાપરી રાડાય ? કઈ રીતે, ઈ કાળજી રાખવી, તે અંગે સમજણ જ્વાબ: આજકાલ, અઘાણાં, છુંદા, મુરબ્બા સંબંધમાં, લેવાતી નથી. માટે, ત જ વાપરવા + તે શ્રેષ્ઠ છે. તેમાં પાણીનો ભાગ રહી જાય અને તેથી અસંખ્ય બેઈન્દ્રિય જ્હોની અને અનંતા નિગોદની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. જો વાપરવાં જ હોય, તો તે સંબંધી બધી જ કાળજી લેવી જોઈએ અને નીચેની બાબતો બરાબર લક્ષમાં ટીવી જોઈએ.
(195)
ડેરી, લીંબુ વગેરેની સાથે નહીં ભેળવેલાં ગુવાર, ગુંદા, ડાળાં, ચીભડાં, મરચાં વગેરે અથાણાં, ખટાશ વિનાંના હોવાથી, જે દિવસે બનાવ્યાં હોય, તે જ દિવસે ચાલે. બીજે દિવસે ‘અભક્ષ્ય' બને છે. ખાટાં ફળોનું અથવા ખાટાં રસમાં બનાવેલ અથાણું (તડકા દીધાં ન હોય તેવું) ત્રણ દિવસ ચાલે પછી ‘અભક્ષ્ય' બને છે. ડેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું જે સૂકવેલું અથાણું બતાવવામાં આવે છે, તે પણ, જો બરાબર તડકાં ન દેવાયાં હોય, અને લીલારા રહેવાથી વાચ્યું વાવી શકાતું હોય, તો તેવું અથાણું પણ ત્રણ દિવસ સુધી જ ચાલે પછી અભક્ષ્ય' બને છે. એટલે કે, ત્યારબાદ તેમાં અસંખ્ય બેઈન્દ્રિય મસ જીવો તથા નિગોદ-ગાદિ અનંતા જીવોની ઉત્પત્તિ - વિરાધના થાય છે.
+
(115)
-જૈ અથાણામાં, મેથી વગે૨ે ધાન્ય, ચણા વગેરેનો લોટ હૈ દાળિયાં ભેળવેલ હોય અથવા પાણી નાંખ્યુ હોય કે પાણી રહી ગયું હોય, તો તે બધાં અથાણાં, બીજે દિવસે વાસી થવાથી ‘અભચ' બને છે. એટલે કે, બીજા દિવસે તેમાં અસંખ્ય બેઈન્દ્રિય તથા અનંત નિગોદાદિ જીવોની ઉત્પત્તિ થાય છે.
(૧૧૮)|
કેરી, મરચાં, ગુંદા વગેરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. તડકાથી ધીરે ધીરે પાણી સૂકાતું જાય છે. આ તડકા “ત્રણ જ દિવસ આપવાનાં ' એવું નથી. જ્યાં સુધી, કેરી, મરચાં, ગુંદા વગેરે સૂકાઈને 59 બંગડી જેવાં ન થાય, ત્યાં સુધી, ત્રણ, પાંચ, સાત કે વધુ ટ્વિસ પણ તડકાં આપવાં પડે. તે પછી, તેની ઉપર ગોળ, રાઈ વગે૨ે
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૫)
थडावीने, सरसयनां तेसमां डूजां डुलाडवामां आवे छे. खायां વ્યવસ્થિત બનાવેલાં અથાણાં, તેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બદલાય નહીં ત્યાં સુધી, અલબત્ત, વરસ સુધી પણ ચાલી શકે છે. કો સરસવનું તેલ ઓછું નાંખ્યુ હોય, તો વહેલાં બગડી જવાનો સંબવ છે. માટે, તેલ ઘઉં નાંખવું.
(116)
તડકામાં ડેરીનો છૂંદી વગેરે પણ બનાવાય છે. તેમાં ડેરીની છીણમાંથી ખાટું પાણી કાઢી નાંખીને છીણ સાથે મીઠું તથા સાકર ભેળવીને તડકે મૂકવામાં આવે છે. જેમ-જેમ તડકાં થતાં જાય, તેમ તેમ ચાસણી કડક થતી જાય છે અને પાણી સૂકાતું જાય છે. જ્યારે ચાસણી ત્રણ તારવાળી થાય ત્યારે પાકી ચાસણી થઈ સમજવી. જ્યાં સુધી, બે કે અઢી તાર નીકળે, ત્યાં સુધી ચાસણી કાચી સમજ્વી. પૂરાં ત્રણ તાર ખેંચાય ત્યારે જ પાડી સમજવી. આવો છુંદો, મુરબ્બો, પણ લાંબો સમય સુધી ચાલે છે. બાકી નહીં". (૧૨૦) છૂંદો, મુરબ્બો વગેરે ચૂલા પર પણ કરવામાં આવે છે. એમાં, પહેલાં ખાંડને ચૂલે ચડાવી, તેમાં વૃંદાની છીણ કે મુરબ્બાનાં ટુકડાં નાંખવામાં આવે છે. પછી, ચાસણી ત્રણ તારવાળી થાય ત્યાં સુધી, હુલાવતાં રવું પડે છે. ચાસણી પછી થઈ ગયાં બાદ, તેને ચૂલેથી ઉતારીને ઠંડુ થઈ ગયાં બાદ, કાચની બરણીમાં ભરી દેવાય છે. આવાં, વૃંદા, મુરબ્બાં પણ, લાંબો સમય સુધી ચાલે છે. બાકી ન ચાલે કૈર, મળ્યાં વગેરેને કાચી કેરીનાં ખાટાં પાણીમાં અથવા લીંબુનાં રસતી ખટાશમાં, ત્રણ દિવસ પલાળીને પછી બહુાર કાઢીને ફરી ત્રણ ૐ વધુ દિવસ તો બરાબર સૂકાવીને બંગડી ઐવાં ડ૬ કર્યા બાદ, સરસીયાનાં તેલમાં રાઈ વગેરે ફીણીને, પછી કેર કે મરચાંને અંદ ડૂબાડવામાં આવે છે. આવાં અથાણાં મા લાંબો સમય ચાલે છે. લાંબો સમય ચાલતાં અથાણાં, છુંદા, મુરબ્બા માટે ખૂબ જ ચીવટથી, ઝીણવટભરી કાળજી લેવી પડે છે. જો તેવી કાળમાં ખામી ી જાય તો એ અથાણાં . વગેરે અસંખ્ય બેઈન્દ્રિય જીવો અને લીલ-ફૂગનાં ઉત્પત્તિ સ્થાન બની જાય છે. આવાં અથાણાં અભક્ષ્ય બને છે, અને આરોગ્ય પણ બગાડે છે. તેથી, વ્યવસ્થિત પતિસર નીચે મુજબની કાળજી લેવી.
(૧૧)
3
IL
ம
9
2
૧૧૧
(૨૬
()
थानापती येणाखे तथा जनायां आ प
નીચે
વિચારીએ :
જીસાથી બચવા માટે કઈ-કઈ કાળજી લેવી, તેની વિશેષ વાત ક્રમસર વ્યવસ્થિત points સાથે, મુજબ મુરબ્બાં વગેરેની ચાસણી, જો નરમ રહી જાય, તો ૧૦–૨૦ દિવસમાં જ લીલ-કુળ થઈ જવાનો સંભવ રહે છે. માટે, ત્રણ તારવાની પાડી ચાસણી કરવી . ચાસણી ત્રણ તારી કરવાથી, ઢીલાં ગોળ જૈવો મુરબ્બો થશે .
(૨) સૂકવણી જેવી તેવી કરાય, બરાબર તડકાં ન દેવાય, તો તે અથાણાં વગેરે ત્રણ દિવસથી વધુ ચાલી રાડે નહીં. માટે, કડક બંગડી જેવાં કરવાં . તે માટે ત્રણ, પાંચ, સાત હૈ પંદર દિવસ પણ તકો આપવી પડે.
(3) અથાણાં વગેરે કરતાં, પાણીનો અલ્પ પણ સ્પર્શ ન થવા દેવો. પાણીવાળાં હાથ હોય તો તે બરાબર કોરા કરવાં -
(2 અથાણાં વગેરે ભરવાની બરણી, ગરમ પાણીથી સાફ કરીને 5 કોરી કરવી. જરૂર પડે તો, તડકામાં ખુલ્લી પણ મૂવી. અંદર ક્યાંય પણ પાણીનો અંશ રહેવી જોઈએ નહીં. નહીં તો, તેમાં ભરેલાં અથાણાં વગેરેને બગડી જતાં કે લીલ-ફુગ થતાં વાર લાગશે નહીં.
'
(૫) અથાણાં વગેરે હાથથી (ખુલ્લાં) બહાર કાઢવાં નહીં. એકદમ કોરાં ચમચાથી જ કાઢવાં. કાઢતી વખતે પણ તેમાં પાણીનો અંશ પણ દાખલ ન થઈ જાય, તેની સંભાળ લેવી. અથાણું નોકર-ચાકર ૐ બાળકો પાસે કઢાવવું નહીં. ઉપયોગવાળી વ્યક્તિએ જાતે જ કાઢવું. જરૂર પડે તેટલું અથાણું કાઢીને. તસ્ત જ બરણી બંધ કરી દેવી, ખુલ્લી રાખવી નહીં. બરણી ઉપરનું ઢાંકણ સખત (ārişht) હોવું જોઈએ, પોલું ન ચાલે. વળી, ઢાંકણ બંધ કર્યા પછી, તે ઢાંકણ કપડાંથી મજબૂત રીતે બાંધવું.
ટૂંકમાં જરાય વાર્તી પ્રવેશ થવો જોઈએ નહી. જો ભેજવાળી હવા
"
સહેજ પણ, અઁદર પ્રવેશી જાય, તો અથાણું તરત બગડી જાય, લીલ-ફુગ થઈ જાય . ક્યાંય પણ, અજાણપણે પણ ભૂલ થઈ જાય તો મોટી વિરાધના ઉભી થાય છે. માટે મનને મનાવીને, અથાણાંનો ત્યાગ જ કરી દેવો ‘શ્રેષ્ઠ' છે. ચાતુર્માસમાં તો ખાસ તેનો ત્યાગ કરી દેવો અને ચાતુર્માસ પહેલાં તે વાપરી નાંખવો, પૂરો કરી નાંખવો. મેથીવાળું અથાણું બીજે દિવસે અલક્ષ્ય' બને છે. અને ઠ્ઠી
(6)
Page #116
--------------------------------------------------------------------------
________________
સાથે વપરાઈ જાય, તો દ્વિદળ ઠાને છે. માટે, મેથીનો ઉપયોગ કરવી જ નહીં. તેનાં સ્થાને, જીરું વાપરવાથી ડામ ચાલી જાય.
બરણી ઉપર ડીડી, મંકોડા વગેરે ન ચડે, તેની સંભાળ લેવી. બરણી યોગ્ધ સ્થાને રાખવી, અંધારામાં ન મૂકવી. અથાણું લેતાંમુક્તાં નીચે છાંટો ન પડે, તેની સંભાળ લેવી. નહી તો, કીડી વગે૨ે ભેગાં થઈ જવાનો સઁય છે – તેથી મોટી વિરાધના થાય .
3
-
(૮)
બજારું અથાણાં વગેરેમાં ઉપર મુજબની કોઈ જ કાળજી પ્રાયઃ લેવાતી ન હોય, મારે તે ‘અભક્ષ્ય છે. વળી, તેમાં, તે બગડે નહી તે માટે, રસાયણી ભેળવવામાં આવે છે, જે આરોગ્ય માટે પણ ઘાતક છે. માટે બજાર અથાણાં કદી વાપરવાં નહીં, ફાવશે ને ?
(3)
'
(૯) કંદમૂળ, લીલી હળદર, આદુ, ગરમર, ગાજર, લીલી ઘાંસ + મલબારનાં મીઠાનાં પાણીવાળાં લીલાં મરી વગેરે પ્રથમથી જ અભક્ષ્ય' છે. માટે તેનાં અથાણાં પણ ‘અભણ્ય’ જ ગણાય. તે વપચય નહીં, વાપરવામાં અસંખ્ય બેઈન્દ્રિયાદિ જીવોની તથા નિગોદફ્ર્શાદ અનંતા વોની વિરાધના થાય છે, આત્મા કર્મબંધથી ભારે બને છે અને ભવાંતરમાં દુર્ગતિમાં જવું પડે છે. શું કરવું છે ! જાતે જ વિચારજો.
(૧૨)
આજે ઘણાં ઘરોમાં, જૂના દહીંનું મેળવણ નાંખવાનો આગ્રહ અથવા ઉપયોગ કરાય છે, જે ચાલી શકે નહી. દહીં બે દિવસે ‘અલક્ષ્ય' થઈ જાય છે • તે આગળ વિસ્તારપૂર્વક જણાવેલ છે. તે મુજબ જૂનું દહીં ‘અભક્ષ્ય છે, તો પછી, તેનાં ઢારાં બનતું નવું દ્દી પણ “અભક્ષ્ય જ બનશે. માટે જાગૃતિ રાખીને, આ જયણા પાળવાની છે. ઘણાં ઘરોમાં, શુકનની માન્યતા- માંગલિક રૂપે પણ, દહીંમેળવણ જેટલું પણ : કાયમ માટે ઘરમાં રાખવામાં આવે છે . અને બહારગામ જાય ત્યારે પણ, શુકન માટે, થોડું હી ઘરમાં રાખી મૂકાય છે, જે ચાલી ન શકે, અને તેનો ઉપયોગ પણ કરી શકાય નહી'. (તેનાં કારણો વિસ્તારથી આગળ સમજાવ્યાં છે) માટે, આ પ્રકારની અવળી માન્યતાથી દૂર થઈને, આ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, મોટી વિરાધનાથી બચવાનું કરવું. બે દિવસથી વધારે જૂનું મેળવણ વાપરવામાં, અસંખ્ય બેન્દ્રિર્યાદ ત્રસ જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે.
_
19
૨૨૮
##
(3)
ह्रीं सवारे भेजयो तो, नमीं गयां पछी, जीभ मीनीटे भड़ा તેને વાપરી શકાય છે. આજે ઘણાં ઘરોમાં એવી માન્યતા છે કેરાતવાસી થયાં પછી કે ૯ કલાક પસાર થયાં પછી જ‚ દહી વાપરી શકાય. પરંતુ, આ માન્યતા ખોટી છે. સવારે મેળવેલું દહી, તે જ દિવસે, જામી ગયાં પછી, તરત જ, ખુશીથી વાપરી શકાય છે, ખપી શકે છે, તેમાં કોઈ જ દીષ લાગતો નથી.
.
કાચું દૂધ, કાચાં પાણીમાં બનાવેલી છારા કે ગરમ કર્યાં વગરનું કાયું દહીં – વાપરી શકાય છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવી પણ ટાકાય છે. પડાય રાસ્ત્રનાં કાયદાનાં આધારે, આ છાશ અચિત્ત બની જાય છે, અને તેથી એકાસણામાં વાપરવાં કે વ્હોરાવવામાં કોઈ જ બાધ નથી. માત્ર, આ વાપરતાં વખતે, ટ્ટિદળ ન થાય, તેની ચોક્કસપ ખાતરી કરવી જરૂરી છે. માટે, કાચું દૂધ, કાચું ઠ્ઠી, કાચી છારા વગેરેવિહાર વખતે (ગામડાંનાં વિહાર દરમ્યાન) સાધુ-સાધ્વીજી ભગવંતી ક અન– ભરવાડ, પટેલ વગેરેનાં ઘરેથી ઘણીવાર વહોરે પણ છે અને વાપરે પણ છે. માત્ર, ‘દ્વિદળની' ચોકસાઈ વાપરતી વખતે રાખવી જરૂરીતે (124) ધાણાજીરું પણ કાચી છાશમાં નાંખી શકાય છે. તેનાંથી
‘ટ્વિદળ પતું નથી . માટે, તે નાંખીને વાપરવામાં, કૌઈ ન બાધ નથી.
(125)
આ
નટનાં
આજે, જલેબી કાકૂડાં વાપરવાનું ચલણ, ગાંડપણની જેમ વધ્યું છે. ‘દશેરા ` કે અન્ય હારેક તહેવારો વખતે કે છેવટે રવિવારે પણ, આપણાં જૈનોનાં ઘણાં ઘરોમાં, ખાનો ઉપયોગ વધ્યો છે, જે ચલાવી શકાય નદી અને અતિ અનુચિત છે. આ બજારું ફાડાં વગે૨ે રાતનાં પલાળેલ ચાવ્યાં વિનાનાં અળગા પાણીમાં બંધાયેલ લોટતાં, હોવાથી ‘અ་' હોય છે. જલેબી તો, ૯-૯૪, રાતનાં જ આથી આપીને બનાવાયેલ હોય છે. માટે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોનાં ઉત્પાદન અને વિરાધના પૂર્વક જ, બજારું જલેબી બને છે, માટે, ચાલી શકે નહીં. છતાં પણ, આપણાં સારાં સારાં જૈન શ્રાવકો લાઈન લગાડીને દુકાનની બહાર પડાપડી કરતાં જોવાં મળે છે, જે અનુચિત છે. તેથી, અસંખ્ય બેઈન્દ્રિર્યાદ જીવીની વિરાધનાથી બચવા માટે, બજારું જલેબીફાકડાંનો ત્યાગ, સદાને માટે, ડેરી દેવી....
(૧૭)
આજે ઘણી માવાની તથા બંગાળી મિઠાઈના બોક્સ ઉપર S કલાકની અંદર જ આ મિઠાઈ વાપરી જેવી' તેવી સ્પષ્ટ સૂચના
Page #117
--------------------------------------------------------------------------
________________
+ +-
T હોય છે. આ સૂચન એ જ બતાવે છે કે, આ 1િ8ાઈઓ
આજની તાજી બનેલી હોય તો જ ચાલે . કારણ કે, તેમાં પાણીનો ભાગ હોવાથી , બીજો દિવસે, તે મિઠાઈઓ ‘અભય' થઈ જાય. માટે , તેવી વસ્તુઓનો ત્યાગ કરીને , અસંખ્ય બેઈન્દ્રિથાદિ જીવોની | વિરાધનાથી બચવું. રાતવાસી થતાં , ચાસણીવાળી અથવા કાચાં માવાવાળી આ મિઠાઈઓમાં , અસંખ્ય અસંખ્ય વિઠલેન્દ્રિય તથા 'અનંતા નિગોદાદ જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. આવું
કહેનાર હું નથી , પણ , સર્વત એવાં તિર્થંકરનાં ખા વચનો છે. (૧૨) વરિયાળી, ધાણાદાળ વગેરે જે મુખવાસ રૂપે વપરાય છે
અથવા તો મકાઈ, કોથમીર, તાંદળજા , સૂવાની ભાજી વગેરે સાથે 1 કાચાં - છાશ વાપરવાથી , દ્વિદળની વિરાધના થતી નથી. માટે , કાચાં દહીં'- છારા સાથે, હિંદળનાં ભય વગર , આ વસ્તુઓ
ખુશીથી વાપરી શકાય છે, કોઈ જ બાધ નથી, વાંધો નથી. - (૧૨) બહારનું પનીર , આજનું જ બનાવેલું હોય, તેવી શક્યતા બ૬
જૂજ હોય છે. માટે, તે ચાલી શકે નહીં અને પૂ. સાધુ- સાધ્વીજી 'ભગવંતને પણ વહોરાવી શકાય નહીં. પનીર જે આજનું બનાવેલું હોય, તો જ ચાલે , બાકી નહીં. તેથી, બજારનું પનીર કે પનીરમાંથી બનેલ ફરસાણ-શાકાદિ વાનગીઓ ખપી શકે નહીં, વાપરી ન શકાય. વાપરવાથી અસંખ્ય બૈઈન્દ્રિયાદિ જીવોની ઉત્પતિ તથા વિધા
થાય છે. (13) સૂકવેલી કાળી દ્રાક્ષ (દંડક માટે ખાસ વપરાતી) બારેમાસ
માટે વાપરી શકાય છે. પણ, આમાં પણ , seeતીess - બીયાં વગરની છે વાપરવી , કારણ કે, તે ‘અચિત્ત' હોય છે. બીજવાળી ઢપ્પા સચિત્ત હોય છે, તેથી જે થઈ શકે તો, ડર વાળી સચિત્ત દ્વાનો ત્યારે કરવો. વળી, ગરમ પાણીમાંથી પસાર કરવી કે તેના બે ટુકડાં કર્યા પછી જ વાપરવી , તેવું પણ જરૂરી નથી. કારણ કે, seeds દ્રાક્ષ તો અચિત્ત જ હોય છે. કદાચ, 5tedવાની (બીયાંવાળી) કાળી સૂકી દ્રાક્ષ , ને વાપરવી જ હોય , તો બીયાંથી (seed) થી ગ્રહણને છૂટી પાડીને , બે ઘડી (૮ મીનીટ) બાદ , ખુશીથી એકાસણાં - બેસણાં દિમાં વાપરી શકાય છે અને પૂજ્ય મધુ| સાધ્વીજીને પણ વહોરાવી શકાય છે. -
- ૮ ( ૮ ( ૮ ૮ ૮ ૮ ૯ ૦ ૦ ૦ ૯રર----- IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
-
PP " T F 11 ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ૧૦૦૦
- ST બુનાં ફૂલ (Ctric ) નીપ્રયા પણ જાણવા જેવી છે.
સાકર બનાવવામાં આવે છે ત્યારે ‘molasiડ' એટલે કે ગોળનાં રસ જેવો પદાઈ બચે છે. તેને મોટi ધાતુનાં વાસણમાં નાંખવામાં અાવે છે. પછી, વજનથી ૫ કિલો જેટલાં , અમુક પ્રકારનાં જીવાણુઓ , એ વાસણમાં નાંખવામાં આવે છે, ખા જીવાણુંખોનું -ચલન માઈક્રોસ્ક્રીપ જોઈ શકાય છે. આ પ્રક્રિયા , સતત સાત દિવસ સુધી , ચાલ્યાં કરે છે. સાત દિવસને અંતે , આ બધું મીઠું પ્રવાહી , ખાટું થઈ જાય છે. પછી, | એ ખારાં પ્રવાહીને વરાળમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે, તેમાં રહેલાં બધાં જ જીવાણુંઓ ના પામે છે. પછી, પ્રવાહીને બારીકગળણીથી ગાનવામાં આવે છે. ગળણીમાં, નાશ પામેલાં જીવાણુંઓનો, બાદથી દસ કિલો જેટલો લોંદો નીકળે છે, જે જમીનમાં દાટી દેવામાં ખાવે છે. ગાળેલાં પ્રવાહીને, ફરીથી ઉડાળવામાં આવે છે. જેથી, એ પ્રવાહી ઘટ્ટ બને છે. તેમાંથી, સ્ટીમ દ્રારાં ‘તાર' બનાવાય છે. અને તેમાંથી , નાનાં નાનાં ડ્રીસ્ટલ બનાવાય છે. આ ટ્વીરલ એટલે જ ‘eી'બુના ફૂલ'. આનો ઉપયોગ, દંડા પીણાંમાં, પીપરમીટ, ચીલેટ, દવા, દાળ, શાક, ફરસાણ વગેરેમાં થાય છે. ā પછી, ખા વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય, તો લીંબુના ફૂલ બનાવવાની ખા હિંસક પ્રક્રિયાને
નજર સમા લાવવી , આપોઆપ ઈચ્છા પૂરી કરો. - - 8) " જુદાં-જુદાં શરબતની બનાવટ કૃત્તિમ હોય છે. જેમાં રંગ, ગંધ,
સ્વાદ બધું જ રસાયણોને આભારી છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. પાણીનો ભાગ તેમાં હોવાથી, બીજે દિવસે વાપરવાથી , અસંખ્ય બૈઈન્દ્રિય જીવ ઉત્પન થાય છે ને તેમની વિરાધના થાય છે.
ફુટ જયુસનાં પીણાં છે જેને સોફ્ટ ડ્રીક્ષ કહેવાય છે, તેમાં એપલ જ્યુસ, ઓરેંજ જ્યુસ કે મેન્ગ યુસમાં - સફરજન, સંતરા છે' ડેરીના રસનો અંરા પણ નથી હોતો. માત્ર ખાંડ, ફ્લેવર અને ૨સાયણો હોય છે.
પીetiમાં કેલરી ઓછી કરવા , સાકરને બદલૈ સેકરિનનો ઉપયોગ થાય છે. મેકરિન તો કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે.
ચાલો ! તેથી, કાયમ માટે, આવાં બજારું કૃત્રિમ ફારબતોનો ત્યાગ કરવો. 5- બજરું લોટની બનાવટો અને લોટની મિલોમાં આજે જે તૈયાર હૉટ મળે છે, તેનાં ઊંડાણમાં જવા જેવું છે. મિલમાં, કોલ્ડ સ્ટોરેમાં,
Page #118
--------------------------------------------------------------------------
________________
*
'
P P P = = = 5 ' ''
ઇ- બારમfફનાં જૂનાં ઘઉં, મકાઇ, ઘણા વારે ભરેલાં હોય છે.-- જેમાં સડો થાય છે. ગુણીઓમાં, પુષ્કળ નેર - ઈયળો - જીવાંતી પડેલી હોય છે. જે ગુણીઓનો વારો આવે, ત્યારે તે જીવાંતવાળા સડેલાં ઘઉં વગેરે ગરમ પાણીમાં ઠલવાય છે. તે વખતે, બધાં જીવો મરી જાય છે. પછી તેને દળીને લોટ બનાવાય છે. તે લોટ પણ ઘણો સમય સુધી પડી રહે છે. તેમાં પણ , સમય જતાં, ઈયળો, ધનેરાં વગેરે થાય છે. તે જથ્થાબંધ લોટ બજારમાં આવે છે. મોટા વેપારીને ત્યાં પહુ તે ઘણાં દિવસ સુધી પડ્યો રહે છે. તેથી, તેમાં પાર વિનાનાં જંતુઓ થઈ ગયાં હોય છે. તે પછી, તે પાઉં, બિસ્કીટ , ગાંઠિયા વગેરે
બનાવનારને ત્યાં પહોંચે છે. વિચારો ! બજારની મેંદો કે બજારનો ' લોટ અને બજારનાં લોટની વસ્તુ , કેવી રીતે વાપરી શકાય ? આ બધી 1 જ ‘અભય' છે અને આરોગ્યને નુકસાન- કર્તા છે. જીવહિંસા તો---
* કલ્પના બહારની થાય જ છે. - ------ (૧) બગડેલી, સડેલી અને જીવાંતવાળી કેરીનો રસ બજારમાં મળતો
હોય છે. ડેમાં ટામેટાંમાંથી બનેલાં , વાસ મારતાં સૌને , અમુક સુગંધી Fપાવડર વડે, વાસ- રહિત બનાવાતાં હોય છે. આવી બધી ચીંને આરોગ્યનું - ધોવાણ કરે છે. વિકૌયિાદ મમ અવોની વિરાધનાનાં દંડથી,
આપણાં આત્માને ભારી કરી નાંખે છે. - --- ( ૧પ) - જૈન પાઉંનાજી , ન આઈસક્રીમ, જૈન સમોસા- દુયોરી - ખમણ
નવગેરેમાં જૈન શાહદથી ભોળવાઈ જવાની જરૂર નથી. તે બારું ચીને પણ અનેક રીતે ‘અનર્થ’ જ હોય છે. આ વસ્તુઓ વાપરવાથી, મોટી
સંખ્યામાં ત્રસ જીવોની વિરાધના થાય છે. (૧૩) સુકાવેલા કુળ, ડબ્બા-પેક ફળો, દૂધનો પાવડર, નેસડ મિલ્ક,
- ઈન્ટ કૉફી, પુડીંગ, મિલ્ક શોક , ચીઝ-પનીર , અથાણી પીણાં, હોટ ડL , જામ-જેલી, વેફર, પીપરમીન્ટ, ચોકલેટ, આઈસક્રીમ, બિસ્કીટ , બીજી પેઠેટની ચીજો વગેરેમાં જાત-જાતનાં રસાયણો વપરાય છે.
અને રંગો પણ ઉમેરાય છે. તે આરોગ્ય માટે ઘાતક છે, તેનાંથી ડેન્સર, હીડનીનાં રોગ , નપુંસકતા , આંખના રોગ, ચામડીના રોગ, એવા, 1 અસ્થમા, માનસિક રોગો , હતાશા-નિરાશા, ડિપ્રેરાન , વાઈ વગેરે અનેક ૌગોને નિમંત્રણ મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ, ફાસ્ટફૂડ કોરે માટે લાલબત્તી ધરી છે.
+ 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 1 0 ૦
TTTTTTTTTT T
૧ ૧ ૧ .
-मानेमने नोगांधारे,'तीये मापेनी चाननीनो,घसीગઈ છે. આ બજા, ચીને આરોગ્ય અને આત્માની દૃષ્ટિએ – વિશ્વાસપાત્ર નથી. આરોગ્ય પ્રેમી, કુટુંબપ્રેમી, જીવદયા પ્રેમી , અને - ધર્મપ્રેમી જાતે , બજારની ખા તમામ ચીજોને જીવનમાંથી તિલાંજલી આપી દેવી , એ જ શ્રેષ્ઠ માર્ગ છે. નાનાં બાળકો માટે તો
ખાસ નુકસાનકારક હોય એવી ચીજે નીચે પ્રમાણે છે :a) Pasta - Spaghetti
• mono unsaturated fatty acid . poly unsaturated fatty acid • trans fatty acid Maggi: • Edible veg. oil . wheat gluten • Mineral (170 ci)
Onion powder, garlic powder, ginger, flavour
enhancer (635), coriander, Raising agent (Soo c1) Pasta: • Monopoly unsaturated fatty acids • Trans fatty acids
• Saturated fats ત) | Pasta - Treat (Sun feast):
• Dehydrated Onion bits • Thickness flavour enhancer Maggi - Pizza - Mazza: • Onion bits . Garlic powder • Thickening agent (1422) • Preservative (211) English mustard (AQ tash): • Acidyfying agent CE-360, E-330) '• Stabilisinagot (E- ધાક, 6- યિ પo, F -૨૦) • Class IT preservatives
ན་ན་དན ད དྷ་ཧ་དྷ་ཧཧཧཧནན
U
Page #119
--------------------------------------------------------------------------
________________
,
તેઈન્દ્રિય જીવો
જે
fun foods - Sandwich Spread: . Cucumber, carrot, cheese powder • Emutsifying e stabilising agents (E-1442, 6-415)
Permitted acids (E-260, E-330) Mayonnaise : •5tabilisin૧ કુne (- પs, -
1 2 ) • Acidity regulator (E-260, E-270)
તે ૮૮ ૮ ૮ ૯
()
અંતે એટલું યાદ રાખજો :
જેવું અન બગડે , તેનું પેટ બગડે. જેનું પેટ બગડે, તેનું મન બગડે. જેનું મન બગડે, તેનું જીવન બગડે. જેનું જીવન બગડે, તેનું મરણ બગડે. જેનું મરણ બગડે , તેનું પરબવ, ભવોભવ બગડે.
PPP PP PP
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮ ૯ ૮ : IIIIIIIIIIIIIIIIIIIIV
དདདདདདདད དན ཧན་ཧན་ན་ཧ་ན་ཧཧཧཧཧཧཧ
ધ્યાખ્યા ચામડી, જીભ, નાક - બમણ ઈન્દ્રિયોને ધારણ કરનારને
તેઈન્દ્રિય જીવો કહેવાય . દા.ત.: ડીડી, , લીખ, કાનખજૂરાં, ઈયળ, માંકડ, મંકોડા, ગીલોડાની નાતો,
ઉધઈ, ધનેરાં , વીઝાનાં દીsi, ધીમેલ, ઠંઘવા, કૂતરા- ગાય-ભેંસ ગુૌડા-વાંદરાદિ પશુઓનાં કાનમાં થઈ જતી જીવાંતો, છાણામાં થઈ જતી જીવાત વગેરે . તૈઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચવાના સરળ ઉપાયોઃ - માથાનાં વાળમાં , વધુ પડતો ખોડો થઈ જવાને લીધે, અથવા અવાર-નવાર મુગંધી — વગેરેનાં વપરાશાથી, જૂ-લીખાદિ તેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી વાળમાં આવાં જીવોની ઉત્પત્તિ ન થાય તેની કાળજી લેવી. કદાચ ઉત્પન થઈ ગયાં હોય, તો મરી ન જાય તેવી કાળજી લેવી અને જથાપૂર્વક તેમને માથામાંથી કાઢી, ભેગાં કર્યા બાદ, તમને તકલીફ ન પડે, તેવાં નિર્જન કંડકવાળા સ્થાનમાં જઈને , ખૂણામાં | ધીરેથી ઠાલવી (નાખી દેવાં .
- ચોમાસામાં ઘણી જગ્યાએ ઉત્પન્ન થઈ જતાં કાનખજૂરનાં જીવી - પગ નીચે કચડાઈને મરી ન જાય, તેની પૂર્ણ કાળજી લેવી.-- (5 ગોળ, સાકર કે લીલી વનસ્પતિમાં (શાકભાજીમાં), ઘણીવાર ત્રેજ 1cલાગી જવાને લીધે , નાની-નાની ઈયળી ઉત્પન્ન થઈ જાય છે. આ અવોની વિરાધનાથી બચવા માટે, કોઈપણ ખાવાની વસ્તુમાં ભેજ ન લાગી જાય, તેની પૂર્ણ કાળજી શ્રાવકોએ રાખવી. કારણ કે, જો ભેજ ન લાગે,
તો આ જીવોની ઉત્પત્તિ જ ન થાય. તેથી, વિરાધના થવાનો પ્રશ્ન જ - ઊભી ન રહે. શાકભાજી વેચનારાં ભૈયાઓ, શાકભાજીની ઉપર વારંવાર
પાણીનો છંટકાવ કરતાં હોય છે. આવું કરવાથી, ઠંડક થવાને લીધે, સદૈજ પણ પોલાણાવાળી વનસ્પતિ હોય, તો તેમાં ઈયળોની ઉત્પત્તિ શદ્ર બની જાય છે. તેથી, શાકભાજી ખરીદીને ઘરે લાવ્યાં બાદ, સમારતાં પૂર્વે, ધ્યાનથી તપાસી લેવું. જેથી આ ઈયળો અજાણતામાં ડપાઈ ન જાય, કચડાઈ ન જાય , રંધાઈ ન જાય.--- - નીચે જોઈને ન ચાલવાથી, રસ્તા ઉપર રહેલાં મંકોડા, માંકડ, કીડી અાદિ તેઈન્દ્રિય જીવો કચડાઈ જાય છે. તેથી, આપણાં થોડાં પ્રમાદને લીધે, આ નિર્દોષ જુવો કયડાઈને મરી જાય છે. તેવું ન
શું તમે તમારા બાળકનો પર નવ બગાડવા માંગો છ ? [ અગર હા, તો જ તેમને બજારની આ અભય ચીજોની આદત લગાડજો. તેમને શું ખવડાવવું, શું નહીં' , તે તમારાં જ હાથમાં છે. તેમના પરભવની , ભવોભવની ચિંતા, એ તમારી જ જવાબદારી છે.
વર્તમાનકાળની વૈજ્ઞાન અને દેખાદેખીમાં અંજાઈને , તમારા ઘરે અવતરેલ બાળકની પરભવ બગડી ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખજે . ફાવી ને ? - આ રીતે, રીઝંદા જીવનમાં થતી, બેઇન્દ્રિય જાવોની વિરાધનાથી. બથવાનો પ્રયત્ન કરવો. ફાવી ને ?
બેઈન્દ્રિય જીવનો વિભાગ સમાપ્ત (THE EN)
Page #120
--------------------------------------------------------------------------
________________
734
થાય એની પૂર્ણ કાળજી શ્રાવકોએ રસ્તામાં કે મકાનમાં ચાલતી વખતે ટીવી જોઈએ. પીપળાનાં ઝાડ આદિની આજુબાજુમાં મંકોડા આદિ જીવની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થતી હોવાથી, આવાં વૃક્ષોની બાજુમાંથી પસાર થતાં, વિશેષ ડાળજી રાખવી જોઈએ. આજે મોટાં ભાગના શ્રાવકશ્રાવિકાઓ, પ્રાયઃ કરીને નીચે જોયાં વિના જ ચાલતાં હોય છે અને જીવયાનાં આરાય સાથે, નીચે જૌઈને ચાલનારી વર્ગ ૨ થી ૫ પણ મળવો મુશ્કેલ છે.
(૫)
ઘણીવાર કાગળ, કપડું ? કાષ્ઠમાં (લાકડાનાં ફર્નિચર) વિશેષ પ્રમાણમાં ઉધઈ થઈ જતી હોય છે. સાચેં- સામાં સમજુ શ્રાવકો પણ, થયેલ ઉધઈનાં નિકાલ માટે, દવા છંટાવીને, ઘણી મોટી જીવહિઁસાની પ્રવૃત્તિમાં જોડાય છે. તે ઉચિત નથી. આવી વિરાધનાથી બચવાં માટે, સમજુ- વિવેકી શ્રાવકોએ તો લાકડાં વગેરેમાં ઉધઈની ઉત્પત્તિ જ ન થાય તેની પૂર્ણ કાળજી- તકેદારી રાખવી જોઈએ. તે માટે, થોડાં- ઘોડાં મહિને, નિયમિતપણે ફર્નિચર આદિ ઉપર, ફોડેલી ચૂનો જો ઘસી નાંખવામાં આવે, તો ચૂની અતિશય ગરમ હોવાથી, ઉધઈનાં જીવોને ઉત્પન્ન થવાની યોનિ જ તૈયાર થવાં ન દે. હવે, ઉધઈની ઉત્પત્તિ જ ન થાય એટલે એની વિરાધનાથી બચવાનો પ્રશ્ન જ ન રહે. આજે ઘણાં શ્રાવકો, ઉધઈની ઉત્પત્તિ જન થાય, તેને માટે, થોડાં-થોડાં મહિનાઓનાં અંતરે, નિયમિતપણે, પૂર્વ તૈયારી રૂપે, ઉધઈની દવા છંટાવી દે છે.
(૬)
ઘણીવાર અનાજમાં બૈાદિ લાગવાને લીધે, મોટી સંખ્યામાં ધનેરાં ઉત્પન્ન થઈ જાય છે. આ જીવોની વિરાધનાથી બચવાં માટે, હલકી quality નાં બદલે, શક્ય બને તો, સારી ૧ulyનાં અનાજ ખરીદવાં. અનાજ ખરીદ્યાં બાદ, તૈ ન વપરાય ત્યાં સુધી, કોઈ પૈક ડબ્બામાં રાખી દેવાં જેથી ભેજાદિ ન લાગે. તે ઉપરાંતમાં, જીવૌત્પત્તિ અટકાવવાં માટે પારાની થેપલીઓને અનાજનાં ડબ્બામાં રાખવાથી પણ વિરાધનાથી બચી શકાય છે. જ્યારે અનાજ વાપરવું હોય ત્યારે વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક અનાજને સાફ કરી, તપાસીને પછી જ વાપરવું. આવી કાળજી રાખવાથી ધનેરાંનાં જીવીની વિરાધનાથી બર્ચી શકાય.
બથવાનાં લાખ પ્રયત્નો કરવાં છતાંય, અતાજની (કરિયાણાની)
જી
9
9
9
2
239
हुडानमां धात्रां मोटां प्रमाणामां धनेशं खाहि तेर्हन्द्रिय भपोनी उत्पत्ति થતાં તેની વિરાધના થાય છે. તેથી, શ્રાવકોએ અનાજનાં વ્યાપારમાં direct અથવા indirect પણ જોડાવું નહીં. કારણ કે, અનાજનાં વ્યાપારમાં airect - Indirectlડાવનારને, ઘણી મોટી સંખ્યામાં થતી અનાજનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે.
বো
ઘણાં દિવસનું વાસી થી હોય અથવા તો બજારનું ભેળસેળવાળું ઘી હોય, તો ડોઈવાર તે ઘીમાં તે જ વર્ણની ઈયળ જેવી જીવાંત ઉત્પન્ન થાય છે, જેને ‘ધીમેલ’(તૈઈન્દ્રિય જીવ) નાં નામે ઓળખાય છે. આ જીવીની વિરાધનાથી બચવાં માટે, શક્ય બને તો ઘરનું તાજું ચોખ્ખું ઘી વાપરવું. તે ચોખ્ખાં ઘીનો વપરાશ પણ, વહેલી તકે, ટૂંક સમયમાં કરી નાંખવો. પરંતુ, વધુ પડતું વાસી થવા દેવું નહી. દરેકે દરેક વસ્તુઓ લેતાં- મૂકતાં, જો પૂંજી પ્રમાર્જીને લેવામૂકવાનું થાય, તો ડીડી વગેરે તેઈન્દ્રય જીવોની વિરાધનાથી બચી
(4)
શકાય
(10) ચોમાસામાં વિશેષથી થતી, બહુજ બારિક, ધોળા રંગની ઉડતી જીવાતને ‘ઉંધવા તરીકે કહેવાય છે. તે તેઈન્દ્રિય જીવ છે. આ જીવો, પ્રાયઃ કરીને, ખેતરાદિ વિસ્તારની નજીકમાં ઘણીવાર જોવાં મળે છે. ચીમામાં દરપ્રિયાન શહેરી વિસ્તારોમાં પણ આ જીવાંત ઘણી જોવાં મળે છે. તેથી, આવાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. ડીડીની વિરાધનાથી બચવાં માટે, વિશેષ પ્રયત્નો કરવાં જોઈએ.
(૧૧)
આમ તો, બજારની વસ્તુઓ શ્રાવકો વાપરે જ નહી'. છતાંય, બજારમાંથી ખાવાની કોઈપણ વસ્તુઓ આવી હોય, તો તે વસ્તુનાં વપરાશ બાદ, તેની શૈલી – પેકેટ (wrapper) ને આમ-તેમ ફેંકી દેવાથી, પાછળથી, કીડીઓની વિરાધના મોટે પાયે થવાની શક્યતા છે. તેથી, ઘેલીપેકેટને પાણીથી બરોબર ધોઈને, તે પાણી પી જવું. ત્યારબાદ, કોરાં કપડાંથી, ભીનાં પેકેટને કોરું કરીને, યોગ્ય સ્થાને જો પેકેટ પરઠવી દેવાય, તો ડીડી આદિ જીવોની ઉત્પત્તિ + વિરાધનાથી બચી શકાય છે. ફાવશે ને ? પેકેટ ધોવાની- લૂંછવાતીયોગ્ય સ્થાને પરઠવવાની માથાફોડી કોણ કરે ! – આવું ન વિચારાય. જો આવી વિચાર આપણને આવતી હોય તો સમજી લેવું કે, ભવાંતરમાં ઢોરનાં ભવમાં, કતલખાને જતાં આપણને જોઈને પણ,
Page #121
--------------------------------------------------------------------------
________________
જોનારને બચાવવાનો - દયાનો ભાવ નહીં જાણો, પરંતુ આપણાં| પ્રત્યે ઉપેક્ષાનો જ ભાવ જાગો. ચાલો ને ? (૧૨) કીડીનું શરીર બારિક અને ઘણું નાજુક હોય છે. તેથી, 1 રસ્તા ઉપર ચાલતી વખતે , ધીરજપૂર્વક, ધ્યાનથી ચલાય, તો જ ચાલતી કીડીઓને દેખી શકાય . ૨સ્તામાં ચાલતી વખતે ઉતાવળથીન થાલવું , પરંતુ, શાંતિથી - નીચે જોઈને , ડાફોડિયાં માર્યા વગર ચાલવું. યી, નિર્દોષ કીડી-મંકોડા આદિ તેઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચી શકાય . ખાજે દુઃખની વાત તો એ છે કે, અજેનો તો નીચે જોયાં વગર ચાલે જ છે, પરંતુ ૯૦- ૯૯ ટકા જેનો પણ જીવહિંસાથી બચવા માટે, નીચે જોઈને જયણાપૂર્વક ચાલવાને બદલે, ઉપર જઈને જ, રબાડા- અવળાં , ડાફોડિયાં મારતાં - મારતાં ચાલે છે. ' શક્ય બને તો, દૌડવું નહીં જ. કારણ કે, દોડવામાં નીચે ઐઈને - ડીડી આદિ જુવોની જયણા સાચવી ન શકાય, (૧૩) ઘરની બારી ને સહ હોય અથવા ડિઝાઈન વિનાનો સફેદ 'માર્બલ ને ઘરમાં બેસાડેલ હોય , તો ચાલતી વખતે , કીડીની જયણા સારી રીતે પાળી શકાય છે. કારણ કે, રંગીન લાદીમાં તો કીડી હોવાં છતાંય, દેખાય જ નહીં, તો તેની વિરાધનાથી કઈ રીતે બચી શકાય ? આ વાતની સમજણનાં અભાવે, કદાચ 1 મીન લાદી નંખાઈ ગઈ હોય, તો હવે કરવું? ચાલતી વખતે કીડીની વિરાધનાથી ને બચવું હોય, તો રંગીન લાદી ઉપર સફેદ પેઈન્ટ કરાવી દો તો પણ ચાલી શકે. ડીડી સ્પષ્ટપણે દેખાવાથી, તેની વિરાધનાણી બચી શકાય છે.
- બજારમાંથી, બોટલમાં - બરણીમાં - ડબ્બીમાં કોઈપણ ખાધ પદાર્થ અથવા દવા લાવેલ હોય, તો તે વાપર્યા બાદ , છેલ્લે - બોટલને પાણીથી ધોઈને, ધોયેલું પાણી વાપરી નાંખવું. ત્યારબાદ, કપડવી બોટલ- ભરણી- sowીને એ પૂરેપૂરી કરી કરી નાંખવામાં આવે, તો પાછળથી થના૨ કીડીની ઉત્પત્તિ
અને વિરાધનાથી બચી શકાય છે. (પ) કોઈ ખોરાકનાં કાવ્યની ઉપર ઢગલાબંધ ડીડીઓ ચઢી
ગચેન ને તમને દેખાય , તો જયણાપૂર્વક તે ખોરાડનાં વણિયાને લઈ લેવું. ખોરાકની ડણિયો દૂર થવાથી, ડીડીઓ આપોઆપ
*, , , ૮ * * * * ૯ ૦ ૮
* * 111111 IIIIIIIIIIIIIIIIIIIIIIIVI
ECCECEC ཉཉན ད དན ཧ་ན་ཧ་ན་ཧཧཧཧན་
૮ ૮ ૮ ૮
T વેરવિખેર ઘઈને ચાલી જશો. તેથી કોકનાં પગની નીચે કચડાઈ
ક્વાથી, ડીડીઓની વિરાધનાની જે વ્યતા હતી, તે ટળી જાય છે. () કીડીબોને દૂર કરવાં માટે , ‘લક્ષ્મણરેખા' અથવા ડીડી માટેનો
ચોક' ભૂલથી પણ વાપરી શકાય નહીં. કારણ કે, તૈનાં વપરાશાથી, | ડીડીઓ દૂર થવાને બદલે, તરત જ મરી જાય છે. કોઈ કારણસર , જો ઢગલાબંધ ડીડીઓ થઈ જાય, તો તે સ્થળે, સફેદ બરાસનો ભૂક્કો છાંટવો . તેનાથી , ડીડીઓ પાંચ જ મિનીટમાં દૂર થઈ જાય અને જીવ-વિરાધનાથી બચી જવાય. તેથી, ઘરમાં દરેક રૂમમાં , જુદાં જુદાં સ્થળે બરાસનાં પાવડરની ડબ્બી થેલી અવશ્ય રાખી દૈવી, જેથી જરૂર પડે ત્યારે તરત જ લઈને છાંટી શકાય. (બાસનો પાવડર
એબે દેરાસરમાં બરાસ-પૂજા માટે વપરાતો સફેદ કલરનો ભૂક્કો.) (1 - - નવાં મકાનનું બાંધકામ જે તમારા હુસ્ત ચાલતું હોય, તો
| દિવાલ વગેરેમાં પોલાણ ન રહી જાય, તેની ખાસ કાળજી લેવી. 'કારણ કે, બાંધકામ વખતે જે મકાનમાં પોલાણ રહી જાય, તો તેમાં કીડીઓનાં ઢગલાબંધ દર થઈ જવાની સંભાવના છે છે. આવાં મકાનોમાં, લાખ પ્રયત્નો કરવાં છતાંય , ઢગલાબંધ ડીડીઓ ઉભરાતી જોવા મળે છે.
અને વિરાધના પણ વિશેષ પ્રમાણમાં થાય છે. - (૧) તમારાં હુસે જે બાંધકામ ચાલતું હોય, તો દિયાબ બનાવવાં
માટે, ને સિમેન્ટ - માટી-પાણી આદિનું મિશ્રણ કરાય છે, તેમાં જે “ ઘોડાવજ' નામનો પાવડર ભેળવી દેવાય, તો તેવું મકાન તૈયાર થયાં બાદ, તે મકાનમાં પ્રાયઃ કરીને ડીડીઓની ઉત્પત્તિ- વિરાધના થતી નથી અથવા તો ઓછી થાય છે. આવું ઘોડાવજ પાવડરની
સુગંધને લીધે રાત્રે બને છે. (1)
- ઘરમાં અનાજ, સાકર, ગોળ, મિઠાઈ વગેરે ખાદ્યપદાર્થોને વ્યવસ્થિત સીલ પેક રહે તેવાં ડબ્બાં- બરણીમાં રખાય , તો તેમની ગંધથી કીડીઓનું આવવું અને ત્યારબાદ તેમની મોટી વિરાધના પથી વગેરે બનતું નથી. કારણ કે, ડીડીઓની બીજી ઈન્દ્રિય* છેલ્લી ઈન્દ્રિય નાક વધારે સતેજ હોવાથી , ગંધના માધ્યમે, દૂર હોવાં છતાંય, ખેંચાઈને આવતાં વાર લાગતી નથી. તમામ બેઈન્દ્રિયથી લઈને ચઉરિન્દ્રિય જુવો સૂધી , દરેકમાં , પોતાની છેલ્લી ઈન્દ્રિય વધારે સતેજ હોય છે. કીડી તેઈન્દ્રિય જીવ હોવાથી , તેની ધગ્રાહ્ય શક્તિ વધારે મતેજ હોય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
ب
ی بی
سی سی
کی دلیل
જમતી વખતે ખોરાકમાંડણિયાં નીચે ન ઢોળાય, નૈની-પુણકાળજી લેવી. ડીડીઓ સંયુર્ણિમ જીવ હોવાથી , ઘણીવાર તેમને ઉત્પન્ન થવા માટેનું અનુકૂળ વાતાવરણ મળતાં , તરત જ ઢગલાબંધ ડીડીબીની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, ખોરાકમાં કણિયાં જે વેરાયેલાં હોય, તોટૂંક સમયમાં ઢગલાબંધ ડીડીખોની ઉત્પત્તિ રાજ્ય હોવાથી , ચીકાશમીઠારાવાળાં પદાર્થોનાં કણિયાં નીચે ન ઢોળાય , તેની અવશ્ય કાળજી લેવી જોઈએ . પ્રભુનાં લોકોત્તર શાસનમાં , સંમૂર્ણિમ ડીડી વગેરેની (ઉત્પત્તિ ન થાય તેની કાળજી લેવી. - આ વધ્યાનું પ્રથમ પગથિયું છે. ઉત્પન થઈ ગયાં બાદ , તેમની વિરાધનાથી બચવું-- આ અવદયાનું બીજું પગથિયું છે. તેથી, આપણી બેકાળજીને લીધે,
ડીડીઓની ઉત્પત્તિ થઈ જાય - એ જ પ્રથમ કક્ષાની વિરાધના છે." - આપણાં અપ્રમાદ નીમિતે, જે ડીવીની ઉત્પત્તિ અઠ્ઠી જાય
1 તો ‘વિરાધનાથી બચવાની વાત જ ન આવે. | (૨) એક વાસણામાંથી બીજ વાસ@ામાં કોઈ ખાદ્યપદાર્થો
* ઉથલાવતી વખતે , કહિયાં નીચે ન તોળાય , તેની પૂર્ણ કાળજી લેવી. ' અથવા તો, જે વાસણમાં ઉથલાવવાનું હોય , તે વાસણને સીધે-સીધું જમીન પર રાખવાને બદલૈ, કોઈ મોટી થાળી કે પરાતમાં રાખીને પછી ઉથલાવવું. તેથી, ઉથલાવતી વખતે, કદાચ કોઈ કણિયાં છેવેરાય, તો જમીન પર ઢોળાવાનાં બદલે , નીચે રાખેલ થાળી કે પરાતમાં ahળાવાથી , તે નિમિત્તે કીડી આધીની ઉત્પત્તિ + * વિરાધનાની પરંપરા અટકી જાય છે. -
ચંપલ- બૂટ જોડાં પૉરખાંનો વપરાશ ઘટાડવાથી પણ ડીડી-મંકી- વાંદા આદિ જીવોની વિરાધનાથી બચી શકાય છે. 'અનાદિકાળથી આપણને આપણાં શરીર પ્રત્યેનો વધુ પડતો મોદ હોવાથી, ઉઘાડા પગે જ્યારે ચાહીએ ત્યારે પગમાં કોઈ હાંરો- કંચ - ખીલી - કંકરાદિ વાગી ન જાય, તેની Gળજી રાખવા માટે , બાપોઆપ નીચે જોઈને આપણે ચાલીએ છીએ. તેથી, રસ્તામાં રહેલ ૯ીડી વગેરે દિલ જીવોની દયા પણ આપોઆપ પળાઈ જાય છે. ચંપલ- બૂટ- પગરખાંના તળિયાં તો કોમળ ન હોવાથી, તેમની નીચે ખાવેલ વિકલેન્દ્રિય જીવન અભયદાન મળી ન દઉં, અને તમામે તમામ કચડાઈને મરી અથ.
לקסכככככככככככככבבבבבבב
નવારે, ઉઘાડે પગે ચાલતી વૈનાએ, કદાચ ભૂલથી પગની નીચે કોઈ જીવાત આવી જાય તો પણ , પગનાં તળિયાં જs કરતાં ઘણાં કૌમળ હોવાથી, પગ નીચે આવેલ, જીવાંતો બચી જવાની ઘણી કાવ્યતારહે છે. ચાલતી વખતે, ચંપલ બુટ આદતાં તળિયાં જમીનને પૂરેપૂરાં
ડાં હોવાથી , તેની નીચે આવેલ જીવાંતની વિરાધના થવાની શકાતવધી જાય છે. પરંતુ, ઉઘાડે પર ચાલતી વેળાએ, આપણાં પગનાં -- -- તળિયાં પૂરેપૂરાં જમીનને અડતાં ન હોવાથી , ભૂલથી પણ નીચે આવેલ જીવાંતી બચવાની શક્યતા વધી જાય છે. એટલે કે, ચાલતી વેળાએ, આપણાં પગનાં તળવાંનો આગળનો થોડો ભાગ તથા પાછળનો થોડનાણ જ માત્ર જમીનને અડે છે, પરંતુ વચ્ચેનો ૮૦ *, જેટલો નાગ તો - જમીનને અડતો ન હીવાથી , તેની નીચે આવેલ જીવાંત બચી. નચ છે. તે ઉપર્શત, ઉઘાડા પગે ચાલો ત્યારે , આપોઆપ નીચે જઈને ચાલવાનું કીવાથી, રસ્તામાં ચારે બાજુ ૨હેલ પિકાર આદિ અથવા કdrike આદિનાં પરિરરમાં જેલ , સ્ત્રીઓનાં બિભત્સ દ્રશ્યો જોવાને લીધે મનનાં પરિણામો મલિન થવાની રાવતા પણ અડી જાય છે. તેથી જ, દેવાય છે કે, ઉઘાડાં પગ નીચે જોઈને ચાલવાથી -
પગ પણ નધિ ખરડાય, જીવ પણ નવિ ડચડાય,
પગ પણ નવિ વિંધાય, મન પણ નધિ ખરડાય. --- મુંબઈમાં એવાં પણ શ્રાવક છે કે જેઓ જીવનભર માટે જોડાં ન 1 વાપરવાનો નિયમ લીધેલ છે. તે કદાચ તમારાં મારે રાગ ન બને તો, 'કમસેકમ દેરાસર- ઉપાશ્રય- બાયંબિલશાળા જતાં, ચંપક આદિનો
ત્યાં રાખો તો સારું. હ9)
વનસ્પતિ કમાન ખાદમાં ભેજને લીધે, પૌભાણામાં અમૂકપ્રકારની તૈઈન્દ્રિય ઈયળ ઉપન થાય છે. તેથી, વનસ્પતિ - શાકભાજી સમારવાનું તથા રાંધવાનું કામ શ્રાવિકા ભનોએ જાતે જ
ચણાપૂર્વક કરવું જોઈએ, માણસો- નોકરોનાં ભરીને આવાં કામ ન રાખવાથી, જીવતે જીવતી ઈયળો કપાઈ જવાની, રંધાઈ જવાની શાળતા હોય છે. સંઘના રસોડે જમણવારા પ્રસંગોમાં મોટાં પારો શાકભાજી - અનાજ આદિનું સફાઈ કાર્ય સંઘની બહેનો ભેગી થઈને કરે - એવાં સંઘો પ્રભુનાં શાસનમાં મારે પણ મળે છે. અંધેરી| ઈરલાનાં સુશ્રાવક દેવચંદભાઈ, સંઘના રસોડે જ્યારે માણસ પાસેથી
ર
Page #123
--------------------------------------------------------------------------
________________
I
છે 'PPPPP
. . . . . . . .
-
-
. : :
[ કામ લેવાનું હોય, ત્યારે શાકભાજી વગેરેને જયણાપૂર્વક સાફ| | કરાવવાની વિટ્ટીનું આયહ પોતે રાખે છે. તે ઉપરાંત, કામ કરનારાં માણસોને સાફ કરતી વખતે , ઈયળ-જીવાત મળે તો, ઐક - ક ઈયળ- જીવાંતની સામે અમૂક રૂપિયાં ઈનામમાં આપે છે. તમારાં ઘરનાં ' માણસો પાસે, ઘરનાં ઝાડું-પીતાં - રસોઈ આદિ કાર્યો કરાવતી વખતે, જીવદયાનાં નારાયણી આવી હારતો કરનારાં શ્રાવકો અઠ્ઠી” કેટલાંક મળશે ? અલગથી બક્ષિસ આપવાની વાત કરનારાં શ્રાવકો આજે ડેરલાં { ધંધામાં થતાં સોદાઓ તો આત્માને માખ પડાવનાર , લટકાવનાર -
સાબિત થશે, જ્યારે , જીવદયાનાં નિર્મળ આરાયથી, કામવાળાં 1 માણસ સાથે થનારાં આવાં સોદાઓ તો આત્માને તારનાર જ સાબિત થાય, ચાર ગતિથી આત્માને છોડાવનાર જ બને. હવૈ પછી આજથી જ,
આવાં સોદા કરવાની શુભ શરૂઆત આપણે કરીએ. ફાવશે ને ? ૨જી વસ્તુમાં નેજ ન રહી જાય તથા મકાન આદિમાં વિશીષથી ' વધુ પડતો કચરો ન છે, તેની વિશેષ કાળજી લેવી. કારણ કે, શ્રી ગયેલ નેજ તથા સાફ - સફાઈનાં અભાવે , કીડી- કંયવા- સંકૌડા આદિ તૈઈન્દ્રિય નજીવો તથા અન્ય વિકલેન્દ્રિય બસ જુવોની ઉત્પત્તિની
'ક્યતા વધે છે. - (૨૫) તમામ લના પ્રસંગોમાં જવાનું પ્રાવકોએ ટાળવું. કદાચ ન પૂછે
વું જ પડે તો પણt, હોરો-હોંશે અંદરર્થી રાજી થઈને તો ન જ જ્વાય. ત્યાં માબ વ્યવહાર ખાતર હાજરી આપવાં કદાચ જવું પડે તો પણ ત્યાનું જમવાનું તો ખવાય ટાળવું. કારણ કે, કેટરર્સનાં જમણમાં, જયણાનાં અભાવે, મોટા ભાગની વાનગીમાં અભયરૂપે હોય છે. ખાવાં અભક્ષ્ય પદાર્થો વાપરવાથી , મોટી સંખ્યામાં તેમાં ઉત્પન્ન થનારાં વિકલેન્દ્રિય આદિ મમ અવોની વિરાધના થાય છે. આવું જ્ઞાની ભગવંતો જણાવે છે. લનમાં જમણવારમાં રખાયેલ ૪ મિઠાઈ તથા ૩૨ પડવાનાદિની પ્રાંસા પણ સમજુ શ્રાવકો ન કરે , કારણ કે, આ અભય વા-મિઠાઈ. ફરસાણuદની પ્રશંસા કરનારને , તે વાનગીઓ બનાવવાં નિમિત્તે મોટા
પ્રમાણમાં થનારી બસ જીવોની વિરાધનાનો દંડ લાગી જાય છે. ૨૬) [ટલમાં -લારી ઉપર મળતાં ઢોસા- ઈડલી- મેંદુવડા -પીઝા-નાના
વગેરે પદાર્થો વાપરવાથી, તેમાં વપરાયેલ અણગળ પાણી, વાસી દહીં, બ્રકાદિ અનદ્ય પદાર્થોને લીધે થતી વિલેન્દ્રિય જીવોની વિરાધનાનોદંડ વાપરનારાંઓને પણ લાગે છે. તેથી રવાદ ખા1ર વપરાતાં
- આવાં પદાર્થો છોડી દેવાં.---- (૭) ખેતીવાડી કરવામાં મોટી જીવહિંસા થાય છે. આજનાં શ્રાવકો આ |વિરાધનામાં તirect તો નથી જોડાતાં, પરંતુ, વ્યારેક નાઝા માટે ગુજરાત
આદિમાં થાશે જ્યાનું થાય, ત્યારે રસ્તામાં આવતાં ખેતરો જોઈને, જે તે ગમી જાય બાવા વાણીથી તેની પ્રશંસા થાય, તો તે ખેતરમાં થયેલ લાખો-કરોડો મંકોડાદિ વિકલૅન્દ્રિય જીવોની વિરાધનાનો દંડ, ગમાડનાર અથવા પ્રશંસા કરનારને લાગી જાય છે. ખેતરમાં પાણી વગેરે છાંટવાથી, લાખોકિરીડોની સંખ્યામાં જુવોત્પત્તિ + વિરાધના થાય છે. ખેતરની જમીન ખેડાય છે ત્યારે પણ, જીવોની વિરાધના વિરોષ પ્રમાણમાં થાય છે. કપાસ-મગી
આદિનાં ખેતરોમાં પpt ઘણા પ્રમાણમાં આ જીવોની વિરાધના થાય છે. ૨૮) ગસ-ચૂલો આદિ શરૂ કરતાં પૂર્વે, દરેક વખતે પંજણીથી અવય
પંજી સૈવું. જેથી, હીંડી બાદ વિકલેન્દ્રિય જીવોની વિરાધનાથી બચી જ્વાય. તે સિવાય, ઘરમાં અલગ અલગ રૂમોમાં - સ્થળોમાં, ૧-૧ પૂણણી રખાયેલ હોય , તો ડીડી ખાદિ જીવોની વિરાધનાથી અટકવાં- બચવા માટે, અવારનવાર પંજણીનો સદુપયોગ થઈ શકે છે. ગેસ ફારૂ ક૨તાં પૂર્વે, જે પૂંજણીથી ન પંજાય, તો ખોરાઃ પ્રવાહી (દાળ, શાહ વગેરે) નાં ટીપાં નીચે પડવાને લીધે, ઢગલાબંધ ડીડીઓની વિરાધના થવાની સંભાવના છે. તેથી, રીમચૂલો ચાલું કરતાં પૂ, દરેક વખતે, પંજ- પ્રમાને પછી જ આગળ
વધવું: () ને વાક્ય બને તો, કોબીજનો વપરાશ શ્રાવકોએ ટાળવો. કારણ કે,
ભેજનું પ્રમાણ ડીબીજમાં વધારે હોવાથી તથા તેમાં પોલાણ પણ હીવાથી, ઘણીવાર વિકલૅન્દ્રિય જીવોની ઉત્પત્તિ તેમાં થતી જોવા મળે છે. તેથી માખ શિયાળામાં, અને ત્યારે પણ, એક - એક પાંદડું વ્યવસ્થિત ઘટું કરીને , અત્યંત કાળજીપૂર્વક સમારાય, તો જ વાપરી શકાય. આવું કરવું અઘરું હવાથી, | કોબીજનો ત્યાગ કરવો ઉચિત છે. ચોમાસામાં તો સંપૂર્ણ બાજીપાલો અe.ક્યરૂપે હોવાથી ઢીબીજ તો ન જ વાપરી શકાય,
રીંડોળા, ભીંડા વગેરે વનસ્પતિને , સીધે-સીધી કરી ડ્રેવીને જે સકારાય , તો તેમાં ઘણીવાર ઉત્પન્ન કરનાર ઈયળો વગેરે જીવી , જીવતે - જીવતાં કપાઈ જવાની શક્યતા છે. તેથી, આ વનસ્પતિની સમારતી વખતે, હાથમાં પકડીને ઉપરથી માત્ર સહેજ શેકો મારવો. ત્યારબાદ, બંને હાથપી વનસ્પતિનાં બે વિભાગ કરવાનાં, જેથી, વચ્ચે કોઈ ઈયળ વગેરે
»ད ད ད ༈ ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ཧ་ཧ་ཧ་ན་ཧཧཧཧཧ་
* ૮ ૮ ૦ ૮ ૦ ૮ ૮ : ૮ IIIIIIIIIIIIII
:
: :
Page #124
--------------------------------------------------------------------------
________________
22 ? ? ? ? ? ? ? ? ? ?.
જીવાંત હોય, તો જયાાપૂર્વક કાઢી રંગાકાય અને મરી પણ મ જાય. ૩૧) કાળી કીડી કરતાંય લાલ કીડી તો વધારે બારિડ હોય છે. તેનો
{Éખ પણ કાળી કીડીની અપેક્ષાએ વધુ તીવ્ર હોય છે. તે ઘણીવાર, આપણી ચામડી પર ચોંટી પણ જાય છે, અને ઘણાં પ્રયત્નો કરવા છતાંય, ઉખડતી નથી. ત્યારે તેને બચાવવાં ખાતર, ખૂબ જ ધીરજ અને સાવધાનીપૂર્વક કામ લેવું. થોડી વાર માટે, ચટકાની પીડા સહન કરવી પડે તો કરી લેવી, પછુ અધીરાં થઈને કૌડીને મારી ન નાંખવી કે તેને કિલામના પણ ન પહોંચાડવી. જેનો અને જૈનો વચ્ચેની આ જ મૌટો તફાવત હોય. અજેનો તો પોતાની તકલીફ-વેદના-પીડાને દૂર કરવા માટે, બીજ જીવોને તકલીફ આપવા- વિના સંકોચે- તરત તૈયાર થઈ જાય , પણ એની તો , પોતાનાં પ્રાણાનાં નો પહા, બીજું જીવન બચાવવાનો જ પ્રયત્ન કરે છે. ચામડીની અંદર ઘુસી ગયેલી ડીડીની આજુબાજુમાં કપૂરનો પાવડર અથવા બરામ અથવા કેરોસીન લગાડવાથી, થોડી જ વારમાં તે કીડી આપોઆપ હલવાનું સારૂ કરી દો. ત્યારબાદ, પંજણી દ્વારા, શાંતિથી જયણાપૂર્વક, કીડીને યોગ્ય સ્થાને ખસેડી શકાય . ફાવશે ને ? બિચારી કીડીને તેવા પ્રકારની સમજ ન હોવાને લીધે તથા તેવાં પ્રકારનાં ભવ-સ્વભાવને લીધે તે ચકાં
મારે છે. જે ખાપણી જેમ તે સમજ હોત, તો કે આ રીતે ઘરકાં ભરત? ) મદિરા-દારૂ : ખાજનાં વધતાં ભોગવિલાસનાં વાતાવરણમાં, ઘણાં સારાં-સારું
જૈનોના ઘરોમાં પણ, મદિરા- દારૂ-વ્હીસ્કી ખાદિ બત્મદ્ય પદાર્થોની પ્રવેરા ન થઈ ગયી છે. સારાં સારાં ખાનદાન કુટુંબના આપણાં જૈન સંતાનો, કોલેજ નં ૬riend circle નાં પ્રવામાં તણાઈને, ન કરવાનાં કામો કરતાં થયાં છે, ન વાપરવાનાં દ્રવ્યોને પેટમાં પધરાવતાં થયાં છે. વિકાઈ. વિગઈ એટલૈ , આત્માને ઝડપથી વિક વિપરીત ગઈ = ગતિ માં લઈ જનાર હોય તેને વિગઈ| ક‘વાય. જયારે, મદરાને તો શાસ્મકારોએ મામ વિગઈ તરીકે નથી ઓળખાવી ,પા મહાવિાઈ' તરીકે ઓળખાવી છે. દારૂ બનાવવાની પ્રક્રિયામાં પણ ઘણી મોટી સંખ્યામાં કીડીઓની ઉત્પત્તિ + વિરાધના થાય છે. તેથી, આ મહાવિગઈ વાપરનારને, અગણિત ઈંડા + બચ્યાં + કીડી + માખી અાદિની | હિંસાનો દંડ લાગે છે, મન વિદારી બને છે. પ્રભુની આજ્ઞાનો ભંગ કરવાથી
જૂનું શાસન ભવાંતરમાં ક્યારેય ન મળે તથા નરક વગેરે દુર્ગતિમાં જ પડે છે. દારૂ પીનાર માણસ, અગણિત જીવો (કીડી વગરે) ની કિંમા કરે છે. પસૈ તામસી+ધિકારી + દીધી બને છે, તથા વિવેકહીન + ચારિત્રહીન બને, !
IIIIIIIIIIIIIIIIIIIIII PPPPPPPPPP 111 111133555555555655
Tધાન મારી દરિદ્રતાને પાને, નૌની-ઉંમરમાં મૃત્યુ પામી,વચૂંબ
પરિવારની પાયમાલી કરીને, તેમને રસ્તે રખડતાં કરી મુકે છે. તેથી આવાં 1 એકપણ અભક્ષ્ય પૈયને - મહાવિગઈ (મધ, માખણ,માંસ, મદિરા) ને,
ક્યારેય પણ અડવું નહી. ફાવશે ને ? () મૌરપીણી: મીરનાં પીંછાને બાંધીને બનાવેલ , જયણા માટે માં એ
ઉત્તમ ઉપકરણાને “શોરપી'ઇ' કહેવાય છે. પુસ્તક - ફોટો વગેરે વસ્તુઓ લેતાં fમૂકતાં કે આ વસ્તુઓ વાપરતી વખતે, મોરપીંછી દ્રારા પંજવાનું જે થતું હોય, તો આ વસ્તુઓમાં નાની-નાની જીવાંતાદ થતાં અટો અને નૌ જીવાંત lauready થઈ ગઈ હોય, તો તેને દૂર સુરક્ષિત સ્થાને, કાળજીપૂર્વક ખસેડી - 1શકાય, મીરનાં પીંછા રાખવાથી કે હલાવવાથી, સાંપ અનૈ ઝિશનીy
1 /પંચેન્દ્રિય જીવો પણ દૂર ભાગી જાય છે. - (ક) - કચરો કે બિનજરૂરી વસ્તુઓનું છે. વનસ્પતિ બાદિનાં છોતરાંનું છે
ખોરાકનાં કgિયાવાળી પ્લાસ્ટિકની ઘેલીનું પેકેટોનું વિસર્જન (ઈંકવાનું ને કાળજી અને જયgiાપૂર્વક ન થાય, તો વિસર્જન બાદ, તેમાં નિમિત્તે પાછળથી , ઢગલાબંધ ડીડીઓ વગેરેની વિરાધના થાય છે. તેથી, તમામ (બિનજરૂરી વસ્તુઓનું વિસર્જન (નિકાલy કાળજી + જયણાપૂર્વક જ કરવું. ફેંકવા ચોગ્ય થયેલ ખાલી ડબી, બાટલી, પેટ કે પેલીને અલ્પ પાણીથી . વ્યસ્થિત ધોઈ, તે પાછી વાપરી નવું પી જવું. ત્યારબાદ, કોરાં વસ્તથી કુલ ત્રણ વાર, બંછી ,તેમાંથી પૂરેપૂરાં ચીકાશ મીstaude નીકળી ગયાં બાદ, યોગ્ય સ્થાને જણાપૂર્વક તે પેકેટ-gબી.
વગેરેને પરાવી શકાય (કી શકાયy,(૩૫) દિવેલ ૪ જેમ શીખા-ઘઉં-અનાજ વીરેને દિવૈતાથી મોવાણી, તેમાં જીવાંત
પડતી નથી, તેમ જ, દિર્ઘલની ગંધથી ડીડીઓ પણ દૂર ભાળી જાય છે.
મ, પુસ્તકોનાં દુબારમાં ‘ઘોડાવજ મૂકી રાખવાથી, તેમાં જીવાંત થતી નથી, તેમ જ, ડીડીનોનાં નિવારણ માટે પહા, ‘ciડાયજનો પાવડર ઍક અકસીર " અને દfપ ઉપાય છે. એ જ રીતે, ઘોડાવજને સથાને તમાકુનાં પાન મૂકી રાખવાની પણ કપડાંમાં કે પુસ્તકનાં કબાટમાં જીવાંત થતી નથી. તેવી જ
રીતે, ઉધઈની ઉત્પત્તિને અટકાવવા માટે ચૂનાનો ઉપયોગ કરી શકાય છે. - 15) ડીડી નાની પણ હોય, મીટી પણ હોય અને કાળા તથા લાલ રંગની,
પણ હોય છે. તે પૂરી વાઈ અને જથ્થાબંધ પણ હોય છે. કીડી*તેઈન્દ્રિય અમ જીવ' રૂપે કહેવાય છે, તેની કાયા ઘણી કોમળ હોવાથી, સહેજ
૯ ? ? ? ? ?
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૪૫
દબાણ આવતાં, તે તરત મરી જાય છે. સાકરવાળા અને ચીકાશવાળાં પદાર્થોથી તે આકર્ષાય છે. ખાદ્ય પદાર્થોને ઢોળાય ? વૈરાય, તો ત્યાં અચાનક જ, જથ્થાબંધ ડીડીઓ ભેગી થઈ જાય છે. તેથી, ખાદ્યપદાર્થનાં કણિયાં ટુ ટીપાં નીચે ન પડે, તેની પૂર્ણ કાળજી લેવી. કદાચ નીચે પડી જાય તો તરત જ લઈ લેવાં અને દૂધ-ઘી વગેરે પ્રવાહી ઢોળાયાં હોય તો તરત જ ભીનાં પોતાથી તેને સાફ કરી નાંખવું.
કીડી ન થાય અથવા થઈ ગયેલ જથ્થાબંધ ડીડીઓને દૂર કરવાનાં ઉપાયો: આજુબાજુમાં નરાસનો પાવડર (કપૂરનો પાવડર) અથવા કંકુ, હળદર, રાખ કે ઘોડાવજનો પાવડર કે સિંધાલૂણનો ભૂક્કો કે હળદર + ફટકડીનો ભૂક્કો (બંને સરખા ભાગે લઈને) નનરાવવાથી, ડીડીઓ તરત ભાગી જાય છે. દિવેલ + લીટની ગોળી બનાવીને મૂકવાથી, ઓડોમસની ગંધવાળું કપડું ખાદ્યપદાર્યાદિ "વસ્તુનાં વાસણ ઉપર અથવા આજુબાજુ મૂકવાથી, કપૂરની ગોળીઓ મૂકવાથી, છીકણી નભરાવવાથી, આજુબાજુમાં બામ ચોપડી દેવાથી, રાખની લાઈન કરીને તેનાં પર કેરોસીનનાં ટીપાં છીંટવાથી, છીંકણીને પલાળીને તેની પેસ્ટ બતાવીને દિવાલ ઉપર લાવી દેવાંથી, તુલસીનાં પાનની ભૂક્કો + કપૂરનાં ખાવડરને મિશ્ર કરીને છાંટવાથી અથવા સાચાં સુખડનો ટૂકડો મુક્વાથી અથવા ખાદ્યપદાર્થનાં ડબ્બા, વાસણની ફરતે તેલ અથવા દિવેલની લીટી. માત્ર કરવાથી, કીડીઓ આવતી નથી અને આવી હોય તો તરત ચાલી જાય છે. રોસીનમાં પલાળેલ રૂનાં પુમડાં મૂકવાથી, ાં ૐ બરણી પર ચઢેલી કીડીઓ તરત જ ઉતરી જાય છે. આ બધાં નિર્દોષ ઉપાય કરવા, કીડીઓની શા પણ ન થાય અને ડીડીઓ પણ દૂર ચાલી જાય. પરંતુ ? તેનાં બદલે, ડીડી દૂર કરવાં માટે, ચૌક કે લક્ષ્મણરેખા ટુ પ્રેમીન ગેમ}સીનન પાવડર વગેરે વાપરવાથી, આ પદાર્થો જલદ અને ઝેરી હવાથી, કીડીઓ તરત જ મરી જાય છે, તથા તેમને ખુબ જ કિલામના પહોંચે છે. તેથી આવાં ઢો ક્યારેય વાપરવાં નહીં.
(3)
પાણીમાં પડેલી કૌડી, નિશ્ચેતન – મરી ગયેલી ભલે લાગે,પરંતુ, તેને જો હળવે હાથે આંગણીનાં ટેરવાં પર લઈને, હળવે હાથે સૂર્યાં કપડાં ઉપર મૂકવાથી, ૫-ક મીનિટમાં ઘણીવાર ચાલવા માંડે છે. અથવા ડીડીવાળા પાણીને હળવેથી લઈને ગાળી દેવું, અને ત્યારબાદ ગળણાંને સૂકવવાં માટે એકબાજુ રાખી દેવાથી, ગળણામાં રહેલ ડીડીઓ, થોડી જ વારમાં ચાલવા માંડશે. પાણીમાં ફટકડી ગાળીને, તેમાં ફિનાઈલનાં ૧૦-૧૫ ટીપાં નાંખીને, તેમાં કેરોસીનનાં ૪-૫ ટીપાં નાંખીને, તે પાણી પીતું કરવાથી, કીડીઓ
(34)
૪૬.
થતી નથી. માત્ર, કેરોસીનવાળા પાણીનું પોતું કરવાથી પણ ડીડી ન પાય (36) ઘરમાં હૈ આજુબાજુમાં આવન-જાવનનાં રસ્તામાં, કીડીની લાઈન ચાલ હોય, તો તે લાઈનની બંને બાજુ ચૂનાનો પાવડર નાંખવો, તેથી, આવતાં-જતાં બધાને ખ્યાલમાં આવે અને બધાં જયણાથી ચાલે. ઘરમાં વાંદા-કૂદાં વગેરે મરેલા હોય, તો તેનું કલેવર તરત યોગ્ય સ્થાને વિસર્જીત કચ્ચું નહીંતર ડીડીઓ ખેંચાઈને આવશે .
ડીડીની વિરાધનાથી બચવાં માટેનો સરળ અને સહુથી અકસીર ઉપાયઃ ડેરોસીનમાં પલાળેલી વાળી નાની દાંડી ઢારાં, આપણી આજુબાજુમાં, જો કૈરોસીનની લીટી ચારેબાજુ કરી દેવાય, તો ૨-૩ કલાક સુધી, કીડીઓ તે ડેરોસીનની ગંધને કારણે આવે નહીં, દેખાય પણ નહી.
(૪૧)
જમીન ઉપર રહેલ પાણીને છૂંદવા માટે, ભીનું ૐ સૂકું પોતું લઈને લૂંછાય છે. પરંતુ, તેનો ઉપયોગ કરતા પૂર્વે, પોતાનાં ઈંડાને પડીને બરોબર જોઈ લેવું કે કોઈ કીડી આદિ તેને ચોટેલ છે કે નહીં. જયાં વગર સીધેસીધી તેનો ઉપયોગ કરવાથી, ઢગલાબંધ ડીડી આદિની હિંસા થઈ શકે છે. તે જ રીતે, વસ્તુ ઉપર ચઢી ગયેલ ઢગલાબંધ ડીડીઓને દૂર કરવા માટે, તે વસ્તુને ઉપાડીને ઘણાં લોકો ધુમ તડકે મૂકી દે છે. આવો પ્રયોગ તો ભૂલથી પણ ન કરવો. કારણ કે, ડીડીઓનું શરીર એકદમ કોમળ-નાજુક હોય છે, તેથી તડકામાં રાખી તો તેઓ તરત મરી જાય છે.
(૪)
લાકડાનું ફર્નિચર અને સૂવા માટેનાં પલંગ ગાદલાં), માંકડનું નિવાસ સ્થાન છે. લાલ રંગના આ જંતુન, માનવ-રક્ત ખૂબ જ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટીને, રક્તથોરી કરનાર આ માંડનાં ચટકાથી ઘણીવાર આપણી ઊંધમાં, ખલેલ પણ પહોંચે છે. સડેલું લાકડું પણ,. ટીનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈને આવે છે. આ તેન્દ્રિય જીવની શક્ય એટલી હિંસાથી બચવું અને તેની ઉત્પત્તિ ન થાય તેની કાળજી મુખ્યપણે કરવાથી, વિશધનાથી પણ બચી શકાય છે.
બે આંગળીની વચ્ચે દબાવીને પકડવા-મારવા અથવા ઝેરી દવા છાંટીને માંકડને મારવા, તે તો રત્તા છે, હિંસક્તા હૈ, નિર્દયતા છે. માંકડને ખૂબ જયણાપૂર્વક પડીને, એક નાની વાડીમાં એન્ન કરવાં અને ત્યારબાદ તે બધાં માંડને સુરક્ષિત સ્થાને મૂકી દેવાં. તે જ સરળ ઉપાય છે. બીજાં જીવોને બચાવવા ખાતર પોતાનાં પ્રાણોનું બલિદાન આપી દેનારાં અનેક મહાપુરુષોથી શોભતું,આપણું
મણ
Page #126
--------------------------------------------------------------------------
________________
૨૪૭,
Data
wiા છે. આજ રાતને પામીને wissન્દીદીને ગુસ્સામાં આcરીને પણ કઈ રીતે માણી શકાય?જવા પાંતિથી વ્યિા .
૪૪)માંકડને મહી નાખવાd wાવે તો તેના કહેવમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થA
છે. તેથી માંss મહી નાL તે તો મM ફૂાની. પ41 #ર્ખતા પણ છે. આcી જૂતામાં તો મળે જોડાય રૂ૫તુ નોનપણથી જે જીવદયાનાં સંસ્કારો માં છે વા જેનો ત નજ જોડાય ,
(પ)
માંકડની રક્ષા માટે, આટલી સાવધાની રાખો : * જે ઓરડામાં કે પલંગમાં માંકડ થયા હોય, તેનો ઉપયોગ, થોડાં દિવસ -પુરતો બંધ કરો. માંકડ આપોઆપ ચાલ્યા કરો. બની શકે તો, થોડાં -સ્વિસ માટે, ઘરમાં રહેનારાં બધાં તીર્થયાત્રા કરી આવો.----- ગાદલાંના કવર વગેરે ખૂબ મેલાં રાખવાથી માંકડ થવાની સંભાવના છે. તેથી, કવર વધારે મેલાં ન રાખવાં.- -- ---- -- માંકડ થયા હોય તેવાં ખાટલાં ગાદલાં - ફર્નચરને તડકામાં ન મૂકવા.તડકે મુકવાથી , માંકડ મરી જાય છે. હિંસાનું મહાપાપ લાગે છે. - ખાટલાં વગેરે છાંયડાવાળા નિર્જન સ્થાનમાં મૂકી રાખો તો ચાલી
-માંડ મારવાની દવાનો ઉપયોગ તો ક્યારેય ન ડરવો.“બીજાનું લોહી પીનાર એવાં માંકડને મારી નાંખવો જોઈએ - આવાં હિંસક શબ્દ પ્રયોગ કે હિંસક વિચારો તો કદાચ અર્જેનોને આર્વે, પણ , પ્રભુશાસન પામેલાં શ્રાવકો તો, ભૂલથી પણ આવાં - વિચારો કે શબ્દ પ્રયોગ ન કરે. લોહી લઈ-લઈને, માંકડનો જીવ - તમારું કેટલાં ટીપાં લોહી લેરો ? એની સામે, એને તરત જ, --- મોતની સજા ફટકારવી, એ શું આપણા માટે ઉચિત છે? પોતાને— -૬-૬ મહિના સુધી સતત લોહીનાં કડાં કરાવનાર ગોરાળા પ્રત્યે-- પણ, પ્રભુએ લેરામાન્ન દેખ- દુર્ભાવ ન કર્યો અને માત્ર ૨-૩ ટીપાં લોહી લઈ જનાર માંકડને મારી નાંખવાનો વિચાર કે હિંસક પ્રયોગ, જો આપણે કરીશું, તો છે પ્રભુને ગમરો ? શું આપણે પ્રભુનાં -વારસદાર કે સંતાનો કહેવાઈ ? શું પ્રભુના હૃદયમાં આપણને
સ્થાન મળી ? ઘણાં બધાં માંકડ થઈ ગયાં હોય, તો ખૂબ પીયાં હાથે, જયણાપૂર્વક, - માંકડને પકડીને, એક વાચ્છીમાં એકત્ર કરો. પછી, તે માંકડને ,
- KORIUS w.
KONLY
W- N
U
Page #127
--------------------------------------------------------------------------
________________
-
૨૪)
E
સહેજ દૂર, અવાવરું સ્થાનમાં ; જૂનાં લાકડામાં મૂકી દો. પરંતુ,~| તડકામાં અથવા લોકોની અવર- જ્વર થાય તેવાં સ્થાને ન
નાંખી દેવાય, • કપૂરની ગોટીનાં ટ્રાવણથી પોતું કરવામાં આવે, તો માંકડ દૂર થાય. " તષ્ક્રિયામાં ગાદલામાં 3 ભરાવતાં પહેલાં, તેમાં કપૂરની બે
ગોળીખો મૂકી દેવાથી પણ માંકડ થતાં નથી. -
22) 0 0 0 0 0 0 0 1 1
01 ઉધઈ વ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં આજુબાજુમાં બીટીપીનિશાની થઈ જાય છે. તેનાથી, ઉધઈનો ખ્યાલ આવી જાય છે. ----
પ્લાયવુડમાં ઉધઈ થવાની રાવ્યતા વધુ છે. સાગનાં લાકડામાં, 6થઈ જ૯દી થતી નથી. તેથી, જો રાળ બને તો , ફનીચર જરૂર પૂરતું જ કરાવવું અને પ્લાયવુડને બદલે સાગનાં લાકડાંનો ઉપયોગ કરવો. વળી, તેને રંગ છે વાર્નિશ કે પોલીસ મારવાથી , ઉધઈ થતી નથી. - -
-
પોતાને મારી નાંખવા માટે આર્યલ, જીવતે-જીવતાં પોતાનાં ચામઠાં " ઉતારવાં માટે આવેલ કસાઈ વગેરે ઉપર પણ , પંથકમુનિ , ગજસુકુમાબ
મન , વગેરે માપુરુષોએ , માત્ર ને માત્ર , વાત્સલ્ય અને કંરૂપનાવ - - જ વરસાવ્યો છે. અને બીજી બાજુ, માત્ર બે-ત્રણ ટીપાં લોહી
| મૂસી જનાર માંકડ- મચ્છ૨ માટે , આપણાં હૃદયમાં કરૂણા ભાવ કે છે કઠોર ભાવ ? શાંત ચિત્તે જરાં વિચારશો, તો ખ્યાલ આવશે કે,
મુશાસનનાં મહાપુરુષોને શરમાવે એવાં આપણાં માથાર - વિચારો, | વર્તમાનમાં રહેલાં છે.
(પ) કબાટમાં ભરેલાં પુસ્તકો, ઘોડાં - થોડાં સમયે, બહાર કાઢીને ," -
બરોકાટ જોતાં રહેવું પુસ્તકો તથા કબાટની સા- સદ્દાઈ જયણાપૂર્વક | દરવી. જેથી, ઉધઈ વરે જીવોની ઉત્પત્તિ જ ન થાય. પુસ્તકોનાં ---- | કબાટમાં, ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો, થોડાં થોડાં અંતરે,
મૂકતાં રહેવાથી પણ , તેની ઉત્પતિ થતી નથી. કપડાંનાં કબાટમાં પણ, - ડામરની ગોળી જેવી ચીજનો ઉપયોગ કરવાથી, કપડાંમાં જીવાત પડતી નથી.
IIIIIIIIIIIIIIIIIIIIII 'PPPPPPPPPPP T 111111૧૧૧૧૧
૮િ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૮
(૧) પુસ્તક , ફર્નચર હૈ દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો, તે જીવોને
ખૂબ જયણાપૂર્વક, ત્યાંથી લઈને , દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવાં. જે જગ્યા પર ઉધઈ હતી, તે જગ્યા સંપૂર્ણ જીવાંત-રહિત થઈ ગઈ છે - એવી સંપૂર્ણ
ખાતરી કર્યા બાદ, તે જગ્યા પર , કેરોસીન નીતરતું પોતું કેરવી દેવું{ તો ફરીથી ઉધઈ આવશે નહીં. -
(પ
છf “ઉધઈ એક સૂમ જીવાત છે. તે અવાવરુ જમીનમાં, દિવાલો પર, - ૧
નજરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયાં પછી, તેની ઉત્પત્તિ ખૂબ જ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ઝડપથી બહુ વિસ્તાર પામે છે. ઉધઈ તો, ફનીચર- લાકડાં તથા કાગળને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. આ રીતે, “ ઉધઈ ” નામની આ તેઈદ્રિય જીવાંતને સૌ પ્રથમ - ઓળખતાં શીખો. ત્યારબાદ જ, તેની વિરાધનાથી બચવાનાં પ્રયત્નો { થઈ શકે. ઉધઈ” નો ખ્યાલ જ ન હોય, તો તેની જયણા કઈ રીતે પાળી રાઠારો ?
ગયું છે ચૂનાથી મકાન ધોવડાવવાથી ઉધઈ પતી નથી. બીબરની--- લીંપણવાળી દિવાલમાં ઉધઈ થતી નથી. કબાટમાં મીઠું ભભરાવવાથી ઉધઈ થતી અટકે છે. -
૪) ઉધઈ ગયાં. પહેલાં કે થથાં પછી, ક્યારેય પણ પેસ્ટ ધ્રોલ ન 1કરાવવું. પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઢગલાબંધ ઉધઈ તથા અન્ય ઘણી
જીવાંતો પણ , એક સાથે, નાશ પામે છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક { પ્રયોગ છે. સેકડો હજારો નિર્દોષ જીવીને, દવા-કેમિકલ્સ છાંટીને એક સાથે મોતને ઘાટ ઉતારી દેવા, તે ભયંક૨ કલાની ક્રૂરતા છે.
(પ) ઘઉં-ચોખા- વગેરે ધાન્ય અને કઠોળમાં ઈથળ- ધનેરાં વગેરે જાત
જાતનાં કીડાં થઈ જાય છે. અનાજને રાખમાં રગદોળીને, ડબ્બામાં મરવાણી , તે અનાજ સડતું નથી. તેમાં ધનેડાં વગેરે કીsi થતાં નથી. અનાજ સડી જાય, તો તેમાં પુષ્કળ જીવાંત પડી જાય છે. કઠોળમાં - પીરાણ કરીને, તેમાં જીવાંત ભરાઈ જાય છે. ચોમાસાની wતુમાં , આખા | કઠોળમાં , પુષ્કળ જીવાંત થવાની સંભાવના રહે છે. તેથી, ચોમાસામાં , મગ સિવાયનાં કોઈ આખા કઠોળ ન ચાલે, ન વપરાય, અનાજ,
Page #128
--------------------------------------------------------------------------
________________
3 4 5
1TI
-પJT-બહારનો રવો-દો બિલકુલ વાપરવો નહી. હોટવના અનાજ
લોટમાં બિલકુલ જ્યણ સચવાતી નથી. માટે, હોટલમાં જમવું જ નહીં હોટલ- રેસ્ટોરંટનું જમણ તો માત્ર આપણાં શારીર માટે હાનિકારક નથી, | પરંતુ, ખાપણાં આત્મા માટે પણ અત્યંત હાનિકારક છે, અતિકર છે.
એક વાર વીeી લીધાં બાદ, ફરી ઘોડાં દિવસોમાં, તેમાં જીવોપતિ- સંભવિત છે. વૈજનાં વાતાવરણમાં, જુવોત્પત્તિની સંભાવના વધારે છે. 1 થી , થોડાં દિવસો પૂર્વે સારૃ કરેલું અનાજ પણ, વાપરતાં પૂ,
ફરી વીણાવાં જરૂરી છે. વીણ્યાં વગર ધાન્યને જે દળી નાંખવામાં - આવે, તો કિલ્લોલ કરતાં અનેક નિર્દોષ જુવો અનાજની સાથે T Eળાઈ- પીસાઈ જાય છે. અનાજ વીણવાનું કાર્ય, નોકર- નૌકરાણીનાં ' બોસે છૌડવાથી , ઘણી બેદરકારી થવાની સંભાવના છે. કદાય નોકર પાસે, વીણાવાનું કાર્ય કરાવવું જ પડે તો નોકરીને સમનવી, 1 બીસની લાલચ- પ્રોત્સાહન આપીને , શાક્ય એટcતી. વધુમાં વધુ જીવદયા પળાવવાનો પ્રયત્ન , તેનાં દ્વારાં કરાવવો.
0 2 2 2 1 1 2
(૫) આ જીવ સૃષ્ટિ કેટલી વિશાળ છે. જાત-જાતનાં પદાર્થોમાં, જાત-
જાતનાં વિકલૅન્દ્રિય જીવો ઉત્પન થાય છે. લીલાં શાકભાજીમાં , લીલા | દંટાની ઈયળો છુપાયેલી હોય છે. વનસ્પતિનો અને ઈયળનો રંગ સમાન હોવાથી, તેને ઓળખવી મુશ્કેલ બને છે. કાળજીપૂર્વક જોવામાં આવે, તો જ તે નજરે પડે છે. કાચાં શાક , આખાંને આમાં , યાં વગર ખાઈ જ્યાધી, ઈથનો જીવતે જીવતી, આપણાં જડબામાં ચવાઈ જાય છે. તેથી, કાચાં શાક આખાને આખાં ક્યારેય પણ વાપરવાં નહીં'.
હજી અનાજનાં લોટમાં પહ, અમુક સમય પછી, જીવાંતો પડવાની Tઘણી સંભાવના છે. બહારનાં તૈયાર લોટમાં તો, પુકળ અવતો હોવાની
પૂરી સંભાવના છે. તેથી, શક્ય હોય તો, બજારનો તૈયાર લૌટ ન - - ખરીદવી. પરંતુ, ઘરની ઘંટીમાં , જયણાપૂર્વક, લોટ દળવો અને દવ્યાં 1 બાદ પણ, થોડાં થોડાં દિવસે તપાસ કરવી કે, તેમાં જીવાંત થઈ છે
કે નહીં. તો જ, નિર્દોષ ધનેરાં વગેરે તૈઈન્દ્રિય જીવોની બિનજરૂરી 1 વિરાધનાનાં દંડથી આપણાં સમગ્ર પરિવારને બચાવી શકો. શાવરોને
- બેદરકારીપૂર્વક, શાક સમારવામાં આવે, તો તેમાં રહેલ ઈયળ,yવતે જીવતી કપાઈ જાય છે. રાક સુધાચા વગર , આખાં પાકને રંધવામાં આવે, તો અંદર ઈયળ તો જીવતે જીવતી ચૂલા ઉપર બફાઈ જાય છે. તેથી, વનસ્પતિ સમારતાં અઘવા બાાં - રાંધતાં પૂ, તેની ખાસ-ખાસ કાળજી લેવી.
2
(પ) ધાન્યની જીવાંતોની રક્ષા કાજે, નીચે મુજબની કાળજી જરૂરી છે? કે અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો. ભર્યા બાદ, વાપરતાં--
પૂર્વે, ફરી પાછું કાળજીપૂર્વક સાફ કરી લેવું. + સાફ કરેલાં ઘઉં- ચોખા વગેરેને દીવેલથી મોઈને ભરો. * ધાન્યની સાથે પારાંની રેપલીખો મૂકી રાખવાથી , જીવાંત થતી નથી. * અનાજને દળતાં પૂર્વે, ફરી એકવાર વીeણી લો.
ચોમાસાની fuતુમાં , મા સિવાયનાં આખાં કઠોળનો ત્યાગ કરો. અનાજ વીણાવાનું કામ નોકર• નોકરાણીને ભરોસે ન છોડો. તૈયાર લોટનો ઉપયોગ બિલકુલ ન કરો. - લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની પૂર્ણ કાળજી રાખો.
અનાજ ભરવાં માટે, ચુસ્ત બંધ થાય , તેવાં સાધન રાખો.
પ0- પાપડી -વટાણાં - નીકા- શીકો -સિમલા મરચાં - કારેલાં વગેરેમાં 1 ઈથળની સંભાવના ઘણી વધારે છે. તેથી, આ વનસ્પતિનો ઉપયોગકરતી વેળાએ, ઈયળોની વિરાધનાથી બચવાનો ખાસ પ્રયત્ન કરવો. શક્ય હોય તો બા શાકભાજી ખાવાનો આગ્રહું છોડી દો. ન છૂટે વાપરશે, તો પણ , અતિ કાળજીપૂર્વક જ વાપરો.
IIIIIIIIIIIIII ૧૧૧૧૧૧૧૧
૧૧૧૧
ક 2 2 2 2 2 2 2 2 2 2 2 2
(5) કોબીજ- ફ્લાવરમાં, બેઈન્દ્રિય જીવો અત્યંત સૂમ હોય છે અને -
પોલાણ-ખાંચામાં ભરાયેલાં હોય છે. તેથી, કોબીજ-ફ્લાવરનો ઉપયોગ, કાયમ માટે, કરવો નહીં'. ક્યારેક, નાનાં સાંપ પણ તેમાં ભરાયેલાં હોય છે. બીજાં તમામ શાકને, પાણીમાં પલાળ્યાં પછી, હું કાચ સુધારી શકાય, પરંતુ , નાજુપાલાંને તો , યહાપૂર્વક ચૂંટ્યા બાદ, ચાયણીમાં ચાવ્યા | પછી જ વાપરવાં . કારણ કે, તેમાં ઘણી વાર ઈથનો - જીવાંતો નીકળે જ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
ખર
(51)
કોઈ શાકભાજી સમાર્યા વગર આખાંને આખાં ન રાંધવા. ભીંડા ખાડા ન સુધારવાં, ઉભા સુધારતી વખતે પણ ખૂબ જયણા રાખો. શાક સમારતી વખતે, વાતચીત કરવી, ટી.વી. જોવું કે અન્ય પ્રવૃત્તિ કરવી નહીં. શાક બરોબર ધ્યાનથી જોવું. જો ઈયળ નીકળે તો તેને નાનાં વાસણમાં એકત્ર કરી, જયણાપૂર્વક, સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળાં ફોતરાં પણ, યજ્ઞનાથી સલામત સ્થળે છોડવાં. ભીની વાટડીમાં ઈયળો ન નોંખવી. પરંતુ એકદમ કૌરી વાટડીમાં ઈયળોને ભેગી કરવી. ભેગી થયેલ ઈયળોને, ઘરની બારીમાંથી ફેંકી ન દેવાય - પરંતુ, નીચે ઉતરીને, જ્યાં તડકો ન હોય તથા જ્યાં લોકોની અવરજ્વર ન થતી હોય, તેવાં ઠંડકવાળાં નિર્જન સ્થાનમાં જઈને, કાળજીપૂર્વક, છોડી આવવું.
(૧૨)
શાક સમારવાનું કાર્ય નોકરોને ભરોસે ન છોડવું. મેથીની ભાજીમાં ખૂબ જ સૂક્ષ્મ કેસરી રંગની ઈયળી, લગભગ, હોય જ છે. ચારણીમાં ચાળવાથી, તેની જયણા થઈ શકે. આંખની કચાશવાળાંઓએ શાક સમારવું નહીં. આજે વર્તમાનમાં, શિયાળામાં મળનારી મૈથીની ભાજીમાં નાની નાની જીવાંતની ઉત્પત્તિ તથા વિરાધના પુષ્કળ પ્રમાણમાં વધી ગયેલ હોવાથી, જો રાક્ય બને તો, કાયમ માટે, મૈથીની ભાજીની વપરાશ, છોડી જ દૈવો જોઈએ.
(93)
ખાંડને બરાબર સાફ કરીને, ચુસ્ત ડબ્બામાં રાખો. તેને ભેજ લાગતાં, તેમાં પણ, ઘણીવાર ઝીણી ઝીણી સફેદ ઈયળો થાય છે. તેથી, પૂર્ણ કાળજી રાખવી.
(5)
લાલ ખીર મરચાંમાં, તે વર્ણની પુષ્કળ જીવાંત થવાની સંભાવના છે. તેથી, ખૂબ જયણાપૂર્વક, મરચાંને બરાબર જોઈ લેવાં. તેલ અને પાકાં મીઠાથી મોઈ દેવાથી, લાલ મરચાં સુરક્ષિત રહે છે. ત્યારબાદ, તેમાં જીવાંતોની ઉત્પત્તિ, પ્રાયઃ કરીને રહેતી નથી.
((પ)
રાઈ, મરચાં, ઘાણાંનું તથા અન્ય મસાલામાં, તેનાં જ વર્ણની ઝીણી ઝીણી જીવાંતો થવાની ઘણી સંભાવના છે. તેથી, બરાબર
(243)
.
સાફ કરીને, બરણીમાં ભરવાં બને ઉપયોગ કરતાં પૂર્વે પણ ખૂબ બારીકાઈથી જોઈ લેવાં. આ ચીજોને જરાય ભેજ ન લાગે, તેનું પા ધ્યાન રાખવું. ધાણાજીરાનાં પાવડરમાં રોકેલું પાડું મીઠું મિશ્ર કરવાથી, તેમાં જીવાંત પડતી નથી.
(5)
આખા ગંઠોડામાં પુષ્કળ જીવાંતની સંભાવના છે. તેથી, ઠૌડા પીપરામૂળ) નો તૈયાર પાવડર વાપરવો નહીં. કારણ કે, તેમાં, ગંઠોડા સાથે પુષ્કળ જીવાંતો ફ્ાયેલ હોય, તે સંનવિત છે. તેથી, આમાં ગંઠોડા લાવી, ખૂબ જ નયણાપૂર્વક જોઈને, ઘરે કૂટવાથી, મોટી જીવ – વિરાધનાપી બચી શકાય છે.
હજી
રોજબરોજની ઉપયોગી ચીજોને સાચવવાનાં ઉપાયો : પીપરામૂળના ડબ્બામાં, પારાની થેપલી મૂકી રાખવાથી, જીવાંત પડતીનર્થ ચાની ભૂક્કીને ચાળીને જ વાપરવી. ચોમાસામાં કે ભેજવાળાં વાતાવરણન તેમાં ઝીણી જીવાંત થવાની પૂરી સંભાવના છે.
ઘઉં-બાજરા - ચોખા વગેરે અનાજનાં ડબ્બામાં, પારાની થેપલી મૂકી. રાખવાથી, તેમાં જીવાંત પડતી નથી.
બાજરાનાં ડબ્બામાં, કડવાં લીમડાંનાં પાન મૂકી શખવાથી, તેમાં જીવાંત
પડતી નથી.
* તુવેરની દાળ, દીવેલથી મોએલી હોય, તો જીવાંત થતી નથી. * ચોખા- મગને, તેલ અથવા બોરિક પાવડરથી મોઈ દૈવાથી, જીવાંત પતી નથી .
* મસાલાનાં ડબ્બામાં, પાણીનાં મેં મસાલાંના ડબ્બામાં, કાચું મીઠું
છારા ન પડે, તેનું ખાસ ધ્યાન રાખવું સાથે ન રાખવું. તેને જુદા ડબ્બામાં ભરવું. નહીંતર મીઠાના અંશો પડવાથી, બીજો મસાલો પણ સપિત્તયુક્ત થઈ જશે.
(FL)
રસોડાંની જયણા :
ખાદ્યપદાર્થોનાં વાસણો ખુલ્લાં ન રાખો.
* ગેસ સ્ટવ વગેરે પેટાવતાં પહેલાં, પૂંજણીથી બરાબર પૂંજી લો.
* સૂર્યોદય પહેલાં યૂબો પેટાવવો નહીં ખતે સૂર્યાસ્ત પછી ચૂલી
Page #130
--------------------------------------------------------------------------
________________
-
0
0
(૨૫)
0 0
IIIIII
પાવથો નહી', ચાલુ રાખવો નદીં.* રસોઈ બનાવતાં પહેલાં , લોટ- ધાન્ય ચાળી લો, બરાબર
નેઈ લો. * ખાલી વાસણ ઉંધા છે -અડાં મૂકી રાખો. જેથી
તેમાં જીવાંત પડીને ગૂંગળાઈ ન જાય. + ખાદ્ય પદાર્થો નીચે ઢોળાય કે વેરાય નહીં, તેની પૂરી કાળજ
રાખો. ઢોળાય, તો તરત જ સાફ કરો. વારંવાર પોતું કરવાનો 1 ઉપયોદ રાખો * ખાંડને દૂધ- ચા માં નાંખતા પહેલાં, રકાબીમાં પહોળી કરીને - બરાબર જોઈ લો, તેમાં કીડી કે અન્ય જંતુ તો નથીને ?
ઘણીવાર, સાકરનાં ડબ્બામાં ડીડીઓ ચાટી જવાની સંભાવના હોય છે.' તેથી, ચૂલા ઉપર રહેલ, દૂધ- યા વગેરે કોઈપણ પદાર્થમાં, સીધે-સીધી સાકર ન નાંખવી. પરંતુ ધીરે- ધીરે તપાસીને,
જયણાપૂર્વક, જોઈને નાંખવી . જેથી, અંદર જે ડીડી હોય, તો + બચી જાય. * રસોડાંન ચૂલા ઉપર, લાઈટની આસપાસ ઉડતી અવાંત,
ચૂલા પડે તપેલીમાં પડે તો મરી જાય. તેથી, પૂલ ઉપર - લાઈટને - ગોઠવવી. -
22) CO 2 2 1 2
सिने मारीमाथी तपासी नेपांग लौटनो उपयोग उरतां पूर्व पए,લોટને બરાબર ચાળી લેવો. ----
દિવસે વપરાયેલાં પાણી છે રસોઈનાં વાસણ, ધોવાઇ ગયાં પછી, કોરાં -કપડાંથી લૂછીને, યોગ્ય ઠેકાણો, ઊંધા મૂડી- દેવા જોઈએ. તે વાસણો, - નીનાં ન રહેવાં જોઈએ. * લીંબુનાં ફૂલની બનાવટ માસિક છે. માટે, તૈનો ઉપયોગ ટાળો. - સીંગદાણા, ઘgu, ડીસમીસ વરે વાળીને અને વીણીને જ વાપરવા 1 જોઈએ. તેમાં પણ, ઘણીવાર જીવાંતો જોવા મળે છે. - * બળતણ માટેનાં લાકડાં - કોલસા , પંજીને, જમીન ઉપર ઠપકારીને,-- 1 પછી જ વાપરવાં જોઈએ. કોલસાને વાપરતાં પહેલાં, ચાયણીથી ચાળી
લેવાં નૈઈએ. જમીન પર ઠપકારવાથી , અંદર પોલાણમાં ભરાયેલી, અને નાની-નાની જીવાંત બહાર આવી જાય છે. ---—
અનાજ-બોટ વગેરે વાળવા માટે, અલગ અલગ વાપુ- સારણી - ઘરમાં હોવાં જોઈએ. તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય?--- - (ઘઉંનો ચારણો : ઘઉં, મમરા, પૌંઆ, દાળિયા, શીંગ, ખાખી મું,
ગંઠોડા, મોટાં કઠોળ વગેરે વાળવા માટે . 16) ચોખાનો ચારણનો મા, ચોખા, ભૂરું, મેથી વગેરે નાનાં દાણાં માટે(હીરની ચારણી : મસાલાંના પાવડર તથા લોટ ચાખી શકાય, છ મેંદાની ચારણી ! આમચૂર વગેરે બારીક મસાલા તથા મેં મારે. - અલગ- અલગ, ચારણમાં રાખવાની માથાકુટ ટાળવા માટે, અગ- અલગ જાળીવાળાં ચારણમાં પશુ બજારમાં મળે છે. પરંતુ, તેમાં નવી કાળી નાંખતા પૂર્વે, આખી થાયણની વ્યવસ્થિત સાફ કરવી. જેથી, કિળનો પ્રશ્ન ન રહે. - ભાતનાં ઓસામણાને ઠંડુ પાડતાં પૂર્વે, નિકાલ ન કરવો. બાકી, દંડ ન કર્યા વગર, ગરમાગરમ ખીસામણ નૈ કાઢી નંખાય તો જયાં ત્યાં પણ
તેનો પ્રવાહ જો, ત્યાં ત્યાં બીજો જીવોની હિંસા તથા વિરાધના થશે. (50 એ ભૂકો નહીં, થાળી-ધોઈને પીઓ . થાળી સ્વચ ધોઈને, ઘોખાં
પઢીનથી લૂંછી નાંખો. તે નેપકીન છેલ્વે-ધોઈને સૂકવી દેવો. ઔદiTખોરાક અને પાણીમાં , બે ઘડી બાદ, અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિયજુવો ઉત્પન્ન થાય છે.
(૬) રસોડાંની વિરોષ જય:- પર્વતિથિનાં દિવસે કે ઉપધાન વગેરેમાં, આંબોળિયાનું શાક ઘણીવાર
વાપરવામાં આવે છે. તેનાં પોલાણમાં, જીવાંત થઈ જાય છે. તેથી, - ઝીણાં કડાં કરીને , બારીકાઈથી , બરાબર જોઈ લીધાં બાદ જ,
આંબોળિયાંનો ઉપયોગ કરવો. રસોડું સાંજે આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી
દેવું જોઈએ . જેથી, બર્નરનાં કાણtઓમાં કોઈ વાંક પેસી ન જાય, કે - સવારે પંજણીથી પંજવાથી, ઉપ૨ કુરતી જીવાંતોની પણ થાય ,
મતુ કાણામાં ઘુસી ગયેલ જીવાંતનું રે ? તેથી, બર્નર ઉપર કપડુંબાંધવું, એ ચણાની ઉત્તમ પ્રક્રિયા છે. પોંબ અને મમરામાં પુષ્કળ જીવાંત થવાની સંભાવના છે. તેથી, તે બંનેને ઉપયોગ કરતાં પૂર્વે, ચાયણીથી બરાબર ચાળી લેવાં !
2 2 2 2 2 2 :
LIIMIMINI
2 2 2
2 2
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૦૧.
(1)
ગરમ રસોઈનાં વાસણ, સીધાં જમીન ઉપર ન મૂકો, સ્ટેન્ડ ઉપર મૂકો. વાસણ ગરમ હોય તો, તેનાં સ્પર્શથી કીડી વગેરેની વિરાધના સંચિત છે. ગરમ વાસા સીધે-સીધાં ખાળમાં, ઘૌવા ન મૂકવાં. અપકાયનાં જીવીને પણ ખૂબ કિલામનાં થાય.
(૩૨) જમતી વખતે, ભોજનની થાળી-વાટડી, પાટલાં ઉપર મૂકીને જમો. ગરમ વાનગીી થાળી-વાટડી ગરમ થતાં, ડીડી વગેરેની વિરાધના ન ખાય તે માટે ખટલો જરૂરી છે. નોજનની થાળી મૂકવાનો પાટલો સ્થિર રાખવો. તે ડગમગતો હોય, તો ડીડી વગેરે સૂક્ષ્મ જંતુ દબાઈ જવાની સંભાવના છે.
(૩૩) ઘરમાં કીડીઓ, મચ્છર વગેરે ખૂબ થયાં હોય ત્યારે * કીડી- મચ્છર વગેરેનાં ખૂબ ઉપદ્રવ છે.' માખીનો ભૂખ ત્રાસ છે.' વગેરે વાક્યપ્રયોગો ન કરવા - ‘માખી- મચ્છર- ડીડી બહુ વધી ગયાં છે? – એમ કહી શકાય. ‘ત્રાસ' 3 ‘ઉપગ્નવ’ શબ્દનો પ્રયોગ, દિલમાં કઠોરતાં અને ક્રૂરતાનાં ભાવ પેદાં કરે છે.
(૩)
જિનાલયમાં પ્રભુજીનો પક્ષાલ અંધારામાં ત કરવો. અંધારામાં પક્ષા કરવાથી, ડીડી- વાંદા આદિ નાની-નાની જીવાંતોની જયણા સચવાતી નથી. ડેરીનું દૂધ પણ વાસી હોય છે, તેનાથી, પ્રભુજીનો પક્ષાલ, જે શક્ય હોય તો, ન કરવો.
(૫)
ફૂલ
પ્રભુજીનાં અંગ ઉપરથી નિર્માલ્ય ઉતારીને, મોરપીછ પ્રભુજીનાં અંગ ઉપર ફેરવવું. વૃંજણીથી પબાસણ બરોબર પૂંજી લેવું. ત્યાર પછી વગેરે જ, પાાલ કરવો. પ્રભુજીનાં અંગ ઉપરથી ઉતારેલાં નિર્માલ્યને, અભિષેકનાં જળની બાલદીમાં, ભેગું ન નાંખવું. અલગ જગ્યાએ, ધીમેથી . મૂકવું. જેથી, તેમાં રહેલી નાની-નાની જીવાંતો મરી ન જાય .
(94)
દીવામાં ઘી પૂરતી વખતે, નીચે ન ઢોળાય, તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે, ઢોળાયેલ ચીની સુગંધથી, ઢગલાબંધ ડીડીઓ
249
ખેંચાઈને આવો અને મરી જશે.'
(૯)
દેરાસરમાં ક્લાકે – ડલાડે કાજો હોવો . જેથી, કૌડી- મંકોડાની વિરાધનાથી બચી શકાય. દર ત્રણ મહિને, વ્યર્વાસ્થત જિનાલયની શુદ્ધિ કરવી, શૈથી, નવી જીવોત્પત્તિ અને વિરાધનાનો દંડ ન લાગે .
(ક) દેરાસરમાં જયણા :
તૈવેધ અને કૂળ, પોતાનાં હાથે, તેનાં માટે દેરાસરમાં ાખેલાં, ડબ્બામાં મૂકી દો. થી ડીડીઓ ન થાય.
# જાસૂદ વગેરે કેટલાંક પુષ્પો સુવાસિત અને ઉત્તમ હોવાં છતાંય, તેમાં ડીડી કે જીવાંત ખૂબ થઈ જતી હોય છે. તો, તેવાં ફૂલોનો ઉપયોગ રાળવી અથવા ખૂબ જયણા રાખવી.
નિર્માલ્ય પુષ્પોનો ઢગલો, ઘણો વખત સુધી પડ્યો રહે, તો તેમાં, ઘણી જીવાંત થવાની સંભાવના છે. નિર્માલ્યનાં નિકાલમાં, વિધિ અને જયણા ખૂબ જાળવવી. જેથી, તેમાં રહેલ કીડી આદિ જીવોની વિરાધના
ન થાય.
નિપૂજામાં ઉત્તમ અને ઉચ્ચ દ્રવ્યો વાપરવાં. શરૃ દ્રવ્યો વાપરવાં. બહુારની કે અભહ્ય મિઠાઈ, નૈવૈદ્ય તરીકે વાપરવી નહી. –
(૩૯)
સામાયિક આદિ ક્રિયામાં, ક્ટાસણું - સફેદ અને ભરતકામ વગરનું વાપરવું. તો, કીડી આદિ જીવોની જયણા વ્યવસ્થિત રીતે પળાય. ચરવળી લાકડાંની દાંડીનો રાખવો, પ્લાસ્ટીકની દાંડીનો ઉપયોગ ન કરવો. ચરવળાની દસી ઉનની- ડોમળ રાખવી. નૈઘી, ડીડી આદિને हूर કરતી વખતે તેમને તકલીફ ન પડે.
(૮૦)
દેરાસરમાં કે ઉપાશ્રયમાં ાજો લેવાં માટે, મોરપીછનું મોટું દંડાસન રાખવું. પૂજન નીમિત્તે થતાં જમણવારો, સંઘ સ્વામીવાત્સલ્ય વગેરેમાં ભઠ્યાલક્ષ્યનો વિવેક, જયણા વગેરેનું સંપૂર્ણ પાલન થવું જોઈએ. આવાં સંઘના જમણવારોમાં ડેટરીંગ પદ્ઘતિ તો જરાય અપનાવવાં નવી નથી. જો જમાવાર બાદ, સાદું-સફાઈ બરાબર ન થાય, તો ઢગલાબંધ ડીડીઓ થાય અને અવર-જ્વર કનારાંતા પગ નીચે, દબાઈી મરી જાય.
Page #132
--------------------------------------------------------------------------
________________
Tહાવ Hai દારૂમાલને ત્યાં ફૂવી જુઓ. થી, કોઈ ઝીણી વાં–
ત્યાં બેઠી હોય, તો તેની જયણ થઈ શકે.
(2)
-દુપડાં ધોવાં નાંખતા, પહેંલાં, આગળ-પાછળ કરીને, ધંધા- થના કરીર્મ તથા ખીસ્સાં બહાર કાઢીને, બરાબર નેઈ બેવાં.
(91 સ્વામિવાત્સલ્ય આદિ તો બંને ત્યાં સુધી, શાંને ન રાખવાં.
રાત્રિભોજન ન થાય , તેનો ખૂબ ઉપયોગ રાખવો. સાંસારિક પ્રસંગોમાં - પણ, સામૂહિક રાખિ-ત્નોજન કરાવવું નહીં. તે સંસારીઓને ખુશ કરવા | તમે સામૂહિક રાખિનીજન કરાવીને , કર્મથી ભારે થાવ છો, તે * સંસારીઓ , ર ઈતિમાં મળનારી ભયંકર પીડા- વેદનામાં ભાગ
- પઢાવવાં ખારી ? (a) ગાદલાં નીચે, તમાકુનાં પાન રાખવાથી , માંક્રડની ઉત્પત્તિ થતી
નથી. ઘોડાવજતે પાણીમાં મિશ્ર કરી , અવારનવાર , ખાટલાં -પલંગ પર છાંટતાં રહેવાથી , માંકડની ઉત્પત્તિ થતી નથી . માંકડ થયાં હોય તો, - તમાકુનાં પાન કે ધોડાવજનાં પાણીનો ઉપયોગ ન કરવો. તેવાં
સંજોગોમાં, લીમડાંનાં સૂકાં પાન મૂકી શકાય. - (29) કોઈપણ જગ્યા વાપરતાં પહેલાં , ચણાપૂર્વક, ઝાડુ ફેરવી લો. -
પરંતુ, જંતુનાશક દવા વાપરવી નઈં. તેનો વેપાર પણ કરવો નહીં. બાથરૂમનો ઉપયોગ હરતાં પૂર્વે, મૃદુતાથી ઝાડુ ફેરવી લો.
(૮) કૌઈપ નાનાં છે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થો, અનાજ છે
કોઈપણ ચીજ ભરતાં પહેલાં , બરાબર જોઈ લો કે તેમાં ખૂણે - ખાંચરે પણ કોઈ મૂકમ જંતુ તો નથી ને ?
-હosઈપણ ચીજવસ્તુ મુકતાં પહેલાં, મીન ઉપર દષ્ટિ બરાબર-- -- કેવી લો. છત તથા દિવાલનો ઉપરનો ભાગ સાફ કરવા માટે લાકડી - સાથે બાંધેલી , મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો :
D MINT ( ૮
IIIIIIIIIIIIIIIII ppy # F 'Try 10 ૧૧૧૧૧૧૧
૧૧૧૧૧૧૧૧૧૧૧૦
(૯) મરઘાનમાં ચિતામાં બાળવાં માટેનાં, એક- એક લાકડાંને , વ્યવસ્થિત
પંજુ વૈવાં જોઈએ અને જમીન ઉપર ઠપકારી દપકારીને પછી જ, વાપરવાં જોઈએ. જમીન ઉપર ઠપકારવાથી, અંદર પોલાણમાં ભરાયેલી જીવાંત, બહાર નીકળી જાય છે. તેની હિંસાથી બચી શકાય છે. -
(ઝ- પર્વતિથિમાં અને પર્યુષણ આદિ-૬ અઠ્ઠાઈમાં , અનાજ દળવું નહીં. આ બધી કાળજી રાખવાથી, નિર્દોષ ડીડી- ધનેરાં વગેરે જુવોની . સાથી બચી શકારો.
-
પ) રેબલ, પલંગ વગેરે કોઈપણ સામાન, જમીન પર ઘસીને ન ખેંપો, ૫
ઊંચકીને ફેરવો. કબાટ, બેગ, ડબ્બા, ડબ્બી વગેરે અસ્ત બંધ કરીને | રાખો , અર્ધ ખુલતાં ન રાખો. જેથી ડીડીઓ ન ચડે અને તેમની વિરાધના ન થાય,
2 2 2 2 2 2 2 2 2 2 ,
૯) - પુસ્તકોમાં તથા કપડામાં ફંસારી વગેરે ઝીણી જીવાંત પવાની
સંભાવના છે. વ્યવશ્ચિત દૃષ્ટિથી કપડાં-પુસ્તકો જોતાં ૨વું. ઠંસારી વીરે નજરે પડે તો, મોરપીંછીથી- સૂપડીમાં લઈ સુરક્ષિત સ્થાને મૂકી દેવાથ, પુસ્તકો મુહમાં ન રાખવાં. ખુલ્લાં મૂકી રાખવાથી, તેમાં ડીડી વગેરે જીવાંત ચડી જાય અને પછી પુસ્તક બંધ કરવાથી, તે ચગદાઈ 1 જાય છે, મરી જાય છે.
(6) ઘરનાં ખોરડાંની દિવાલો , છત વગેરે પણ , ૨-૩ દિવસે
નયણાપૂર્વક સાફ કરો. જેથી, ડીડીઓનાં નવાં દર વગેરે બને જ નહી.
થામાં કાનખજૂરો દેખાય, તો મૂલાયમ પૂંજલીથી ચૂપકીમાં-- લઈને દૂ મુકી દેવો.
- (29) ન
શરીરનાં હામ વગેરે ખુલલાં ભાગ ઉપર, ક્યાંય પણ , ખંજવાળ આવે તો , ખંજવાળતાં પહેલાં , બારીકાઈથી ત્યાં જોઈ લો . અથવા
2 2 2 ?
હજી કપઘનાં ડબાટમાં, નીચે કાળી જીરી વેરી, તેની ઉપર એક કપડું પાથરવું. -પછી બધાં કપડાં મૂકવાં . તેમ કરવાથી, કબાટમાં જીવાંત થતી નથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
છે
.
.
.
.
.
.
હ૮), "ધમાં કીડી, માખી, મંકોડા, મરછર, વાંદા પર આવાં ઉત્પન્ન ન થાય તે માટે , પહેલેથી સ્વચ્છતા જાળવવી જોઈએ. જયાં ત્યાં એંઠવાડો, ખાંડ, દૂધ, ઘી વગેરે ન પડે, તેની કાળજી રાખવી જોઈએ.--- કચરો, કેળાંની છાલ, ડેરીના ગોટલાં વગેરે જયાં ત્યાં sો નહીં. ઘરમાં, વો વગેરે જેમ-તેમ, જયાં-ત્યાં પડ્યા ન રાખો. ઘરની ચીજ-વસ્તુઓ પણ નેમ-તેમ પડેલી ન રાખો. ઘરમાં હુવા-ઉજાસ પણ હોવાં જઈએ:| સ્વરછતા અને હવા ઉજાસની જાળવણીથી, જંતુઓનો ઉપદ્રવ અટકે છે. [ અને તે સંબંધી વિરાધનાથી પણ બચાય છે.
.
. .
૮
(
૮
- નવું મકાન બનાવતી વખતે , સ્લેબ ઉપર લાદી જડતાં પહેલાં, ડામરનાં રસનું પાતળું પડ પાથરી દેવાથી, મકાન માં ઉધઈ થતી નથી:
૦
૮
૦
--હ્ય) પૃથ્વી, પાણtી , અગ્નિ , વાયુ અને વનસ્પતિ સિવાયનાં , જે
બસ જાવો છે, તેની રક્ષા પણ, શ્રાવ દ્વારા થતી નથી. ગાડી , | સૂર વગેરે વાદુળોનો બેફામ ઉપયોગ વધવાથી, તેનાં પૈડાંઓ | નીચે તો, સેંકડો કસ જુવોનો સંહાર થતો હોય છે. મકાનો વગેરે
બાંધવા- ઠાંધાવવામાં તો, બસ જીવોની એટલી ઘોર હિંસા થાય છે કે, તે તેનો કોઈ સમા૨ નથી. (૯૬) એક છોકરીએ , ઇ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કરેલો હતો.
સગપણ થયું અને કોઈ કારણો સાસરિયામાં - ગામડે જવાનું થયું.
ત્યાં, છાણાં બાળીને રસોઈ બનાવવાની હતી. એક છાણ તોડ્યું, છે તો તેમાંથી કીડો નીકળ્યો. હચમચી ગઈ. ‘આવાં તો કેટલાંય જીવોનો | સંહાર કરીને, આ સંસારી નંદગી ચલાવવાની ! પાપ કરીને , સંસારનાં ક્ષણિક સુખો નોગવવાં કરતાં , સંયમ નુવન શું ખોટું ?' આવું વિચારી , તે છોકરીએ, ટૂંક સમયમાં જ, સંસારનો ત્યાગ કરી, 1 દીક્ષા લઈ લીધી.
- આજે તો, ગેસ અને વીજળી શોધાઈ ગયાં છે. તેની હિંસા તો, છાણાં - લાકડાં કરતાં પણ, અનેક ગણી વધારે છે. સંસારમાં રહીને, સંપૂર્ણ જીવદયા પાળવી, ખૂબ જ મુશ્કેલ છે. જીવદયા પ્રેમી હોય અને * દારાતિઘોર હિંસાનાં પાપથી બચવાં ઝંખતા હોય, એવાં પાપભીસ આત્માઓએ તો, વહેલી તકે, આ સંસારને છોડીને , સાધુજીવનનો
સ્વીકાર કરી લેવો જોઈએ. સાધુજીવનમાં, પૃથ્વી- પાણી- અગ્નિ-વાયુવનસ્પતિ છે બસ જીવોની , કોઈની પણ , ફિંસા કર્યા વિના , સમગ્ર જાવન નિર્વાહ , સુખ- સમાધિ - સમતા પૂર્વક કરી શકાય છે. પ્રભુ વીરે
સમગ્ર હિંસાથી બચવા માટે બતાવેલી જીવન પતિ એટલે -‘સાધુજીવન (૭) ઘર- દુકાન વગેરેમાં , ડીડી સ્પષ્ટ દેખાય, તેવું ક્લોરીંગ હોવું
જોઈએ. ચાલતાં • કે કોઈપણ કાર્ય કરતાં પહેલાં બરાબર જુઓ. 1 રસોડામાં સવારે રસોઈનાં સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં, મુંજણીથી - જો. બારી- બારણાં ખોલ- બંધ કરતાં , ઘર ઘરે કાપર તાં, કાળજી નહીં રાખો તો, તમારાં હાથે કોઈ જીવોનો સંહાર થઈ જશે.
IIIIIIIIIIIIIIIIIIIII ke PPPPPP PPP | + 10 ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
૮ ૮ ૮ ૦ ૮ ૮ ૮
૮
| ગાડાં , ગાડાંની ઘુમરી, પિડાં વગેરે અંગ ઘડવાં, ઘડાવવાં, વહુન | કરવાં , કરાવવાં, વેચવા, વૈચાવવાં ; સાયકલને સ્કૂટર -કાર-શીલાટેક્ષી
ન, વિમાન વગેરે બનાવવાં , વેચવાં , વૈચાવવાં ; તેમાં અંગો વગેરે ઘડવાં , ઘડાવવાં , વેચવાં, વેચાવવાં વગેરે વ્યવસાય કે નોકરી કે આ ઉપરાંત, ૨૧- ઘોડાગાડી લારી વગેરે કે તેનાં અંગો ઘડવાં, ઘડાવવાં, | કરવવાં, વેચવા, વેચાવવા વગેરે સર્વ વ્યવસાયોનો ત્યાગ કરવો . કારણ કે, આ બધાં યાંત્રિક વાહનોથી પટકાયના જીવોની , વિરોષથી હિંસા થાય છે. કીડી વગેરે વિકલૅન્દ્રિય જીવો પણ, આ વાહનોનાં પૈડાં નીચે, ઘણી મોટી સંખ્યામાં , કચડાઈને મરી જાય છે. તેથી, આપણે મળે કીડીને (લitect) ન મારીએ, પરંતુ, આ વઠ્ઠનોને વેચવાં દ્વારાં, તે વાહનોનાં વેચાણ બાદ, તે વહુનો ટાશ થનારી તમામ જીવહિંસાની ભાગીદારી , આપણી થઈ ક્ય છે. કારણ કે, કઠું -કરાવવું અનુમોદવું -
એ પ્રણયનાં સરખાં કુળ દુહ્યાં છે. —
(101
ગાડાં, બળદ, ઊંટ , પાડા, ગધેડા, ઘોડા, ખચ્ચર ઘોર પાસે -- બાકાં માટે , ભાર ખેંચાવડાવવો, ગાડાં, ગાડી, મોટરો, સાઈકલો, રીક્ષાઓ , વિમાનો વગેરે વાનોથી ભાડાં ઉપજવવાં ; વેપાર માટેમકાન બનાવવાં કે ભાડાં ઉપજાવવાં ; ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો --- આ બધામાં મટ ધ્વનિકાયની હિંસા થતી હોવાથી , આવાં વ્યવસાય કે નોરી ત્યાજ્ય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૬. )
(૧૦૩)- ખાંsetીઓ, સાંબેલું, ધંટી પાણીના રેટ ઘટોરેનો વ્યવસાય
વાળ ઓળવાની કાંસકી થટોરેનો વ્યવસાય : તલ, શેરડી, સરસવ,
એરંડા, નળસી વગેરેને ઘાણી , ડેરી વગેરે પંદર પીલવાનો { વ્યવસાય : પંપ, બોરિંગ વગેરે પાણીનાં મંસો ચલાવવાનો વ્યવસાય;
વરાળ, પામતેલ , પેટ્રોલ ડે વીજળીનાં બળથી ચાલતી કૉઈપણ ફેરરીખો , મિલો, કપાસ લોઢવાનાં જુન , પ્રેમ વગેરેનો વ્યવસાય, ખેતી માટેનાં - ઘાસ કાપવાનાં કે ખેડ કરવાનાં ચં ચલાવવાનો
વ્યવસાય ખાદ થitત્તક વ્યવસાયમાં પુષ્કળ મસ અને સ્થાવર અને * જીવોની હિંસા થતી હોવાથી, તે ત્યાા છે.
0 2 2 1 0 1 0 0
. . . . . . વેવ વવ વવવ
૧૦35" ઘરનું ભોયતળિયું, લોરીંગ - ઘેરા રંગનું ઝીણી-ઝીણી -
ડીઝાઈનવાળું ન કરાવવું , રંગબેરંગી કલરફૂલ કરાવવું . તથા, ખાસ કરીને, રસોડાંના પ્લેટફોર્મ મોરી વગેરેમાં ડાર્ક કલરનાં-- Granite - marble વગેરે ન નખાવવા , જેથી , કામ કરતી વેળાએ, ચાલતી વૈળાએ , વસ્તુઓ લેતાં ન મૂકતાં , ડીડી, મંકીsi આદિ જીવીની " દબાઈને - કચડાઈને હિંસા ન થાય. જમીનની લાદી , જે સદ અથવા લાઈટ કલરની ન હોય, તો નાનાં જીવો , ન દેખાવાનાં કારણે , જેવાં છતાંય , તેમની જ્યા પાળી શકાતી નથી.
Tr૨ ઘોડાં-મોડાં દિવસે,બદલવી અપવા સામાનrખસેડીને, એની— --1નીચે તથા પાછળ, નિયમીત તેની સફાઈ કરવી અને એ હોય તો 1 એ વસ્તુની નીચેની - જમીનનો ભાગ ખુલ્લો રહે તે રીતે કરવું.-- | નો, ભંગારમાં આપવાનો સામાન, એક જ જશાએ પડી તેવાથી, | એમાં પુષ્કળ જીવજંતુઓ ભરાઈ જતો. એટલાં માટે, જે વસ્તુઓનો - ઉપયોગ નથી, તે બીનં કોઈને અથવા ભંગારવાળાને તરસ આપી દેવીબહુ દિવસ ઘરમાં સંગ્રહી રાખવી નહીં. વાસ્તુશાસ્ત્રની દષ્ટિએ પણ , | ઘરમાં અનુપયોગની વસ્તુઓ રાખવાથી, વાસ્તુમાં ભાર પણ આવરો અને આપણાં મગજમાં મૂંઝવણો વધારો . જુવઢિંસા પણ વધરો, કર્મબંધ
પણ વધારો અને રાતિનું Reservation પણ થઈ જaો. પાલરો ને? (૧) -- Zસ- વગેરે પેટાવતાં પહેલાં, પૂંજણીથી બરાબર પંજ,
પ્રમાતાં વખતે દૂહો બોલવો અને ધ્યાનથી પ્રમાર્જવું. દુહો : “ ખસો જુવો પૂલેથી પેલે પાર, --- બખરી હુમણાં અગ્નિ જાળ,
નહીં બાળું ; નહી દઝાડું,
યણા કરી , તમોને ઝુવાડું: -પકાયજીવને દેવાં અભયદાન હું આત્મન્T આપો અનુકંપા દાન, સુપાઝદાનની કરવી ભક્તિ, જેથી પમાય જલ્દી મુક્તિ ....”
- ખ• નંદિઘોષ મૂરિન આવાં તાબ્દપ્રયોગો કોમળતાં જાળવવાં માટે અને વધારઘ માટે દરી શકાય.
(10) દાળ બને તો, થરમાં - ઓફીસમાં - દુકાનમાં ગાલીચાં વગેરે
ન વાપરવાં. કારણ કે, ખ carpet- ગાલીચની નીચે આવી જનાર, * કીડી આદિ જીવોની જાણા ન પાળી શાકાય, તેથી જ, પૂ. સાધુ-સાધ્વીનું ભગવંતો, સ્મીન પર પથરાયેલ carper - ગાલીચાં ઉપર પગ મૂકવાનું ડે ચાલવાનું ટાળે છે. તે ગાલીચાદિ ખસેડી નંખાય , તો પૂ. સાધુસાધ્વીજી ભગવંતો વહોરવાં પગલાં કરવાં આવી શકે છે. અથવા તો, ગાલીયા- camet આદિને લાદી સાથે પૂરેપૂરાં ચોંટાડી દેવાય , તો ફજ 1 વાંધો ન આવે. .
: ? ? 2 2 2 2 2 2 2 2 2 2 JET
ཏཏ་ཏ155ཧཧཧཧཧཧཧཧཧཧཧ་
fo)
f695- ઘરમાંથી કચરો કાપ્યાં પછી, આધુનિક ઝેરી ઉનાઈલ વગેરે
જંતુનાશક પદાર્થોનો ઉપયોગ પોતું મારવા માટે ન કરવો. પાણીનું પોતું તો હંમેરા સૂકો કચરો કાઢ્યાં પછી સૂકું ઝાડું દેરવ્યાં પછી જ કરવું. સાદા પાણીથી પોતું કરીને, પછી એક નાનો બાલદીમાં, ૨ ચમચી ઘાસતેલ નાંખીને , તે પાણીથી પાછું પોતું કરવું. પણ, ધાસતેલનાં પાણીવાળું પોતું , રૂમનાં વચલા ભાગમાં જ, ભીંતથી ૧૫-૨ ફૂટ દૂર, સુધી જ કરવું. જેથી, ઘાસતેલની વાસથી, જીવડાંઓ ભીંત
(૧૫) ઘરમાં, ઘરની સામાન, નીંદર , SUબા , ટેબલ વગેરે એ એક જ
થાએ પડેલાં હેરી તો , એની નીચે અથવા પાળ અનેક જીવજંતુઓ ભરાઈ જરી. તેથી જો , શક્ય હોય તો, સામાન-વસ્તુની જગ્યા,
Page #135
--------------------------------------------------------------------------
________________
છે ચઉરિન્દ્રિય જીવો
પાસે જઈ, સ્વ-સ્થાને જતાં રહેશો.
(૧૮) - જેમાં ડીડીઓની હિંસા, મોટા પ્રમાણમાં થતી હોય, એવી 1 કંપનીઓ મિલો ચલાવવી નહીં. એવાં પદાર્થોનો વ્યાપાર , direct કે indirect કરવો નહીં. આવી મોટી જુવહિંસા જેમાં થતી હોય, એવી કંપનીઓનાં રીર ખરીદવાં નહીં. બાકી, થોડાં ધણાં પણ શેર ખરીદવાથી, તે કંપનીમાં થતી, તમામે તમામ | જીવહિંસાનો દંડ આપણાં માથે લાગી જાય છે.
याध्या- पीने स्परोंन्द्रिय, रसनेन्द्रिय घाणेन्द्रिय भने
| ચારિન્દ્રિય - એમ ચાર ઈન્દ્રિયો હોય , તે ‘ચઉરિન્દ્રિય કહેવાય. -વીંછી, બાઈ, ભમરાં, ભમરી, તીડ, મધમાખી, માંખી, ડાંસ,. મચ્છર, કંસારી, કરોળિયો , ખડમાંકડી, વાંદા (cockroach), -પતંગિયું, આગિયો, તીતીઘોડા (Grasshoppe) વગેરે ચઉરિgિય જીવો છે.
- આ રીતે, આપણાં રોજિંદા જીવનમાં ચાલતી કીડી, મંકોડ આદિ વિકલેન્દ્રિય જીવોની હિંસાથી શક્ય એટલો બચવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો.
; ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ' '
તેઈન્દ્રિય જાવનો વિભાગ સમાપ્ત (THE END)
TWITTTTTTTTTTTTTTHA
ક ચઉરિન્દ્રિય જીવોની વિરાધનાથી બચવાના સરળ ઉપાયો :
સુદર્શનચક્રની જેમ ફરતાં તમારાં પંખાની ટુડÉટમાં આવવાની, ઘણીવાર માખી-મચ્છરો મરી જતાં હોય છે. પંખાની પાંખમાં ભરાઈને, કોઈ ઉડતી જીવાંત મરી ન જાય, તેવાં શુભ આશયથી, 1 અક શ્રાવકો, પોતાનાં ઘરે અથવા ઓફિસમાં વસાવેલ બધઉન અથવા નાનાં સીલીંગ કેનોની ઉપર જાળી-નેટ બેસાડે છે. - સ્વીચ બોર્ડનાં છે સિલાઈ મશીનોનાં ખુલ્લાં કાણામાં, ધણણીવાર ઉડતી જીવાંત અથવા ભમરાં - ભમરી પોતાનાં ઘર બનાવી દે છે. ત્યારબાદ, ગૃહસ્થ - સંસારીને ખ્યાલ ન હોવાથી , અચાનક સિલાઈ મશીનાદિનો ઉપયોગ શરૂ કરી દે છે, જેનાં કારણે, અંદર | ભરાયેલ જીવાંતાદની વિરાધના થાય છે. - સિદ્ધમાં (રેશમનાં કપડાં બનાવવા માટે, મોટી સંખ્યામાં - ડીસેટાંનાં ડીડાંઓને ઉકાળીને, તેમની હિંસા કરાય છે. ત્યારબાદ , રેશમી વમો (ભાઈઓ તથા બહેનો માટે બનાવાય છે. તૈથી , શક્ય
બને તો સિલ્કનાં વસ્ત્રો પહેરવાં નહી.--- (જી બાથરૂમ , toilet વગેરે સ્થળોમાં કૌદોયાદિ જુવોની ઉત્પત્તિ તથા વિરાધને ન થાય , તે માટે, ફીનાઈલની ગોળીઓ (ડામરની ગોળીઓ
ઘોડે- થોડે અંતરે, જુદાં જુદાં સ્થળે રાખી દેવી. (૫ જુવોત્પત્તિનું મુખ્ય કારાણ, ગંદકી અને સાફુ -સફાઈ કરવાની
આળસ છે. તેથી, કરોળિયાનાં જાળાંઓ મકાનમાં ન થઈ જાય તે માટે, | મકાનને નિયમીતપણો , સાફ-સફાઈ કરાવીને, ચોકખું રાખવું. કારણ કે, ચૌખાઈ - સાફ-સફાઈ માટે , મકાનમાં નિયમીતપણે, કાશે -ઝાડુ નીકળવાથી, કરોળિયાનાં જીવોને ઉત્પન્ન થવા માટેની યોનિ જ
Page #136
--------------------------------------------------------------------------
________________
0 .
—
1 1
2
1 1
તૈયાર ન થઈ શકે, તો પછી; ઉત્પન્ન થવાની છે. વિરાધના
ચવાનો તો પ્રશ્ન જ ન રહે. ( ચોમાસા દરમ્યાન , ઘણાં જુદાં જુદાં પ્રકારની, ઉડતી નાની
નાની જીવાંતોની ઉત્પત્તિ થઈ જતી હોવાથી , દરેક વસ્તુ , લેતાં કે | મુકતાં , ખંજવા- પ્રમાવાનો પૂરેપૂરો ઉપયોગ રાખવાનો પ્રયત્ન | શ્રાવકોએ અવય કરવો. - આજે વર્તમાનમાં, પૌષધ કરનારાં ઘણાં શ્રાવકો, પ્રાય: રાબ પૌષધ ન કરે અને જે કરનારાં હોય, તો આળસ- પ્રમાદને લીધે, ઉપાશ્રયમાં મચ્છર હોવાં છતાંય , મચ્છ૨દાની ન વાપરે. હુર્વ પછી, આવી ભૂલ ન કરવી. રાત્રે સૂતી વખતે, મરછરદાની વાપરવાનો આરાય -- પ્રમાદ પોષવાનો કે દેહાધ્યાસ પોષવાનો નથી. પરંતુ, રાત્રે સૂતી વખતે, જ્યારે પડખાં ફેરવવાનાં હોય , ત્યારે પૂંજવા અને પ્રમાર્જવાનો ઉપયોગ, ભર ઉંઘમાં , આપણને તો | નથી. તેનાં લીધે , પડખાં ફેરવતી વખતે, આપણાં શરીરાદિ અંગોની નીચે કીડી, માંખી આદિ કચડાઈને મરી જવાની શક્યતા છે. તેથી,
મરછરદાની અવશય વાપરવી. () ગરમ રસોઈ - પાણી- થા આદિ ખાદ્ય પદાર્થો, જો ઢાંકીને ન
1 રખાય , તો મછર, માંખી , કૅથવા આદિ ઉડતી જીવાંતો , તેમાં પડીને #મરી જાય તેવી શક્યતા છે. તેથી, દરેક વસ્તુઓ ઢાંકીને જ રાખવી. સાબુનાં ફgણાદિમાં પા , માંખી વગેરે પડવાથી મરી જય , તેવી શક્યતા હોવાથી, તેને પણ ઢાંકીને જ રાખવું. © ઘણી વખત, લાંબા સમયર્થી પડી રહેલાં પુસ્તકોમાં , “કંસારી'ની ‘ઉત્પત્તિ થતી જોવા મળે છે, જેને ચઉરિન્દ્રિય જીવ તરીકે કહેવાય છે.
આ જવોની ઉત્પત્તિ તથા વિરાધનાથી બચવા માટે , પુસ્તકોનાં કબાટમાં હું ખાનામાં , થોડાં થોડાં અંતરે , ડામરની ગોળીઓ અથવા તમાકુનાં
પાન અથવા લીમડાનાં પાન રાખી શકાય છે. (10) | ઘણીવાર , ‘સૂર્યાસ્ત બાદ , ચાલુ રહેલ બલ્બની આજુબાજુમાં,
ઘણી બધી ઉડતી જીવાંતો આવીને ચોરી પડે છે, અને તરત, ગરીજાય છે. જો આવું ક્યારેક દેખાય, તો તરત જ, તે સ્થળની લાઈટનો વપરાશ ટાળી દેવો. ઘણીવાર, આ બધી ઉડતી જીવાંતોને જાતે-- જાવતી પકડીને, પાવી જવા માટે, ગરોળી , બલ્બની આજુબાજુમાં આવીને,
2 2 2 2 2 2 2 2
2
2 2 2 2 INSULIIIIIIIIIIIIII
2 2 2 2 2
, 666 5 66 .. . .44, 4 4 3 4 4 24 e
मोरपमेड पछी मे यांतीने मोठामा पपरापती गयणेઆ વિરાધનાથી બચવા માટે, બબ વગેરે લાઈટની બાજુમાં , એમોરપી'ઇ' રાખવામાં આવે, તો મોર-પી'ના ભયથી , ગીરોનીપ્રાય કરીને બલ્બની બાજુમાં નહી આવે. કારણ કે, ગીરોની- સાંપ
વગેરે જીવીને મોરબી ઘણો મોટો ડર હોય છે.of મોટાં-મોટાં સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચમાં , મોટી-મોટી ફોકસ
લાઈટ વપરાય છે. મા ફોકસ લાઈટૌને ચોંટીમ ચોંટીને, લાખો-કરોડો, જાની-નાની ઉડતી જીવાંતો મરી જાય છે. આ વિરાધનાનો દંડ, મામ ક્રિકેટ રમના ખેલાડીઓને નહીં, છે માત્ર આ રમત ગોઠવનારાં – સંચાલન કરનારાં સંચાલકોને નહી લાગે , પરંતુ હકી-હીરો રસપૂર્વક ક્રિકેટ--- તેનારાં સમજુ શ્રાવકોને પણ આ વિરાધનાનો દંડ લાગે છે. બીજું કામ-ધંધા છોડીને, રસપૂર્વક રી.વી. જેનારાઓને , ર અમારે, સમજ બ્રાવક તરીકે કહી શકાય ગણી શકાય ટી.વી. પરનાં દટમાં રસહોવાં મામથી અથવા ટી.વી. સીરીયલો વગેરે જેવાં માખથી, માપણાં | આત્માને કોઈ જ લાભ ન થાય . પરંતુ, મોટામાં મોટી સુવ-વિરાધનાની બિનજરૂરી નુકસાની વેઠવી પડે. એવામાં અમારાં સમજ શ્રાવકો તો કઈ રીતે જોડાય ? એટલે કે, ન જ મૈડાય ' બરોબર ને ? - મધ અબધૂ માંખી, બમરી, કુંતાની લાળમાંથી, ઉરીમાંથી બનેલું છે. માખી ટ્સમાંથી રસ ચૂસે છે અને મધપુડામાં ખોડે છે. મધપૂડાં નીચે ધૂમાડો કરીને, માંખીને ઉડાડવામાં આવે છે. મધyડાંને. નિીયૌવતાં, અનેક અશક્ત માંખી, બચ્ચાંઓ, ઈંડાઓ નાશ પામે છે. નારા પામેલ આ તમામની અશુચિ તો મધમાં ભળે જ છે. રસ જંતુઓ પણ તેમાં ઉત્પન્ન થાય છે. આમ, મધમાં ઘણી જીવહિંસા અને નરકનું કારણ હોવાથી, વક્ષ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. મધની જગ્યાએ, તેનાં વિકલ્પ રૂપે, ધી + સાકર ભેગાં કરીને, અથવા તો , મુરબ્બની પાકી ચાસણી પણ ખુશીથી ચાલી રહે છે. તેથી, દવાવગેરેનાં પ્રયોજનથી પણ મધ અથવા તો મધવાળી દવાઓનો , શ્રાવકોએ અવશ્ય ત્યાગ કરવો. જ્ઞાની ભગવંતોએ બતાડેલ, બાવીસ અભયમાંથી , આ મધને પણા અભક્ષ્ય તરીકે ઓળખાવેલ છે. તેથી, અગણિત ઈંvi, બચ્ચાં, માખીઅોની હિંસાથી બચવા તથા બવાંતરમાં મળનારી નરક ગતિનાં કૂળથી બચવા માટે , કોઈપણ કારાવાત ,
e
૮ ૮ ૮ ૯
૦ ૮ :
ess
Page #137
--------------------------------------------------------------------------
________________
.
?
માધન વપરાRT ન કરવો જોઈએ.' (૧) માખણને છારામાંથી બહાર કાવ્યાં પછી, અંતર્મુહૂર્ત કાળમાં જ, | તેમાં તે જ રંગનાં બસ જંતુઓની ઉત્પત્તિ , મોટી સંખ્યામાં થાય છે. તેથી સીર્થસીજું માખણ તો શ્રાવકોએ ન જ વપરાય. પરંતુ, માખણ (Cheese butto) માંથી બનેલ હોટેલાદિની વાનગીઓ પણ ન જ વપરાય, પૂ. સાધુ-સાધ્વીજીને એકલાં મૂકીને , તેમને ન ખપે, એવાં અબજ્ય ખાદ્ય પદાર્થો ઝાપરવાની મજા તો એકલાં -એકલાં
કઈ રીતે માણી શકાય ? એટલે કે, ન જ માણી ૨કાય. (૧જી- * બટર, પોલ્સન, સેન્ડવીચ , કેક', બીસ્કીટ આદિ પદાર્થોમાં –
માખણનો વપરાશ થતો હોવાથી, આ બધાં પદાર્થો ખબળ છે, | વાપરી ન રાકાય, (૧પ)- આજે જમવામાં, ઘણાં લો, જાણી જોઈને- પણ, ખોરક ,
મૂકી દે છે. લગ્નનાદિમાં અથવા સંધના જમણવાર આ મહોત્સવમાં 1 તો , ખાવાનું એં મૂકવાનું , વિરોષ પ્રમાણમાં થાય છે. ત્યારબાદ, આજ એઠવાડ મોરીમાં ઢોળવાથી અને ખાળમાં, ગટરમાં જવાથી , વાંદા વગેરે પુષ્કળ જુવો પેદાં થાય છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, નક્કી કરશે કે જમતી વખતે, હુવે પછી, ક્યારેય પણ, ખોરાક એંઠું
| છોડ કે સૂકાં નડ્ડા , . ' ફીવર ને ? (૧૬) - બનાવેલ રસોઈ આદ ખાદ્ય પદાર્થોનાં વામણોને વ્યવસ્થિત 1ઢાંકીને ન રખાયાં હોય; છુંદો મુરબ્બો કે અથાણાં વગેરેની બરણી
ઓનાં ઢાંકણાઓ ને ચુસ્ત (fight) બંધ ન કરાયાં હોય; - ગોળ, સાદરાદે ખાદ્ય પદાથોનાં ઢાંકણtખો પણ જો વ્યર્વાસ્થત બંધ - હરાયાં હોય , તો ઢગલાબંધ* કીડીઓ ખેંચાઈને આવશે, ખોરાકાને ચોંટી જશે અને મરી પણ કરી. તેથી, દરેક વાસણ, બરછુપી કે, ડબ્બા વ્યવસ્થિત ધં-kqhk ¢ack હરીને, ઢાંકીને ૨ખાય,
તો આ બિનજરૂરી વિરાધનાથી બચી શકાય. ખાદ્ય પદાર્થો - રસોઈ (ડot4 કે 19પાંdy , જો ભૂલથી હું બેદરકારીથી , સહેજ
પણ ખુલ્લાં રહી જાય , ની, તેમાં માખી, માર , વાંદા વીરે | ઉડતી જીવન પડીને મરી જવાની પૂરી સંભાવના છે. તેથી, દરેક
વસ્તુને, ખાસ, કાળજીપૂર્વક , aiડીને જ રાખવી જોઈએ. (19) વધુ પડતાં માખી-મચ્છરને લીધે, બિમારી વાય છે.
? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2 2 2 2 2 ? ? ? ? ? ? ?
TIT IIIIIIIIIIIIIIIIII
PPP) ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧
" આ માખી-મચ્છરો , ઉડતાં-ઉડતાં, શરીર ઉપર , ખાદ્ય પદાર્થ ઉપર, | કચરાં ઉપર કે ખાચિ ઉપર પણ બેસે છે. ઘણીવાર, ગંદડી ઉપર બૌદ્ધ પછી, આ જીવજંતુઓ ખાદ્ય પદાર્થ ઉપર “. તેથી, ગંદકીનાં જાવાઓ ખાદ્ય પદાર્થ ઉપર સંકુાન્ત (trans(e) થાય છે, તે રોગનો ફલાવો કરે છે. માબ મચ્છરનાં ડંખથી બચવાનો પ્રયત્ન નથી કરવાનો, પરંતુ, મચ્છરનાં ડંખની સાથે-સાથે તેમની વિરાધનાથી બચવા માટે પણ પૂર્ણ કાળજી લેવાની છે. આપણને બિમારી ન આવે અને જાણતાંઅજાણતાં પણ , માખી-મચ્છરની હિંસા ન થઈ જાય, તે માટે , માખીમછરાદિ જંતુઓની ઉત્પત્તિનું નિવારણ કરવું , એ જ “શ્રેષ્ઠ ઉપાય છે. ફાવશે ને ? ... એવાં અમુક ઉપાયો ટ્વે આપણે વિચારીખે - ની - સૂર્યાસ્ત સમયે, અંધારું થતાંની સાથે જ, તરત જ, બારીબારણાં બંધ ક્રરી દેવાથી , ઘરમાં માખી-મ૨૭૨- ડાંસાદિ પ્રવેશતાં નથી.
ખુલતાં કપડાં , પેલાં, બેગ વગેરેમાં મચ્છરો ભરાઈ જતાં હોવાથી, કોઈ વસ્તુ, ખુલ્લી કે વિખરાયેલી ન રખાય, તેની કાળજી લેવી.
ઘરમાં કોઈપણ ચીજ અસ્તવ્યસ્ત ન રાખો મોટાં ભાગ, ચાં | ગંઠી હોય, ત્યાં માખી-મચ્છરો પેદાં થાય છે. કયરો, કેળાંની છાલ,. 12ની છાલ, ડેરીનાં ગોટલાં, છાલ વગેરે ઉપર ખૂબ માખીખો ખેંચાઈને
આવે છે. ટૂંકમાં , ‘ગંદકી'-એ તો માખી-મચ્છરોનું પ્રભુતિગ્રા (ઉત્પત્તિ- સ્થાન છે. ઘરમાં જેટલી ગંઠી વધારે , તેટલી માખી-મચ્છરનીઉત્પત્તિ વધારે , વિરાધના પણ વધારે - એમ સમજવું.
માખી-મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક પણ, ભારે (સખત) સ્પર્શ થતાં , તેઓ તરત મરી જાય છે. ઉદતાં- બેસતાં ? પડખું ફેરવતાં પણ જે બેકાળજી રખાય તો માખી-મચ્છર તરત મરી જય છે. વસ્તુ લેતાં- મુકતાં - ખસેડતાં, પૂંજવા પ્રમાર્જવામાં બેદરકારી રાખવાથી, માખી-મચ્છરની હિંસા થઈ જાય છે. તેથી, કોઈપણ વસ્તુઓ લેતાંમૂકતાં, માખી-મચ્છ૨ દબાઇ ન જાય તેનું પૂરું ધ્યાન રાખો. -
માખી-મચ્છર ઉડીને, ખુલ્લાં દૂધઘી- તેલ • દાળ-શાક - સાબુનાંફeણ કે પાણીમાં , ઘણીવાર પડી જાય છે. આવું ચારેક થઈ જાય, 1 તો તરત જ, માખી-મચ્છરને ખાંગળી દ્વારાં કાઢીને , બજાવી હોવાનું Tબહાર કાઢ્યાં બાદ , સેવાનું કે શું તે ઉડી શકે છે ઉડી શકે તેમ ન હોય, તો તરત જ, સૂઠો ચૂનો અથવા રાખલઈને , સ્ત્રીની માખી
? ? ?
કે ? ?
Page #138
--------------------------------------------------------------------------
________________
(3
)
2 ? ? ? ? ? ? ? '
Ter-બદલે; tmઈટસૌબા રંગો પસંદ કરવાથી , માખી-મચ્છર —
ઓછi આવરો, તેની ખાતરી .. જ સિટ્રોનેલા તેલનાં થોડાં ટીપાં, પાણીમાં નાંખીને, તે પાણીમાં બીનલી રિબીનીને , ને ઘરનાં અલગ- અલ૦ ખૂણામાં હલકાવીદેવાય, તો માખી-મચ્છર ભાગી જશે, આવશે નહી.
આ બધાં , ઉપર બતાવેલ ઉપાયો કરવાથી, માખી-મચ્છશેદૂર પણ થઈ જાય છે અને જીવહિંસાથી પણ બચી શકાય છે.--
2 2 2 2
rઉપર ઘોડી "મમરાવવી , નાની 'ગરમીની ગરમાવો મળતાં જ, સક્રિય બનીને , થોડીવારમાં ઉડી જશે. આ રીતે, પ્રયત્ન કરનારને, માખી-મચ્છ૨ની વિરાધનાથી બચવાનો મોટો લાભ મળી જાય છે. થરનાં બારી- બાર બંધ રાખીને, કુદરતી ઘા- ઉબસને રોકવાથી પણ, માખી-મચ્છર- જંતુ વધે છે. તેથી, હુવા - ઉસને અવરોધો (ખટકાવો) નહીં. બારી- બારણામાં, ઝીણી જાળી ફીટ કરાવવાથી , | માખી-મચ્છરોનો ઘરમાં પ્રવેશ થતો અટકાવી શકાય છે.
માખી- મચ્છરોનાં પ્રાસથી બચવા માટે , પંખો ચાલુ કરવાનો વિકલ્પ અપનાવવાનાં બદલે, મચ્છરદાની બાંધીને સૂઈ જવાથી, મચ્છરોનાં ડંખ અને વિરાધનાથી, સરળતાપૂર્વક, બચી શકાય છે.
દિવેલનો દીવો કરવાંધી, મચ્છરો ભાગી જાય છે, આવતાં નથી. દુની ધૂન ભભરાવવાથી , વાંદાઓ ભાગી જાય છે.
માખી-મરછર વધી ગયાં હોય, તો તેમને દૂર કરવા અથવા માખીમછરો આવે જ નહીં, તે માટેનાં, સરળ, નિર્દોષ ઉપાયો નીચે પ્રમાણે છે: * લીમડાંનો ધૂપ કરવાથી , તુલસીનાં પાન બાળવાથી ,-- લીબોડીનું તેલ કે ઓડોમસ છે સંતરાનું તેલ કે પછી લવિંગનું તેલ કે માલકાગણીનો તેલ શારીર ઉપર ચોપડવાથી , મચ્છર કરડતાં નથી. •
માખી, મચ્છર તેની ગંધથી ભાગી જાય છે. = ગુગળ અથવા લોબાન કે કંકુપ કે કડવાં લીમડાનાં પાન છે -
સંતરાની છાલનો કે કૅફીના પાવડરનો કે ચાની. સૂકીની ભૂકીનો જ ધુમાડો કે આકડાંનાં સૂકાં પાનનો ધુમાડો કરવાની , માખીમછરો નાગી જાય છે. જ આંબાના સૂકાં પાનને , સળગતાં કોલસા ઉપર નાંખવાથી , તેની - વાસથી પણ, માખી-મચ્છ૨ ભાગી જાય છે. > ૧૦ ગ્રામ લીમડાનાં પાન + ૫ દાણાં મરી + પ્રમાણયુક્ત ખડી સાકર,
આ પ્રણેયનું મિશ્રણ કરીને, ર૧ દિવસ સુધી સળંગ ખાવાથી, મચ્છર કરડતાં નથી. તેવું કેટલાંક નિષ્ણાતોનું કુથન છે. ક નાન કરતી વખતે, લીંબુની છાલ ત્વચા ઉપર ઘસવાથી પણ
મછર કરડતાં નથી, માખીઓ આવતી નથી. કે બ્લદાળ- વૈરાં રંગનાં કપડાંથી દિવાળી- પડદાંથી આપને - માખી-મચ્છરો આવે છે. તેથી, તે શક્ય બને તો, આવાં ઘર
PPP PPP PPYy૧૧૧૧ ૧૧૧૧૨૦૧૧
( ૮ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮: MINIHIHN
(TL)
| ખુલ્લાં દૂધ-ઘી- દાળ-શાક - તેલ- સાબુનાં ફીણ વગેરેમાં, માખીમચ્છર જંતુમો પડીને મરી જાય છે. માટે, તેમને ખુલ્લાં ન રખાય. ઉકાળેલું પાણી ઠારેલી પરાતને પણ ખુલ્લી ન મૂક્વી. પરંતુ, તેની 1 ઉપર જાળી (net) ઢાંકી દેવાથી, જીવહિંસા પણ ન થાય અને પાણી પણ કરી જાય, સાબુનાં પાણીમાં બોળેલ કપડાંની બાલદી
થીરે સાધનો પણ, ઢાંકીને જ રાખવાં . (૧૯) - માખી, મચ્છર કે વાંદા મારવાની કોઈ પણ વા, ન જ કંટાવાય
કે તેવાં કોઈપ અન્ય ઉપાયો ન જ અજમાવાય. લવશો ને ? (ર) ઘરમાં મીઠાવાળાં પાણીનું અથવા પાની બુદ્દીવાળાં પાણીનું
પોતું કરવાથી , માખી-મચ્છર થતાં નથી. - હ) માખી-મચ્છરો દૂર કરવા માટે, જંતુનાશક .1, વગેરે કોઈપણ
વાઓ છંટાવવી નદી’. ‘rst control' વાળાંને પણ બોલાવવાં નહી”. કારણ કે, તેમાં ઘોર હિંસા થાય છે. એ જ રીતે, ‘તા હat',
Good nibr', “કબુખા હoil અગરબત્તી’, ‘nortein fot', - | m
mor' વગેરે પણ વાપરવું નહીં. કારણ કે, આ બધી વખોમાં • પેલિબ્રિન ' નામની જંતુનાશક દવા નાંખવામાં અાવે છે.
તેથી, તેનાં ધુમાડાથી , માખી- મચ્છર્યો , તરત મરી જાય છે, અથવા { તેમને વિશેષ ઈજ- કિલામના – ગુંગણામણ - પ્રાસાદ પહોંચે છે.
આ ઝેરી ધુમકો તો , માનવના આરોગ્ય માટે પણ, અત્યંત ઘાતક અને હાનિકારક હોય છે. મરછર અગરબત્તીઓનાં ઝેરી રસાયણોને લીધે , તેનો ધુમાડો પણ , વિરોષ કમાનકારક સાબિત થાય છે. - દામાં કેળાંની , વનસ્પતિ-શાકભાજી, ફળાદિની છાલ વગેરે દુરાંનો સંગ્રહ ન થવા દેવો. પરંતુ, તરત જ, જયણાપૂર્વક
Page #139
--------------------------------------------------------------------------
________________
Tયોગ્ય નિકાલ કરી નાંખવો. ગાયાંદિપરાખોને પણ ખવડતીશકાય. કેરીનો રસ કાઢતી વખતે , છાલ અને ગોટટ્યાં, પાણીમાં બ્રાડી રાખવાથી , માખીખો થતી નથી. આ કાળજી જે ન રખાય, તો ગંદકી ઘવાને લીધે, ઘણી માખીઓ આકર્ષાઈને આવરો. આજુબાજુમાં માખીઓનો બણબણાટ ને સતત ચાલુ હોય, તો બેસવાની - સૂવાની- ખાવાની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં, આપણને
ખહલ પણ પહોંચે છે. () રીડાનાં કબાટમાં , બાથરૂમમાં કે ખાન અને ગટરમાં, વારંવાર ' જેવાં મળતાં વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક, કબાટનાં ખૂણામાંથી બહાર ધસી આવતાં આ નંતને જોઈને ઘણાં લોકો ગભરાઈ જાય છે. આ જંતુ , ખાસ કરીને, ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફ-સફાઈ બરાબર ન થતી હોય, એંઠવાડ - tપડ્યો રહેતો હોય , મોરી બરાબર સાફ ન થતી હોય , કે અન્ય
- કચરો જમા થયાં કરતો હોય, ત્યાં વાંદા જલદી ઉત્પન્ન થઈ જાય છે. - હજી વાંદા ઉત્પન્ન થઈ ગયાં પછી, તેનો નિકાલ કરવા માટે, ઘણti
Tલોકો વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઈને , ખોખાંચરે ભરાયેલાં વાંદાઓ બહાર આવી જાય છે અને સ્થાની નજાક - ૧ આવતાંની સાથે જ, તેનાં ઝેરથી ટપાટપ મરી જાય છે. આવી વા- ૧ છાંટવી, તે તો આપણી ભયંકર ક્રૂરતા છે, હિંસકતા- નિયતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે , આવાં હિંસક ઉપાય કરવાં, એ તો | દયાનું દેવાળું જ ગણાય. નીચે અહિંસ૬ ઉપાયો બતાવે છે: -- + વાંટા- બેસીનમાં, મોરીમાં કે બાથરૂમમાં – સંડાસમાં, સતત ભીનાશ રહેવા ન દઈએ , તો વાંદા વગેરે જીવાંતો ઉત્પન્ન જ ન ઘાય.
સાંજે વાસણો સાફ કર્યા બાદ , મોરીને બરાબર સાફ કરવી, પાડી લૂંછી નાંખવું. અને ખાળની જાળી ઉપર તથા આજુબાજુમાં
કેરોસીનનું પોતું કરી દેવું. ૬ ગટરમાં ઢાંકણાં પેક - બંધ જ રાખવાં. જ્યારે ખોલવું પડે ત્યારે નું ધ્યાન રાખો. ઢાંકણું ખોલતાં જ વાંદા બહાર ધસી આવશે . પગ નીચે 1 દબાઈ ને જાય , તેનું ખાસ ધ્યાન રાખો. * | કુકડીનાં ટ્રાવામાં કેરોસીનનાં ૩-૪ ટીપાં નાંખી, તેનું પોતું-રસોડામાં ક૨વાથી , વાંદા થતાં નથી.
છે . . . . . . . . . ૮ ૯ FPPP PPP PPTr313
૮ ૮૮ ૮ ૮ ૯ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮
TITHA ༢༡ ཉཏན་ཏནཧཧཧཧཧཧཧཧཧཧཧད༠
T કળી ચૂનાત્મમરાવવાથી, વાંદા- ત્મા જાય છે.
નીલગીરીનાં દ્રાવણનું પોતું કરવાથી, વાંદા થતાં નથી. -- -- પીપરમીન્ટનાં તેલવાનાં પાણીનું પોતું કરવાથી, વાંશ થતાં નથી.
ડડવા લીમડાનાં તેલમાં , કપૂર નાંખીને', ધોરવાથી પણ વાંદાં થતાં નથી (૨૫) બારીની જાળી પર, કેરોસીનનું પોતું ફેરવવાથી, કરોળિયાંનાં
જળાં થતાં નથી. (28) ચામડી• પર કેરોસીનનાં ૩-૪ ટીપાં ઘસી નાંખવાથી, મચ્છર કરડતાં ન નથી. જમીન પર , કેરોસીનવાળા પાણીનું પોતું કેરવવાથી પણ
મચ્છરો આવતાં નથી.' - ( દેરાસરમાં ઘી, ફૂલ, નૈવેધ વગેરેનાં કારણે, ક્યારેક ડીડીઓ ઉભરાય
મકોડાં વગેરે થાય, તેવી પૂરી શક્યતા છે. માટે, ઉપયોગ રાખવો. | | દેશભરમાં ચાલતી વખતે પણ , ભમતી ફરતાં પણ, ખાસ- ખાસ ઈથ - સમિતિનો ઉપયોગ રાખવો , દેરાસરમાં ડુબાડે - કલાકે કાજે લઈ લેવો.
જેથી, કીડી , મંકોડાની વિરાધનાથી બચી શકાય. દર ત્રણ મહિને , છે , જિનાલયની વ્યવસ્થિત શુદ્ધિ કરવી. (૮) ખાસ કરીને ચોમાસામાં , ટયુબલાઈટ તથા બલ્બ ઉપર, નાનાં fપતંગિયા જેવાં દાં, પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. સવારે, કથામાં તે જુદાંનો કલેવરો ભેગાં થાય છે. મુબલાઈટની લાકડી મા, લીમડાનાં પાંદડાંની નાની ડાળખી બાંધી દેવાથી, આવાં જુદાં થતાં નથી, તેની વિરાધનાથી બચી શકાય છે. •
સાંજે સૂર્યાસ્ત પછી, કપડાં સૂકાવવાની દોરી થોડી હલાવો. નૈવી, - તેનાં પદ માખીઓ રાતવાસો ન કરે. રાતનાં સમયે, દોરી પર આવીને,
કોઈ ગરોળી , માખીઓનું ભક્ષણ ન કરે તે માટે આમ કરવું અતિ જરૂરી છે. 10 ન વપરાતાં , વધારાનાં ઘડાં - માટલાં જે ઘરમાં રાખેલાં હોય ,
તેને મોઢાનાં ભાગે, કપડાંના ટુકડાં વડે બાંધીને મૂકવાં જોઈએ. નહીતર - તેમાં કરોળિયાનાં જાળાં થઈ જવાની પૂરી શક્યતા છે. 1) ટયુબ લાઈટ કે બલ્બનાં પ્રકારોમાં ઉત્પન્ન થતાં જુદાં વગેરે ઉડતાં નાનાં જીવોનાં રિસર્કાર માટે ગરોળી આવે છે અને વોર હિંસા કરે છે. તે હિંસાના નિવારણ માટે, લાઈટનો ઉપયોગ, બને તેટલો ઓછો કરવો. રાત્રે નાસ્તો - રસોઈ વગેરે કરવું નહીં. ક્રાહુ કે, લાઈટ પર ઉડતાંપતંગિયા • ૬ai - મકરી વગેરે તેમાં પડીને નાશ પામવાની પૂરી સંભાવના છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
' '
? ? ?? ? ?
(1)T સંડાસ બાપાની રાઈસ સારવાં માટે, એસિડનો ઉપયોr
કરવાથી , ઘોર હિંસા થાય છે. આમલીનાં પાણી કે લીંબુના ઘોડિયાથી , સંડાસ બાથરૂમની ટાઈલ્સ ઘસીને સાફ કરી શકાય છે. | ભીંતમાંથી ખીલી, ખીંટી વગેરે કાઢ્યાં પછી, જે છિદ્ર રહી જાય,
- તેને ભીનાં ચૂના છે ચોકથી ભરી દેવું. તેથી, તેમાં જીવત ભરાય નહી. - છ બલ્બનાં ફીલ્ડર ખુલ્લાં ન રાખવાં . ખુલ્લાં હોલ્ડરોમાં, અવાંતો
ભરાઈ જવાની અને મરી જ્વાની પૂરી શક્યતા છે. - ૩૫) મચ્છરોનું શરીર ખૂબ નાજુક હોય છે. તેથી તેને કદ અsો નહી’.
1શરીર ઉપર કરડે ત્યારે ત્યાં તુરંત હાથ જવા ન દો. નહી તો, તુરંત જ તે મરી જવો, પરંતુ વાસ્માદિનાં છેડાથી તેને હળવેથી દૂ કરી શકાય
-
.
/
કે બસ જીવોની વિરાધનાથી બચવા જ્યાંનાં ઉપકરણો:
ઘરની સાફુ -સફાઈ, માવજત માટે, કોઈ પણ સામાનનો ઉપયોગ , જે નીચે પ્રમાણે બતાવેલ પતિથી અને તેવા સામાનથીકરવામાં આવે, તો તે સાકુ- સફાઈનાં સામાન ન રહેતાં, ‘નયણાનાં { ઉપકરણો' બનશે. વિશેષતઃ તેનાથી , ચઉરિન્દ્રિય અને તૈઈન્દ્રિય
જીવોની જયણા થાય છે. પણ, સર્વ પ્રકારનાં ઉપકરણોનો અહી', 1 યશીષથી શ્રાવ૬ - શ્રાવિકા વસાવી શકે , તે માટે , એક સાથે
આ વિભાગમાં જ સમાયાં છે ? છે ચણાનાં ઉપકરણો - @ ગળણાં : ઘરે કુલ સાત ગળeti રાખવાં જોઈએ.
(૧) પાણી ગાળવા માટે ? (A) નદી-વાનું મીઠું પાણી 65 બૉક્વેલનું પાણી (૨) ઘી ગળણી
જી તેલ ગળણી (છ દૂધ ગાળવાનું (પ) છાશ ગાળવાનું (ઉકાળેલું ખચત પાણી ગાળવાનું 0 લોટ ચાળવાનું
- આ સાત ગળgiાં રાખવાથી, કીડી, કંસારી, મચ્છર, માખી વગેરે બસ જુવોનાં યુગલો હોય, તો તે માળવાથી નીકળી જશે. પાણી અને લોટ ચાળવા- ગાળવાથી, બસ જીવોનું રક્ષણ થાય છે.
Tઈ સાવરફુલ મુબાથwવાની (બરછ૪ મહીસાવરણી રાખવીઃgિ jજણી ખાસ પ્રકારનાં સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ
સ્પર્શવાળી, નાની પછી , દરેક Room માં , બને તો 3 શખવી. IS ચરવળી ! સામાયિક - પ્રતિક્રમણમાં, ઉઠતાં- બેમતાં , જ્યા- માવાં - માટે જરૂરી ઉપકરણ = ચરવળો. તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવાથી,
-કોઈ અવ વિરાધના ન થાય, E ચરઘળી : લાકડાંની નાની દાંડી ઉપર, ચરવળાં જેવી ઊનની નાની દમીએ
લગાવેલું હોય, તે ‘ઘરવની , કબાટ વગેરે સાફ કરવા માટેનું
આ જયણાનું સુંદર સાધન છે. ' T મૌરપીંછી : મોરનાં પીછાને બાંધીને બનાવેલું આ ઉપકરણ .
- પૂસ્તક , કોટાં વગેરે જવાનું આ ઉત્તમ સાધન છે. કિ શાણu? અનાજ, બોટ, મસાલાં ઘીરે કરિયાણું- ધાન્ય પાળવાના
ચારણાં , ]િ ચંદરવો : રંધાતી રસોઈમાં, ઉપરથી નંદુ ન પડે તે માટે, રસોડામાં - ઉપર બાંધવામાં આવતું કપડું - એટલે ચંદરવો. ઘરમાં ૧૦ કેકાણે
ચંદરવા અવરય બાંધવા જોઈએ (1) ચૂલા ઉપર - ઈ વલોવણા (છારા કરવાનાં સ્થાન ઉપર ( પાણિયારા ઉપર - tઈ સૂવાનાં બિછાનાં ઉપચ છ ભોજન કરવાનાં સ્થાન પદ C) દાવાનાં સ્થાન પજી ઘંટી ઉપર
| 6 સામાયિક વોરે ધર્મક્રિયા કરવાનાં - -(૫) ખાંડણિયા ઉપર - સ્થાને (પૌષધશાળામાં)
(૧) દેરાસરમાં , || સુપડીઃ અનેક પ્રકારનાં જંતુનો, જે ઘરમાં વ્યાંય પણ મને, તો
તેમને હળવારાથી, વાગી ન જાય તે રીતે, સુપડીમાં લઈને , સુરક્ષિત સ્થાન પર મૂકવાં. જ્યાં કોઈનો પગ ન પડે, કોઈ ચકલી કાગડાં વગેરે પંખીઓ કે નાનાં પશુઓ ખાઈ જાય, તેવાં
સુરક્ષિત સ્થાનમાં જ મૂકવાં. 3 નળે બાંધવાની કોથળી : “શ્રાવક-શ્રાવિકાએ, કોઈપણ કાર્ય માટે,
ખગળ પાણી ન વપરાય ”- એવું આગમ-વચન છે. ૨૪ કલાકે,
- નળ ઉપર બાંધેલી કોથળી બદલવી, ખૂબ જરૂરી છે. 6િ માટલું : રોજ ખાલી કરીને , ધોઈને , ગાળીને ભરવું.
છે
དཏན་ནནན་ནན ཧཧཧཧཧཧཧཧ༨༠
? 2 2 2 2 2 2 2 2 2
Page #141
--------------------------------------------------------------------------
________________
,.
?
- IIT કપડાંની પીંછી : લાકડીનાં ડંડામાં એક છેer ઉપર, પાતળું કપડું -
બાંધીને, તેનાં વહે, વસ્તુઓ પર જામેલી ધૂળ ધીમેથીકાઢી નાંખવી. પરંતુ, ઝાપટ-પટ ન કરવી. કારણ કે,
ઝાપટવાથી , જીવજંતુ મરી જાય છે. ળિો જાળાં પાડવાનું કાર્ડ : દિવાલો પર, સીલીંગમાં , વસ્તુઓ પર ,
ઘરનાં સીલીગનાં ખુણામાં જામેલાં જાળ કાઢવા માટે એક અલગ, નરમ તાંતણાવાળું તથા લાંબા દાંડાવાળું ઝાડું રાખવું. જૂરની Jure) બનેલી પૂંજણીધી, ઘરમાં , નીચેના ભાગમાં રહેલાં જળાં કાઢી રાકાય. જીવજંતુકરોળિયાં મરે નાહી રીતે,
- આ રીતે, આપણાં રોજીંદાં પત્તામાં રાહતeતી, માખી, મચ્છ૨, વાંe આદિ ચઉરિંદ્રિય જીવોની હિંસાથી બચવાનો w વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાધરો ને ?
? ? ? ? ? ? ? ?
ચઉરિન્દ્રિય જીવનો વિભાગ સમાપ્ત (THE NE
- આ જયણાનાં ઉપકરણો, વહેલી તકે, ઘરમાં વસાવીને , - વ્યવસ્થિતપણે તેનો ઉપયોગ કરવાથી , આપણા ઘરમાં થતી - ------બિનજરૂરી હિંસાનાં દંડથી, આપણાં સમગ્ર પરિવારને બચાવી શકાય
1 છે. ફાવશે ને ?
- ચઉન્દ્રિય જીવોનો વિભાગ પૂરો ઘવાણી, વલ્લેન્દ્રિય જીયોનો વિભાગ પણ પૂરી થાય છે. કારણ ?, વરિય જીવોમાં ? બેઈન્દ્રિય + તેઈન્દ્રિય + ચઉરિન્દ્રિય જીવોનો સમાવેર. થાય છે.
IIT E PPP PPPP FTY 1111 ૧૧૧૧૧૧૧૧૧૨૦૧૨
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
-યંત્ર નીચે મુજબ છે -- બસ જુવો
વિકલૅન્દ્રિય જીવો
પંચેન્દ્રિય જીવો---
બ્રેિઈન્દ્રિય તેઈન્દ્રિય
ચઉરિન્દ્રિય
G૬) - વાંદા થાય તે માટે સ્વચ્છતા જરૂરી છે. વોરા-બેસીનમાં,
મરીમાં , બાથરૂમ, સંડાસ વગેરેમાં ભીનારા ન રહેવા દેવી. એક-~1 મોટા ડબ્બામાં નાળિયેરની છાલ, જૂનાં ડપડાં , થોડાં હોલસા - - વગેરે ભરીને, ઉપર ખાખરાં કે 55 ૬ પૂરીનો ટુકડાં મૂકો. જ્યાં | વાંદા પડ્યા હોય, ત્યાં આ ડબ્બો મૂકો. વાંદખો આ ડબ્બાનાં | પોલાણમાં આવીને ભરાઈ જરો. ૪-૫ દિવસ પછી, સાંજના સમયે,
sો કોઈ અવાવરાં સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ, ખાલી કરી દેવો. | વાંદા થવાની સંભાવના હોય, ત્યાં કેરોસીનનું પોતું કરવાથી પણ વાંદા થશે નહીં. ‘દેવીદ્રા-મહાદેવીનાપ્રોડક્ટ્રમની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે. તે મલમ, ઘરમાં અમુક જગ્યાએ લટાવી દેવાથી , વાંદા થતાં નથી. ઘચાં હોય, તો ચાલ્યાં જાય છે. | વાંદા તેનાથી મરતાં નથી. | Address : દેવીકા મહાદેવીમા પ્રોડરસ
- ૪૩, દુસેન મેનોર , બમનજી પેટીટ રોડ,
પારસેં નરલ ર્ડોસ્પીટલની ગલી, કેપ્સ કૉર્નર,
હવે પંચેન્દ્રિય જીવોનો વિભાગ શરૂ થાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
પંચન્દ્રિય જાવી
Ex14
Sજી વ્યાખ્યા! જે જાવીને થાકડી, જીભ, ના, આંખ, કાન – એ પાંચેય -
ઈન્દ્રિયો હોય , તેને “પંચેન્દ્રિય જુવો' કહેવાય. દા.ત. દેવ, મનુષ્ય , તિર્યંચ પંચેરિય (પ-પક્ષી) , ના૨૬ વગેરે.
પંચેન્દ્રિય જીવો (૪ પ્રકાર)
નારક
તિર્યંચ
મનુષ્ય
દેવ
નાર૬ઃ નારકનાં જીવી “અત્યંત દુઃખવાળા' છે. પોતાનાં દૂર કર્મોને
ભોગવવાં તેઓ નારકીમાં ૮૭ નરકમાં જન્મે છે. તેઓનાં - દુઃખોનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકતાં નથી. ૬ તિર્યંચઃ તિર્યંચ ગતિનાં જીવો પણ ‘દુ:ખવાળા' હોય છે. તેમને
‘પરવરાતા” ઘણી હોય છે. ક્યારેક આંરિક સુખ ભોગવે છે. * તિર્યંચ ગતિનાં જીવો = એકેન્દ્રિય + વિકલેન્દ્રિય + પંચેન્દ્રિય વિચ * તિર્યંચ પંચેન્દ્રિય જીવો = જળચર + સ્થળચર + ખેચર = પશુ-પક્ષી મનુષ્ય : આ ગતિ “સુખ- દુઃખવાળી” છે. પરંતુ, સવિરોષતા એ છે
3, મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંતીપણું – વિચાર શક્તિ
ધારણ કરનારું જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. દેવ આ ગતિમાં , જીવને સર્વ પ્રકારનાં ભૌતિક સુખો હોય છે,
પરંતુ, મનુષ્ય ગતિ જેવાં ધર્મનાં સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. તેથી, સુખભોગમાં રાચીને પ્રાયઃ તિર્યંચ ગતિ પામે છે. પરંતુ, સમકિતી દેવ, મુખમાં પણ સભાન હોવાથી, મનુષ્ય દેહ ધારણ કરી મુક્તિ પામે છે.
આ ચાર ગતિ એટલે જન્મ-મરણાદિનાં દુઃખ અને - પરિભ્રમણ છે. “મોક્ષ' અર્થાત પંચમરગતિ જ જીવનમાં સાચાંસુખનું સ્થાન છે.
. આ જીવ વિચારનું જ્ઞાન તે ગતિની પ્રાપ્તિની 3 માટે છે.
છે
*
* *.ના
Page #143
--------------------------------------------------------------------------
________________
2 1
સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન :
( ૧૪ રાજલોક
સર્વ જીવોનાં વાનાં સઘન આપો ‘વિશ કહીએ છીએ. તને ‘લો' પણ કહેવાય છે. Tલૌક: ‘લુ' ધાતુ ઉપરથી ‘લો શબ્દ બન્યો છે. જેનો અર્થ
‘નવું’ એમ થાય છે. એટલૅ , જેમાં જીવ-પુણલાદ મૂવ્યો -જોવામાં આવે છે તે “લોક અને તેનો પ્રતિપની- જ્યાં જીવન -પુદગલાદિ દ્રવ્યો જોવા ન મળે તેને ‘અલોક' કહેવાય,
- અલોક અનંતાનંત આકાશvસ્તકાય (પોલાણ) રૂપ છે. જેમ ક્રોઈ વિશાળ સ્થાનમાં વચ્ચે નિરાધાર માણસનું પુતળું લટકાવ્યું હોય તેમ અલોકના મધ્યમાં લોક રહેલ છે. આ લોક કોઈએ બનાવ્યો નથી. તે સદાશાશ્વત છે.
Gisele
B
ચૌદ, રાજલક
+++++૯ પૈવેયકે
દિગિરિ
| | | | | | | | | | | | | 2 2 2 2 2 2 2 2 2 1
*
ત્ય |
*
Krus"1" fw{"NlX
ઊર્ધ્વ લોક
.-ઉદ્ભિષિક.
{..-
|
IIIIIIIIIII PP PP PP PP ) } } 1 1 1 1 1 1 1 1 1 55555999999
I IIIIIIII
|
2
અંતર 5
સ્થિર ક્યૌતિષ-- કે રીસને મધ્ય હોક
ને લોકનો આકાર અને તેનું માપ : 1 - લોકની આકાર બંન્ને બાજુએ - હાથ રાખીને તથા બે પગ પહોળા કરીને ઉભેલા મનુષ્ય સમાન (વૈશાખ સંસ્થાન જેવો) છેઅથવા તો • ાિરાવ સંપૂટ આકાર' એટલે કે સુપ્રતિષ્ઠિત સરહલાને આહારે છે. જેમ કે એક સારાવ (ડોડિયું) ઊંધું રાખીને તેનાં ઉપર એક સવળું રાખીને, તેનાં ઉપર ફરી પાછું એક ઊંધુ શરાવ ગોઠવવાથી - લોડની આકાર થઈ જાય છે. તે નીચેથી વિસ્તી , મધ્યમાં 'સંકીર્ણ અને ઉપર વિશાળ છે. નીચે પલચંકની સમાન, મધ્યમાં શ્રેષ્ઠ વજની સમાન અને ઉપર ઊર્ધ્વમુખ મૃદંગ સમાન છે. આ હોક કોઈએ કર્યો નથી, સ્વયં સિદ્ધ , નિરાધાર અને સદાશાશ્વત છે.'
-તે લોડની લંબાઈ ૧૪ રજની છે. “રજુ' એક જાતનું માપ છે અને તે માપથી માપતાં વિશ્વબોડ = ૨જુલોક ૧૪ ૨ાજલી પ્રમાણ થાય છે. માટે વિશ્વને ‘૧૪ રાજલોક'-પણ કહેવાય છે.
|
ભવનપતિ
**નરક ૨
| અઘો લોક |
નક ૩
નરક 1
|
|
નર૬૫
- : 2 2 2 2 2 2 2 2 2 2 2
|
રજુ = રાજ નું માપ:
કોઈ દેવ , 3,૮૧, ૧૨,૯૦૦ મણના વજનનો એક ભાર, તેવાં 11000 ભાર વજનનાં લોટાના ગોળાને ઉપરથી નીચે છે, ત્યારે તે ગીળી ૬ માસ, 6 દિવસ , ૬ પ્રહર અને ૬ ઘડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરીને નીચે આવે , તેટલાં ક્ષેત્રને એક રજૂ = એક રાજ કહેવાય. જે અસંખ્ય ક્રોડાક્રોડી યોજન પ્રમાણ હોય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
PPPP
આપણે જ્યાં રહીએ છીએ, તે‘લો’ નીચેના તળ ભાગમાં શંકુ આકારે ૨જુ પહોળો છે. ત્યાંથી ઉપર અનુક્રમે ઘરતા કે રજુ ઉપર આવે ત્યાં એક ૨૧ યાવત્ પહોળો રહે છે. ત્યારબાદ, ઉપર પહોળો થતો , 3Y% રજુ ઉપર આવતાં ૫ રજુ પહોળો છે, પછી ઉપર ઘટતાં ઘટતાં 37રજુએ છેલ્લે ૧ રાજ પહીને રહે છે. - એમ સંપૂર્ણ લોક, નીચેથી ઉપર સુધી સીધો ૧૪ રજજુનો લાંબો છે. -
( સિટ્ઝબીક લોકનાં મધ્યમાં હોવાથી તેને “મધ્યલોપ
કહેવાય છે. તેમાં તિર્યંચ અને મનુષ્યો રહે છે. વળી તેમાં, જયીતિન ચક્ર, મેરુપર્વત, નંબુદ્દીપાદિ અસંખ્ય દ્વીપ સમુદ્રો, તથા મેરુપર્વત- વૈતાઢ્ય પર્વત વગેરે ઉપ૨ ૧૦ તિર્થન્ જૂનક દેવોનાં સ્થાની પણ છે, તથા નીચેનાં 60 યોજન સુધીમાં વાણવ્યંતર અને વ્યંતર દેવોનાં સ્થાન છે. આમ, તિલોકની ઊંચાઈ - ૧૮૦૦ યોજન છે. -
(
|
- બસનાડી : જેમ ઘરનાં મધ્યભાગમાં થાંભલો ઊભો હોય , તેમ
આ લોકનાં મધ્યભાગમાં 1 રજુ પહોળી અને ૧૪ રજુ નીચેથી ઉપય સુધી લાંબો તંભ જેવો આકાર વિભાગ ‘મસનાડી' કહેવાય છે. આ રસનાડીની અંદર બસ અને સ્થાવર બંને પ્રકારનાં જીવો છે. જ્યારે સનાડી બહારના લોકાકારામાં માત્ર એકેન્દ્રિય સ્થાવર જીવો જ હોય છે, એટલે કે, ત્રસ જુવો ન હોય,
2 2 2
અધોલીક ; તેને પાતાળલોક પણ કહેવાય છે. ત્યાં નરકગતિનાં
જુવો રહે છે. અને ૧૦ ભવનપતિ તથા ૧૫ પરમાધામીદેવોનાં સ્થાન પણ અધોલોકમાં આવેલ છે. આ અપોલોક ૭ રાજ પ્રમાણ ઊંચો છે.
આ રીતે, જીવને રહેવાના ‘સણ લોક' છે , મન ‘ગતિ-ચાર છે , ‘યોનિ - ચોર્યાસી લાખ છે અને પ્રકારો - અાંતા છે,
આખીય લોક જુવ અને અજીવથી સંપૂર્ણ ભરેલો છે. લોકમાં એવી ક્યાંય જગ્યા નથી કે જ્યાં જીવ ન હોય અને પરમાણુ પુદગલ ન હોય,
- લોકાકાશના મુખ્ય ૩ સૈદ -
TITI
PPT // + + 1) ૧૧૧૧૧૧૧૧૧૦૦૦૦૦૦૦૦૦
- ઘર્ણલોક તિછલોડ - અધોલોડ (સ્વર્ગ કે દેવલોક) (મૃત્યુલોક કે મધ્યલો) (તાળલોક કે નરક) () ઊર્વલોક કે તેને સ્વર્ગ કે દેવલીક તરીકે પણ ઓળખાય છે.
તે ઊંચાઈમાં ૧૮oo યોજન ન્યૂન ૭ ૨ાજ પ્રમાણ છે. લોકાગ્રસ્થાનેથી નીચે નીચે ક્રમશ: સિહ પરમાત્મા , સિટ્ટશિલા, ૫ અનુત્તર વિમાન, ૯ શૈવેયક , ૧૨ વૈમાનિક દેવલોક રહેલા છે. તે ઉપરાંત ૯ લીવંતિક અને 3 કિબીમિક દેવોનાં સ્થાનો પણ છે.
2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2
- ઉપરોક્ત રીતે ૧૪ રાજનોનું વર્ણન જાચાં બાદ , તેનાં પ્રતીક બાકાત પ્રદેશમાં આપણો આત્મા અજ્ઞાન- મિથ્યાત્વવ , અનંતાનંતવાર જન્મ-મરણના ફેરા કરી ચૂક્યો છે. એ હકીકત, લોક-સ્વભાવ ભાવનાના અભ્યાસથી, દૃષ્ટિ સમક્ષ લાવી, સમ્યગુદન પ્રગટાવવા , તત્વજ્ઞાનનો જિજ્ઞાસાપૂર્વક , ગુરુગવંત" પામે અભ્યાસ કરવો જરૂરી છે. જેથી, પર-પરિણાતિનો છેદ - કરનારી નિર્મળ આત્મ-પરિણતિ પ્રાપ્ત થાય. સમ્ય દર્શન- જ્ઞાનચારિત્રની સાધના દ્વારાં , સાધ્ય મોક્ષની પ્રાપ્તિ સુલભ બને , તેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે.
MINIHIHNA
2 2
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૩
૧૪૨૩
દૈવ - પીરિદ્રય જવની પહેલી પ્રકાર)
વ્યવહારની દષ્ટિએ સુખ, વૈભવ, આહાર, શરીર, જન્મ આદિની પ્રકૃતિ જ્યાં મનુષ્યગતિથી તદ્ન જુદી છે, તેવાં સર્વશ્રેષ્ઠ સ્થાનને ‘દેવગતિ’ કહેવાય છે. દૈવી – પંચેન્દ્રિય જીવો છે. તેઓ ૭ મા રાજથી ૧૪ મા રાજ સુધી વસે છે. એટલે કે, ત્રણે લોકમાં હોય છે.
દેવીનાં મુખ્ય ૪ હ્રદ
જીવૈમાનિક
(૧) ભવનપતિ (૨) વ્યંતર
(૩) જ્યોતિષ
ભવનપતિ દેવો અધોલોકમાં રહે છે. વ્યંતરદેવો અને જ્યઐતિષ દૈવી તિર્થાલોકમાં રહે છે. વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં રહે છે.
અસીલોમાં ભવાનિ દૈવી
રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીનાં ૧, ૮૦, ૦૦૦ યોજનનાં જાડા ઘર (ઊંચાઈ) માંથી ઉપર અને નીચેનાં એક – એક હુજાર યોજન બાદ કરતાં, વચ્ચે ૧, ૧૮, ૦૦૦ યોજન હૈ. તેમાં, પહેલી નરકનાં જીવોને રહેવાં માટે ૧૩ પ્રતરી આવેલા છે. આ ૧3 પ્રતો વચ્ચે કુલ ૧૨ આંતરા (ગ્યા- પા) છે. આ ૧૨ આંતરામાંથી ઉપર – નીચેનું એક એક આંતરું છોડી દેતાં, વચલા ૧૦ આંતરામાં દા પ્રકારનાં ભવનપતિનાં દૈવી ઘર જેવા ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. ભવનોમાં રહેતાં હોવાથી તેઓ ભવનપતિ દેવી કહેવાય છે. વળી તેઓ કુમાર આનંદી, રમતિયાળ, છેલબટાઉ (શૌખીન) હોવાથી, તેઓનાં જાતનામની પાછળ ‘કુમાર’ શબ્દ લગાડેલ છે.
જેવાં રૂપાળાં ક
5
૨૮૪
ભામાશ
ઉપરની એક હજાર યોજન
સન ૨
અંતર-૧
તર
સાત-૩
ત-૪
भंवरच
ગર
અંતર
संतस्र
State-e
4-0
ત
અત
'
પ્રતરર
સ્તનિતારના ભવના બાર ૩
કુમારના ભવનો ex
દિશિકારના ભવનો vતર પ્ ઉદધિકારની ભવની
विरूद्ध
બિપકરની ભવના
ખતર-ઝ શિક્ષર ના વિન
વિદ્યુત મા હવન
अंतरर
सुपर्श कुमार ना अपनी अतर-१०
નાકર " નો
P
अमर कुमार नाभवनो प्रतशर
કારન
નીચની નોકર સોન ધનાણ
તનબાત
• અમાન્ય યોજન માત્ર આકારો
પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીનું ચિત્ર ભવનપતિ નિકાયનાં સ્થાનો
Mo
Dale
Page #146
--------------------------------------------------------------------------
________________
૬.
1
2 2 2 2 2 2 2 2 2 2 2 1 0 1 1
| દસ પ્રકારનાં ભવનપતિ દેવોનાં નામો આ પ્રમાણે છે : (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (1) વિતકુમાર (પ) અગ્નિકુમાર (૬) દ્વિપકુમાર ) ઉદધિકુમાર (૮) દિપિકુમાર (© વાયુમાર (૧૦) સ્વનિતકુમાર ,
૧૧ મા આંતરડામાં રહેલા અસુરકુમાર નિકાયના (જાતિના) ભવનપતિ દેવોમાં , અત્યંત ક્રૂર પંદર પ્રકારની “પરમાધામી’ દેવાતિઓ આવેલી છે. તેઓ, પ્રથમ પ્રહણ નારકનાં જીવોને ખાસ આપીને ને આનંદ લૂંટવાની મનોવૃત્તિ અને પ્રવૃત્તિવાળા હોય છે , તેને કારણે અન્ય અસુરકુમાર જાતિનાં દેવો કરતાં તેમની ગણતરી અલગ કરવામાં આવે છે. પરમ અધર્મ (નાકનાં જીવોને દુઃખ આપીને ખુરા થવા રૂપ અધર્મ) ને સેવનારાં હોવાથી પૂરમધાર્મિક કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છતાં ભવી જ હોય છે. અંતે અત્યંત દુઃખમાં મૃત્યુ પામીને “અંડશોલિ' થાય છે. ત્યાંથી ભયાનક વેદનામાં મૃત્યુ પામીને (કરેલાં પાપોનાં પરિણામરૂપે) નારીનાં જુવો તરીકે ઉત્પન થઈને દુ: ખી બોટાવે છે..
આ પરમાધા#િfક દે, નરકનાં જીવોને ઉચે ઉછાળીને પછાડવાં , ભઠ્ઠીમાં પકાવવાં, તેમનાં આંતરડા ચીરવાં, શરીરમાં ભાલા પરોવવાં, બાણોથી વીંધવા , શરીરનાં રાઈ જેવડાં ટુકડાં કરવાં, કરવતાદિથી ચીરવાં, તીછા ચાંચવાળા વિરાટ પક્ષીઓનાં રૂપો લઈ ચાંચો મારી-મારીને ફેંદવા , ઉકળતાં લોહી- પત્ની વૈતરિણી નદીમાં ડૂબાડવાં , ધગધગતાં લોખંડના સ્તંભ સાથે બાંધવા, * 1 ઈત્યાદિ અનેક ભયાનક વૈદનાઓ આપે છે. અને આવું કરીને તેમાં અતિ આનંદ લૂંટે છે અને તેથી ચીકણાં કમ ઉપાર્જન કરે છે. પંદર પરમાધાર્મિક દેવોનાં નામો આ પ્રમાણે છે : (૧)અંબ (૨) અંબરિષ 3શ્યામ (જી શબલ (પ) રૌદ્ર ૯) ઉપર
) અસિપત્ર (૮) ધન (૯) કુંભ (1) કાળ (૧) મહાકાળ (૧) વૈતરણ (૧) વાલક (૧) મહાઘોષ (૧૫) ખ૨.સ્વર :
(૨) ' મયલોકમાં વ્યંતરદેવ----
૨નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીનાં ૧,૮૦,૦૦૦ યોજનાનાં જાડા ઘર (ઊંચાઈ) માંથી , ઉપરનાં જે એક હજાર યોજન છે, તેમાં ઉપર-નીચે ૧oo - 100 યોજન છોડી દેતાં, વચમાં ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોની આ જાતિમાં રહે છે. તૈમાં વ્યંતરદેવોનાં-~અસંખ્ય નગરો આવેલાં છે.
તેવી જ રીતે, ઉપરનાં છોડેલાં ૧oo યોજનમાંથી, ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડી દેતાં, વચલાં ૮૦ યોજનમાં આઇવાણાવ્યંતર જાતિનાં દેવોનાં નારો છે. -- - વ્યંતર ઐરલે અંતર વારમાં તેમનુષ્યોથી મનુષ્યલોકથી બહુ અંતર ન હોવાથી ) અથવા વ્યંતર એટલે વિવિધ પ્રકારનાં અંતરવાળાં (તૈઓનાં નગરો છેટે-છેટે હોવાથી) અથવા વનાન્તરો વનોમાં) , ફલાન્તરી (પર્વતોમાં ) , કંદરાન્તરોમાં (ગુફાઓમાં) વસતાં ઢોવાથી , વ્યંતર કે વાણથંતર કáાય છે.
LIIIIIIIIIIIIIIIIII
૮ ૮ ૮ ૮ ૮ ૮ ૦ ૮ ૮ ૮
12 ઉપરનાં 1 too યોજન
10 થીજન - | | | ૮૦ યોજનમાં વાણવ્યંતરના નગરી
to યૌન ઉપરનાં
વચલા 400 થીજનમાં વ્યંતરીના
અસંખ્ય નગરી
food
T૬ ૮૦૦ ચોના
|
નીચેનાં છોડેલા ૧૦૦ યોજન
નીચેનાં TES ૧oo યોજન
T ૨ પ્રભા પૃથ્વી પર વચ્ચેનાં ૧,૦૮,૦૦૦ યોજન
- નીચેનાં આ mooo યોજના
આ રીતે , ૧૦ ભવનપતિ + ૧૫ પરમાધાકિ = ૨૫ ભેદ થાય. તેનાં -પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ભેદ પ૦ થાય."
Page #147
--------------------------------------------------------------------------
________________
मध्यक्षोऽभा च्योतिष यो
0 0
વળી, વ્યંતરજાતિમાં , દસ પ્રકારનાં ‘તિર્યજીંબડ-દેવોપણ છે. તેઓ તિથ્વલોકમાં ચિમ, વિચિત્ર, મેર , તાવ્યા વગેરે પર્વતો ઉપર) વસતાં હોવાથી, તેમ જ, તેમનો સ્વછંદાચાર | નિત્ય વધતો હોવાથી અથવા તેઓ પ્રભુનાં જન્માદિ દુલ્યાણકવખતે તેમનાં ઘરો ધન- ધાન્યાદિથી ભરી દેતાં હોવાથી , *તિર્યગભક' કહેવાય છે. (ભક = વધવું, વૃદ્ધિ કરવી) . તિર્થગનક દેવો , ત્યક્ત કરનારની ઉપર અનુગ્રહું (કૃપાપામ) 7 કરવાની અને આરિnષ આપવાની શક્તિ ધરાવે છે. તેમ જ - વૈરીને શાપ (વૈર લેવાં રૂપે) આપવાની પણ શક્તિ ધરાવે છે."
0 0 0
0 0
0
આમ, વ્યંતર નિકાયમાં Zવ્યંતર + ૮ વાણવ્યંતર + - ૧૦ તિર્યર્જુન = ૨૬ ભેદ થાય. તેનાં પર્યાપ્તા અને
અપર્યાપ્તા ગણાતાં, વ્યંતરના કુલ ભેદ પ૨ થાય , - ૮ વ્યંતર દેવોનાં નામો નીચે પ્રમાણે છે :(૧) કિનાર , ઉ) ડિંપુરુષ (૩) મહારગ છ ગંધર્વ (૫) ઘણા ) ૨ક્ષસ ભૂત
પિરાય
આ દેવીનાં વિમાનો, જયોતિ સ્વરૂપ હોવાથી ,ક્યોતિષ દેવો કહેવાય છે. તેમનાં પાંચ ભેદી પાડવામાં આવ્યાં છે. તેમનાંનામ આ પ્રમાણે છે : (1) ચંદ્ર () સૂર્ય ( ગ્ર૬ જી નક્ષત્ર ) તારા.
- સમભૂતલાથી ઉપર ૭૯૦ થોજને તારાનાં વિમાનો છે. 'તે પછી ૧૦ થીજને સૂયનાં વિમાનો છે. તે પછી ૮૦ યીજને - | ચંદ્રના વિમાનો છે. તે પછી જ યોજને નક્ષત્રનાં વિમાનો છે - અને તેનાથી ૧૧ થોજને ગ્રહોનાં વિમાનો આવેલાં છે. આમ - સમભૂતકાથી ઉપર, 5૯૦ યોજનથી ૯૦૦ થોજન વચ્ચે f/૧૬ યોજનની અંદરજી જ્યોતિષનાં વિમાનો આવેલાં છે.
- આ જ્યોતિષનાં વિમાનો મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. જંબદ્વીપમાં સૂર્ય-ચંદ્ર એક -એક નથી, પરંતુ બે-બે છે. તેઓ નીર્મેનાં ભાગથી પીઠનાં ભાગથી ખર્ધકોદાનાં આકારનાં હોય છે, તેથી આપણને ગોળ દેખાય છે. - - - - આ જયોતિષ દેવોનાં વિમાનો તિથ્યલોકમાં મેરુપર્વતથી ૧૧૨૧ ચૌજન દૂરથી વિચરણ કરે છે. અને લોકાંતથી ૧૧૧૧ - ચૌજન દૂર તે જયોતિષદેવનું વૈદું વિમાન છે. પછી જ્યોતિષીના વિમાન હોતાં નથી. * ૨ ચંદ્ર અને ૨ સૂર્ય નબટીપમાં, ૪ ચંદ્ર અને સૂર્ય લવણા સમુદ્રમાં, ૧ ચંદ્ર અને ૧ર સૂર્ય ઘાતકીખંડમાં , ૪૨ ચંદ્ર અને ૨ સૂર્ય કાળોદધિ સમુદ્રમાં અને ૨ ચંદ્ર અને ૩૨ સુર્ય અર્ધપુષ્કર દ્વીપમાં હોય છે. આમ, અઢી ટીપમાં બધાં મળીને ૧૨ ચંદ્ર અને ૧૩ સૂર્ય છે. તેમજ, જ્યાં એક ચંદ્ર અને એક સૂર્ય હોય, ત્યાં તેનો પરિવાર એટલે કે ૮૮ ૭, ૨૮ નHH , 5૯૭૫ ક્રોડાકોડી તારા હોય છે, અને તે દેવના સામાજ્ઞિક, આત્મરક તથા પરિષદનાં હજારો દેવોહોય છે. અઢીથ્રીપમાં , આ પાંચેય પ્રકારનાં વિમાનો, ચર (ફરતાં) છે તૈથી રાત-દિવસ આદિનાં ભેદો થાય છે. અઢીઢીપની બહાર, જયોતિષ વિમાનો અયર સ્થિર) છે. આમ, ૫ યર { ૫ અચર =10 -ભેદ ક્યોતિષ દેવનાં થાય, તેનાં પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને જયોતિષ દૈવનાં કુલ ભેદ ૨૦ ઘાય.--
1 વાણવ્યંતર દેવોનાં નામો નીચે પ્રમાણે છે : (૧) આપની (૨) પાણપત્ની ( ઈસિવાદિ જી ભૂતવાદિ (૫) કદીત (૬) મહુવંદીત (૭) કોલુંડ ૯) પયંગદેવ.
2 2
2 2 2 2 2 2 2
2 2 2 2 2 FELLLLLLLLL
2 2 2 2 2 2
૧૦ તિર્યસૃભક દેવોનાં નામો નીચે પ્રમાણે છે :(૧) અન્ન નૃત્મક (૨) પાણ છુંભક જી લયન ઝુંબક (Jવ ઝુંબક () શયન ગૃભક go પુષ્પ છંબ૬ (૭) ફળ છંભક જી બીજ ઝંનઃ (૦ વિધા જંત્મક (૧) અવિયત જૈનક .
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૯
. ? ? ? ? ? IUL
शार हेवमोना नाम: - (૧) સૌધર્મ () ઈશાન સનતકુમાર જી માહે બ્રહ્મલોક
tઈ લાંત૬ ) મહા સુદ ૮) સહુઆર (છ માણાત (૧) પ્રાણત - (૧) આણા (૧૨) અષ્ણુત :
ઊર્વીલોકમાં વૈમાનિક દેવો વિશિષ્ટ માન માપવાળાં તે વિમાન અથવા વિશિષ્ટપુણ્યશાળી આત્માથી જે ભોગવાય તે વિમાન. આ વિમાનમાં - નારાં દેવો તે વૈમાનિક દેવો કહેવાય.
- ૧૮૦૦ યોજાનો તિરદર્ફોલો પૂરો થતાં ઊર્ધ્વલોડની શરૂઆત થાય છે. આ ઊર્વલોકમાં વૈમાનિક દેવી રહે છે. તે દેવોનાં બે પ્રકાર છે : ૧) કલ્પીપન અને (૨) કપાતીત
# વૈમાનિક દેવોનાં સ્થાન
છે કોબી, બાત
છે.
છ---...... અદ્યુત દેવલોક
------------ પ્રાણત દેવલોક
:
|
(૯)
સહઆર દેવલોક
બાકાર
અલોહાકાર
Iકારી
IIIIIIIIIIIIIIIIII) PPP PP ;) | TTT ૧૧૧૧૧૧૦૦૦૦૦૦૦૦૦૦=૦
૮
/કિલ્બિપીક
૯
ક
. S
- (1 કલ્લોપન દેવો: ૬~ મર્યાદા , ઉપપન = યુક્ત .
જે દેવોમાં ઈન્દ્ર , સામાનિક, ઝાયસ્મિાત બાદ નાના-મોટાની મર્યાદા છે, જ્યાં સ્વામી- સેવકનો ભેદ છે, તેને “કહપોપન્ન દેવ' કહેવાય છે.
ભવનપતિ, વ્યંતર , જ્યોતિષ અને વૈમાનિકનાં ૧૨ દેવલોકમાં { $લ્પ = ઇદ્ર , સામાનિક, નૌકર આદિની વ્યવસ્થા હોય છે. તેથી, તેમાં ઉત્પન્ન થયેલાં દેવો ઉલ્યોપન કહેવાય. તેમનાં કુલ ૬૪ ઈન્દ્રો છે. તે નીચે પ્રમાણે છે : ) ભવનપતિ દસ નિકાયમાં દરેકમાં ઈન્દ્ર હોવાથી = ૨૦ (૨) વ્યંતર અને વણવંતરના ૧૬ નિકોયમાં દરેકમાં ૨ ઈન્દ્ર = ૩૨
* ઇ શોતિષમાં સૂર્ય અને ચંદ્રનો ૧+ ૧ - ( વૈમાનિક - (a) પહેલા 2 દેવલોડ - દરેકમાં ૧ = ૮
૮ ૯ માં - ૧૦ મા દેવલોકનો ૧ = ૧ - ૧૧ મા - ૧૨ મા દેવલોકનો ૧ - - ૧
" કુલ ઈન્દ્રઃ ૬૪ - આ ઈન્દ્રો તથા ત્યાંના દેવોનો, પ્રભુના જન્મ કલ્યાણકાદિ ઉજવવાનો કલ્પ = આચા૨ છે. તેથી, પણ તેઓ “કલ્પોપન
દેવો' કહેવાય છે. * નોંધ અસંખ્ય ટ્રીપ- સમુદ્રનાં ચંદ્ર-સૂર્ય અસંખ્ય છે, તેથી તેમનાં ઈન્દ્રો
પણ અસંખ્ય છે, પરંતુ, અહીં સધળા સૂર્ય ઈન્દ્રની એક અને સઘળા ચંદ્ર ઈન્દ્રની એક માં જ ગણતરી કરી છે...
૮ ( ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૦ ૮ ૦ ૮ ૮
*. મહેન્દ્ર દેવલોક કિલ્બિમીક ધર્મ દેવલો ક -----
- ડિબિપી O------------- મેરુ પર્વત * ૧૨ દેવલોકનું ચિત્ર - તિથ્વલોકમાં મેરુ પર્વતના સમતલ ભૂમિભાગથી ૧૨ રજુ એટલે કે અસંખ્યાત થોજન ઉપર જતાં, મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં બીજું ‘ઈશાન’ દેવલોક છે. બંને દેવબો જોડાજોડ છે. બીજું દેવલોક પહેલા દેવલોકથી હથેળીના તળિયાની જેમ થોડું ઊંચું છે. બંને દેવલોક મનીને પૂર્ણ ચંદ્રમાને ખાકારી છે. ત્યાંર્થી અસંખ્યાત ચીજન ( રVર રજુ) ઊંચે જ્યા પર
Page #149
--------------------------------------------------------------------------
________________
2 2 1 1 1 1 1 1 0
મેરની દક્ષિણ દિશામાં ત્રીજું ‘સનકુમાર-વિલોક અને ઉત્તરદિશામાં ચોવું ‘માહે ' દેવલોક છે. બંને મળીને પૂર્ણ ચંદ્રમાને fઆકારે છે. ત્યાંથી અસંખ્યાત યોજના (૩૪૪ ૨૬) ઊંચે જતાં પાંચમું * બ્રહ્મલોક' દેવલોક છે. તે પરિપૂર્ણ ચંદ્રમાને આકારે છે.
- આ પાંચમા દેવલોકની દક્ષિણ દિશામાં ૯ ‘કૃષ્ણારાજુ' છે. { જેમાં ચાર દિશા , ચાર વિદિશા અને એક મધ્યમાં , એમ કુલ
નવ વિમાન છે. જેમાં નવ જાતિનાં ‘લોકાંતિક દેવો’ રહે છે. (ચિત્તમાં દેખાડેલ નથી). - લોકાંતિક દેવો:
પાંચમા બ્રહમલોક દેવલોકના અંતમાં રહે છે, માટે તેને ‘લોકાંતિક ' કહેવાય છે. અથવા લોક = દયિક ભાવ રૂપ સંસાર , ' તેના અંતે રહેવા માટે “લોકાંતિક' કહેવાય - અર્થાત્ તેના સ્વામી
વ પ્રાય : એકાવનારી હોય છે. લોíાંતિક દેવીનું માન-સન્માન ઘણું જ હોય છે. તેનાં મુખ્ય દેવ સમ્યગદષ્ટિ હોય છે. તીર્થંકરના દીક્ષા
લેવાના સમયે, લોકાંતિઃ દેવો મનુષ્ય લોકમાં આવીને તેમને પ્રાર્થના કરે છે : “હે ભગવન્ ! આપ પ્રવજ્યા અંગીકાર કરી અને
wાત જીવોનાં કલ્યાણને માટે ધર્મતીની સ્થાપના કરી. ” જો કે, ( તીર્થકર દેવો તો સ્વયંસંબુદ્ધ જ હોય છે, છતાં લોકાંતિક દેવોનો [ આ પ્રકારનો વ્યવહાર છે. ( ૯ લોધ્રાંતિક દેવીનાં નામો નીચે પ્રમાણે છે ( સારસ્વત (૨) આદિત્ય (D) વક્તિ (આ વરુણ પ) ગઈતીય (૯) તુષિત (5) અવ્યાબાધ () આનેય (6 અરિષ્ઠ ,
1+yણાએ બે દેવલોક જોડાજોડ છે. ત્યાંથી અસંખ્યાત યોજન(પ રજ) ઊંચે જતાં દક્ષિણામાં અગિયારમું ‘આરણ’ અને ઉત્તરમાં બારમું ‘અમૃત' દેવલોક છે. ફિલ્મિકીક દેવો: - હલકી જાતિના દેવો - તેનાં ત્રણ પ્રકાર છે:6) મણ પડ્યા : ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા દેવો. તે જ્યોતિષી
દેવોની ઉપર અને પહેલા બીજા દેવલોકની નીચેના પ્રત૨ -
ભાગમાં રહે છે. 5) બા સાગરિયા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા દેવો. તે બીજ - દેવલોકની ઉપર અને બીજા-ચોથા દેવલોકના નીચેના પ્રતાપ
- ભારામાં રહે છે. - -- તેર મારિયા : તેર સાગરોપમની સ્થિતિવાળા દેવો. તે પાંચમાં
- દેવલોકની ઉપર અને છઠ્ઠા દેવલોકના નીચેના પ્રતર ભાગમાં
- રહે છે. - જિનેશ્વર દેવોની વાણીના ઉત્થાપક, તીર્થકર દેવોની આશાતના કરવાનવાળા, જિનાજ્ઞાના વિરાધક, તપ-સંયમની ચોરી કરવાવાળા , આચાર્યઉપાધ્યાયના અવøવાદ બોલવાવાળા જુવો *fકેબિપીક દેવ' તરીડે ઉત્પન થાય છે.
2 2 2 2 2 2
2
2 2 2 2 2 2 2
IIIIIIIIIIIIIIIIIIIII
- પાંચમાં દેવલોકી અસંખ્યાત યોજન (૪૨ ૨) ઊંચે જતાં છ ‘લાંતક' દેવલોક છે, તે પણ ચંદ્રમા જેવું ગોળ છે.
ત્યાંથી અસંખ્યાત ચોક્ત (3ii ૨જુ) ઊંચે જતાં સાતમું ‘મહારાજ’ દેવલોક છે. તે પુર્ણ ગોળ છે. ત્યાંથી અસંખ્યાત યોજન (રજ) ઊંચે જતાં આઠમું ‘સહસ્ત્રાર’ દેવલોક છે. તે પણ પૂર્ણ ગોળ છે. ત્યાંથી અસંખ્યાત થોજન (૪ya ૨) ઊંચે જતાં | દક્ષિણ દિશામાં નવમું “આણત” અને ઉત્તર દિશામાં દસ
નોંધ લોકતિક તથા કવિબપીકોનું વૈમાનિક રવોની સાથે સ્થાન હોવાથી,
વૈમાનિક દેવોમાં જ સમાવિષ્ટ થાય છે.B (૨) કલ્પાતીત દ્વો :
- જે દેવોમાં ઈન્ટ, સામાનિક આદિ નાના મોટાનો ભેદ હોતો નથી, બધા જ દેવો અણુમેન્ટ (ઈન્દ્ર સમાન હોય છે, તેને *કપાતીત' કહેવાય છે. તેનાં ૧૪ ભેદ છે - ૯ નૈવેયક + પ અનુત્તર વિમાન • ૧૪. ૯ નૈવેયક દેવો :
૧૧- ૧૨ મા દેવલીધી અસંખ્યાતા ચીન ઊંચે જતાં ૯ ઝવેચકનાં વિમાન આવે છે. લોકનો આકાર પુરુષાકારે મનાય છે, તેમાં આ
1 2 2 2 2
Page #150
--------------------------------------------------------------------------
________________
-.-.-- સિહશિલા
સર્વાર્થસિર્ફ -----
અનુત્તર વિમાન
2 2 2 2 1
--પ્રીજુ નિક 2
બીજી નિક ક્રિય -----પહેલી ઝિક્ર ) .
૧૦૦
દેવોનાં વિમાનો ગ્રીવા = ગળામાં ' ભાગમાં રહેતા હોવાથી તેને -શૈવેયક દેવો' કહેવાય છે. તેની પ્રણ ત્રિક છે, દરેક નિકમાં ત્રણ-ત્રણ પ્રકારનાં દેવો રહે છે. તેનાં નામો નીચે પ્રમાણે છે : નીચલી (પહેલી બિક) (૧) ભ (૨) સુભદ્દે (3) સુજાએ. મધ્યમ બીજી ભિક - જી સુમાણસે પ) પ્રિયદંસણી (૬) સુદંસણ | ઉપલી નીજી પ્રિક - D આમોહે (0) સુપડિબટું (જશોધરે . * ૫ અનુત્તર વિમાનનાં દેવો: - નવ વૈયલની ઉપલી મિકથી અસંખ્યાત યોજન ઊંચે
અનુત્તર વિમાન' નાં દેવોનું સ્થાન છે. તે વિમાન અનુત્તર અર્થાત | સર્વોત્તમ છે. તે વિમાનમાં રહેવાવાળાં દેવોનાં શબ્દ, રૂપ , ગંધ , | રસ અને સ્પર્શ સર્વશ્રેષ્ઠ હોય છે, તેથી તે વિમાનોને “અનુત્તર - વિમાન' કહેવાય છે. તે વિમાનમાં રહેવાવાળાં બધાં દેવી સમ્યગદષ્ટિ
જ હોય છે. તે વિમાનોનાં નામ નીચે પ્રમાણે છે : - () વિજય (૨) વૈજયંત D જયંત જી અપરાજિત (પ) સર્વાર્થસિદ્ધ ' '
- આ પાંચમાંથી, પહેલા ચાર વિમાનનાં દેવો જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ ૧૩ ભવ કરીને મોક્ષે જનારા હોય છે. જ્યારે , સર્વાસિહ વિમાનનાં દેવો એક ભવ કરીને મૌસે જનારા હોય છે. અનુત્તર વિમાનમાં બે ભવથી વધારે ભવ થતાં નથી.
ખા અનુત્તર વિમાનનાં દેવોનું સુખ બધાં દેવોનાં સુખથી અધિક હોય છે.
2 2 2 2
| આકાર
--અમ્યુકૂ..
દેવબોક
2 2
- PPP PP T S 1 ૧૧૧૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦%
દલ્હાતીત - ૯ સૈવેયક + ૫ અત્તર વિમાનનું ચિત્ર
2 2 2 2 2 2 2 2 2 2 2
ઊર્ધ્વલોકમાં દેવોનાં ભેદ :૧૨ દેવલોક + 3 કિબિજીક - ૯ લૌકૃતિક + ૯ શ્રવેચક - - - ૫ અનુત્તર. વિમાન = 3ભેદ થયા. તેનાં પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને , વૈમાનિક દેવોનાં કુલ વૈદ ૧૬ થાય ,
| દેવોનાં વિમાનોની સંખ્યા કુલ વિમાન - ૪,૯૬,૦૨૩
દેવલોક વિમાનોની સંખ્યા સૌધર્મ
ર લાખ ઈશાન
રા લાખ સનકુમાર ૧૨ લાખ માટે
2 લાખ બમલોક
૪ લાખ લાંતક
પ0 હુજાર મહાસુદ
૪ો હારસિંહસ્માર
- ૬ જાર અણિત + પ્રાણત ૪૦૦ (06 +૨૦૦) આરણ + અયુત - 3૦૦ (૧પ0 + ૧પ૦) નીચલી બિકમધ્યમ સિક---
105 (19) ઉપલી ફિ
૧૦૦ -૧૪) અનુત્તર વિમાન * ૫ (દરેમાં એક) કર છ જ .
૨ ૨ ૨ ૨ ૨ ૨
2 2
૧૧
૨
7 2 2
Page #151
--------------------------------------------------------------------------
________________
,
૧૯૫
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? . .
- દૈવી સંબંધી જાણવા યોગ્ય
૧) વર્તમાનના ૬૪ ઈન્દ્રો સમ્યક્દૃષ્ટિ અને એકાવનારી છે. 851 અનુત્તર વિમાનમાં દેવો એકાંત “ સમ્યગૃષ્ટિ' જ હોય છે. છ દેવો જરૂર પડ્યે મૂળ શરીરથી બીજું શરીર બનાવે છે, જેને 1 ‘ઉત્તક્રિય' શરીર કહેવાય છે. જી બધાં દેવો ‘અવિરતિ’ હોય છે, તેથી છૂત-પ્રત્યાખ્યાન કરી રાકતા નથી પ) દેવ મરીને ફરીથી દેવ થતા નથી , પણ વચ્ચે એક નવ મનુષ્ય કે
તિર્થય ગતિનો કર્યા પછી દેવ થવું હોય તો થઈ શકે છે. (૬) દેવો દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય, તિર્યંચ , પૃથ્વી, પાણી અને - વનસ્પતિ - એ પાંચ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ બીજ - દેવલોડથી ઉપરના દેવલોકના દેવો પૃથ્વી , પાણી અને વનસ્પતિ એ
આ ત્રણ સ્થાનમાં ઉત્પન થતાં નથી. (5) નવમા દેવલોદથી લઈને સર્વાર્થસિ વિમાન સુધીનાં દેવો Àવીને| નિયમાં મનુષ્ય જ થાય છે, પણ તિર્ધા થતા નથી અને મનુષ્ય જ
મરીને તે દેવલોકમાં જઈ શકે છે. --~-- (૮) દેવોમાં મુખ્યત્વે ‘લોભ કષાય અને સંજ્ઞામાં “પરિગ્રહ સંજ્ઞા' વધારે - હોય છે. (e" સમ્પટિ દેવોને મતિ, શ્રત અને અવધિજ્ઞાન એમ 3 જ્ઞાન હોય છે. ' - જ્યારે, મિથ્યાણિ દેવોને મતિઅજ્ઞાન , છૂતઅલાન અને વિસંગતાન
" એમ 3 અજ્ઞાન હોય છે. (૧) યુગલક મનુષ્ય અને યાલિક તિર્થય અવય દેવગતિમાં જ જાય છે. ? (૧૧) તિર્થય જીવો વધારેમાં વધારે આઇ દેવલોડ સુધી જઈ શકે છે. - ) Rનદર્શનના અપ્રમતાદિ સાધુ સર્વાસિઢ વિમાનના દેવ તરીકે 1 ઉત્પન્ન થઈ શકે છે અને તારૂપના શ્રાવક બારમા દેવલોક )
સુધી જઈ શકે છે. (૧૩) સમ્યગૃષ્ટિ મનુષ્ય અને તિર્યંચો મરીને વૈમાનિક દેવ થાય છે,
જેનું આયુષ્ય સમ્યક્ત્વના સદભાવમાં બંધાયું હોય. (ચારિખ લીધા વિના ૯ શૈવેયક છે ૫ અનુત્તર વિમાનમાં જઈ શકાતું નથી (૧પ) ૧૨ દેવલોક સુધીના દેવો, તીર્થકરના કલ્યાણ આદિ પ્રસંગોમાં * મૃત્યુલોકમાં આવે છે. હું શૈવેયક અને ૫ અનુત્તર વિમાનનાં દેવો
અહમદ્ર' હોવાથી, પોતાનું સ્થાન છોડી નીચે આવતાં નથી. |
[IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
___ ૧૧૧૧૧૧૧૧૧ રીટાબજાર
-જળ ચન્દ્રકારમાં દેવોમાં સૌથી વધારે સંખ્યા જ્યોતિષી દેવોની-છે
{ બધા મળીને અસંખ્યાતા દેવો છે. -(૧) દેવોને પ્રાયઃ શારીરિક કષ્ટ હોતું નથી. ભૂખ-તરસ, ટાઢ-તડકા,
રોગ- બિમારી, ગર્ભાવાસ કે વાવસ્થાનું દુઃખ હોતું નથી. -- (દેવલોકમાં દેવ- દેવીઓ મનુષ્યની જેમ ગર્ભમાં ઉત્પન્ન થતાં નથી.
તેમને ઉત્પન્ન થવાં માટે “દેવ રાચ્યા’ હોય છે. (૧) દેવોની ભાષા ‘અર્ધમાગધી’ હોય છે અને મધુરભાષી હોય છે. (ર) દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે દેવોને સામાન્ય રૂપથી અવધિજ્ઞાન
* થાય છે. તેનાં દ્વારા ભૂત-ભવિષ્યની વાતોને જાણી શકે છે. (ર) દેવોનું આયુષ્ય ‘નિરૂપકમી' હોય છે, તેથી અકાળે મૃત્યુ પામતાં નથી. રર) મનુષ્ય પોતાની શકિતથી પણ વલોકમાં જઈ શકે નહીં. ત્યાં કોઈ - | વિમાન ટુ રશકેટ પણ જઈ શકતાં નથી. ૧) દેવીને સંતાન હોતાં નથી. (૨) જો કે દેવલોકમાં ક્યાંયે હાથી, ઘોડા વગેરે પશુઓ હોતાં નથી, પણ
-દેવો પોતાની વૈશ્વિક શક્તિ વડે હાથી, ઘોડા, વગેરેનાં રૂપો બનાવે છે. (રપ){ દેવોમાં પણ પરસ્પર ઈર્ચા, વૈમનસ્ય વગેરે હોય છે.
છે દેવોને મૃત્યુલોકમાં ન આવવાનાં કારણો : (1 દેવો દેવલોકના દિવ્ય કામનોગમાં મૂર્ણિત થયેલાં હોય છે અને
મનુષ્યનાં કામનોગને તે સારાં જાણતાં નથી. (રુ મનુષ્ય સંબંધીનો પ્રેમ દેવ-દેવીઓનાં પ્રેમમાં ફેરવાઈ જાય છે. - 9 દેવો- દેવલોકનાં દિવ્ય કામનોગમાં અને નાટક આદિ એવામાં એટલા 1 તલ્લીન હોય છે કે હમણાં જ નીચે જઈશ, એમ કરતાં ઘણો કાળ પસાર થઈ ય છે, અને ત્યાં સુધી મનુષ્યલોકનાં અલ્પ આયુષ્યવાળા
સ્વજન- સંબંધીઓનું મૃત્યુ થઈ જાય છે. જ મનુષ્યલોકની દુધ જpo-પ00 યોજન સુધી ઊંચે જાય છે, તેથી
ધને કારણે દેવો મનુષ્યલોકમાં આવતાં નથી.
| દેવોને મૃત્યુલોકમાં આવવાનાં કારણો:
ખાચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિનાં દર્શન આદિ માટે.. - (ર) મહાન તાની, તપસ્વી અને અતિદુષ્કર કરણી કરનારને તેનાં તપ
Page #152
--------------------------------------------------------------------------
________________
= (૨૯)
तिर्यय
येन्द्रिय (पंयेन्द्रिय अपनी जीने प्रधार
-
તિર્થંચ પંચેન્દ્રિય
|
જળચર
ળિયેર
મેયર
माहिधी माने पंहन-नमसार उरथा भाटे. () પૂર્વભવના સ્નેહીઓના અનુરાગથી કે હૈષથી.
પૂર્વભવમાં મિત્ર આદિની સાથે કરેલ સંકેતથી. છે દેવોના ૧૯૮ ભેદીની ગણના ? -- ભવનપતિ : ૧૦ ભવનપતિ
- + ૧૫ પ૨માધાર્મિક
૨૫ છ વ્યંતર :- ૮ અંતર
૮ વાણtવ્યંતર –
L૦ તિર્યંચુંબક - છે જયોતિષી : - પ થર
- ૫ અચરજ અને
? ? ? ? ? ? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2 2 21.2 2 1 1 0 1 1 1 0 0 0.
ચતુષ્પદ ઉરપરિસર્ષ સુપરિસર્ષ - - - - - વ્યાખ્યાન તિર્થય જીવોને પાંચ ઈન્દ્રિયો હોય, તે તિથિ પંચેન્દ્રિયન
T જીવ કહેવાય છેદાતજળચર, સ્થળચર . ખેર (પરાપણી વગેરે) ખાસ નો • તિર્યંચ પંચેન્દ્રિય જીવો જ્યારે કહેવાય, ત્યારે તેમાં
પંચેન્દ્રિય વિભાગમાં આવતાં તિર્યંચ જુવો એટલે કે જળચર,
થળચર, ખેયર એટલે કે પશુ-પક્ષીનો સમાવેશ કરવી. :, તિર્યંચ પંચેન્દ્રિય = પંચેન્દ્રિય પશુ-પક્ષી
) વૈમાનિક કલ્પોપન : ૧૨ દેવલોક
૩ કિબિપી
૯ લોકાંતિકવૈમાનિક કલ્પાતીત : ૯ પૈવેયક.
- ૫ અનુત્તર
3 એટલે : ભવનપતિ + વ્યંતર + જ્યોતિષી + વૈમાનિક = કુલ દેવ
૨૫ + ૨૬ + ૧૦ + 18 = ૯૯
IIIIIIIIIIIIIIII
ན་ནནནནནནནནནགགདནt
જયારે • તિર્થી જીવો' એમ સામાન્યથી કહેવાય અથવા ‘તિર્યચ ગતિનાં જુવો' કહેવાય, ત્યારે તેમાં તમામ
એકૅન્દ્રિય + વિકલૅન્દ્રિય + પંચેન્દ્રિય તિર્યંચ જુવોનો - સમાવેશ થાય છે. : તિર્થય અથવા તિર્યંચ એઝેદિય + વિકલેક્ટ્રય + પંચેન્દ્રિય - જુવો
તિર્થય
એ ૯ પર્યાપ્ત અને ૯ અપર્યાપ્તા ગણાતાં , દેવના ફુલ ભેદ ૧૯૮ ઘાય.
તિર્યંચ પંચેન્દ્રિય જીવો ત્રણ પ્રકારનાં છે: (1) જળચર * (૨) સ્થળચર છે ખેચ૨
જળચર : ૨ પંચેન્દ્રિય તિર્થયો જળાશયમાં -વા, વાવ, તળાવ, નદી, | સમુદ્રાદિમાં જીવન ચલાવી ટકાવી શકે, તે ‘જળચર' કહેવાય છે. દા.ત મોટાં મગરમરછી, મગર , કાચબા , માદલાં, ગ્રાહુ (ગાઇને મુડ પણ કહેવાય છે. તે હાથીને પણ ખેંચી જાય તેવું -ઘણું બળવાન તાંતણાના આકારનું જળચર પ્રાણી છે)
Page #153
--------------------------------------------------------------------------
________________
तिर्यय येन्द्रियना पुल र लेनीये प्रभाएो छ0 પર્યાપ્તા ગર્ભજ જલચર અપર્યાપ્તા ગર્વજ જળચર - છ પર્યાપ્તા સંમૂર્છાિમ જળચર અપર્યાપ્તા સંમૃમિ જળચર પિ પર્ણતા ગર્ભજ' ચતુષ્પદ છે અપર્યાપ્ત ગર્લજ ચતુષ્પદ
પપ્તા સંમૃમિ ચતુષ્પદ છે અપર્યાતા સંમૃમિ ચતુષ્પદ & પથMા ગર્ભજ ઉરપરિસ છે અપર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ છ પર્યાપ્તા સંમૂરિષ્ઠમ ઉરપરિસર્ષ ૧) અપર્યાપ્તા સંમૃષ્ક્રિમ ઉરપરિસર્ષ છે પર્યતા ગર્ભજ ભુજપરિસર્ષ છે અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્ષઉપ પર્યાપ્તા સંમુર્ણિમ ભુજપરિસર્ષ છે અપર્યાપ્ત સંમૂર્છાિમ ભુજપરિસર્પ છે પર્યાપ્તા ગર્મજ ખેચા છે અપર્યાપ્ત ગર્લજ ખેચર હા પર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર-- અપર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર , આમાં, જળચર અને ખેચરનાં 17 એટલે ૮ વૈદ થાય અને સ્થળચરનાં કુલ ૧૨ ભેદ થાય. પર્યાપ્તા- અપર્યાપ્તાના ૧૦ - ૧૦ નૈદ થાય અને ગર્ભજ- સંમૂર્ણિમના 10 - ૧૦ ભેદ થાય.
(૨) સ્થળચર : ૨- પંચેન્દ્રિય તિર્યંચો, જળાશયમાં જીવન ચલાવી
શકતાં નથી તેમ જ આકાશમાં ઉડી શકતા નથી , પરંતુ જમીન ઉપર જીવન ચલાવે છે, તેઓ ‘સ્થળચર' કહેવાય. તે
સ્થળચર તિર્યચો પ્રણ પ્રકારનાં છે : 1 ચતુષ્પદ : ચાર પગવાળાં પ્રાણી - ગાય, બળદ, હાથી, ઘોડા,
- સિંહ, વાઘ, હરણ, કૂતરા, ગધેડા, ઊંટ, બકરા, દિપડા વગેરે 6 ઉરપરિસર્પ : પેટ વડે ચાલનારાં – સર્પ, અજગર , નાગ (ફણાવાળો
સર્ષ), આશીવિષ સર્પ ( દાઢમાં ઝેર હોય) , દ્રવિલ સર્ષ, ઉગ્રવિષ સર્પ, ભોગવિષ સર્પ (શરીરમાં ઝેર હોય) ,
લંગધિષ સર્ષ, નિશ્વાસવિષ સર્પ, આસાલિક સર્ષ
(સંમૂર્ણિમ હોય અને ૧૫ કર્મભૂમિમાં જ થાય) વીરે... નુપરિસર્ષ; જેમનાં ચાર પગમાંથી પાછળનાં બે પગનો ઉપયોગ * માત્ર પા તરીકે જ થાય, અને આગળનાં બે પગનો ઉપયોગ હાથ અને પગ બંને તરીકે થાય તે – નોળિયો, ઉદર, કાચીંડો,
ખસકોલી, ચંદનઘો, ગરોળી, વાંદરો, સસલું, કાંગારૂ, દેડકા વગેરે (35 ખેચર : જે પંચેન્દ્રિય તિર્યંચો આકારામાં ઉડી શકે, તે ખેચર
કહેવાય. તેમાં કેટલાંક રૂંવાટાની પાંખવાળા (રોમન) હોય - દા.ત: ચકલી, પોપટ, મોર , કબૂતર, હંસ, સારસ, ઘુવડ વીરે. અને કેટલાંક ચામડાની પાંખવાળા હોય દા.ત: ચામાચિડીયા, વાગોળ, વડવાગોળ, સમુદ્રનાં કારણsi , ભારંડ પક્ષી વગેરે ... વળી, મનુષ્યલોકની બહાર (અઢીટ્રીપની બહાર) કેટલાંક એવાં પક્ષીઓ છે કે જેઓ ઉડે ત્યારે પણ તેમની પાંખો સંકોચાયેલી (ખુલી નહીં પણ બેઠેલા પક્ષીની જેમ સંકોચાયેલી જ હોય છે.
અને કેટલાંક પક્ષીઓ એવાં હોય છે જેઓ ઉડતાં હોય કે બેઠેલાં - હોય - તેમની પાંખો ઉઘાડી - પહોળી કરેલી જ હોય,
આ પક્ષીઓનાં જન્મ-મરણ આકાશમાં જ થાય છે. એ વાત આપણાં પૂર્વાચાર્યો પરંપરાથી કહેતાં આવ્યાં છે.
-
1 4 4 છે જે જે છે તે છે 2 2 2 2 2 2
2 2
66 666 6 : ( 4 ( ? ? ? ? ? ? ? ? ? ? HIIIIIIIIIII
ડછડ ક
* ગર્લજ : માતાનાં ગર્ભ ઢારાં જમે, તે ગર્ભજ કહેવાય, સંક્કિમ? માતાનાં ગર્ભ વિનાં જ, અમુક પ્રકારનાં સંયોગી મળવાથી
-ઉત્પન્ન થાય તે સંમૂર્હિમ કહેવાય.. 'એન્દ્રિયથી ઉરિન્દ્રિય સુધીનાં જુવો સંમૂર્ણિમ જ હોય.. - સિચિ પંચેન્દ્રિય અને મનુષ્ય , ગર્લજ અને સંમૂર્ણિમ,બંને પ્રકારે હોય,
Bક્રિય અને બેઈન્દ્રિરા જીવો, પોતાની ઉત્પત્તિને યોગ્ય સંજોગો મળી જતાં, લગભગ પોતાની સ્વાતિનાં જીવોની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે. તૈઈન્દ્રિય જીવો સ્વાતિનાં મળ- વિષ્ટા વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ચઉરિસ્ટ્રિય જુવો સ્વસતિનાં હાાળ --ળ વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ગર્ભજ જુવો ત્રણ પ્રકારનાં હોય છે. - અંડજ: ઈંડામાંથી પેદા થાય તે – ચકલી, કાગડો, ચંદનઘો, કાચબો રે ધ પૌતજ; ખુલ્લા અંગે- સીધાં બચ્ચાં રૂપે જન્મે તે - હાથી, સસલું,
- ઉદર, નોળિયો, ચામાચીડીયો ધોરેજરાયુજ: પૈદા થનાર બચ્યું લોહી- માંસથી ભરેલ એક પ્રકારની જાળમાં
લપટાયેલું હોય જેને “ઓર” કહેવાય – જેમ કે મનુષ્ય, ગાય, નૈસ, બકરી, બળદ, ઘેટાં ધીરે ...
તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ : | જળચર , ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરસ, મેયર – એ પાંચા ગર્ભજ અને સંમુર્ણિમ – એટલે ૧૦ ભેદ થાય, અને એ ૧૦ ભેદ, પર્યાપ્તા અને અપર્યાપ્તા- એટલે કુલ ૨૦ ભેદ થાય.
Page #154
--------------------------------------------------------------------------
________________
2
૩૦૧
(i)
No.
"
Date
पंचेन्द्रिय तिर्यय भवोनी विराधनाथी जयवानां उपायो :
2115151011 belt, purse
સાપ, ગાય, ભેંસાદિ પશુઓને મારીને, તેમનાં ચામડાંમાંથી, બૂટ, ચંપલ, બૈગાદિ વસ્તુઓ બનાવવામાં આવે છે. તેઘી, ચામડાંની કોઈપણ વસ્તુઓ, શ્રાવકોએ વાપરવી નહી. કારણ કે, વાપરનાર શ્રાવકને, તે વસ્તુ બનાવવાં માટે થયેલ જીવહિંસાનો મોટો દંડ લાગે છે.
(૨) જાતજાતનાં લોટાનો શેમ્પુ, સ્પ્રે આદિ વસ્તુઓ બનાવતી વેળાએ, AL वस्तुखोनो प्रयोग, पांहरा तथा ससलां नेवां पशुखोनी खांजो ઉપર હૈ ચામડી ઉપર લગાડીને થાય છે. જો તેમની આંખો ચામડી વગેરેને નુકસાન પહોંચે, તો તે વસ્તુઓમાં વપરાયેલ કેમિકલ પદાર્થોનાં પ્રમાણમાં ફેરફાર કરીને, ફરી પાછા, પશુઓ ઉપર પ્રયોગો કરાય છે. त्यारजाह ४, मार्केटमा ते वस्तुजो पेयाए। माटे राजाय छे, खायां અનેક પ્રયોગો પશુઓ ઉપર થવાથી ઘણાં પશુઓને આંખે દેખાતું બંધ થઈ જાય અથવા બીજી પણ અનેક પીડાઓ વેઠવી પડે છે. આ રીતે અન્ય પશુઓને અપાયેલ તમામ તક્લીફોનો દંડ, લોરાનાદિ વસ્તુઓ વાપરનારાંઓને पा લાગે છે.
(3)
જડ એવાં શરીરને સજાવવા માટે, શરીરની આળ- પંપાળ માટે, પાતી સજાવટની સામગ્રીઓ, scent - perfume આદિ પદાર્થોમાં તથા બહેનોનાં સજાવટ માટે વપરાતાં લીપસ્ટીક, નૈલપોલીશ, મહેંદી આદિ બતાવવાં માટે 5 માછલી આદિ પંચેન્દ્રિય પશુઓની હિંસા થાય છે. તેથી આવી સામગ્રીઓનો વપરાશ શ્રાવક-શ્રાવિકાઓએ કરવો નહીં . ে અત્યંત ફ઼િસકતા – ક્રૂરતા તથા નિર્દયતાપૂર્વક, ભૂંડ આદિ પશુઓનાં ફારી ઉપર રહેલાં વાળને, કસાઈઓ ખેંચી- ખેંચીને કાઢે છે.
ત્યારબાદ, shavin† brush, polish brush, paint brush આદિ વસ્તુઓ બનાવવાં માટે, આ વાળનો ઉપયોગ કરાય છે. તેથી, શક્ય બને તો, આવી વસ્તુઓનો ત્યાગ ડથ્થો.
(૫)
ચોમાસામાં, શક્ય બને તો, વાહનો ટ્ટારાં મુસાફરી કરવાનું ટાળવું. કારણ હૈ, ચોમાસામાં ઘણીવાર, રસ્તાં ઉપર ઝડપથી પસાર થતી ગાડીઓની નીચે સાપ, ખીસકોલી, દેડડાં, કૂતરાં, બિલાડી, ગાય, ભેંસ જેવાં પશુઓં કચડાઈને મરી જતાં જોવાં મળે છે. આ ગાડીની
KOKUYO 1-NOW
Page #155
--------------------------------------------------------------------------
________________
* ઉછે
આના ઉપકનીeralષ માહિતી નીચે મુજબ છે Green | too"|. શાકાહારીની વિશ્વાસનીયતા પર પ્રશ્નચિહ્નrશું તમે બજારમાં વેચાતી , ખાદ્ય સામગ્રી પર રહેલાં, ઝીણાં અક્ષરોમાં લખેલાં - ‘t Number? નો અર્થ જાણો છો ?
" ‘ગુમરા ન થાઓ E-Numbering ouml - O Green Animal Origin Product નો સમાવેશ થાય છે. જેમ કે, અંડાની જઈF, પરાની ચબી, પાંખ, સીંગડા , વાળ વગેરે .....
Tનીચે કચડાઈ કરી જનાર, ડીડી મંsts આદિ ધિકલેન્દ્રિય જીવની – સંખ્યા તો પૂછવાની જ ન હોય!
ખાદ્ય પદાર્થોમાં , પ્રાણીજ તત્વો રહેલાં હોય, તેની જાણ થઈ શકે તે માટે , સરકારી કાયદા અન્વયે શાકાહારી , માંસાહારી અને બંનેના સંયુકત ખાદ્યપદાટો બાબતે, જે રંગચિહ્નો નક્કી કરવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે. પ્રણયમાં, [ નિશાની મુશ્કેલી હોય છે, પણ તે નિરાાનીનો ણ નીચે મુજબ હોય છે : | લીલા - Green : શાકાહારી (too . Ve_tarian)
લાલ - Red : માંસાહારી (Loo *. Non-vબુદkaran) Sc4185 - Brown
vegetarian non-vegetarian) - શાકાહારી ખાદ્યપદાર્થમાં, અન્ય કોઈ માંસાહારી ઉત્પાદનની મળવણી થઈ હોય, તો તેનાં નામનું સ્પષ્ટીકરણ કર્યું જરૂરી છે.
એલોપથી દવાની સ્ટ્રીપ ઉપાય જે લાલ કે બ્રાઉન કલરમાં – -ઉપરની નિશાની કરેલી હોય, તો તે દવા ન લેવી. એટલૅ કે, nonvegetaiળ (માંસાહાર) રૂપે તે ધ્યા જાણાવી.-------
દુ:ખની વાત એ છે, જે ખાવા-પીવાની વસ્તુ અથવા વા કે ફૂડ સપ્લીમેન્ટમાં, મુખ્ય ઘટકોમાં કદાચ પ્રાણીજ તત્વો ન હોય કે પછવાપરેલાં બીજાં ઘટકોમાં પ્રાણીજ તત્વો હોય , તો તેનો નિર્દેશ , કંપનીઓ - ઘgવાય જાછી ઈ કરતી નથી અને ઉren (લીલો ) બોસ ' લગાવે છે. આ ઘરાક સાથે થયેલી મોટી છેતરપીડી છે. તે સિવાય, રંગ, ફ્લેવર, પ્રિઝરવેટીવ વગેરે ઘણાં બધાં ઘટક દ્રવ્યોમાં શું હોય છે, - તેનો સ્પષ્ટ નિર્દોષ હોતો જ નથી.
માટે જ, બહારની બનેલી કોઈપણ વસ્તુ વાપરતાં પહેબ, સો વખત વિચારવું. અગત્યનું હોય, તો જ લેવું. નહીં તો, તમારા ધર્મ ભ્રષ્ટ થઈ જશે. દરેક બાબતમાં બાંધછોડ કરતાં રહીશું, તો માંસાહારઅધર્મ અને અશાતનાનાં કાદવમાં ખુંપતા જશે અને ત્યારે બહાર કાઢવાવાળું , કોઈ નહીં મળે: ૮૪ લાખ ફેરા ફર્યા કરી અને દરેક - ભયમાં, ખાપણાને લોકો , કાપી કાપીને મજાથી ખાતાં અચકાશે નહી:નાકની ખપા વૈદનાખો, જેની આપણને કલ્પના પણ નથી, તે વેઠતાં જઈશું! થાબરો ?
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? -
TiffitnIIIIIIIIIIIIIIIIIIIITH
હો ! Animal serived (પ્રાણીજન્ય સ્ત્રોત) ----- CO Colouring Agents : E-120, E-153 (2) Emulsifiers, Stabilizers, Thickeners E-422, 6-441,
૬-૫૫a , 6-47, 6-67% , ૬- વડ, દ. ૧૪૪ . (3) Anticoagulants : E-542
Tધste Enhaners : - ૮૮, ૯- 631 , ૬- 635 Todified Starches : ૯-૧૦૧, ૬-૧૦, ૬-૧ao , - ૧al, -Too,
E-lion - E- li૦૬,
(ડ)
Possibly Anim, Derived (સંભવત: પ્રાણીજન્ય ઓત) | E-esa - 270 , 6-34 , E - 322, 6-3 , 6- 326, 6-327, E-350 , - 33s, E- 53૮ , €• ધ૩૦, ૬-ધ3 , ઈ - ધ32, - 433,
- ધ34, 6 - 415, 6 - ધ36 - HTo a , ૬ - વ76 છે , - પ72 a , | E- 72 €ઉં72 c , 6-72 - 472 , • પ72 ; ,
E- HT3 , € - ધર્મ કે E - UTs, E• વ7, -417 , E- ૫18 , 6-471 E- ધ80 , € - પBI , 6 - 462, 6- 83, 6- વલા, ૬-૧2 , દ-ધ૧3, E- Hવય , - ૧૬ , ૬-szo , ૬-s72 , ૬-૬8s, E-૮21 , - ૮૨, દ- ૮21, 6- &30 : £ - ૯૩, - ૮૩૩, -૮૩૫, ૬-૮૩s, E-૮૫૦.
જે ખાદ્ય પદાર્થો પર ઉપરનાં ૬-Rumber હોય , તેને માંસાહાર સમજીને, શ્રાવકોએ વાપરવાં જોઈએ નહીં.
Page #156
--------------------------------------------------------------------------
________________
30%
Specifically harmful to children (विशेष उपाधी आजड़ो
માટે હાનિકારક)
E-120,
E-128,
E-160 b E-215, E-216 E-251,
ICE CREAMS
Company: (1) Mother Dairy (2) Cream Bell (3) Dinshaw's (4) Vadilal (5) Nestle (6) Top N Town (7) Kwality Wall's (8) BR Baskin Robins (9) Nanula's
Jicauan (10) Amul
3.
S.No. Product
1.
4.
6.
8
9.
10.
12.
13.
14.
15.
16
18.
19.
20.
E-122, E-123, E-124, E-104, E-107, E-110, E-131 E-132, E-133, E-151, E- 154, E-ISS, E-210, E-212, E-213, E-214, E-162, E-217, E-218, E-219, E-250,
E-211,
21.
22.
E-296.
23
Vanila Strawberry
Green Pista
Rajbhog
Chocolate
Kaju Draksh
Butter Scotch
LIST OF ICE-CREAMS
Ingredients
E471, E407, E466, E-415, E412
E471, E407, E466, E415, E412
E471, E407, 6466, E415, E412
E471, E407, E466, E415, E412, E133, E102
E471, E407, E466, E415, E412
E471, E407, E466, E415, E412
E102, E471, E407, E466, E415, E412
E471, E407, E466, E415, E412, E102
E471, E407, E456, E415, E412, E122, E102, E133
Mango Cup
Cometto Cone
Choco Bar
Raspbem Dolly
Cassatta
Black Current
Forest
E471, E407, E466, E415, E412
E471, E440, E407, E466, E415, E412 E471, E440, E407, E466, E415, E412, E102, E124, E127
Ice Candy
Shahi Anjir
Black Forest
Shahi Pista Kulfi E471, E407, E435, E412
Masti Kul
E471,E407, E435, E412
Roll Cup
E471, E407, E466, E412, E435
Sunday Surprise
E407, E466, E415, E471, E412, E440, E102, E122, E132
Chocolate
E407, E466, E415, E471, E412, E440, E102, E122, E132
KhataMeetha Mango E407, E466, E415, E471, E412, E440, E102, E122, E132
E471, E407, E466, E440, E412, E102 E471, E407, E466, E415, E412, E440
E471, E407, E466, E415, E412, E440
E407, E466, E415, E471, E412, E440, E102, E122, E132
E407, E466, E415, E471, E412, E440
8
304
Polyglyceral bu
6-477-11ền hemped
6-153
Carton Black
6470 mlade por
ए पानी में
domus
Thermally odd soybeandSta
प्राणीजन्य प्रो
शाइट्रेट
VER MA
કારણો કાફલા ચાર કવર્સ પણ પ્રેન્ટ
ܠܠܒܪܬܐ ܠܐ ܗܒܠܠܐ ܠܐܫܬ ܟܕܐ asa his mustnm)asin – 199
Animal Origin
E-483 Lactylate
5540
6-62 स्टि
6421
Animal Origin
कर
Dodu
#jaga a care
(354) ि
fiz सोडियम, पोटेशियम के ट्स ऑफ एडि
/
then firate she thefte v
साथ कई शिक
समात एवं पूर्ण के
जीवनको
గౌటి డిశా) 2003
Ex and Yol G
1420-सिट
RUN BERGALE
pe
Animal Origin
Suede Başucudun
इन उत्पादों के अतिरिक अन्य उत्पादों में ई नम्बर देखकर उपयोग
Page #157
--------------------------------------------------------------------------
________________
12 13 12.14
Game
IIIIIIIII rh P P P 3 131 ૧૧૧૧
RIBEEJH|E]
ENT
E471 Powder
Gaande
Toffee Chocolate
Calella Hein larg Peery
7THીકનો ઉvaોરા તૈટલો ટાળો. દ્વારરીકની કોથળીઓ,
ક્યાં. ત્યાં ફંડવી નહીં. તે કેડેલી હોથળીખો , ગાય વગેરેનાં પેટમાં જાય, તો તે મૃત્યુ પામે છે. સ્ટેપલરનો વપરાશે પણ બંધ કરવા જેવી છે. સ્ટેપલર લગાડેલાં કાગળો -ગાય વગેરે ખાઈ જાય છે ત્યારે તેમનાં
માટે જોખમ વધી જાય છે. (of બારી બારણાં ખોલતાં બંધ કરતાં પહેલાં , સહેજ ખખડાવો, જેથી,
ખાંચામાં વ્યાંય ગરૌલી કે અન્ય કોઈ વાત ભરાયેલી હોય, તો તે અવાજ- ધ્રુજારીથી ખસી જાય. બારી-બારણાં , ખોલતાં - બંધ કરતાં પૂર્વે, ટ્રષ્ટિ નાંખીને બરાબર જોઈ લો . જયાં બાદ , દંડાસન હે ચરવળા છે સાવરણીથી, તે શક્ય બને તો, પૂંજી લેવું . જેથી ખાંચામાં રહેલ નિર્દોષ | સર્વય પંચૅમિદ્રય જીવ અથવા વિકલૅન્દ્રિય જીવની હિંસાથી બચી શકાય.
પહેરવાનાં ઉપડાં, ઓઢવાની -પાથરવાની ચાદર વગેરે પશુ-પક્ષીની છાપવાળાં ન વાપરવાં. પોસ્ટલ સ્ટેમ્પ ડે પુસ્તક વગેરેમાં માણસ પશુનાં કોટાં હોય, તો તે ફાડવાં નહીં. પશુ-પક્ષીનાં આકારનાં કોઈ ખાદ્ય-પદાર્થો ખાવા કે ખવરાવવાં નહીં, પશુ-પક્ષીનાં ચિખોવાળાં વસ્ત્ર ધોવાય નહી,
નીયોવાય નહીં. બાકી, ભાવ-હિંસાનો દોષ લાગે. (૧૭ કૂતરાં, બિલાડી, પોપટ વગેરે પ્રાલ્ટીમો પાળવાં નહીં'. અતિ પોષણાનો ૧ મોટો દૌષ લાગે છે. આપણાં ઘરે પહેલાં આ પાળતું પશુઓ દ્વારા જે
sઈપણ જાતની વહેંમા થાય , તો આપણે પટ્ટા તેના ભાગીદાર થઈ જઈએ. (૧) કોઈપણ વા, ટૂથપેસ્ટ કે અન્ય પ્રોટીન પાવડર જેવાં ખાધ પદાથF વાપરતાં પહેલાં, ખાતરી કરી લો કે, તેમાં કોઈ પ્રાણીજ તત્વ તો નથી ને ૧ બજારું ટુથપેસ્ટ આદિ વસ્તુમાં, પશુનાં હાડકાંનો ભુક્કો (bone
marro) તથા ઈંડાનો રસ આદિ પ્રાણીજ તત્વો, મોટે ભાગે વપરાય. (૧) ઉંદરના માર્ગ ઉપર , કુળી ચૂનો અને હળદર ભેગાં કરી છાંટવાથી,
ઉદર આવતાં અટકે છે. ઉદરના દર પાસે , ફટકડીનો ભૂક્કો મૂકી 1શખવાથી પછા ઉદર તરત ભાગી જાય છે. ફુદીનાનાં પાન વૈરવાથી પણ ઉદ૨ ખાવતાં નથી. ઉંદરને પીંજરામાં પકડી , મુરક્ષિત સ્થાનમાં છોડી દેવાની રીત , દાણાં ઘરોમાં , આજે પણ , જોવાં મળે છે. તેમાં પીજાનું સતત ધ્યાન રાખતાં રહેવું. અંદર ઉદર આવ્યાં પછી , તરત તેને સુરક્ષિત સ્થાને છોડી દેવો. પીંજરામાં ઘણી વખત પૂરાઈને રહે , તેમ ન થવું જોઈએ. ઉંદરને છોડતી વખતે , આજુબાજુ
1,17, 5: જાય ne
51 313છે. sh n.
FILTE
CEZ CLS 0
gett tips
A on '
પ્રામને , rig1, 3gp
પd 22
0. થઇ નni મગ 1271
00, 903, 2) | |
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 .
ITTTTT
an in
M
માઈ.
9
Posebly Animal
ZAC SCC
7. 1ળ 15
2. 3
ઠા.31
*
.1017
અને શકિ
ood Day Cake
Turn
Pure Max. Choo
Page #158
--------------------------------------------------------------------------
________________
1 35sr બિલાડી-સમડી--બાજ કૂતરાં જેવાં ઉંદર- નકુલ પશુ-પીહાજર હોય, તો ઉદરને છોડતાં જ, તેનાં ઉપ૨ તરાપ મારી, તેને-- મારી નાંખો. તેથી, કાળજીપૂર્વક , ઉંદરને છોડવો. ઉંદરના અવરજ્યનાં માર્ગ ઉપર કપૂરની ગોળી મૂકી રાખવાથી, ઉંદર આવતાં નથી.કપૂરની ગંધથી ઉંદર ખોછાં થઈ જાય છે, ભાગી જાય છે. તેથી, થોડાં થોડાં અંતરે કપૂરની ગોરીઓ (nephthalent balls) ગોઠવી દેવી. ઘરમાં ઘુસી ગયેલ ઉંદરનાં પ્રાસથી બચવા માટે , ખાવાં બધાંનિર્દોષ ઉપાયો કરવાં . પરંતુ તેને લાકડીથી ફૂટકારવાનો કે મારી
1 નાંખવાનો , વિચાર પણ, ખાપણtiધી ન કરી શકાય, (૧) ધરમાં, મોરનાં પીંછાં રીકડી રાખવાથી, રારોની માગતી નથી.
સાપ પણ મોરનાં પીંછાંથી આવતાં નથી. આજે, અમુક લોકો એવાં પણ છે કે જેઓ, સાપ કે ગરોળી દેખાતાં, તેને મારી નાંખવા પ્રયત્નો 'કરવા તરત દોડી પડે છે. પ્રભુનું શાસન પામેલ જૈનોએ તો આવું
કરવું જરાય ઉચિત નથી. (૧) ઘરમાં પલીખો માળાં બાંધે, તો ઈંડા- બચ્ચાં વગેરે ની ખાણામાં ' પણ, વિરાધનાનો સંભવ છે છે. ક્યારેક, ઉડતાં પંખીનો, પંખામાં આવી જવાથી, અકસ્માતને લીધે, ઈજા કે મૃત્યુ થવાનો પણ ભય છે.તેથી, પક્ષીઓ માળો બાંધી શકે તેવું પોલાણ જ ઘરમાં ન રાખવું જેવી, આગળ જતાં, પંખીની છે તેનાં બચ્ચાં - ઈંડાની, મોટી હિંસાની | સંભાવના જ ન રહે. કારણ કે, એકેન્દ્રિય , બૈઈદ્યાદિ જીવોની હિંસા
કરતાંય, પંચેન્દ્રિય જીવોની હિંસાનો દંડ , ઘણો મોટો લાગે છે, અને - ગgi વધારે દંડ લાગે છે, (પ) લીપસ્ટીક , તૈલપોલીશ , શેમ્પ - વીરે જાનવરોનાં હાડકાં ,
હાડકામાં સૂકાં , લાલ લોહી, તેમજ જુદાં-જુદાં અવયવોનાં રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલાં , વાંદરા , ઉંદર ઉપર તે પદાર્થોનાં અનેક પ્રયોગો થાય છે. આ પ્રયોગો દરમ્યાન, અનેક પાખી પીડાય છે, બધાય છે, આંધળા બની જાય છે, અને અમુક બિચારાં તો મરી પણ જાય છે. બિપસ્ટીકમાં, માક્લીનાં શારીરનાં બીગડા મૂકવીને તેનો ઉપયોગ થાય છે. તેથી, જીવનભર માટે , અનેક પpખોની હિંસાથી બનેલ, સાવટનાં તમામ { cosmetics પદાર્થોનો ત્યાગ કરવો.
' - - - - - -
INIMI * * * * * * * * Frી ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૦
एकापाठमां जलायमेंटो, पनेरां-ध्यणनो नाराममायो नायता
અમને બસ જીવોનો સંહાર અને પાણીનાં અંશને કારણે, વાસી રહેતાં | મોડો બેરીયા લાળિયાં જીવોની ઉત્પત્તિ અને વિનાશની પરંપરા ચાલે
છે. ખેલૈ, બ્રેડ-પાઉં, ન જ ખવાય. (5 ‘સેન્ડવીચ પેડ તઘા-‘મેયોનીઝ' માં ઈંડાનો રસ હોય છે. - ઉપર લડીને ખાવામાં તેનો ઉપયોગ થાય છે. તે ન વપરાય. (૧) “માર્જરિન ' સીગતેલ કે વનસ્પતિ તેલમાંથી બને છે. પણ તેને
મુલાયમ બનાવવા માટે માછલીનું તેલ ઉમેરવું પડે છે. માર્જરિન બ્રેડ
ઉપર ચોપડવામાં અાવે છે. તે ન વપરાય. -10 બે-ત્રણ દિવસનાં જન્મેલાં વાછરડાંની હોજરીનાં રસનાં મિશ્રણથી++રનેટ' બને છે. તેનો ઉપયોગ પણ બ્રેડ ઉપર લગાડવામાં થાય છે. -
ते भएन पपरायः(૧) ચીઝ બનાવવામાં ‘રેનિન વાછરxiનાં જદરમાંથી મેળવાય છે.
- ડુક્કરનાં પૈટની ચરબીમાંથી “પૈસીન’ બને છે. જે ચીઝમાં વપરાય છે.- ચીઝમાં ‘ક્લેિટીન' પણ વપરાય છે. તેથી, “ચીઝ' ન વપરાય. a) કૂતરાની ચરબીમાંથી કુમાણનું તેલ બને છે. ગાય-બળદ વગેરેની +થાબી મિઠાઈમાં , ખારી બિસ્કીટમાં અને તળેલી વસ્તુમાં વપરાય છે.
હવે, તમે જ કહો કે તે કઈ રીતે ખt(૧ નુડસ (વિ) પેકેટમાં , ચિકન દુર્થવ (કુકડાનો રસ) મેળવાય છે.
'કાંદા, લસણ અને ઈંડાંનું મિશ્રણ પણ થાય છે. તે નાસ્તાની આઈટમ - તરીકે, આજે છૂટથી ઘણાં ઘરોમાં વપરાય છે, જે ઉચિત નથી. ૧ સાબુદાણાંના કંદ, ૪-૬ મર્હિનાઓ સુધી , જાણી જોઈને, ખુલ્લામાં
પડી રહે છે. તેમાં ઘણી લીલ-ફૂગ અને પાર વિનાનાં જંતુઓ પેદા થાય છે. પછી, તેનાં રસમાંથી સાબુદાણા બને છે. તે, પીપરમીટ, બિસ્કીટ વગેરે માટેનું ગળપણ, સેલાઈન ઈંજેક્વાન, સેલાઈન બાટલાં, ડીટરજંટ પાવડર , કેટ વગેરે સાબુ , કપડાં ધોવાનાં ચર્ચ પાવડર વગેરે માટેવપરાય છે. તેથી, તે પણ ન ખપે. - - ટુથપેસ્ટમાં ઈંડાનો ૨મ, હાડકાંનો પાવડર , પ્રાણીજ ગ્લીસરીનનું મિશ્રણ થાય છે. વળી, તેમાં વપરાતું, ‘સોડિયમ ક્લોરાઈ*
રોગ અને કેન્સર કરે છે. તેનાં વિકલ્પરૂપે દંતમંજન વાપરી - - કાકાય છે. પેસ્ટ વગેરેમાં પાણીનો ભાગ હોવાથી, દલિત રમ થાય છે,
222221002クワク
Page #159
--------------------------------------------------------------------------
________________
320
| तेमां रजसंख्य पिडलेन्द्रिय तथा अनंता निगोहाहि भुपोनी उत्पत्ति તથા વિરાધના થાય છે. તેથી, અસિક Amar આદિ પેસ્ટનાં બદલે, દંતમંજન વાપરવું જ શ્રેષ્ઠ ગણાય.
(૨૫)
૨૬
તૈયાર પાઉચમાં મળતાં, પાન-મસાલા, સુગંધી સોપારીઓ અને રંગીન વરિયાળી ઉપર‘સૈરિનનાં' પડ ચડાવેલાં હોય છે. સેકરિન તો કૈન્સર જેવાં રોગને આમંત્રણ આપે છે. તેથી, આવાં પદાર્થો વાપરવામાં, દ્રવ્ય આરોગ્ય (રારીરનાં સ્તરનું) અને ભાવ આરોગ્ય આત્માનાં સ્તરનું, બંને જોખમાય છે, ડબલ નુકસાન થાય છે. ફીટલ કૈ લારી ઉપરની વાનગીઓ ક્યારેય નય હોતી નથી. અાગળ પાણીનો ઉપયોગ, બજારનાં અભક્ષ્ય લોટ, કૈસ્ટ માટે અસૈન કલર માટે જુદાં-જુદાં રંગો, તેલની જગ્યાએ ભૂંડ વગેરેની ચરબી, વપરાતી હોય છે. વધેલી રસોઈ, બીજું દિવસે, કામ કરી ઉપયોગમાં ભૈવાય છે. ઘી, તેલ, દૂધ, પાણી, વગેરેનાં જ્યુસ વાંદા, વાસણી- ભાજનો ઉઘાડાં પડ્યાં રહે છે. તેમાં મચ્છર, ગરોળી, ઉંદર વગેરે પડતાં હોય છે. તેઓ તેને ચીપીયા વગેરેથી પડીને બહાર કાઢે છે અને એજ દૂધ વગેરેમાંથી તમને બાદશાહી ચા વગેરે બનાવી પીવડાવાય છે. હવે આવી ચા તો સ્વાદિષ્ટ જ લાગે તે
1
5;
કસ્ટર્ડ પાવડવાળી આઈસક્રીમમાં જિલેટીન' (પશુઓનાં હાડકાંની પાવડર) ક ઈંડાનો રસ તથા ‘ઈ' નામનું માંસાહારી એડેટીવ વપશય છે. આઈસક્રીમની શરૂઆતમાં ચરબીના થરને કડક અને રબર જેવો છિદ્રાળુ બનાવાય છે. ચરબી મોઢામાં મૂકતાં, સહેલાઈથી ઓગળે, તે માટે, નિર્દોષ, અબોલ પશુ-પક્ષીઓની ડુદાની ચામડી, આંચળ, આંખ, પૂંછડી વગેરે પદાર્થીનો ચીકણી અર્ક દરમ), એમાં લેળવવામાં આવે છે. તથા, પ્રાણીજ ગુંદર અને ગંધાતાં પાણી પણ ઉભૈરવામાં આવે છે. મોંઘા આઈસક્રીમમાં હજુ કદાચ ઈંડા પરવડી શકે, પણ, લારીમાં વેચાતાં આઇસક્રીમમાં તો ઈંડાને બદલે “ ડીઈ – ઈમિલ ગ્લુકોઝ ' નામનું એન્ટી-ફ્રીઝ, સસ્તું, રસાયણ વપરાય છે. માથામાં થતી ‘ખોડો' અને જૂ મારવાનું ‘પૈપરાનોલ' એ ધ્વનિલા ના નામે આજે પીરસાય છે. જુદી- જુદો સ્વાદ લાવવાં માટે જુદાં-જુદાં રસાયણ- કેમિકલ્સ વપરાય છે. અને જુદાં-જુદાં
9
S
9
311
221,
रंग पड़ा 'पपराय छे. रसायो 'खने रंगो, रमे धीमां खेर समान છે. હોજરી, પાચક રસો, લીડ્ડીનાં લાલ કણ, આંતરડા, ફેફસાં, લીવર વગેરે ઉપર તેની ગંનીર અસર પડે છે. આરોગ્ય માટે ખતરાં સમાન છે. ઘરે બનતાં આઈસક્રીમ પણ અભક્ષ્ય છે, અને આરોગ્યને નુકસાન-કર્તા છે. એટલે, આ બધી વસ્તુઓં, માત્ર સ્વાદ ખાતર વાપરનાર કે બહારથી ‘શાકાહારી કહેવાતી હોવા છતાં વાસ્તવમાં તો, તે ‘માંસાહારી જ બની ગયેલ કહેવાય છે.
(24)
કસ્ટર્ડ પાવડરમાં ઈંડાના રસનું મિશ્રણ થાય છે. જે પુડીંગ, આઈસક્રીમ, બાસુંદી, ફુટ સલાડ વગેરેમાં વપરાય છે. તેથી, જો ઈંડાની વિરાધનાથી બચવું હોય, તો આ પદાર્થો વાપરવાનું ડાયમ માટે છોડી દેવું. (হজ ચોકલેટ બનાવવા માટે, કોકો પાવડર, દૂધનું મિશ્રણ અને કોકો બટર વપરાય છે. કોકો બટર મોંધુ હોવાથી, તેનાં બદલે સાક્ષ નામની પશુની ચરબી ઉમેરી દેવામાં આવે છે. હવે, તમે જ કહો કે, આવી દેશી વિદેશી ચોકલેટો વાપવાથી- વપરાવવાથી, આપણે શાકાહારી કઈ રીતે કહેવાઈએ ?
(30)
કૈટલીક ચોકલેટ, પીપરમીન્ટ અને ચ્યુઇંગ-ગમ વગેરેમાં - માંસમચ્છી, ઈંડાનું મિશ્રણ અને જિલેટીન વપરાય છે. આજે, ઈંડાનાં રસવાની અને ગાય-બળદનાં માંસવાળી પણ ચોક્લેટ, પીપરમીન્ટ અને ચ્યુઈંગ-ગમ બતાવાય છે. ચ્યુઈગ-ગમમાં વપરાતું ‘ગ્લિસરીન તો ગાય- બળદની ચરબીમાંથી જ બને છે. આ રીતે, કેડબરી, ડેક વગેરેમાં પણ, આવાં પદાર્થોનું મિશ્રણ હોવાથી, ખાઈ શકાય નહીં.
આજકાલની ચોક્લેટો, ડોકોબીજનું કૈફીન થિયો-પ્રેમીન, ચરબી, ઈંડા, શિક્ય તત્વ, લીવર- રસાયણોથી બને છે. કેટ્ટીન' તો યોત્તેજક છે; તે હટ્ય-નાડીનાં ધબકારાંને વધારે છે; ઊલ્ટી, માથાનો દુઃખાવો, ચક્કર, અનિદ્રા, સાંધાનો દુઃખાવો, બેચેની વગેરે પેદાં કરે છે. * નિકલ તો બાળકો માટે ખૂબ જ નુકસાન કારક છે - અને માનસિક બિમારીઓ ઉતી થાય છે. માટે, ચોક્લેટ કરી ખાવી કોકોથી શારીરિક નહીં ચાલશે ને ?
(39)
—–બિસ્કીટ બનાવવાં માટે, મૈદાની ગુણોનો ગોદામમાં સંગ્રહ થાય છે. હૈતી ઉપર માખીઓ બણબણે છે. તેને દૂર કરવાં માટે, ઝે૨ી દવા છાંટવામાં આવે છે, જે લોટમાં ભળે છે. વળી, બિસ્કીટમાં ઘી
Page #160
--------------------------------------------------------------------------
________________
(૩૧૨
અથવા સ્પેશ્યલ બેકરી વાડ ને બદલે પ્રાણીની ચરબી વાપરવામાં આવે છે. પરદેશનાં બિસ્કીટમાં માંસ- મચ્છી, ઇંડા, ગાયની ચરબી અને બકરાનાં આંતરડાંનો રસ વપરાય છે. ઘણાં બિસ્કીટ, ટુક, પેસ્ટ્રીમાં માછલીનું સસ્તું તેલ વપરાય છે.
હાથીદાંત વગેરે પશુ, પક્ષી કે મનુષ્યનાં ટારીરનાં અવયવોનો વ્યવસાય કરવો નહીં. દાંત, વાળ, રૂંવાટાં, નખ, હાડકાં, ચામડાં, અંબર, ઊન, શીગડાં, શંખ, લીપ, ડોડા, કસ્તુરી, ગોરીચંદન, ચામરના પુર, મોરપીંછ વગેરે બસ જીવોનાં અંગોને, તેમાં ઉત્પત્તિસ્થાને ઈને, વ્યાપાર માટે ખરીદવાં નહીં. ડેમ ?, આમાં ત્રસ જીવીની પુષ્કળ હિંસા થાય છે. આજે લો, લોહી, કીડની, ચક્ષુ વગેરે મનુષ્યનાં અંગોની પણ વ્યાપાર ટારૂ થયો છે. અને તે માટે, બાળકો વગેરેનાં અપહરણો પણ ખૂબ વધ્યાં છે. આવાં વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો.
(33)
ગાયક
ઘોડાં, બકરાં, ઊંટ, ઘેટાં વગેરે પશુઓ તથા પોપટ, કબૂતર વગેરે પક્ષીઓનો વ્યાપાર કરવો નહી. ટૂંકમાં, દેશ, પીંછા – રૂંવાટીઓનો વ્યાપાર drect ? indirecř કરવો નહી.
(3) બળદ, ઘોડા, ઊંટ વગે૨ે પંચેન્દ્રિય જીવોનાં અંગો ટુ અવયવો
(૩૨)
વગેરે છેદવાનાં ધંધો ન કરવો. જૈમ હૈ, બળદ વગેરેનાં કાન, શીંગડા, પૂંછડા વગેરે કાપવા નાક વિધવા, ઘોડાને આંડવા, સાંઢને બળદ કરવી. તેમને ડામ દેવા, ખસી કરવી વગેરે વ્યવસાયવાળી નોકરીનો ત્યાગ કરવો.
'
ટૂંકમાં, જે વ્યવસાય કે નોકરીમાં, પુષ્કળ જીવહિંસા થતી હોય, ખૂબ અનુચિત કાર્યો કરવાં પડતાં હોય, ધર્મ-સંસ્કૃતિ માટે ખતરનાક હોય, તેવાં ધંધા, નોકરી વગેરેનો ત્યાગ કરવી જોઈએ. છતાંય, ભૂલથી કે લાચારીથી તેવી વ્યવસાય કરવી પડે,
તી
ખુલ્લા
દિલે,
સઘળું પ્રાયશ્ચિત સર્ પાસે કરી લેવું જોઈએ, અને ભાવિ માટે, ચોગ્ય માર્ગદર્શન ‘મેળવી લેવું જોઈએ.
(૩૫) સમગ્ર ભારતભરમાં, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય દૂધ આપે છે. એને વાછરડાં હોય છે. વછરડાંનાં પેટમાં રેનેટ' નામનો પદાર્થ રહેલો હોય છે. નેટને મેળવવા માટે, વાછડાંને મારી નાંખવામાં આવે છે.
खा
(313
जेनो उपयोग 'सीज' जनावचा गांटे थाय छे. खाएं यी” स्वाहिष्ट હોય છે. વધુમાં માઈક્રો બાયટ રેગ્નેટ' નો પણ ઉપયોગ કરાય છે, જે વનસ્પતિથી બને છે. પરંતુ, આ તો સ્વાદની વાત છે. માત્ર સ્વાદ ખાતર, નવજાત વાછરડાંનો વધ કતલ કરાય છે.
(39) સસલું કહે છે હૈં, “મારો વાંક શું છે?' : આ નિર્દોષ પ્રાણીનું મસ્તાક (ડોક), એક સાણસામાં જકડી લેવામાં આવે છે અને ધાતુની ક્લીપથી એની ખાંખો ખુલ્લી રાખવામાં આવે છે. માથું ધોવાનાં શેમ્પુનાં એક એક ટીપાં, સસલાંની આંખમાં ટપકાવવામાં આવે છે. બીચારું સસ તો ચીસાચીસ કરી મૂકે છે . એતી આંખોમાં એવી તીવ્ર જલત પેદા થાય છે કે, એ સાણસામાંથી છૂટવાં માટે, લાખ પ્રયત્નો કરવાં જતાં, પોતાની કમર તોડી નાંખે છે. આંખીમાંથી સતત આંસુ નીકળે છે. સસલું આંધળું થઈને, તુરંત મોતને ભેટે છે. શેમ્પુ બનાવીને, આ રીતે, તેની ચકાસણી- Teskin] માટે, સસલાંની આંખમાં નંખાય છે. બિચારા જાનવરનું ‘મોત' અને ખાપણી ‘મજા’. આપણાં વાળને મુલાયમ રાખવા માટે, કેવી ક્રૂર વ્યવહાર, આ નિર્દોષ પ્રાણી સાથે કરવામાં આવે છે ! સસલું કેટલું પ્યારું, કેટલું સ્નેહી અને નિરુપદ્રવી- ભલું જીવ છે અને માનવસમાજ ?? માનવજાત- ડોર, નોર, ક્રૂર, હિંસક અને ઉપધ્રુવી છે. આપણે પોતે બલે આવી ક્રૂર હિંસા ન કરીએ, પણ આવી ઘોર હિંસા કરીને બનાવેલાં પદાર્થોનો ઉપયોગ કરવા માત્રથી પણ આપણાં આત્માને હિંસાનો દંડ લાગે છે . ચાલો !
(3)
ઝેરીલું ડોણ ? સાંપ કે માનવી ? : સાંપની ચામડી માટે, અસંખ્ય સાંપને પકડીને, મારી નાંખવામાં આવે છે. એ ચામડીમાંથી, સંસારીઓ માટે પટ્ટાં (belk), જોડાં, પર્સ, ચંપલ વગે૨ે તૈયા કરવામાં આવે છે. જ કે, જીવતાં સાંપની ચામડી વધારે મુલાયમ હોય છે અને તે ખેંચવી વધુ સરળ હોય છે. એટલે, જીવતાં સાંપની જ ચામડી ઉતારવામાં આવે છે. સાંપના માયાને, ખીલીથી ઝાડનાં થડ સાથે ઠોકી દેવામાં આવે છે . સાંપ તડપતી રહે છે, તરફડીયા મારતો રહે છે, અને અણીદાર ચાકુની મદદથી, એની ચામડી જીવંત દશામાં જ, ઉતારી લેવામાં આવે છે. ડામ પૂરું થતાં, શિકારી થાક દૂર કરતાં આનંદની Üાસ લે છે અને બિચારાં તડપતાં સાંપને કુંડક તડકામાં જ, મરવા માટે, છોડી દેવામાં આવે છે, એનાં મરવા
Page #161
--------------------------------------------------------------------------
________________
- 4. 4 % છે જે વ વ વ
सुधीनी राह पाठोपाती नथी. मेने जियारांने जीसीधी एटપાડવાની ત૬લીફ લેવાં પણ કોઈ તૈયાર ન થાય, - મહેરબાની કરીને વિચારો, તમે તમારી જાતને આવાં (૧ર) પદાથથી ફેશનેબલ ગણીને , ‘સન્માનિય' કેવી રીતે માની શકો? - ખીલે લટકતાં, તરફડીયા મારતાં સાંપને નજર સામે રાખીને,
ચામડાંનાં બૂટ, ચંપલ , બેલ્ટ, પર્સ, સૂટકેસ આદિ તમામ વસ્તુઓનો
| ત્યાગ, સદાને માટે કરી લેવો. | 6) ઘેટાની ટોપી માસૂમ અને નિર્દોષ એવાં ઘેટાને પણ લોકોએ--
બયાં નથી, પરમ-શાંત એવાં ઘેંટાના વાળ એકદમ ઘુંઘરાળું હોય છે- અને એની ચામડી તો અત્યંત નરમ- સુકોમળ હોય છે. મનમોજુ લોકો,
પોતાનાં શોખ પૂરાં કરવાં ખાત્તર, તેની ચામડીમાંથી બનેલ વસ્ત્રો અને ટોપી પહેરવાનું પસંદ કરે છે. જનમતાંની સાથે જ, ઘેટાનાં બચ્ચાનાં * શરીર ઉપરનાં વાળની કુમળા- નરમાર - ૪૦૬tness તરત ખતમ ' થઈ જાય છે. તેથી, માદા ઘેટાને , ગર્ભાવસ્થામાં જ, લાકડીઓથી ગાંડો માર મારવામાં આવે છે . એટલી હદ સુધી માર મારવામાં અાવે - 1 પ્રહાર કરવામાં આવે કે ઘણીવાર એ માદાનાં પ્રાણ પંખેરુ પણ ઉડી નય. | પછી, માદાનાં પેટને છરથી ફાડીને , અંદર જે બચ્યું હીય, તેને કાઢવામાં - આવે છે. ક્રૂરતાની આનાથી વધારે સીમા- ઊંચાઈ- hai,At શું હોઈ શકે? - કે એ બચ્ચાંની ચામડી પણ, જીવંત અવસ્થામાં જ પૂરેપૂરી ઉતારી
વૈવામાં આવે છે. એના મરવા સુધીની. પણ રાહ જોવામાં આવતી નથી. કેવી ક્રૂરતા .... જીવતે જીવતાં જ પૂરાં શરીરની ચામડી ઉતારવામાં આવે, તો કેવી જાલિમ- કાતિલ પીડા, અસહ્ય વૈદના થાય , તે જરાં કલ્પના ડરશો તો પણ તમે ધ્રુજી જશો. એટલે, શોખ ખાતર , આવી ક્રૂરતા સાથે બનેલાં , મુલાયમ ઉનની ટોપીઓ, જોકેટ , હાથ-પગનાં મોજાં
વોરે, કાયમ માટે, છોડી દેવાં. 30 કાચબાનું તેલ : પાણીનાં કિનારે, ક્રૌઈ૬ થોડી ઊંચાઈ પર,
કાચબો જમીન ખોદીને પોતાનું ઘર બનાવે છે, જ્યાં તે, દુનિયાથી દૂર, એકલો- અટુલો છુપાઈ જાય છે. બિચારા કાચબાને શું ખબર કે ૧ર માનવના હાથે મારે ભયંકર વૈદના સકુન કરવાની છે. અને અચાનક એનાં પર નીચેની જમીન , એકાએક સરકાવી દેવામાં આવે છે. અને એ એવાં પ્રકારે જોરથી પછડાટ ખાઈને બુઢકી જાથ છે,
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 1 1 0
૦૯૦૬ ૬૬ 6 6
IIIIIIIIIIIIIIIIIIIIIII
પલટી ખાઇ છે -વીને લીધેસીધો ઘઈકતો નથી. એનાં 'શારીરનાં નીચેનાં ભાગનાં કોમળ અંગોને, થોડીવાર તડકે તપાવીને, | માઈ તેમાં શરીરનાં ટુકડે-ટુકડાં કરી નાંખે છે. કારખાનામાં આ ટુકડાઓને મોકલીને , એમાંથી એક વિશિષ્ટ તેલ નીકાળવામાં આવે છે | આ તેલનો ઉપયોગ, સૌંદર્ય સામગ્રી બનાવવામાં થાય છે. આ રીતે, કાચબા સમુદ્ર તટથી સીધાં તમારાં રૂમમાં , સૌંદર્ય સામગ્રી રૂપે (cosmetics) પહોંચી જાય છે. તમારી સુંદરતા માટે, કૈટલાં કાચબાની | દર વર્ષે, દરરોજ , દર મીનીટે , જાનહાનિ થતી હુશી હત્યા થતી હશે?તે જરા શાંતિથી વિચાર અને નારાવંત શારીરની શોભા માટે , કાતિલ al viisil cosmetics Heizif (cream powder, lipstick,
nail Polish , Soap વગેરે) નો વપરારા કાયમ માટે છોડી દેવા. ફાવશે ને ? () બિજુનું અત્તર : બિજુ નામનું નિર્દોષ- ભોળું પ્રાણી, બિલાડીથી
પા બહુ જ નાનું ફીય છે. આ પ્રાણીને, ઘણાં ઓછાં લોકોએ જંગલમાંજોયું હશે. ચિડિયાઘર- Loo વગેરેમાં , ખાસ, આ બ્રાહુલ જોવા મળે છે. [ આ નાના-નાક અનવરને, લાકડાનાં મોટા દંડા- “બેંત' થી પીવામાં ખાવે છે જોનાથી તે ઉત્તેજીત થાય, ઉગમય થાય. આ ઉદ્દેશથી પરેશાન થયેલ અવસ્થામાં , એનાં શરીરમાંથી એક વિશેષ પ્રકારનો પદાર્થ નીકળવા લાગે છે કે જેનામાં ખૂબજ સુગંધ હોય છે. તેને મીથોડવામાં આવે છે. એની આ ગ્રંથીને ચાકુથી ખરીંચવામાં આવે છે અને ચાકુનાં છાતાર પ્રહાર ચાલુ રખાય છે. કારણ કે, અત્તર તો જ બની શકશે બીજૂનાં લોહીમાં સુવાસ છે. જેને આપણે , અત્તર અને per4ume ના રૂપે ઉપયોગમાં લઈએ છીએ.
- તમારી પાસે કોઈ હિસાબ છે કે કેટલાં નિર્દોષ જાનવરોને તમારી રેરાન અને આનંદ માટે , હણવામાં આવ્યાં હશે હણાતાં હો ... ભવાંતરમાં ખાવાં ભવાની આવી વૈદનાથી જે બચવું હોય તો જીવનભર માટે Perfume - અત્તરનો ત્યાગ કરવો . - તમારી* હજામત : ‘ગીની પીકે' જેવાં નાનાં-અમથાં જાનવરની ચામડી ખરીંચીને, આર રવ મોરાનનો રેપ કરાવાય છે. પરિક્ષણ, ટ્રસ્ટીંગ, અખતરાંથી તપાસ કરવામાં આવે છે કે આ ખોરાના, માણામનાં ગાલ ઉપર, કોલ્લાં, ફૌsi, ખુજલીનું રીએશન તો નહી” કરે ને ? એટલે મીની પીત્રની ખાલ ખરોચવામાં આવે છે. એકવાર નહીં પરંતુ આ
૯
છ૭
Page #162
--------------------------------------------------------------------------
________________
(329
चारंवार रखनेड श्रीनी पीगने मनची भारी हेवाय छे. शा माटे?
તમને આફ્ટર શેવ લોશન પહોંચાડવા માટે.... આ રીતે એક નિર્દોષ પ્રાણીની ક્રૂર હત્યા થાય છે → માટે આ કોઈ After shave lotion નથી પણ, ↑ is a shame loion. કાતિલ મૌતની વૈદના ડીકી આપીને કી નિર્દોષ પ્રાણીની આંતરડી બાળીને, આ azter shave lotion દંડક તો કઈ રીતે આપી શકે ? તે જરા શાંતિથી વિચારો. જીવનભર ત્યાગ કરવાં જેવી વસ્તુઓ :
(૪૨)
(૧) જિલેટીન : પ્રાણીઓનાં હાડકાંનો પાવડર છે. જેનો ઉપયોગ જેલી, આઈસક્રીમ, પીપરમીન્ટ, ડેપ્સ્યુલ, ચ્યુઇંગ ગમ, ટુથપેસ્ટમાં થાય છે. (૨) જાજામ્સ ઃ રંગબેરંગી રબ્બર જેવી નરમ અને સાકર લગાડેલી પીપરમૈં જિલેટીનના મિશ્રણથી નરમ બને છે. જે ખાવા જેવી નથી . દેરાસરમાં કોઈપણ પીપર નૈવેદ્ય તરીકે ન ચડાવાય.
(3) એક્સ્ટ્રા સ્ટ્રંગ સફેદ પીપરમીન્ટ : જિલેટીનનું મિશ્રણ, બૌત (હાડકાનાં) પાવડરનું મિશ્રણ તેમાં વપરાયેલું હોય છે.
(જી જેલી ક્રિસ્ટલ કે તેમાં જિલેટીન આવે છે, તેથી ન વપરાય. (૫) સેન્ડવીચ સ્પ્રેડ તથા મૈયોતીષ્ઠ : તેમાં ઈંડાનો રસ મીક્સ કરાય છે. તે બ્રેડ ઉપર લગાડીને, ખાવામાં ઉપયોગમાં લેવાય છે.
(5) બટર ! માખણમાં અસંખ્ય ઋક્ષ જંતુ છે, જે વિકાર અને રાગ કરે છે. ૩૬, બિસ્કીટ, સેન્ડવીચમાં લગાડવામાં આવે છે.
(જી ચાયના ગ્રામ = જૈ દરિયાઈ વનસ્પતિ છે, લીલ-સેવાળનાં
મિશ્રણથી બને છે.
(૮) વાઈન બિસ્કીટ : નાનાં ચપટાં– ગોળ બિસ્કીટ . તેમાં ઈંડાનાં રસનું મિશ્રણ હોય છે તેથી અભક્ષ્ય છે .
(૯) એનીમલ ટાઈપ બિસ્કીટ : જુદાં જુદાં પ્રકારનાં પશુઓના આકારનાં હોય છે. જેમ કે, હાથી, ઘોડો, વાંદરો, માછણું વગેરે
આકારનાં હોય છે. ખાવાથી હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે. માટે ખાવાં નહીં. બાળકોને જાગૃતિ આપવી, પ્રતિજ્ઞાથી ત્યાગ કરાવવો.
(૧૦) કાર ચીઝ : ીનેટ ડ્રીમ ડાઉઝ (૨-૩ દિવસનાં જન્મેલાં વાછરડાંની હોજરીનાં રસનાં મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ, બ્રેડ ઉપર લગાડવામાં તથા પીઝા બનાવવામાં થાય છે.
b
15
h
(315)
1;
(1)
(1) સૂપ પાવડર તથા સૂપ ક્યુલ્ક : નૈમાં ચિકન ફ્લેવરનું મિશ્રણ થાય છે. તે સૂપ બનાવવામાં વપરાય છે. જે માંસાહારનો એક પ્રકાર છે. પેપ્સીન : સાબુદાણાંની વેર- રતાળું કંદમૂળનાં રસમાંથી બને છે. જે સડેલાં રતાળુનાં રસનાં હોજમાં, અસઁખ્ય કીડાઓ પગ નીચે કચડાયાં પછી, મશીનમાં ગોળ-ગોળ દાણાં પડે છે. અનંતકાય અને અસંખ્ય પ્રસ જંતુઓનો નારા થવાથી, તે વર્જ્ય છે. તેનો ધંધો પણ કરવા જેવો નથી. દયા-કરુણાનો નારા કરે છે . કર્મબંધ થાય છે. (૧૮) ટુથપેસ્ટ ઃ જેમાં ઈંડાનો રસ ક હાડકાંનો પાવડર તથા પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાફ કરવા લગાડતાં,
હિંસક વસ્તુઓનો દોષ લાગે છે. તેનાથી બચવા, આયુર્વેદિક મંજન સારું . દાતઃ કાંટાળુ માથુ + ફુલાવેલી ટકડી + સફેદ સિંધાલૂણ ઃ આનું મંજન પાયોરિયાં અટકાવી દાંતને મજબૂત કરે છે. ઈન્સ્યુલીનનાં ઈંજેક્શનો ક્લલ કરેલાં ઘેટાં- બકરાં- ભૂંડના pancreas નામનાં અવયવોમાંથી બને છે. Diabetes માં ઉપયોગમાં લેવાય છે.
(૨૦) 5સાટા આઈસક્રીમ : તેમાં ઈંડાના રસવાળી ડે વપરાય છે.
Jo
jo
मांसाहारनो होष लागे छे. घ्या गुएा नाश पामे छे.
(૧૧) આઈસક્રીમ પાવડર : તેમાં જિલેટીન આવે છે. જુદાં-જુદાં ઢેમિકલ્સ – રસાયણનાં મિશ્રણ આઈસક્રીમમાં થાય છે. જે આંતરડાને બગાડે છે, આશૈગ્યની નારા કરે છે, મંદાગ્નિ કરે છે.
3
(૧) ફૂટેલા ચ્યુઇંગ ગમ તેમાં બીફલો અને હાડકાંનો પાવડર હોય છે. (1) ગ્રેન્ટીસ : તેની બનાવટમાં, લીલો, બીન પાવડર તથા જિલેટીન પાય છે. કૉલેજનાં વિદ્યાર્થીઓ પુષ્કળ ખાય છે. તે શાકાહારીને માંસાહારી બતાવે છે – દિલની કોમળતા રહેતી નથી .
(૧૪) પોલી : સફેદ એકસ્ટ્રા - સ્ટ્રોંગ પીપર- જેમાં જિલેટીન અને બીફ ઓરીજીનનું ગાય-બળદનું માંસ) મિશ્રણ થાય છે. પેટમાં, માંસનાં અણુઓ, તામસિક અસર ઉભી કરે છે. કામ-ક્રૌધ વધે છે. (૧૫) નુડલ્સ (સેવ) પેકેટ : જેમાં ચિકન ફ્લેવર (કૂકડીનો રસ) મેળવવામાં આવે છે. કાંદા- લસણ અને ઈંડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. લોટનો કાળ વીતી જવાથી પણ અલક્ષ્ય છે.
(૧૯)
Page #163
--------------------------------------------------------------------------
________________
1
: ૪
t
b
ITTTTTTT
-
-રામાયgis pઘનું પણ મિશ્રણ થાય છે. તે અમર્થ છે
અને આરોગ્ય માટે હાનિકારક હોય છે. - - (૨) નાહવાનાં સાબુ : ઘણાં ખરાં સાબુમાં પ્રાણીજ ચરબી ખાવે છે.
- જે લોમાંથી બનાવવામાં આવે છે. હિંસક પદાર્થોનો ત્યાગ કરી, નિર્દોષનો ઉપયોગ કરવો – એ જ દયાળુ આત્માનું
કર્તવ્ય છે, (૨૨) સૌદર્ય પ્રસાધનો : લિપસ્ટીક, નેલ પોલીશ, કોમ્પ વગેરે જાનવરોનાં
હાડકાંનો ભૂક્કો , લાલ લોહી તેમજ જુદાં જુદાં અવયવોનાં રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલાં -વાંદરા ઉપર, તેપદાર્થોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય અનવરો મરી જાય છે, અંધ બની જાય છે. હિંસક પદાર્થોનો, પ્રતિજ્ઞા કરી, જીવનભર માટે
ત્યાગ કરી , જીવન દયામય બનાવો. ના (વઝ લિપસ્ટીક કે તેમાં ચરબી- લોહી તથા માછલીનાં શરીરનાં ભીSist"
સૂકવીને તેનો ઉપયોગ થાય છે. જેટલીવાર તમારી જુને, હોઠને લાગે , તેટલી વાર , માંસના અણુઓ પેટમાં જાય છે. દરેક દયાપ્રેમી બહેનોએ ત્યાગ કરવો અને કરાવવો નૈઈએ.
--
--
2 2 2 2 1 2 4 5 6 7 8 9 2 2 2 2 2 2
TTTTTTTT 1 2 2 2 2 ? ? ? ? ? ? ?.
-
કોળુ મલમબર વગેરે માટે વપરાય છે. - (0 બીફ ટેલી ચરબી : ગાય- બળદ વગેરેની ચરબી હલ્કી મિઠાઈઓમાં,
- સસ્તી ચીજોમાં , ચોકલેટ- પીપમાં વપરાય છે. () પ્લેસેન્ટી : ઢીરનાં બચ્ચાંમાંથી મેળવી, હોર્મોન - સૌદર્ય માટે વપરાય છે. (૧૦) નેટ : ત્રણ દિવસનાં જન્મેલાં વાછરડાંનો રસ જે ચીઝ માટેનાં
મેળવણ તરીકે વપરાય છે. ---(૧) પેપ્સીન: ડુક્કરનાં પેટનો રસ જે ચીજ માટેનાં મેળવણ તરીકે.
- 1 વપરાય છે. - (૧) મીણા મધમાખીનાં મધપૂડામાંથી બનાવી. બારિક કલા - લિપીક
- વગેરેમાં વપરાય છે. (૧ઝ લોર્ડ: ડુક્કરની ચરબી ને ક્રીમ- સૌંદર્ય પ્રસાધન માટે વપરાય છે. - (૧) લેસીથીન ઈંડામાંથી મેળવી - પરદેશી ચોકલેટ અને સૌંદર્ય માટે -
વપરાય છે,--- --- - (૧પ) સિવેટ: બિલાડી જેવાં “સિવેટ' પ્રાણીમાંથી મેળવી - સુગંધી સેન્ટ
માટે વપરાય છે. (૧) સ્ટાથરેટ : પશુઓની ચરબીમાંથી મેળવી ક્રીમ- બિપીકમાં વપરાય છે. - (૧) વિટામીન “એ” અને “ડી” વાળી દવાઓ : વૈરૌsોલ, પાડરીલ ,--
કીડલીવર ખોઈલ, પાર્ડ ઓઈલ , પીલર્સ કોડ , પીલર્સ પાર્ક, “ખને હેવીવર નામની અનેક દવાઓ - માછલીનાં લીવર તથા પ્રાણીઓમાંથી તૈયાર થાય છે. જેનાથી રિએકશન આવે છે,
સ્વભાવ તામસી • ક્રોધી- હિંસક બને છે." (0) હાટ ઈમરાન : બળદ, ભેંસ, પાડાના માંસમાંથી બને છે.
લઈ વિરોલ : ગાયના માજનાં રસમાંથી બને છે. -(એસટ: સુકાવેલાં માંસના મિશ્રણમાંથી બને છે.-----
હ૧) એવાર્ય ચીકન : ઉંદ૨નાં માંસમાંથી બને છે. -- ૧) પિમેંટ પાવડર : જૂતરાં – સુવરનાં વૃષણમાંથી બને છે. - 29 નલીને ? કતલ કરેલાં પાનાં લિવર અને ગ્રંથિમાંથી બને છે
ને દમની દવામાં વપરાય છે. - -હી ડેમોરેન્જ કતલ કરેલાં પ્રાણીની થાઈરોઈડ ગલ ગ્રંથિમાંથી બને છે
1 નેનો ઉપયોગ ટોનીકમાં થાય છે. પણ છૂમ કે : (નીક ગોળી) : ગાયના સુકવેલાં લીવરમાંથી મળે છે.
- (૧પ્રાણીજ પદાર્થોને જાણો અને ત્યાગ કરો :c) એટ્રોજન : ઘોડીને સતત બાંધેલી , ગર્ભિણી રાખી, તેના મામાંથી
તથા કતલ કરેલાં જાનવરની ગ્રંથિમાંથી મળે છે.
ઉપયોગ ; દવા અને સૌંદર્ય પ્રસાધન -- ( ઓલિયેટ્સ: જાનવરમાંથી મેળવી ક્રીમ સૌંદર્ય માટે વપરાય છે. - ( ઈસી'ગ્લાસ : માછલીમાંથી મેળવી જેલી, સૌંદર્ય અને આલ્કોહોલીક
પીણાં અને તેલને પાતળું કરવા માટે વપરાય છે. | (છ કસ્ટર્ડ પાવડર: ઈંડાના મિશ્રણથી બનેલ છે. પુડીંગ, આઈસક્રીમ,
બાસુંદી , 52 સલાડ વગેરેમાં વપરાય છે. ( કેરિયમ : કો. ‘બીવટ' પ્રાણીમાંથી મેળવાય છે. સૌંદર્ય અને
- હોર્મોન માટે વપરાય છે. G) કથિનિયલ: લાલ રંગની જીવાંતની સૂકવણીમાંથી મેળવાય છે.
ખાધ પદાર્થ તથા સૌદર્યમાં લાલ રંગ માટે વપરાય છે. - લિસરીન : પ્રાણીજ ગ્લિસરીન દવા- ટુથપેસ્ટ - ક્રીમ- કાજળ
?
H
Page #164
--------------------------------------------------------------------------
________________
भीयानी चपेटाश तो नंगनमा रहेलमधडाने तोडीने थायछे. દરેક મધપૂડો તોડતી વખતે, 16 થી 3 હજાર મધમાખી, તેની— ઈયળ, ઈંડા વગેરેનો ના થાય છે. મધપૂડો નીચોવીને, મધ-કાઢી લીધાં પછી, જે વધે છે તેને અનિ દ્વારા તપાવી, ગાળી, -ગાળીને, ઠરાવાય. તેને જમી—કહેવાય છે. એનો ઉપયોગ મીણબત્તી, બારીક કુળા, પોલીસ, મોચીનો દોર , લિપસ્ટીક
વગેરેમાં થાય છે, (૨) લાખ અને રોલ: લાખો ઝીણાં જુવsi મરાય ત્યારે માંડમાંડ અડધા
કિલો જેટલી લાખ તૈયાર થાય છે. તેનો ઉપયોગ જડતર દાળનાં, બ્રા બનાવવામાં સીલ તરીકે , રમકડાં, પોલીસ, રંગ, વાન — elોમાં થાય છે. લાખનો અર્થ જ ૧,૦૦,૦૦૦ થાય - એટલે કે:૬ઠ્ઠી શકાય કે લાખ જીવડાં મરે તેને “લાખ' કહેવાય. 133 ગ્રામ લાખ માટે એક લાખ જેવડાં મારવામાં આવે છે. - જીવહિંસાનો આ જંગળી અક્કો જે આપણો નજર સાષ રાખીએ,તો સરળતાથી લાખના પદાર્થોનો વપરાશ છોડી ફાડીએ.
આવી પ્રાણીજ પશુઓની હિંસાથી બનેલ દવાખો,—ખાદ્ય પદાર્થોના જીવનનઇ ત્યાગ કરી સુખી બનો અને
સ્વાથ્યની ૨5 કરો (24) | સાબુદાણાંનો ઈતિહાસ સાબુદાણાંના કંદને, સેલમ બાજુ ‘બંગ
કહે છે. “Torpco' અંગ્રેજી નામ છે. ૫ કિલો જેટલું વજન ૩ોય છાલ કાઢ્યાં પછી, ખુલ્લામાં ૪૬ મનિા પડી રહેતાં, તેમાંઘણી લીલ-ગ થઈ જાય છે, પાર વિનાનાં કીડાં ઈયળો તૈમાંઉપજે છે. અનંતા જીવની ઘોર હિંસા થયાં બાદ, પગથી ખુંદેલા, - એવાં રસમાંથી “સાબુદાણાં બને છે. તદુપરાંત, સાબુદાણાંમાંથી – પીપરમીન્ટનું ગળપણ, બિસ્કીટ માટેનું ગળપણ, સેલાઈન
જેરાન , સેલાઈનનાં બાટલાં , ડીટરજંટ પાવડર , ડેz-વગેરેને સાબુ , કપડાં માટેનો સાર્ચ- પાવડર વગેરે બને છે. આ સાબુદાણાંના વેસ્ટેજ રૂપે રહેલ, ગંદા રસમાં, પાર વિનાનાં કીડાખદબદતાં હોય છે. સાબુદાણાં બનાવવાની પ્રોસેસમાં ઘર- Éિસા હોવાને કારણે “રસ વાણિજ્ય' નામનો કર્યાદાનનો ધંધો
તરીકે બનતો હોવાથી ત્યાજય છે. માત્માને પાપથી જે ભારે - -કરતો હોય , એવાં સાબુદાણાંનો વ્યાપાર , પાપભીર દયાળુઓએ
ક્યારેય કરવા જેવો નથી. કારણ કે, કર્માદાનનાં ઘોર પાપકર્મબંધાવી, ભવિષ્યમાં નર૬- નિndદમાં અનંતી વેદના, અસંખ્ય
કળ સુધી , ખત્માને વેઠવી પડે છે. ચાલો : - ૨ ટુપેસ્ટ : તેમાં ક્લોરાઈડ, સીર્બિટોલ અને સૌડિયમ લોરલ સટ
હોય છે જે બાળકો માટે જીવલેણ સાબિત થાય છે - આવું
અમેરિકાના ‘વૉન્ટિન ટાઈમ્સ’ છાપામાં પણ આવ્યું છે. - (૨) પીઝા : તેમાં 9 કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા
સમોસાં માટે, મેંદાની વાસી પટ્ટીઓમાં , અસંખ્ય કસ જંતુઓનો ના હોઈ ‘અભણ્ય' છે. માટે , નમgવારોમાં બહેનોએ મેદા
તથા આવી વાસી પટ્ટીઓનો ઉપયોગ જરાય કરવો નહીં'.-- - (૨) અમરી- ચામર : ગાયનાં વાળમાંથી બને છે. ગાયની કતલ થયાં પછી
કસાઈ કરે છે. વ્યારેક જીવતાં પણ આ વાળ ઉતારય છે.
અજૈન મંદિરોમાં ઉપયોગ થાય છે. (૩૦) મીણા; પાનેલી મધમાખીનું મીણ, પ્રમાણમાં , ઓછું મળે છે. -
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧
જીf રામ લાખો રામનાં કીડાંઓને મારીને જ રેશમ બની શકે છે, | બા નહીં'. રેશમનો કીડો, પોતાની લાળમાંથી બનાવેલો , પોતાનો " - ૨મી તાંતણુતાનો કોકોટો કાપીને , સાધારણ રીતે, અઢારેક દિવસમાં
બહાર પડતી હોય છે. કોરીયો કાપતાં, રેવાની તાંતણાનાં ટુકડે-ટુકડાં થઈ જાય છે. ટૂકડાંઓની ઉંમત નવી છે. અખંડ, લાંબો તાંતણો : મિતી છે. આવો અખંડ તાંતણો બારે સો ફૂટ લાંબો હોય છે. તાંતણો અખંડ મેળવવા માટે, રેશમન કીડો કોશેટો કાપીને બાર બાવે તે પહેલાં જ, તેને ઉકળતા પાણીમાં ડુબાડી મારી નાંખવામાં આવે છે. આથી, બિચારાં કીડાંને બહાર આવવાની તક જ નથી મળતી. આવી રીતે, . | ૧૦૦ ગ્રામ રામી કાપડ માટે , આરારે ૧પ૦૦ કીડાંઓને મારવાં પડે છે. એ ટાય જોયું હોય, તો હદય હલી જાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ ની ઉૉ. આવાં વ - ઉપયો પહેરીને, આપણે એક પ્રકારનું ગૌરવ અનુભવીએ છીએ, કેવાં આનંદ અને ગૌરવથી આપણે એવાં વસ્ત્રોનું પ્રદર્શન કરીએ છીએ હજારો લાખો રીડાંઓની શંસા બાદ બનેલ, આવાં વો તો કઈ રીતે ખરીદી પરાકાય ખરીદીને કઈ રીતે પહેરી
? ? ?
Page #165
--------------------------------------------------------------------------
________________
૨)
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? “
Taહાથ પહેરીને- gઈ રીતે રાજી થઈ શકાય. એ જ સમજાતું નથી. - (૫) મોતી : મોતી મેળવવાની હય - દ્રાવણ પ્રક્રિયા :
ખાઇ સમુદ્રમાંની , ‘કાકુ' ની છીપમાં ,મોતી' પેદા થાય છે. | કાલુ = ઍક પ્રકારનું જળચર પ્રાણી છે. કાલુનું શારીર, તેની છીપોની | વચ્ચે, સંપૂર્ણ રીતે , રક્ષાયેલું હોય છે. અથવા એમ કહી શકાય કે - 'કાકુ' આ બંને છીપોની કિનારીઓને ભિડાવીને - બંધ કરીને , જાણે | તેની અંદર બેસી રહેલ હોય છે, મા દીપો, સમુદ્રનાં તળિયે, સાતમા 1 પેટાળમાં પેદા થાય છે, અને ત્યાં જ પડી રહે છે. કાલુનાં, શારીરનો જે
ભાગ, છીપની સાથે જોડાયેલો છે, તેની અને છીપની વચ્ચે જયારે 'બારની રેતી- કણ જેવી કદણ વસ્તુ ભરાઈ જાય છે, ત્યારે તેને ખેંચે છે.
અને પીડાં ઉત્પન્ન કરે છે. આપણી આંખમાં કોઈક કણ ભરાઈ જાય,ને જેવી પીડાં કરે, બરાબ૨, તેવી ૪ રીતે. આ પીડાનું નિવારણ કરવા માટે, તે ખાવાં કઠણ કણાની આસપાસ, લગભગ તેનાં ‘છીપ'નાં જેવો જ પદાર્થ, પોતાનાં શરીરમાંથી ઝરપાવે છે (છોડે છે). આ સુંવાળી પદાર્થ, કણની | આસપાસ , સંપૂર્ણ રીતે જામી જાય છે. એક ફુથ પર, માછલીની પીડા દૂર થાય છે તો બીજા હાથ પર એક સુંદર મોતી સર્જાય છે. ફકણ કણની." આસપાસ , ઝરપીને ગોળાકારમાં જમતો પદાર્થ , એ જ‘મોતી' છે. કાલુની પીડાં જેટલી તીવ્ર હોય અને જેટલાં લાંબા સમય સુધી ચાલે, તેટલાં પ્રમાણુમાં , તેનાં શરીરમાંથી વધુ પદાર્થ કરપાવે અને મોતી તેટલું વધું મોટું બંધાય. - કાબુ અને છીપની સાથે જોડાયેલાં શરીરના ભાગની વચ્ચે,- - બહારનો રેતી જેવો કઠણ કણ ઘૂમવાનો બનાવ તો ક્યારેક જ બને. 1 એ કારણ, કોઈક જ છીપમાં , મોતી બંધાય. આમ, કુદરતી સંજોગોમાં તો, લાખો છીપમાંથી , થોડાંક જ મોતી પ્રાપ્ત થાય છે. પરંતુ, છીપો તો બધી તોડવી પડે અને છીપો તૂટતાં *કાલુ’ જીવી શકતાં' નથી. લાખોનાં હિસાબે, મિરર્થક સંહાર થતો જ રહે. ખામ, કુદરતી સંજોગો પર આધાર રાખવામાં આવે, તો મોતી અત્યંત વિરલ 1 વસ્તુ બની રહે. -
" હારો વર્ષો પછી, જ્યારે માનવીને, કાબુ કયા કારણોસર અને કેવી રીતે મોતી પેદા કરે છે, તે જ્યારે સમજાયું ત્યારે તેનો લાભ લઈને, તેe • કુથર્ડ' cultured મોતી પેદા કરવાની પક્ષતિ
- P 5 ) IIIIIIIIIIIII
| ૧૧૧૧૧૧૧
૮ ૮ ૦ ૮ ૮ ૮ ૦ ૮ ૮ ૦ ૮ IIIIIIIIIIIIIIII
૧૧
-1 વિકસાવી. જપાનીબો તેમાં મૌવાતાં અને પ.--
- લાલુને એકઠી કરીને, ખારાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી, કાલુની અને ડારેલાં શરીરનાં ભાગની વો , કઠણ દાણીકનિક રીતે દાખલ કરવામાં અાવે છે. અમેરિકાના “પિગથે કમર'ની
છીપનો દાણો , આ કાર્ય માટે , ઉત્તમ ગણાય છે. કાલુનાં શરીરમાં | ઊં? કાપો પાડીને, તેમાં આવાં કઠણ દાણાને ધુસાડવામાં અાવે છે. ' અને તેની સારો બીજુ કાલુનો માંસકોષનો પs પણ દાખલ કરવામાં આવે છે. ૧૦ થી ૧૫ કાલુ દીદ, એક કાલુનો ઉપયોગ કરવામાં આવે છે, કઠણ દાણો દાખલ કરવાની પ્રક્રિયા કરેલી પ૦-૬૦ કામુ છીપીને , એક પીંજરામાં રાખવામાં આવે છે અને આ પીંજરાને ૪-૬ અઠવાડિયાં સુધી , દરિયામાં ડૂબેલું રાખવામાં આવે છે. આ વખતે , રામ ક્રિયામાં આઘાતથી , કેટલીક કાલુખો , મરી જાય છે. નાના દાણામાંથી નાનું મોતી એક મોસમમાં તૈયાર થાય છે, જયારે મોટાં મોતી તૈયાર થતાં 1 ૩ થી 5 વર્ષ લાગે છે. ડાબુ , અત્યંત સંવેદનરશીલ અને નમણી નાજુક ન હોવાથી , તેને કદણ દાણાથી , અત્યંત પીડા થાય છે. અલંકાર અને " શોખીન વસ્તુનો તરીકે વપરાતાં આ ‘ચર્ડ મોતી” પેદાં કરવા માટે, તેનોને લાંબા સમય સુધી, તીવ્ર પીડાની વચ્ચે રાખવામાં ખાવે છે. જે ખરેખર, તેમનાં પર ગુજરાતો જુલમ છે. છેવટે, મોતી મેળવવા માટે, કાલુખોનો તો ના જ કરવામાં અાવે છે. પેટમાં માને છે કે, “ આ બિગ મોતી છે અને એમાં કોઈ હિંસા નથી.' પરંતુ એવું નથી. આ ‘કલ્યર્ડ મોતી' તો બનાવટી કે ખોટું મોતી નથી. એ તો, કાલુ છીણપાસેથી જ, એને ખૂબ પીડીત કરી, એની પાસેથી જ સવવામાં આવે છે. | અને કામ પૂરું થયા પછી , કાલુને તો મારી જ નાંખવામાં આવે છે. -
હે, તમે જ બોલો , શું તમને મોતીનાં દાગીના ખરીદવા, પહેરવાં, જોવાં કે જોઈને વખાણવાં ગમશે ?
-(%) હાથીદાંત ' હાથીદાંતની બંગડીઓ, ૨મકડાંખો , મૂર્તિો , પિયાનોની | પટ્ટીઓ, કાંઠા, બટન અને કલાત્મક વસ્તુઓનાં શોખને સંતોષવા, દર વર્ષે, અંદાજે, લાખથી દોઢ લાખ હાથીને મારી નંખાય છે. હાથીદાંત , મુખ્યત્વે, આફ્રિકાથી આયાત થાય છે. હાથીનું મરણ નવરાવવા માટે, બેટરીના એસિડવાળા ઝેરી દેળાં , ફાસ વગેરે
Page #166
--------------------------------------------------------------------------
________________
(૨૪)
Tહાથીના માર્ગમાં મુકવામાં એક છે. હાથી મરતાં પહેલાં ; જમીન ઉપર પછડાય છે. જમીન પર પડતાં જ, ગીધ જેવાં પક્ષીઓ આવી જાય છે. અને આવી હિલચાલથી , પ્રાણી કઈ જગ્યાએ મરીગયું છે, તેનો ખ્યાલ, હિંસક કસાઈખોને - શિકારીઓને , ખાવી જાય છે.અને આ કામમાં રોકાયેલા લોકો ત્યાં જઈ, મરેલાં હાથીખોનાં દાંત કાઢી લે છે. સન ૧૭૬ માં, હોંગકોંગના બજારમાં , 5૦૦ ટનજેટલાં હાથીદાંત આવ્યાં હતાં. આટલાં હાથીદાંત મેળવવા માટે, | આશરે, ૧૨૦૦૦ હાથીખોનો સંહાર કરવો પડે. આવું જાણીને, શું તમે 1 હવે હાથીદાંતમાંથી બનેલ વસ્તુઓ વાપરી શકશો ? ગમાડી શકશો ?
-(p) ઉત્તર ધ્રુવના પ્રાણીઓ : ઉત્તર ધ્રુવની નજીક , શીત કટિબંધનો - પ્રદેશ છે. ત્યાં માનવીની વસ્તી ઓછી છે. ત્યાંના પ્રાણીઓ,
તેની સુંદર રંવાટીવાળી ચામડી માટે પ્રખ્યાત છે. આ પ્રાણીઓને - fપકડવા માટે , છટકા ગોઠવવામાં આવે છે. પછી, પ્રાણીઓ પકડાયાં
સપડાયાં કે નહીં, તે જોવા માટે , 10-12 દિવસ પછી, ખાવે છે. ખાન, પ્રાણી વહેલું પકડાય, તેટલા પ્રમાણમાં તે વધુ દિવસ કરભૌગવે છે. છટકામાં, પ્રાણીનાં પગનો પંજો સપડાય છે અને તેને અત્યંત પીડા થાય છે. તે ભયની લાગણી પણ મુંઝવણ સાથે અનુભવે - છે. સતત ફાંફાં મારીને, થાકીને , રી-૬રી પગ છૂટો કરવાં માટે 1 પોતે ગાંડો પ્રયત્ન કરતો રહે છે. ૧૦-૧૫ દિવસ સુધી, તે પ્રાણી ,
અા રીતે સતત વૈદન ભોગવતું જ રહે છે. તરસ અને ભૂખથી પણ 1 પીડાય છે અને સુઝેલાં પગને પોતાનાં તીણા દાંતથી કરડીને ઘરો | ડરવાં મળે છે. ખુલ્લા મેદાન જેવાં બરણીતાનનાં પ્રદેરાની ઠંડી પણ સખત ઝંખતી રહે છે. ખાખરે, તે ખૂબ ખાસ પામીને , રીબાતાં -રીબાતાં, ચીચીયારીઓ પાડતાં-પાડતાં , રડતાં રડતાં , મૃત્યુને ભેટે છે. - એવો | અંદાજ છે કે, દર વર્ષે, એકલાં ઉત્તર કેનેડામાં જ, ૪૦ લાખ પ્રાણીઓનો | સ્નોહોવાય છેતેથી, પાની સુંદર રૂંવાટીવાળી મુલાયમ કોમળ ચામડીમાંથી બનેલ વો , ટોપીઓ , મોજાંખો , વગેરે ન વપરાય , સી બેગ પણ ન વાપરવી.
-- h. - ઇ . . . . - ૨ { “ “ “ “ “ “ ' '
IIIIIIIIIIII 31-3.5.5 56 2222222૧છે
IIIIIIIIII
- हरियाई सीना हरियाई सीलनी यामीनां नर सार्भाने
કારણો, લોકો તેનો વપરાશ કરવા લલચાય છે. તેની સુંદર કુંવાટીવાય | ચામડી માટે, મોટાં પ્રમાણમાં , લેબેડોર (કેનેડા) નાં કિનારા પાસે, હાઈ-સીલ' તરીકે ઓળખાતી પ્રાણીની આ વાતનો વિકાસ થાય છે.
- પ્રઘમ બચ્ચાંને માતાની નજર સામે જ, ખઠ ફૂટ લાંબા ધીકાં જેવો ડો , જેનો છેડો વધુ જાડો અને ગોળ હોય, તેનાથી કાં
મારી-મારીને બેભાન કરી નાંખવામાં આવે છે. પછી તેને થનું Fસુવાડીને, જીવતી હાલતમાં જ , દૂરીથી જડબા સુધીની તેની ચામડી - | ચીરી નાંખવામાં આવે છે. પછી, છરી ઘોંચીને, તેનાં હદયની ધોરી--- નસને, કાપી નાંખીને પૂરતાથી મારી નાંખવામાં આવે છે. તે બેશુદ્ધ હોવાં છતાં, જ્ઞાનતંતુઓની આપમેળે થતી પ્રક્રિયાને લીધે ,જ્યારે તેની ચામડી ઉતરડાતી હોય ત્યારે તે બિચારું પીડાથી તડિયાં મારતું હોય છે. આ ય નરી આંખે નેઈ ન શકાય તેટલું કારણ હોય છે. આ ~ ઉપરાંત, વધુ કરુણતા તો એ છે કે, બચ્ચાંની ઉપર હુમલો થતાં જ, { તેની મા ગભરાઈને, બરફૂના પોપડામાંના પાણીવાળા ખાડામાં સંતાઈ જાય છે. તે બચ્ચાંની દર્દતરી ચીસ સાંભળે છે, પોતાનાં બચ્ચાંની પાસે નવાની લાખ ઈચ્છા હોવાં છતાં પણ, બિચારી બીકના મારે બહાર આવતી નથી. ક્યારે શિકારીઓ ચાલ્યાં જાય, ત્યારે ચામડી વારનાં, લોહીનીકળતાં પોતાનાં બચ્ચાં પાસે આવી , તેની મા, તેના પર પોતાનું નાક - ઘસીને, પોતાનું હદય દ્રાવક દુ:ખ વ્યક્ત કરે છે. પપ્ત, તેના દુખનો
અહીં અંત આવતો નથી. બચ્ચાં પછી તેનો પોતાનો વારો આવે છે. મોટાં પ્રાણીને ગોળીથી માર મારવામાં આવે છે. દરેક મોસમમાં , અંદાજે દોઢેક લાખ સીલ પ્રાણીઓની આ કુરતાની રીતે કતલ થાય છે. - ફેરાનની દુનિયામાં , ને પ્રાણીઓની કિંમત વધુ ઉપજે, તેની ચામડી , કોઈ પણ રીતે, ખંડિત થયાં વિનાં, આખીને આખી. મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એથી, આવાં પ્રાણીઓની યાસ્કી અખંડ ' રહે, તો રીતે ,' તેનું મોત નીપજાવવામાં આવે છે. પછી, ભલે તેમાં અતિરાય રતા રહેલી હોય. તેથી મહેરબાની કરીને, આવાં રાનમાંસાધનો, cosmetics , સ્વેટર • જેકેટ વગેરે વનોને , કાયમ માટે, તિલાંજલી આપશો , વાપરશો નહીં.
Page #167
--------------------------------------------------------------------------
________________
(પ
-(ઈ નાગી દીપડા: આરૃિકાનાં ટપકાંને મારી નાંખવા માટે,
પ્રથમ તેને સાદા પાંજરામાં રાખવામાં આવે છે. પછી, F “ ક્રશ ક્રેઈટ' નામના ખાસ પાંજરામાં , ફેરબદલી કરવામાં આવે છે. જેનો ઉપયોગ , તબીબી તપાસ માટે અથવા સારવાર માટે, તેમને નકડીને સ્થિર રાખવા માટે, કરવામાં થતો હોય છે. સળિયાંનાં 1 ગોદi મારીને, તેમને ખાવાં પાંજરામાં ક્વા માટેની ફરજ પડાય છે.
ક્રશ ઈટ માં ધકેલ્યાં પછી, ચારેબાજુથી તેને જકડી લેવામાં આવે છે. - ' દીપડાનું પૂંછડું બહાર કાઢીને, ઊંચું કરીને , પકડી રખાય છે. આ પછી,
બીક ફૂટ લાંબો, ધગધગતો લોખંડના સળિયો , દીપડાનાં ગુદામાર્ગમાં ખૂબ જોરથી પ્રવેશાવવામાં આવે છે, અને વધુને વધુ અંદર ધકેલાવાય છે. પ્રાણી, સખત ખાઘાત, વેદનાનો અનુભવ કરી ,
અડધી પળ સુધી તો, એકદમ અવાક બની જાય છે. પછી, તેનાં | ગળામાંથી, દર્દભરી ગાડો અને હરયવૈધક ચીસો નીકળીને, વાતાવરણને છે અત્યંત કરુણા બનાવી દે છે. આંખો બહાર નીકળી પડે છે. આ સમયે, દીપડાનું શરીર, જકડાયેલી હાલતમાં પણ, તીવ્રતાથી ખંચાય છે. આ, અસહ્મ , જાલિમ વેદનાં સહન કરતાં કરતાં , થોડી જ વારમાં , તે
મરણને કારણ પામે છે. મરતાં દીપડાનાં દર્દભર્યા અવાજ સાંભળીને, - બીજાં દીપડાંખો પણ દઈનરી કિકિયારીઓ કાઢે છે. ત્યાર પછી, -- - તરત જ, મરેલાં દીપડાંની ચામડી ઉતારી લેવામાં આવે છે.
એવું જ, ફિાકારો વિશે પણ છે,
જાતજાતની ચામડી મેળવવા માટે, અથવા ફક્ત પોતાનાં રિકારનાં રાખને સંતોષવા માટે, કોઈ નિરપરાધી પશુ-પંખી- જીવજંતુની | કતલ કરવી , તેઓને જખમી કરવા, તેમની પાછળ પડીને - સખત ગભરાટમાં તેમને દોડાવવાં - એ ખરેખર, અતિ દિલદ્રાવક ટયો છે. મનુષ્યના શોખની સીમા નથી. આવી રીતે, કરોડો પ્રાણીઓ અને જીવજંતુઓનો સંહાર થતો જ રહે છે.
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 21 1
-દૂધના તબેલામાં, વાછરડની+બની તબેલાવાનાં છે.- - આ બળી એ જેલી જેવું કદmi-rua ferm માં રહેલું હોય છે.- - સ્વાદ માટે તથા વાપરતી વખતે તેનાં લીમા સ્પર્શીનો આનંદ માણવા- - માટે , તેનો વપરાર થતો હોય છે. આ વાપરી શકાય નહીં. -કાર છે, વાછરડાંના જન્મ પછી , આ ડું-ઘટ્ટ - દૂધ જેવું પ્રવાહી રૂપે રહેલ પદાર્થ ઉપર, માત્ર ને માત્ર, વાછરડાંનો જ હુક્ક છે. કુદરતનાં નિયમ પ્રમાણે , તેનાં શારીરનાં ઘડતર માટે , આ ખૂબ જ જરૂરી પોષક પદાર્થ છે. તબેલાંવાળાં, પૈસા મેળવવાની લાલચમાં, તેની પાસેથી આ ઝૂંટવી લઈને , બેંચે છે અને લોકો હેal - હોંશેખરીદીને, તેનો વપરાશ કરે છે. જન્મેલાં જીવનાં કુળને ઝૂંટવીને, ખાવામાં રાં દૌષ લાગી કે, તે સમજવા માટે, વિરોષ લખાણની શું જરૂર છે ? સમજુને ઈશારો કાફી છે. સમજણનાં અભાવે છેજીવદયાનાં પરિણામોનાં અભાવે, અજેનો કદાચ ખાવાં પદાર્થોવાપરવામાં ભલે નડાય, પણ , જીવદયા પ્રેમી એવાં પ્રભુનાં શાસનનાં સમજુ શ્રાવકો તો આવાં પદાર્થો કઈ રીતે વાપરી શકે ! એટલે કે, ન જ વાપરી શકે.'
તિર્યંચ પંચેન્દ્રિયનો વિભાગ સમાપ્ત (THE ENb).
? ? ? ? ?
હવે નરક વિશે જાણીએ ?
? ?
2 2 ? ?
(૫૦) કેરાનેબલ છેટો , ટોપીઓ , મુગટો, કલગી , બ્રશ , પીંછા વગેરે
માટે બતક, બાલાં , શાહમૃગ વગેરે સુંદર પક્ષીઓની , મોટા પ્રમાણમાં 1 કcોખામ થયા જ કરે છે. જે ખરેખર અતિ દયાજનક છે, આપણે આવી વસ્તુઓનાં વપરાશથી અવરથ દૂર રહી શકીએ . શિવને
1 2 2
Page #168
--------------------------------------------------------------------------
________________
(322)
૭
'
એટલે કે અધોલોકમાં
૩ નરકી ધરતી નીચે પાતાળલોકમાં આવેલી છે . તેમાં નારકીનાં જીવો એટલે કે નાટકો રહે છે.
મ
♦
p
∞
નારક
2 laye
વ્યંતર
ભવનપતિ
3
Date
પંચેન્દ્રિય જીવનો ત્રીજો પ્રકાર)
No
ચર-સ્પિર જ્યોતિક દ્વીપ સમુદ્ર
નરક ૧
પ
ન૨૬ ૨
નરક ૩
ઞસ નાડી
અધૌલોકનું ચિત્ર – ૭ નરક
નક ૪
નક પ
નક
નર
KOKUYO W-NB2
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩
છે નરકનાં સાત પ્રકારો:
9 નરઠી અધોલોકમાં એકની નીચે એક એમ આવેલી છે. દરેક નરની અંદર ‘નરકાવાસ' આવેલાં છે અને તેમાં નારીનાંજીવો ઉત્પન્ન થાય છે. દરેડ નરકના નરકાવાસમાં ઉત્પન થનારાં જીવોનો એક - એક પ્રકાર ગણીએ, તો નારક જીવોનાં કુલ સાત પ્રકાર થાય. તેમને અનુક્રમે પહેલી નાડીનાં જવો, બીજુ નારીનાં જીવો, ત્રીજી નારકીનાં જીવો, ચોરી નારદીનાં જીવો, પાંચમી નારીનાં જુવો, છઠ્ઠી નારીનાં જુવો અને સાતમી નારકીનાં જીવો કહેવાય છે. - આ સાતના પર્યાપ્તા અને અપર્યાપ્તા મનીને નારીનાં ( કુલ ભેદ ૧૪ ઘાય.
की सात नरामा पहोगा बड़ाई। प्रतरामरावास । ry «uM T રોજ 11 રાજ | ૧,૮૦,ooo
30 લાખ ઈરાદ્ધરાષ્ટ્રના રા રાજ રા રાજ ૧,૩૨,૦૦૦
रप बाजा | વાલુકાપ્રભા ૪ રાજ Y રાજ ૧, ૨૮,000
૧૫ લાખ () પંકપ્રભા ૫ રાજ૫ રોજ 1,20,00
6 લાખ ધૂમપ્રભા दुराम
૬ રાજf ૧, , ooo
3 बार ( તમ પ્રભા ૬ રાજ f ૬II રાજ 115,
ठह,छप ( તમામ પ્રના 9 રાજ કે રાજ ૧,૦૮,૦૦૦
૪૯ ૮૪ લાખ T
નોંધાનારહીને ઉપજયાનાં સ્થાન = નરકાવાસ, પૃથ્વીમાં સર્વત્ર ખાધેલાં નથી,
પણ તેની પ્રતીમાં આવેલાં છે. એટલે, પહેલાં પૃથ્વીની ખાલી ખંડ, પછી પ્રતા, પછી ખાલી ખંડ, પછી પ્રતર - એ રીતે દરેકનકની - ytવીમાં ગોઠવહ છે. એક પ્રતાની જાડાઈ 4000 યોજન હોય છે." આ રીતે, ૭ ૧૨નાં ૪૯ yતરીમાં કુલ ૮૪ લાખ નારકાવાસ છે,
કાંકર
હો સાત નરકનાં નામ અને ગોખ?
- નરકન નામ નરક પૃથ્વીનાં ગોમ પૃથ્વીમાં જવાનું બાહુલ્ય - | ( ઘમાં
૨ાષ્ઠલ્મ
૨તન (ર) વંશા
શર્કરા પ્રહ્મા ઇ રીલા વાલુકાપ્રભ
તાલુકા ૨તી જી અંજના પંકપ્રભા
પંક : કાદવ (પ) રિટા
ધૂમપ્રભા
ધૂમ • ધુમાડો મધ તમઃપ્રભા
તમમ્ = અંધારું . ) માધવતી
તમામઃ પ્રભા " ગાઢ અંધકાર
५८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८५
IIIIIIIIIIIIIIIIIII
સાત નરકનાં નરકાવાસનાં આકાર: બધાં નકાવાસ, છાનાં જેવાં વજનાં તળિયાવાળાં છે. પરંતુ, તેમનો આકાર જુદી-જુદો છે- કોઈનો +ગોળ, કોઈનો ખિકોણ કોઈનો ચતુષ્કોણ : વની કેબાંક નરકાવાસ હાંડલાના આકારનાં ત હેટલાંક ઘડાનાં આકારનાં છે.--
છે સાત નરકનાં આકાર: સાતેય પૃથ્વીનો સમુદિત આકાર ‘કાતિક*
જેવો છે, એટલે પ્રથમ નાનું છમ, તેની નીચે મોટું છમ, તેની નીચે વધારે 1 મોટું છમ, એમ ક્રમશઃ વિસ્તારવાળા સાત છો હોય તેવો છે. - વળી, આ પૃથ્વીઓ એક-બીજાથી સંલગ્ન નથી . એટલે કે, તેમની વચ્ચે મૌટું અંતર છે. સાતેય પૃથ્વીઓ એકબીજથી સ્વતંખ છે અને તે ઘનોદધિ (જામેલું પાણી) , ઘનવાત (ધ હુવા) અને તનવાત (પાતળો , વાયુ) ના આધારે આકાશમાં રહેલી છે. સાત નરકમાં પ્રકાશ કેટલો ? : અધીલોકમાં, સૂર્ય, ચંદ્ર નો પ્રકા પહોંચતી નથી. તેની, આ સાતેય નરકમાં (વીમાં) અંધકાર વ્યાપેલો હોય છે.
જે નરકનાં જીવીની વેદના: નરકનાં જીવોને ત્રણ પ્રકારની વેદના હોય! "
(1) ક્ષેમકૃતવેદના (૨) પરમાધામી કૃત વૈદના (છ અનન્યકૃત વૈદના . (૧) કોગ્નકૃતવેદના: દસ પ્રકારની તત્વાર્થ સૂનમાં દર્શાવી છે. -- - જૂખની વેદના એટલી બધી સખત હોય છે કે ખેદ જ નારકીય જીવ
Fઆખી દુનિયામાં બધાં અનાજ, ફળ, ફૂલ, મીઠાઈ વગેરે ખાવાલાયક બધી 1 ચીને ખાઈ જાય , તો પણ, ભૂખ શાંત થાય નહીં, પણ વધતી જાય. ખાધી અતિ-સખત ભૂખમાં કાયમ (સંપૂર્ણ ખાયુગ દરમિયાન) ભડભડે.
તરસની. વેદના એવી કે દુનિયાભરનાં તમામે તમામ કૂવા, વાવ, તળાવ, સરોવર, નદી, ઢ, 4sો , સમુદ્રનાં પાણી એક નારકી જવ પી જાય
Page #170
--------------------------------------------------------------------------
________________
332
તો પણ, એની તરસ છીપે
નહીં'. ઠંડું, તાળવું, જીબ, હોઠ ડાયમ
મુકાયા
કરે. દુઃખ ટાળવા જાય તેમ તેમ દુ:ખ વધતું જાય. શીત વેદના પણ એટલી જોરદાર ભોગવે કે અહીંના માનવ ભવમાં, શરદીના પ્રકૃતિવાળી હોય, દમ, ખાસી આદિતી પીડા કાયમ અનુભવતો હોય, જરા ઠંડો પવન આવે તે સદ્ન કરી રાતો ન હોય – એવા માણસને પોષ 3 મહા માસની અતિશય શીતળતાવાળી રાપ્તિમાં, ઘણી ટાઢ વાત હોય, ચારે તરફથી શીતળ પવનનાં ઝાપટાં આવતાં હોય, હિમ પડતો હોય અને ઊંચામાં ઊંચી પર્વતની ટોચ ઉપર તદ્દન ઉઘાડા શરીરે સુવાડવામાં આવે, એને જે ટાઢની પીડા લાગે, એનાં કરતાં અનંતગુણી રીત વેદના ઉષ્મા યોનિમાં ઉત્પન્ન થયેલાં નારકીય જીવોને કાયમ ભોગવવાની હોય.
ઉષ્ણ વેદના એટલે ગરમીની પીડા, એ પણ નાડીને બહુ સહેવી પડે. ઠંડા પ્રદેશમાં જન્મેલી માનવ હોય, ગરમી જરા પણ સહન ન કરી શકતી હોય, એવાને ગમમાં ગરમ વાવાળા પ્રદેશમાં, ભર-ઉનાળામાં, વૈશાખજેઠના સખત તાપ વચ્ચે, ખેરનાં લાકડાનાં ધગધગતાં કોલસા પર સુવડાવતાં જે વેદના થાય, એનાં કરતાં અનંતગુણી ગરમીની વેદના, નરકમાં રહેલા શીત યોનિમાં ઉત્પન્ન થયેલા નારકના જીવોને રહે. જી ઉષ્ણતાની વેદના કરતાં શીતળતાની વેદના ઘણી વધારે આકરી લાગે.
પહેલી ચાર નરકમાં ઉષ્ણ વૈદના હોય, પાંચમી તરકમાં ઉષ્ણ અને શીત બંને વૈદના હોય, છઠ્ઠી- સાતમી નરકમાં શીત વૈદના હોય. (હિ જ્વર વેદના એટલે તાવની પીડા, તે દરેક નારકી જીવોને ડાયમ રહ્યા કરે. નીચે નીચેના સ્થાનના નારકી હોય તેમ વધારે રોગથી દુઃખી બને ઊ દાહૂ વેદના એટલે બળતરાની પીડા નરકમાં રહેલા જીવોને શરીરમાં અંદરથી અને બહારથી સદાય બહુ બળતરા રહ્યા કરે, અને જ્યાં જાય ત્યાં બળતરા વધારનારા સાધનો જ મળી આવે, શાંત કરવાનું કોઈ પણ ઠેકાણું કે સાધન મળે નહીં”.
ઊ ઠંડુ વેદના એટલે ખાજ ચળની વેદના એ જીવોને શરીરમાં કાયમ એટલી ચળ આવે કે ગમે તેટલું ખણો, તો પણ એ પીડા મટે નહીં. ચાકુ, છરી, તલવાર કે એવાં અતિ-તીા હથિયારો વડે, શરીરને છોલી નાખવા જેવું કરે તો પણ ખણની પીડા ટળે નહી, ઈ પરવરાતા પણ એટલી જ હોય. કોઈપણ અવસ્થામાં એને સ્વાધીનતા જેવી વસ્તુનો અનુભવ ન થાય, સદા પરાધીન જ
હે.
(332)
Cle
(0 ભય પણ ઘણો રહ્યા કરે. આમથી કષ્ટ આવશે કે પેલી બાજુથી, એવી ચિંતા અહીંનિરા રહ્યા કરે. સદા પ્રાસ, નિર્બળતા, ગભરામણ, પાર વિનાની મુંઝવણમાં જ રહે. કોઈપણ જાતની શારીરિક કે માનસિક શાંતિનો દુઃખ જાણી લૈરામાત્ર અનુભવ થાય નહી. વિર્ભૂતાનથી આગામી સતત ભયાકુલ રહે .
( શોક ની પીડા પણ પાર વગરની હોય. ચીસો પાડવી, કરુણ રુદન કરવું, ઘણા ગમગીન રહેવું વગેરે દુઃખદ સ્થિતિમાં જ જીવન પસાર થાય. (2) પરમાધામી પરમાધાર્મિક વો) મૃત વૈદના : નરકમાં દુખ આપનારાં ૧૫ પ્રકારનાં પરમાધાર્મિક દેવો હોય છે. આ પરમાધામી દેવો ત્રણ નક સુધી હોય છે, અને તેઓ જીવોને તેમનાં પાપો યાદ કરાવી-કાવીને ઘીર-કઠોર રિક્ષા આપી રીબાવે છે.
તાજીી જીવ ઉત્પન્ન થાય એટલે તરત જ તેઓ ગર્જના કરતા કરતા ચારે બાજુથી દોડીને આવે છે અને બોલે છે– આ પાપીને જલ્દી. મારો, છેદો, ભૈદો ! તેઓ ભાલા- તલવાર- બાણ વગેરે વડે તેના (નાકીનાં જીવીનાં ટુકડા ટુકડા કરીને કુંત્નીમાંથી બહાર ખેંચી કાઢે છે. જમનું કીડી જેવું સ્થાન કે જેનું મુખ સાંકડુ અને પેટ મોટું હોય છે भुय અત્યંત તે ‘ની” કહેવાય છે.) આ પ્રમાણે કુંનીમાંથી છાતી આદ કરે છે. તો પણ, નિષ્ઠુર હાયવાળા પરમાધામી તેને શુળી ઉપર ચઢાવે છે. ત્યાંથી કાંટાના ઢગલામાં પછાડે છે. ભડભડતી વજ્ર અગ્નિની નવી ચિત્તામાં કું છે. આકારામાં ઊંચે લઈ જઈને ઉદ્દે મસ્તકે નીચે પછાડે છે, નીચે પડતા તેને વજ્રમય શૂળી- સૌયથી વીંધી નાખે છે. ગદા વગેરેથી મારે છે. આખા રારીરનાં નાના-તાના ટુકડા કરી નાંખે છે, અંગોપાંગને છેદી નાખે છે, ઘાણીમાં તલની જેમ પીલે છે, પડેલા ઘા ઉપર મીઠું ભભરાવે છે, ખાવા માટે જાનવરોના સડેલા કલેવર જેવા પુદ્ગલો આપે છે. ડેટલાક પરમાધામીઓ, નારકીબુલના ટુકડા કરીને ઉકળતા કડકડતા તેલમાં ભજીયાની જેમ તળે છ ! ભઠ્ઠીમાં ચણા, સીંગ વગેરે ફોડે તેમ ભઠ્ઠી કરતાં અનંતગણી તપેલી રેતીમાં અને ભુંજી - શૈકી નાખે છે. કેટલાક નારડી જીવોને તપાવેલી લોખંડની તાવડીમાં બેસાડે છે. ચરબી-માંસ-પશુ-હાડકાં જેવી ખદબદતી, ઘણી ખારવાળી, કડકડા લાવારસના પ્રવાહવાળી અત્યંત ઉષ્ણસ્પર્શવાળી નદીમાં નાડીઓને
Page #171
--------------------------------------------------------------------------
________________
7 7 1 1 11 2 :
| દુબાડે છે, ચલાવે છે. એક બીજા નોરડી પાસે એટલીજાની ચામડીશીલાવે છે અને પોતે કરવત વડે નિયપો લાડડાની જેમ વેરી નાંખે છે.' પરમાધામીઓ એ જીવીને તેમના પાપ યાદ કરાવી, પૂર્વભવમાં હોંશે-હોંશે - કરેલા રાત્રિભોજન, માંસ-મદિરા આદિના ટેસ્ટ પાછળ લંપટ થયેલા, -- હોરો હોંશે કઠોર હદયે અભણ્યના ભક્ષણ કરનારાઓને એની સજારૂપગોંઢામાં ડીડીઓ ભરીને મોટું સીવી નાંખે છે. એના મોઢામાં ભયંકર. સર્પ, વીંછી જેવી તથા વિઝાથી અનંતગણી અશુભ અને દુર્ગધવાની વસ્તુઓ નાંખે છે. રવાદની લોલુપતાથી નિષ્કર બનીને અપેયપાન- ઈંડાની ડેકવાળા - જીલેટીવાળા આઈસ્ક્રીમાદિમાં બહુ મજા આવતી હતી તે ૧ એમ યાદ કરાવી ધખધખતા સીસા જેવું પ્રવાહી નારકના મોઢામાં...! રડે છે. પરસ્ત્રીલંપટ અને વિષયાસક્ત જીવોને તાંબાની તપાવેલી - ધગધગતી પૂતળીખોનું આલિંગન કરાવે છે.
7 7 7
2 2 2 2
2 2
- (y અનોચકૃત વેદના: જેમ મનુષ્યલોકમાં એક શેરીના કૂતરા બીજી !
ફોરીના કૂતરાને જોઈ સામસામા વસે છે, ભસે છે અને ઘરડીયા કરે છે ! તૈમ નારડીઓ પણ પરસ્પર ક્રોધથી ધમધમતા એકબીજા સામે ધસે 1 છે, ઘુરકીયા કરે છે, ઝગડે છે, મારે છે, છેદે છે, દુ:ખ આપે છે કારણ કે તેઓને પરસ્પર જન્મજાત વૈર હોય છે. ભાલા- તલવાર-બાણ તેમજ હાથ-પટા કે દાંતના પ્રહારથી એકબીરના અંગોપાંગ છેદાઈ જાય છે અને કતલખાનામાં કપાયેલા અંગોપાંગવાળા પશુઓની જેમ તરફડીયા મારે છે.
TI P P P P T F T F S S S 1 AA IIIIIIIIIIIIIIIIIII
AVYYYY"
1 [૨૬ભૂક્તિ કેવી? એ નકભૂમિ દાંતરડા અને પુરવત જેવી ક૬ હોય છે. ભૂમિનો સ્પર
અત્યંત દુ:ખદાયી હોય છે.તે એ નરકભૂમિમાં કાળી અમાસની રાત્રિ કરતાં પણ વધુ ભયાનક અતિ 1 ભીષણા અને ગાઢ અંધકાર હોય છે ! પૂજારાનું તો નામ માબ નથી.
ત્યાં કોઈ બારી-બારણાંદ છે વેન્ટીલેશન નથી! cલીમડાની ગળી જેવી, દુનિયાની કડવામાં કડવી ચીજ કરતાં પણ--- 1 અનંતગુણી કડવાશ ત્યાંની ભૂમિમાં હોય છે. - દર દેર, ચોમેર લટ-બાખા-પેશાબ અને વિષ્ણુ જેવા દીધમયકાળો પથરાયેલા હોય છે, જ્યાં પગ મૂકો ત્યાં લોહી- ચરબી - પ જેવા અશુધિ પદાર્થો હોય છે. સ્માનની જેમ ચારે બાજુ દેક ઠેકાણે માંસહાડકા જેવા ઢગલા ખડકાયેલા હોય છે અને લોહી-પ જેવી નદીઓ વહેતી હોય છે. સડી રહેલા મડદાંથી અધિs દુધ મારી રહી હોય . આ રીધ મનુષ્ય તો સહન જ ન કરી શકે. અરે ! આ સડાની બદબૂ. મારી રહેલો માત્ર એક જ ડણયો જે મનુષ્યલોકનાં મુંબઈ છે કલકત્તા નેવાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરમાં લાવીને મૂકવામાં આવે તો તે રાહેરના તમામ મનુષ્યો ખતમ થઈ જાય. મનુષ્યો તો શું ?-- | કૂતરા બિલાડા - ઉંદર જેવા પ્રાણીઓ પણ આ બદબૂથી જીવતા ન રહે કે નરકનાં જુવો વિશે જાણવા થોચ: ---- ( મિથ્યાષ્ટિ , મઠારંભી , પરિગ્રહી, તીવ્ર દૌધી , શીલ રહિત, પાપની
મતિવાળો અને રૌદ્ર પરિણામી જીવ નરકયુને બાંધે છે. ---- ( નારઠીના જીવો નપુંસક દવાના હોય છે. ( તેમનું શરીર વૈક્રિય હોય છે. એટલે નાનું-મોટું થઈ શકે. તેમનું
( શરીર ઉપાય, દાચ તો પણ પારાની જેમ ભેગું થઈ જાય. - છ સાત નરક પૃથ્વીમાં કેમકૃત અને અનન્યકૃત વેદના હોય છે. -- | પહેલી પ્રણા વરકમાં પરમાધામીકૃત વેદના પણ હોય છે. (૫) નાટ્ટો મરીને પુન: નકસમાં ન જન્મે. તેમજ દૈવાતિ પણ ન પામે. !
'નરકમાંથી નીકળી જીવ મનુષ્ય ૩ તિર્યંચ ગતિમાં જન્મે છે. -( નારકીનાં જીવોને કૃષ્ણા, નીલ, કાપોત - મા અશાબ લેયાં હોય છે. 19 નારડીનાં જાવોને વિનંગાપન (અવધિજ્ઞાનપરંતુ મિયાત સતિનું).
2 2 2 2 2
2 2 2 2 2
રાત-ધ્વિસ દુઃખથી પીડાતા નારકા એ પાસ પણ સુખપૂર્વક લઈ શકતા નથી. એમના લમણો કેવળ દુઃખ જ લદાયેલું છે. 'નારકના જીવોને પછાડવામાં આવે , કાપવામાં આવે, તળવામાં આવે તેવામાં આવે, તોડવામાં આવે, ઓગાળવામાં આવે , તો પણ, અશુભ ક્રિય પૂગલો પાછા પારાના રસની જેમ હુતા એવા થઈ જાય છે, તેઓ દુઃખથી કંટાળીને મરવા ઈચ્છે તો પણ પોતાના નિરપક્રમ આયુષ્યની પૂetત પૂર્વે મરી શકતા નથી. ઘpic ઘણો કાળ આ 1 ઘોર પીડા- વૈદનાખો તેઓને રડતાં રડતાં અનિચ્છાએ સહેવી જ
2
2 2
2
2 2
Page #172
--------------------------------------------------------------------------
________________
با و
با
با
છે તે છે કહે છે કે -
با با
- હોય છે. માન, સમ્યગટષ્ટિ જુવો ? તેમનો આયુષ્યન-છાંધr
સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં પડ્યાં હોય, તેમને અવધિજ્ઞાન હોય. - () દીણ કઈ ન૨૬ સુધી જઈ શકે ?
અસંતી પંચેન્દ્રિય તિર્થય સુધી પહેલી નરક સુધી જઈ શકે છે. - 6 રાજ ભુજપરિસર્પ ( ખિસકોલી, ગિરોળી) બીજી નરક સુધી જઈ શકે. & પક્ષીઓ વધુમાં વધુ બીજુ નડે જઈ શકે. (ખેચર) G) થતુષ્પદ પ્રાણીઓ ચોથી નરક સુધી જઈ શકે, હૈ ઉર પરિસર્ષ (માપ આદિ પાંચમી નરક સુધી જઈ શકે. -
સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી જઈ શકે . છે મનુષ્ય (પુરુષ) અને માછલા સાતમી Gરક સુધી જઈ શકે. - (૯) દયા સંઘયણવાળો જીવ કઈ નર૬ સુધી જઈ શકે ? ----
G, છેવ૬ સંદાયણાવાળી જીવ વધુમાં વધુ બીજુ નરક સુધી જઈ શકે , 6 કિલીકા સંઘયણવાળી જીવ વધુમાં વધુ જ્ઞજી નરક સુધી જઈ શકે. 8 અર્ધનારાય સંધયાવાળો જીવ વધુમાં વધુ ચોથી નર૬ સુધી જઈ શકે. છે નારાય સંઘયણાવાળી જુવ વધુમાં વધુ પાંચમી નરક સુધી જઈ શકે. હ માપનનારાય સંઘયાવાળો જીવ વધુમાં વધુ છઠ્ઠી નરક સુધી જઈ શકે.
વજખમનારાય સંઘયણવાળી જીવ વધુમાં વધુ સાતમી નર૬ સુધી નય. (૧) નરકમાંથી નીકળેલો જીવ શું બની શકે ?
6) પહેલી નરકમાંથી આવેલી જાવ ચક્રવત બની શકે. દ બીજ નર્કમાંથી આવૈલો જીવ બળદેવ અને વાસુદેવ બની રહે, 6 પહેલી ના નરક માંથી આવેલા જીવ તીર્થકર બની શકે. - તિપહેલી વાર “નરમાંથી માયેલો જુવ કેવળી બની શકે, e પડેલી પાંચ ન૨૬માંથી આવેલો જીવ સાધુ બની શકે (વારંમ પામી દિ પટૅલી છ નરકમાંથી ખાવેલો જુવ દેશવિરતી શ્રાવક બની શકે ? જે ગમે તે નરકમાંથી ખાવેલો જીવ સમ્યફ દર્શન પામી શકે છે.
v૮૬ 5 6 tી
-
2 2 2 2 2 2
| મનુષ્ય પંચેન્દ્રિયનો ચોથો પ્રકાર 1 મધ્યલોક :
- મનુષ્યોનાં જન્મ અને મરણ મધ્યલોકમાં આવેલ મનુષ્યલોકમાં જ થાય છે. માટે , મનુષ્યનાં ભેદોની વિચારણા કરતાં પહેલાં -મધ્યલોકનું જ્ઞાન મેળવીએ.
મધ્યલોક , ૧૪ રાજલોકમાં ઊર્વલોક અને અધોલtવની વચ્ચે | બાવેલો છે, માટે મધ્યલોક કહેવાય છે. મધ્યલોક ૧ ૨ જ પ્રમાણ તિર્થો વિસ્તારવાળી છે (લંબાઈ x પહોળાઈ = ૧ રાજ) , તેથી તેને તિલોક મિર્થ_બોક પણ કહેવાય છે. તેની ઊંચાઈ જાડાઈ--- ' ૧૮oo યોજન છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમૃદ્રો આવેલાં છે.
- મધ્યબીકની બરાબર મધ્યમાં જંબુઢીપ આવેલો છે , તે એક લાખ યોજનનાં વિસ્તારવાળ(લાંબો પહોળો છે, તથrદેખાતાંપૂર્ણિમાનાં ચંદ્ર જેવો છે રોટલી જેવો ગોળાકારે છે.
- જંબદ્દીપની ફરતે, બે લાખ યોજનનાં વિસ્તારવાળો-લવણસમુદ્ર આધેલાં છે. તેની ફરતે, અનુકમે નીચે જણવ્વલ નામોવાળ અને ડબલ - ડબલ વિસ્તારવાળાં દીપ-સમુદ્રો આવેલાં છે: -- 0 જંબુઢીપ (લાખ યોજન) (૨) લવણ સમુદ્ર (૨ લાખ યૌજન)
ઘાતકીખંડ દીપ (૪ લાખ યોજનજી કાળીદધિ સમુદ્ર(6 લાખ ચૌજો.. 'પુખરવર ફ્રીપ (લાખ યોજ) છ પુષ્કરવર સમુદ્ર ૭૨ લાખ યોજન)/
ઈ વર્ણવર, પ (૬૪ લાખ યોજન) ) વણવર મમુ (લાખ યોની - tછ ક્ષીરવ૨ દીપ (૨૫૬ લાખ યોજન) (૧) લીવર સમુદ્ર (પાર લાખ યોજન (૧) તવદ દીપ (૧૦ર૪ લાખ યોજ-)(G) ધૂતવર સમુદ્ર (ર૦૪૮ લાખ યોની - (1) ઈકવર દીપ ૦૯૬ લાખ યોજન) (1જી ઈકવર સમુદ્ર(સૉર લાખ યોજન) hપ) નંદીશ્વર દીપ (s321 લાખ યોજનy(15) નંદીશ્વર સમુદ્ર(૩૭૬૮ લાખયોજન
- આ રીતે, સરખા જ નામવાળા દીપ-સમુદ્ર વારાફરતી આવ્યા કરે છે. વળી હવે જે-જે દીપનાં નામ આવશે, તેને ‘વર' અને -- •વરાજભાસ” લાડવાથી જે નામ બને, તે નામવાળા હીપ- સમુદ્રો | અનુક્રમે જાણાવા. તેને ઝિપ્રત્યવતારતા કહે છે. તે આ રીતે - નંદીશ્વર સમુદ્રને ફરતો અરુણા દીપ + અરુણા સમુદ્ર + અરુણાવ૨ ટ્રીપ + અણવર સમુદ્ર : અરુણહરાવભાસ ટ્રીપ+ અરુણાવરાવબાસ સમુદ્ર |
- આ પછી, અનુક્રમે, હેંડલ , ઢય અને ત્યાર પછી , ઉત્તમ વસ્તુઓનાં નામવાળાં અને અત્ન -
ખ , રૂચક, જગ, કુર,
k
IIIIIIIIIIINNITAT
નરકનું વર્ણત જાણીને, સમજદાર કે મુખવાંકુ જીવે, તીવ્ર કષાયનો; ત્યાગ કરવો, અતિ આન્નને ત્યજવો, Éિસાદ બાવીને શમાવવા, પાપસ્થાનકોમાં જાગૃત થવું, સાત વ્યસનનો ત્યાગ કરવો , પરીનો. ત્યાગ કરવો , શનિભોજન - મહાવિગઈનો ત્યાગ કરવો , રૌટ ધ્યાન કર; નઠું અને જીવને શુભભાવમાં જોડી રાખવો.
: નરક વિભાગ સમાપ્ત :
22 2 2 2
Page #173
--------------------------------------------------------------------------
________________
(9)
* અલાઉસ
- મધ્ય લોડનું, મિત્ર,
યા૨r સુમ ?
:
. . ૮ ૮ ( IIIIIIIII
૮
/ અલીફાશ
-
પૃષ્ઠરવ૨ અક્કર વાત
તાલાલ
રાજ્યમાં પદાર્થોનાં નામોવાળાં અસંખ્ય-અસંખ્ય દીપ- સમુદ્રો" વારાફરતી નિપ્રસ્થવતારતા વડે કાણાવાં.
- આ રીતે, અસંખ્ય દ્વીપસમુદ્રો ગયાં પછી, બીજો એક નંબટીપ નામે ટીમ આવે છે. એમ દરેક દ્વીપ સમુદ્રોનાં નામવાળાં જ ટીપ- સમુદ્રો અસંખ્યાત- અસંખ્યાત ટ્રીપ-સમુદ્રો ગયાં પછી, ફરી ફરી આવે છે. તેથી, જંબદ્વીપ આદિ તમામ ટીપ- સમુદ્રોનાં | નામવાળાં જ બીજું અસંખ્ય- અસંખ્ય ટીપ-સમુદ્રો આવેલાં છે. અર્થાત નંબદ્દીપ નામવાળાં ફુલ ટીપ અસંખ્ય છે. કુલ લવણ સમુદ્ર નામવાળાં સમુટ્ટો અસંખ્ય છે. વળી દરેક નામોમાં , બિપ્રત્યવતારતા પણ સમજી જ લેવો.
આ રીતે, છેલ્લી જિપ્રત્યવતારતામાં સૂર્ય ટ્રીપ, સૂર્ય સમુદ્ર, - સૂર્યવર દ્વીપ , સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવમામ ટ્રીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર આવે છે. તે પછી, છેલ્લાં પાંચ ટીપ - અને પાંચ સમૃદ્ધ છે. તેમાં બિyત્યવતારતા નથી. તે આ પ્રમાણે છે: દેવ ટ્રીપ ન દેવ સમુદ્ર નાગ દ્વીપ + નાગ સમુદ્રને ય ટ્રીપ + + યણ સમુદ્ર ભૂત દ્વીપ + ત સમુદ્ર - સ્વયંભૂરમણ ટીપ+ સ્વયંભૂરમણ સમુદ્ર . એ પછી , અલોક આવે છે.
ખાસ ધ્યાનમાં રાખવું , ઉત્તર- ઉત્તરનાં (પછી-પછીનાં) 1 ટ્રીપ કે સમુદ્રનાં વિસ્તાર, પૂર્વ- પૂર્વનાં ટ્રીપ દે સમુદ્રનાં વિસ્તા,
કરતાં ડબલ- ડબલ હોય છે. વળી, જંબદ્દી, દેખાતાં હિંમાનાં | ચંદ્ર જેવો ગોળ છે. ત્યારે બાકીનાં તમામ સમુદ્ર અને ટ્રીપ, બંગડીની જેમ વલથાકારે છે.
ને
રાખ્યાત મંન -
અસખ્યાલ
- અલકાકારા
લાલક્ષણો
? ? ? ? ? ? ? ? ? ?
જ મધ્યલોકની ઊંચાઈ :
મધ્યલોકની મધ્યમાં , જંબટીપ આવેલ છે. તેની મધ્યમાં મેરુપર્વત આવેલ છે. મેરુપર્વતની અંદરનાં કંદના મુળના) ઉર્ધ્વ ભાગમાં, ગાયનાં સ્તનની જેમ ૪+૪ = ૮ રૂચક પ્રદેશો
આવેલાં છે. તે “ચોરસ રૂચક' ના નામથી ઓળખાય છે. તે ‘સમતલા' પણ કહેવાય છે. વળી તે, એક રાજ પ્રમાણ, મધ્યલોકનો બરાબર મધ્યનો ભાગ છે. આ રૂચકની અપેક્ષાખે, ઉપરનાં ૯૦૦ ચૌજન અને નીચેનાં ૯00 યોજન મધ્યલોકમાં ગણાય છે. તેથી, મધ્યલોકની
મધ્યલોકમાં આવેલાં અસંખ્ય દ્વીપ- સમુદ્રો જંબુદ્દીપ થી સ્વયંભૂમણ સમુદ્ર સુધી
12
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉ૪)
જે
મનુષ્યનાં 303 ભેદ આગળ જણાવ્યાં પ્રમાણે, મધ્યલોકમાં પહેલો નંબીય, બીજે ઘાતકીખંડ ઠપ અને સ્ત્રીને પુરિવર હીપ આવેલ છે. પુષ્ક૨વરદીપનાં મધ્યમાં ગોળાકારે (વલયાકારે) માનુષીનાર પર્વત’ આવેલ હોવાથી , તેનાં બે ભાગ પડી જાય છે. તેથી, જંબુદીપ, ઘાતકીખંડ દીપ , અને અડધો પુષ્કરવટ દીપ મળીને , અઢી દીપ થાય છે.' મનનાં જન્મ અને મરણ આ અઢીટ્રીપમાં જ થતાં હોવાથી, તેમ‘મનુષ્યલોક' તરીકે ઓળખાય છે.
-> p'p 'p'p'p'.
0 0 , , , , , , , - \'' ૮ “\ ૦ ૮ ૮ ૮ ૨
આ અઢીટ્રીપમાં મનુષ્યલોકમાં , મનુષ્યોને ઉત્પના થવાનાં ૧૦૧ કોમો છે. તેં નીચે પ્રમાણે છે:
જંબુઢીપમાં ૯ ક્ષેત્ર
લવણસમુદ્રમાં ૫૬ ક્ષેત્ર -ઘાતદખંડમાં ૧૮ ક્ષેત્ર અર્ધપુષ્કવરીપમાં 10
૧૦૧ ક્ષેત્ર छ ,मुद्वीपा
+ ૧૪ જ બંધ
એરાલત કૌત્ર
'
પરવર રાષ્ટ્ર
મનુષ્યલોક
અઢીદ્વીપ
ધિ સમુને
હિરણ્યવંત ક્ષેત્ર
7 કોલોદધિ,
ધની ડે
૨મ્યક ક્ષેત્ર
'લો રસ
#JA
'
Bરૂ
-ઉતર કુરુક્ષેત્ર
'
મહાવિદ ક્ષેત્ર
૧૧૧ ૧૧.૧ ૧૬૦૦૦૧
|
'My
- દેવગુરૂકત્ર
લશે મુદ્ર છે
હરિવર્ષ નેત્ર
હિમવંતોત્ર
રે
8
)
આ મનુષ્યલોક (અઢી ટીપ) ૪૫ લાખ યોજનનાં વિસ્તારવાળો છે. તે આ પ્રમાણ : : જંબુટીપ +
૧ લાખ યોજન લવાસમુદ્ર - ૨ + ૨ = ૪ લાખ યોજન ઘાતકીખંડ + ૪ + ૪ = 2 લાખ યોજન કાળોદધિ સમુદ્રને ૮ + ૮ - ૧૬ લાખ યોજન અર્ધપૂષ્કરવર પ -૬ ૮ + ૮ = ૧૬ લાખ યોજન અઢીથ્રીપ = મનુષ્યલોક + ૪૫ લાખ યોજન:
આ ભરતક્ષેત્ર લઘુ હિમવન પર્વત
દક્ષિકા બુદ્વીપ
Page #175
--------------------------------------------------------------------------
________________
છે
. , U
* આગળ બતાવેલ જંબુદ્દીપનાં ચિત્રમાં જોશો તો જણાશે કે જંબડ્ડીપમાં કુલ ૯ ત્રિો છે જ્યાં મનુષ્ય હોય છે. તેમનાં નામ દક્ષિણથી ઉત્તર તરફ આ પ્રમાણે છે : (૧) ભરતક્ષેખ (૨) મયંત ક્ષેત્ર છે હરિવર્ષ ત્ર ઈ દેવ૬૨ તેમ , (૫) મહાવિદેહ કેબ ) ઉત્તરકુ૨ ક્ષેત્ર () ૨મ્યક ક્ષેત્ર છે હિયવંત ક્ષેત્ર (૯) ઐરાવત લેખ.
-દાનંદી નડન ચિત્ર: ઉતર રુઈપુકાર પર્વત પ્રથમ દવાની .
સ્વર્ય દાવકી ખંડ
જ
,
शप
ઉત૨૭૩
TILL
કે
લવ સર
, , , ,
'
ઉત્તરકુરેઝ
- 2 Sep' '''' , , , , , ft b b
,
પશ્ચિમ મૈ
સેર પર્વની
||
N
,
-
* પ૬ અંતરટ્ટીપ :
જ આગળ બતાવ્યા પ્રમાણે , જંબુદ્વીપનાં દક્ષિણ ભાગમાં , --- | ભરતક્ષેત્ર અને હિમવંતકોમની વચ્ચે લધુ હિમવંત પર્વત’ આવેલ છે. - તેમજ, જંબુદીપનાં ઉત્તર ભાગમાં , ઐરાવત ક્ષેત્ર અને દિરહુચવંત ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત’ ખાવેલ છે. આ બંને પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં , લવાણ સમુદ્રમાં , દાઢનાં આકારે ,
બે - બે ટુકડા નીકળે છે. તેથી કુલ આઠ દાઢા થાય, દરેક દાઢા પર - - 1 ૭ ટીપ આવેલાં છે. ખામ ૮૩ ૫૬ ટ્રીપ થાય . આ દ્વીપીની
ચારેબાજુ પાણી હોવાથી , તે ‘પ૬ અંતરડ્ડીપ' તરીકે ઓળખાય છે. - || આ રીતે, લવણસમુદ્રમાં પ૬ અંતરદ્દીપ એટલે કે મનુષ્ય જ્યાં- ઉત્પન્ન થાય એવાં પક ક્ષેત્રો આવેલાં છે.
મહાવિદ શૈક
,
हयात्र
જ
વગુરૂ કોત્ર
સ,
, ,
ભા૨તોત્રી
VI
R Im
કરતો
,
Aઈયુછાર પર્વત
જ મત
દરેક
, , , , ,
n
ઘાતકીખંડ ઢીપ:
૨ લાખ થીજાનાં લવણ સમુદ્રને ફરતો લાખ યૌજનનો ઘાતકીખંડ ટ્રીપ અાવેલ છે. ઘાતકીખંડ ઢીપમાં , દક્ષિણ અને ઉત્તરમાં ‘ઈપુકાર પર્વત' આવેલ છે જેને કારણો ઘાતકીખંડના બે વિભાગ થાય છે : (૧) પૂર્વ ઘાતકી ખંડ અને () પશ્ચિમ ઘાતકી ખંડ.
માં બંનેય ખંડમાં, જંબદ્વીપની માલૂક ૯-૯ હેમો આવેલાં છે. તેથી, ઘાતકી ખંડમાં , પૂર્વ-પશ્ચિમ બંને ખંડનાં મળીને , કુલ રમાવેલાં છે. તે ક્ષેત્રોનાં નામ પણ જંબુદ્વીપનાં ક્ષેત્રો પ્રમાણે જ છે. તેથી ઘાતકીખંડના ૧૮ મો આ પ્રમાણે છે : (૧) બે ભરતન, (૨) બે હિમવંતબ ) બે હરિવર્ષ ક્ષેત્ર ) બે દેવકુ ક્ષેત્ર (પ) બે
માયિદે ક્ષેત્ર ૬) બે ઉત્તરમ () બે રમ્ય ક્ષેત્ર (2) બે ' ફિ૨યવંત ક્ષેત્ર છ બે ઐરાવત ક્ષેત્ર .
, , , , , , h૧૦૦ nunળા
,
શા પુષ્ક૨વર ટીપ - અર્ધપુષ્કરવર - પુષ્ઠરાઈ દીપ : ---- f , પુષ્કરવર દીપની મધ્ય ભાગમાં, વલયાકારે (બંગડી આકારેy - માનુણોત્તર પર્વત' આવેલ છે જેનાં કારણે પુષ્કરધરદ્વીપનાં બે બાળ પડે છે : ( બાહ્ય પુષ્ઠરાર્ધ દ્વીપ અને અત્યંતર પુષ્કરાઈ ઢીમ . આ અત્યંતર પુષ્કરાઈ દ્વીપમાં ઘાતકીખંડની જેમ ૧૮ ક્ષેત્રો આવેલા છે. આ ૧૮ કે મનુષ્યો હોય છે. તેથી પુષ્ઠરાર્ધ દ્વીપનાં ૧ કોનાં નામો આ પ્રમાણે છે : (૧) બે ભરત બ » બે હિમવંત ક્ષેત્ર ,
» બે હરિવર્ષ ક્ષેત્ર છે બે દેવકુ૨ ક્ષેત્ર ૫) એ મહાવિદેહુ , -આઇ બે ઉર ૨૧૬ કેસ ઈ બે રમ્યક ક્ષેત્ર C) બે હિરહયવંત ક્ષેત્ર © બે ઐરાવત :
- બાહા પુષ્કરાઈ દ્વીપમાં મનુષ્યો હોતાં નથી અથવા માનુષોત્તર પર્વતની બહારની બાજુ મનુષ્ટ હોતાં નથી.
Page #176
--------------------------------------------------------------------------
________________
ત
માનજો.
બા yબાઈ
6
નટ
ASA
અઢી ટીપમાં પંદર કર્મભૂમિ મને ત્રીસ કર્મભૂમિ છે તે ચિત્રના માધ્યમે મા રીતે સમજી શકાય,
ચૈત્ર 1
-
પશ્ચિમ
વી = { 5
ફન
4
ઉત્ત
રત
Sિ
19
TIઉત્તર11/
| મકા વૉર્ડ क्षेत्र
દિવયવંત
રયકૃવષે | રસ્થવર્ષ/
વિરધવત /
SEB
હિરણ્યવંત મિરયવંત|
| રમ
]
ઉત્તર
| ઉત્તરકુરૂ
i
ઉત્તર | ઉત્તર | કવિધ ષાવિકા
પનાપાલ
TO
AC
SAUVA
ખોવાય)
. ALL
દેવ
દેનાર
દર
પરિવર્ષ / રિવર્ષ
પરિવર્ષ
નરિવર્ષ
T
દિષવંત
ઘiા
કરપર્વત
હિમવૈત મિત
Iuuuuuuuuuuuuuuu
મે
અઢી દ્વીપ = મનુષ્યલોકનાં ૧૦૧ ક્ષેત્રો : -
જિંદીપમાં | ધોતકીખંડમાં પુખરાર્ધમાં (૧) ભરતક્ષેત્ત . 1) હિંમવંત
| હરિવર્ષ ક્ષેત્ર | દેવ૬૨ x (of મફાવિદેહુ લેબ (6) ઉત્તર૬૨ ( રમ્ય ક્ષેત્ર ( હિરણ્યવંત ક્ષેત્ર © એરાવત ક્ષેત્ર
કુલ છેઝ (૭) પ૬ અંતરદ્વીપ લવણ સમુદ્રમાં | કુલ ક્ષેત્ર
અઢી ઢીપમાં - મનુષ્યલોકમાં
હ - - - - - - • •
-
ટ ડ ઠ ડ = ૮ ૮ દ દm/
- - - - - - - - -
-
-
સામેનું કોષ્ટક જોતાં ખ્યાલ આવશે કે, અઢી ટીપમાં, બરતોમ -આદ લેમ દરેક ક્ષેત્રો પપ ની સંખ્યામાં છે. તેમાંથી, - H૫ ભરતક્ષેત્ર + ૫ મહાવિદેહુ ક્ષેત્ર + પ રાવત ક્ષેત્ર ૧૫ કર્મભૂમિ , - તેમજ, ૫ હિમવંત + + હુરિવર્ષ + પ દેવ૬૨ + પ ઉત્તરકુ૨ +
| મ રમ્યવર્ષ + ૫ હિરણચવંત = 30 અકર્મભૂમિ ઘાય. - એટલે, ૧૫ કર્મભૂમિ + 30 અકર્મભૂમિ + ૫૬ અંતરડ્રીપ = ૧૦૧ સેમ.| કર્મભૂમિ: જ્યાં અમિ (રાહ્મ), મસિ (વ્યાપાર) , કૃષિ(ખેતી)
પ્રર્વતતા હોય અથવા જ્યાં મૌસમા પ્રવર્તતો હોય, તેવા તેમને -દુર્મભૂમિ' કહેવામાં આવે છે. અકર્મભૂમિ: ને ક્ષેત્રમાં ક્યારેય અસિ, મણિ, કૃષિનાં વ્યવહાર ઠંય તણી’ , તેમજ, મોક્ષમાર્ગ પણ પ્રર્વતતો ન હોય , પરંતુ, યુગલિક
-
-
eી
૭
૫૬
૧૦૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૩૪૫
અને કલ્પવૃક્ષની વ્યવસ્થા હોય, તે ક્ષેત્રને અકર્મભૂમિ' કહેવાય છે. યુગલિકો ઈચ્છિત વસ્તુઓ દસ પ્રકારનાં કલ્પવૃક્ષ પાસેથી મેળવી લે છે. જો કે, અંતરદૃીપમાં પણ ચકર્મભૂમિની નૈમ યુગલિકાદિ વ્યવસ્થા છે. છતાં તે ાવણ સમુદ્રમાં હોવાથી અને તેની ચારે તરફ પાણી હોવાથી તે અંતરટ્રીપનાં નામે ઓળખાય છે.
આમ, મનુષ્યલોકમાં આગળ જણાવ્યાં મુજબ ૧૦૧ ક્ષેત્રો આવેલાં છે. આ ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યોનો વસવાટ હોવાથી મનુષ્યનાં ૧૦૧ ભેદ થાય. આ મનુષ્યો બે પ્રકારે છે : (૧) ગર્ભજ અને સમુચ્છિમ ગર્ભજ = માતાર્તા- પિતાના સંયોગ દ્વારા ઉત્પન્ન થાય તે
=
(a)
સંમૂર્તિમ માતા-પિતાના સંયીંગ વિના અશુચિમાં ઉત્પન્ન થાય વળી, ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેટ હોય જ્યારે સંમૂર્તિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય (પર્યાપ્તા હોતાં નથી). 101 ગર્ભજ પર્યાપ્તા
ની.
+ ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા
+ ૧૦૧ સંમૂસ્લિમ અપર્યાપ્તા
303
ભેદ મનુષ્યના થાય .
કુલ
પ્રશ્નઃ સંપૂર્ચ્છિમ મનુષ્યા ક્યાં હોય ? ટુવા હોય ?
જવાબ: સઁપૂર્ણિમ મનુષ્યોની અવગાના (ઊંચાઈ) અંગુલનાં અસંખ્યાતમાં ભાગ જેટલી હોવાથી, તે ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે
પણ ક
સાધનોથી દેખી રકાતાં નથી. સંમૂર્છિમ મનુષ્યો માનવની અશુચિમાં પેદા થતાં હોવાથી, તે માનવની અશુચિમાં હોય છે. મનુષ્યનાં શરીરથી છૂટાં પડેલાં મળ (વિષ્ટા), સૂત્ર, કાનની મૈલ, આંખની મૈલ (પિયાં), નાકની ઝૈલ સૈડાં અને ગુંગા), ૬૬, ભૂંડ, પિત્ત, ઉલ્ટી, એંઠવાડ, નાખની મેલ, દારીનો ખૈલ, લોહી, પર, માસ, વીરે કોઈપણ અશુચિમાં ૪૮ મિનીટ પસાર થયે, અસંખ્ય સંમિ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને તેમાં તેમની જન્મ-મરણની પરંપરા પણ ચાલ્યાં કરતી હોય છે. સંમૂશ્ચિમ મનુષ્યો પંચેન્દ્રિય છે માટે તેમને પાંચથ ઈન્દ્રિયો હોય છે, પરંતુ મન હીતું નથી. તેથી તે અસતી હોય છે.
જીવ
タ
シ
385
संज्ञी : के भुपोने मन होय, ते भुवो संज्ञी उद्देपाय छे. દા.ત. : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય, દૈવ, નારકી .
છે અસંતી જે જીવીતે મન ન હોય, તે જીવી અસંતી કહેવાય છે. દા.ત. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સમૃર્ણિમ તિર્થચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્ય .
ઊ અસંખ્ય સંમુર્ણિમ મનુષ્યોની હિંસાથી બચવાના ઉપાયો : (1) નાક, કાન, નખ, શરીર વગેરેનો મેલ કાઢવો નહીં. જો કાઢો, તો ચૂનો, રાખ હૈ ધૂળમાં મસળીને મિક્સ કરી દેવો.
(૨)
જ્યાં ત્યાં થૂંકવું નહીં. જો થૂંક્યું જ પડે, તો કીડી વગેરે જીવ ન હોય તેવી ધૂનમાં થૂંક્યા બાદ, થૂંકને રેતીમાં બરાબર મિક્સ કરી દેવી. (૩) શરદી થઈ હોય, તો જ્યાં-ત્યાં લીંટ નાખવી વ્હી. ખૈરીયામાં વસ્તનાં ટુકડામાં) લીંટ લઈને ઘસી નાખવી. થોડીવારમાં ખેરીયું સૂકાઈ જાય તેમ ખુલ્લું મૂકવું.
"
નગરની વહી જતી ખાળ ગટર વગેરેમાં કોઈ વસ્તુ નાખથી નહી. તેમડે તેમાં માનવીની અશુચિ વગેરે હોવાથી અસંખ્ય સંમૂર્છિમની પરંપરાનો
સંનવ છે.
খে
સ્નાનનું પાણી કે ધોયેલ વસ્ત્રાદિનું પાણી ગટરમાં ન જવા દેવું. ખુલ્લાં સ્થાનમાં મૂકાઈ જાય તે રીતે ઉપયોગ રાખવો. કૂવા, નદી, તળાવ વગેરેનાં કિનારે બેસીને કપડાં ન ધોવાં, સ્નાન ન કરવું.
[5]
સ્નાનનું પાણી, ચંદુ પાણી, પગ વગેરે ધોયેલ પાણી, ચોડનાં એક
સ્થાને પ ન રહે, તેનો ઉપયોગ રાખવો. જો બે ઘડીમાં બધું સૂકાઈ ન જાય, તો સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ છે. ઘણી વાર, પત્થરનાં નાનાંનાનાં ખાડાં ખાંચામાં પાણી રહી જાય છે. તો તે ન રહી જાય તેની કાળજા લેવી જોઈએ.
(9)
ઘડા વગેરેમાંથી પાણી પીધાં બાદ, અંકા ગ્લાસને ઘડા વગેરેમાં ફ્રી ન નાંખવો. કારણ કે, તેમ થતાં ઘડાનું બધું જ પાણી એંઠુ થઈ જાય અને બે ઘડી બાદ અસંખ્ય સંમુર્ફ્યુિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ રહે. પાણી પીધાં બાદ ગ્લાસને વસ્ત્રાદિથી લૂંછી લેવો જોઈએ.
મેલું વા કે પસીનો વગેરે અર્થાય જે પાણીમાં પડી જાય, તે
CO
Page #178
--------------------------------------------------------------------------
________________
૨ ઉ૪)
, , 1 5
= 'h','' V
2 , , , , , ,
[પાણીનો બે ઘડીમાં નિકાલ કરી દેવો જોઈએ. (છ- રસ્તામાં ટોળાયેલ પાણીમાં ચાલવું હીં. કારણ કે, તેથી પાણીનાં-જીવોની હિંસા તો થાય જ, પણ સાથે, પાણીમાં પગનો મેલ ઉતરવાથી,
તેમાં બે ઘડી બાદ , અસંખ્ય સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ અને 'વિરાધનાની પરંપરા શરૂ થઈ જાય. (૧) જમ્યાં બાદ , ભોજન- પાણી ખેંદા મૂવાં નહી. કારણ કે, બે ઘડી -
બાદ, તેમાં સંમિ મનુગો ઉત્પન્ન થાય છે. માટે, જમ્યાં બાદ, થાળી આદિ ધોઈને પીધાં બાદ, ધાની આદિ વાસણો બે ઘડી પહેલાં સૂકાઈ જાય તેમ કરવું ઉપિત છે. કેટલાંક સમજુ શ્રાવકો, થાળી
આદિ રૂમાલથી લૂંછીને કોરી કરી નાંખતા હોય છે.------- () જમતી વખતે દવાડો જમીન ઉપર ન પડે તેની કાળજી રાખવી.'
જે તબિયતાદનાં કારણો, ભોજન મેં મૂકવું પડે, તો તુરંત કૂતરાદિની અનુકંપા કરીને , સંમૂરિષ્ઠમ મનુષ્યની વિરાધનામાંથી બચવું ઉuિત છે. - વળી, જમ્યા બાદ , એંઠા વાળી વગેરે કોઈ કુંડમાં રાખેલ પાણીમાં નાંખીને ન ધોવાં. દાણો ને એવી પ્રથા જોવા મળે છે કે, હુંડમાં પાણી રાખેલ હોય અને તેમાં જ જમનારા થાળી વગેરે ધોઈ નાખે. આમ કરવાથી, કુંડના પાણીમાં અસંખ્ય સંઠ્ઠિમ મનુષ્યની - વસાની પરંપરા ઉભી થાય છે. -
હટલ-લારી વગેરે ઉપર કોઈ પણ ભોજન ન લેવું. કારણ કે, ત્યાં | સંમૃમિ મનુષ્યોની વિરાધના ઘeણી હોય છે.
ચંદિલ (સંડાસ) બહાર ખુલ્લામાં જ વાય તો સારું. વર્તમાનમાં, પાતાળ ક્વાવાળાં સંડાસોથી. હિંસકતા વેંધી છે. મનુષ્યની ધિરા, પાતાળ કૂવામાં એકઠી થાય છે અને સંડાસમાં ગયાં બાદ , એક ડોલ જેટલું પાણી પણ અંદ૨ નાંખવું પડે છે. અંદર તડડ વગેરે ન મળવાથી અને પાણી પણ સાથે હોવાથી, યિા સૂકાતી નથી. બે ઘડી બાદ , અનેક વર્ષો સુધી, અસંખ્ય સંકૃમિ મનુષ્યોનાં જન્મ મરણની પરંપરા ચાલે છે. વળી તેમાં અનેક પ્રકારનાં ત્રસ જીવો પણ ઉત્પન્ન થઈ જાય છે. માટે વર્તમાનકાળનાં સંડાસો એટલે જીવÉસાની ફુરી છે. સંડાસનું પાપ ધણું મોટું | છે. પાપની આત્માઓએ , આ પાપથી કોઈપણ હિસાબે | બચવું જોઈએ, ફક્ય એટલો પ્રયત્ન કરવો જ જોઈએ.
भूतरडी पोरेमा ने पेशामन यो मां पेशाम में ઘડીમાં મૂકાઈ જાય તેવાં સ્થાનનો ઉપયોગ કરવો ઉચિત છે. -લઇ પિત્ત કે ઉલટી થાય, ત્યારે તેને ધૂળ રામ સાથે બરોબર
+મિશ્ર કરી દેવાથી , સંર્ણિમ મનુષ્યોની વિરાધનાથી બચી શકાય. (૧છ ગાળામાં કફ થયો હોય અને વારે-વારે કફ નીકળતો હોય, તો
વ્યાં-ત્યાં ઘૂંકવું નહીં. એક નાની હૂંડીમાં રાખ રાખી, તેમાં કફ કાઢો - અને પછી સની દ્વારા તે ડફને રાખમાં મિશ્ર કરી દેવો. છ ઘgણ વ્યક્તિઓને પાનપરા, તમાકુ, માવો ? પાન ખાવાનીકુટેવ હોય છે. આવી વ્યક્તિઓને હાલતાં-ચાલતાં રસ્તામાં પિચકારીમારવાની પણ કુટેવ હોય છે. જો તે પિચકારી હૂંડ) નીચે ડીડી આદિ આવે, તો મરી જાય અને બે ઘડીમાં ને ન સૂકાય, તો સંમૂર્ણિમમનુષ્યોની વિરાધના થાય, માટે, પાનપરાગાદિ ખાવાનું છે પિચકારી
મારવાનું છોડી દેવું જોઈએ. (૪) ડી. ૫૬ વગેરે શારીથી છૂટાં પડે તો, બે ઘડીમાં મુકાઈ જવાં
જોઈએ, તે માટે રાખાદમાં મિશ્ર કરી દેવાં. (૧) ઘણુ પરીમાં , સાબુવાનાં પાણીમાં, રાખે કપડાં પલાળી દેવાય છે. '
ત્યારબાદ, બીર્જા દિવસે સવારે તે દુપડાં ધોવાય છે. પરંતુ, તે ઉચિત સteી' કારણ કે, પાણીમાં પલાવ્યાં બાદ , પાણી મેલું થઈ જતું હોવાથી ,૪૮ મિનીટ સુધી તે પાણી જે સ્થિર રાખી મૂકાય, તો તે પાણીમાં અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્યમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. દર ૪૪૮ મિનીટે , ઉત્પન થયેલાં આ જીવોની સંખ્યામાં સતત ગુણાકાર વાળી, સવાર સુધીમાં તો તેમાં ઘણી મોટી સંખ્યામાં સંમિ જવોની ઉત્પત્તિ + વિરાધના થઈ જાય છે. તેથી, રાત્રે કપડાં પલાળાય નહીં. દિવસે પણ, કપડાં પલાવ્યાં બાદ, ૫૮ મિનીટ પસાર થાય તેપહેલાં , કપડાં ધોવાનું કાર્ય શરૂ કરી નંખાય, તો જીવ વિરાધનાથી બચી
શકાય છે. (2) એંઠા વાસણો ધોવામાં નંખાયા બાદ, ને બે ઘડીમાં ન ધૌવાય,
તો તે એંઠા વાસણોમાં પણ અસંખ્ય સંમુર્ણિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. જેમ-જેમ સમય પસાર થતો જય, તેમ-તેમ સંક્કિમ જીયોની ઉત્પત્તિની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. તેથી, એઠા વાસણો, વધુ સમય પડ્યાં ન રહે તેવી કાળજી શ્રાવકોએ લેવી જોઈએ.
5 5 5 5AAAAAA TH
%
- 2 2 2 2 2 2 22-022)
Page #179
--------------------------------------------------------------------------
________________
( મેલાં પરસેવાંવાળા અથવા વરસાદમાં સ્ત્રીનાં પર્યમાં મેલાં ૧wો - 'બદલતી વખતે, જૂનાં પહેરેલાં ઘરખો , જે ખૂણામાં ચોળીને રાખી મુકાય
અને વ્યવસ્થિત ન મૂકાવાય, તો તે મેલાં-પરસેવાવાળાં - ભીનાં વસ્ત્રોમાં ૪૮ મિનીટ બાદ, અસંખ્ય સંમૂરિÚમ મનુષ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, મેલાં દુપડાં બદલતી વૈળાએ, ખૂણામાં દૂચો વાળીને ફેંકી દેવાને બદલે , વ્યવસ્થિત રીતે સૂકાવાય , તેવી કાળજી લેવી. તે વખતે મૂકાયાં બાદ તરત જ દોરી ઉપરથી લૈંઈ લેવાં જેથી વાઉકાયનાં અસંખ્ય જીવોની બિનજરૂરી વિરાધનાથી પણ બી. વાકાચ . આ નિયમ -પરસેવાંવાળાં મેલાં થયેલાં ગાંજી, મૌજં,
રૂમાલાદ માટે પણ લાગુ પડે છે. (ર) સાાન માટે વપરાયેલ ટુવાલ અથવા વ્યાં બાદ હાથ લૂછવા
માટે વપરાયેલ કાર્ડ નૈપકીન અઘવા પરસેવો લૂછવા માટે વપરાયેલહાથ-રૂમાલાદ, વપરાયાં બાદ જે એક ખૂણામાં ડૂચો વાળીને રાખી દેવાય તો ૪૮ મિનીટ બાદ, તેમાં પણ સંસ્કૃમિ મનુષ્યોની ઉત્પત્તિ શરૂ ઘઈ જાય છે. તેથી રૂમાલાદનો ઉપયોગ કર્યા બાદ , જલ્દીથી ધોવાઈ જાય તથા સૂકાવાઈ જાય તેવી ખાસ કાળજી લેવી. હાથમાબાદ જાડો રાખવાને બદલે, ને પાતળી રખાય, તો વપરાયાં બાદ, ઝડપથી ધોવાઈ નય અને ઝડપથી સૂકાઈ પણ જાય. તેથી, સંમૂર્છાિમ જીવોની તથા વાઉકાયના જીવોની વિરાધનાદી બચી શકાય,
જમ્યાં બાદ , જમવા માટે વપરાયેલ થાળી જ વ્યવસ્થિત ધોઈને પીવાઈ જાય તથાં ધોવાયેલ વાળી રૂમાલથી વ્યવસ્થિત લૂછીને કોરી કરી દેવાય, તો અસંખ્ય સંમૂર્ણિમ મનુષ્યનાં જીવોની વિરાધનાથી બચીશકાય છે. મેંદી થાળીમાં આપણી લાળ ભળેલ હોવાથી , ન ધોવાય,
ન લૂછાય, તો ૪૮ મિનીટ બાદ, તેમાં અસંખ્ય સંકૃમિ જીવોની ઉત્પત્તિ અને વિરાધના થાય. વળી, થાળી ધોઈને પીવાથી
માથંબિલનો લાભ પણ મળે છે. ૨) પાણી પીધાં બાદ, તે પાણીવાનો એઠો ગ્લાસ ને બરોબર
ન લૂંકાય તો ૪૮ મિનીટ બાદ, તેમાં અસંખ્ય સંમૂર્ણિમ મનુષ્યો ઉપન થઈ જાય છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, પાણીપીધાં બાદ, સાસને વ્યવસ્થિત બૂછીને રૂમાલથી કોરું કરીને, રૂમાલને સૂક્વી છું.
P = 'p'p'p'p' P P છે કે ૧૧૧૧ ૧૦
IIIIIIIIIII
(૨)
राज्य मने तो, घर सिवाय पीपार्नु पानी यामरपार्नु राण'-. - કારણ કે, સંભૂમિ જીવો સંબંધી ઝીણી સમજ, મોટાં ભાગનાં લોકો
પાસે ન હોવાથી, એંઠા ગ્લાસને લૂંથ્યા વિના , વારંવાર ઘડામાં નંખાય | છે. તેથી, હા ગ્લાસને લીધે, ઘડાનું સંપૂર્ણ પાણી સંમૂર્હિમ જુવોવાળું થઈ જવાથી, તેવાં પાણીને અડવા માત્રથી પણા અસંખ્ય સંમૂરિૐમ પંચેન્દ્રિય મનુષ્ય જીવોની વિરાધ થાય છે. હવે, આવું પાણી ને -અડાય પણ નહીં, તો પછી પીવાય કઈ રીતે 1( સ્નાનનું , કપડાં ધોયેલું , હાથ ધોયેલું પરમેવાવાળું મેલું પાણી, બાઘમમાં નાખવાને બદલે , જે પાત્ર બને તો, ખુલી જમીનમાંનાખવું. જેથી, અસંખ્ય સંમૂઠ્ઠિમ મનુષ્યોની વિરાધનાથી બચી શકાય:
ઘરમાં પોતું કરવા માટે વપરાયેલ મેલાં વર્માને, ફૂદ્યો વાળીને એક ખૂણો ન રખાય. પરંતુ વ્યવસ્થિત ખુલ્લી જમીન પર નીચોવીનેપછી મૂકવી દેવાય , એવી કાળજી-જાગૃતિ રાખવાથી સંમૂરિષ્ક્રમ જુવીની વિરાધનાથી બચી શકાય છે. - કપાયેલાં નખને સીધે સીધાં ફેંકી ન દેવાય. પરંતુ, તે મને ભેગાં કરીને, ચૂના અથવા રાખ સાથે ભેળવી દેવાયું. નૈવી,નખમાં -
લ મેલને લીધે સંભૂમિ પંચેન્દ્રિય વીની ઉત્પત્તિ અને વિરાધનr ન થાય. શારીર સાથે નખ નડાયેલ હોય, ત્યાં સુધી નખમાં મેલમાંસંમૂર્હિમ મનુષ્યોની ઉત્પતિ ન થાય. પરંતુ, એક વખત શારીરથી પૂરાં થયા બાદ, ઔરવે કે નખ કપાયાં બાદ, જે ૮ મિનીટમાં તેનાં મનને રાખ અથવા ચૂના સાથે ન નૈળવાય, તો તેમાં અસંખ્ય સંમૂર્ણિમ પૌન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ - વિરાધના શરૂ થઈ જય છે. ચૂનો રાખ
ગરમ હોવાઘી, નખનાં મેલમાં જુવોત્પત્તિની સંભાવના રહેતી નથી.(૨) બોરનાં કનિયાં, જંબુનાં દળિયાં, સીતાફળનાં બીજ, પ્લમ
આદિનાં બીજ, કેરીની છાલ, કેરીની ગોટલી , કલિંગરના બીજ, શરડીનાં છોતરાં વગેરેને મોંઢામાંsી ચૂસીને જે બહાર ફેંકી દેવાય તો મનુષ્યની લાળ સાથે ભળેલ હોવાથી, તે દળિયાં. બીજાદિમાં અસંખ્ય સંપૂમિ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. તે ઉપરાંતમાં કીડી આદિ બસ જીવોની વિરાધના પણ થઈ શકે છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, દળિયાં-બીજ- છપ્લ- ગોટલી વગેરે સૌઢામાંથી કાઢ્યાં બાદ, પાણીમાં ધોઈને, તે પાણી વાપરી જવું.
2 2 2 2 2 2.
I IIII ૧૧૧૧૧૧૧૧૧૧૧
2 2 2
? ?
Page #180
--------------------------------------------------------------------------
________________
341
ત્યારબાદ, તે દરેક ઠળિયાં આદિને કપડાંથી વ્યવસ્થિત લૂંછીને પૂરેપૂરાં કોરાં કરીને કોઈ છાંયડાવાળા સ્થાનમાં વ્યવસ્થિત રાખી જેથી કોઈના પગ નીચે 3 ગાડીના ટાયર નીચે ન આવી જાય તે રીતે.
આવવા
(30) સામાયિકની જડ – પૂજાની કીડ વાપર્યાં બાદ, ઘડી વાળીને તરત જ મૂડી ન દૈવાય. પરંતુ, પરસેવાથી ભીનાં થયેલ તે વસ્ત્રોને મૂકાવીને પછી જ ઘડી કરાય. આવું જ ન કરાય, અને ભીની પરસેવાવાળી જોડ સંકેલીને જો રાખી દેવાય તો ૪૮ મિનીટ બાદ, તે પરસેવાંવાળાં વસ્ત્રોમાં અસંખ્ય સંમુશ્ચિમ મનુષ્ય જીવોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. અને જ્યાં સુધી તે વસ્ત્રો ન સ્કાય ત્યાં સુધી તેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિનો સતત વધારો થયા રાખે છે. (39) વારંવાર ash-basin અથવાં બાથરૂમમાં મેલાં હાથ-પગને -ધોવાનું જો થાય, તો ૪૮ મિનીટ બાદ, અગર જો મેલું પાણી ન સૂકાય, તો તેમાં અસંખ્ય સંસ્કૃમિ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.
(૩૨)
મૈલાં પરસેવાવાળાં, ભીનાં બૂટ- મોજાં તથા ઉનાળામાં સૂઈને ઉઠ્યા બાદ, પરસેવાથી ભીનાં થયેલાં તાંકયાં ગાદી-ચાદર આદિ જો ૪૮ મિનીટમાં ન સૂકાય,તો તેમાં પણ અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી પરસેવાથી અથવા વરસાદમાં ભીનાં થવાથી ભીનાં થયેલ બૂટને ડોર્શ કપડાંથી લૂંછીને સૂકવી દેવા. તેમજ તકિયા આદિને પણ તડકે સૂકવી દેવાથી સંóિમ જીવોની વિરાધનાથી બચી શકાય છે.
'
લગ્ન
* લગ્ન
(33) સંસારમાં પતિ-પત્ની ઢારાં થનાર, એક વખતની સંભોગની પ્રક્રિયામાં, બે લાખ થી નવ લાખ જેટલાં સંમૂર્તિમ મનુષ્ય જીવીની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. તેથી, જો રાક્ય બને તો, શ્રાવકોએ પ્રસંગોમાં धुं જ નહીં. કદાચ જવું જ પડે, તો કરનાર જોડીની પ્રશંસા તો ભૂલથી પણ ન કરવી અને મનથી ગમાડવી પણ નહીં. કારણ કે, લગ્ન વનમાં જોડાયાં બાદ, તે જોડલા (પલ) ટ્વારા, અનેકવાર થનાર સમૃમિ જીવોની વિરાધનાનો દંડ પ્રશંસા કરનારને પણ લાગે છે. એક વખતની પ્રક્રિયામાં જ ૨લાખ થી ૯ લાખ સંશ્ચિમ પંચેન્દ્રિય જીવોની વિરાધના થતી હોય, તો સંપૂર્ણ લગ્નજીવનમાં તો આ જીવોની કુલ વિરાધના કેટલી થાય તે
9
و
9
S
(૩૫)
Ca
| समय शडाय ऐ. ते उपरांतमां, लग्न भुवनमां भेडायां जाह, થનાર અટકાય જીવની વિરાધનાનો દંડ પણ પ્રાંસા કરનારને લાગે છે. (38) તૈયાર toilet - બાઘરૂમનો ઉપયોગ કરવાથી અથવા સ્નાનનું
મેલું પાણી ગટરમાં જવાથી, અસંખ્ય સંમૃર્ણિમ જીવોની વિરાધનામાં શ્રાવકો જોડાય છે. આ વિરાધનાથી પૂરેપૂર્યાં અટકવું કદાચ શ્રાવકો માટે ફાક્ય ન બને. પરંતુ, પાણીનો વપરારા ઘટાડવાથી, આ સમૂર્તિમ જીવોની વિરાધનાને ઘટાડવું, તો અવશ્ય શક્ય છે. તે ઉપરાંત, આ વિરાધના પ્રત્યેનો ડંખ- પશ્ચાતાપ વ્યક્ત કરવા રૂપે તથા આ વિરાધના સાથેનો બાહ્ય આંતરિક connection તોડવા સ્વરૂપ, તેનાં પ્રતીક રૂપે દરેક વખતે, સ્નાન- માત્ર આદિ કર્યા બાદ , ત્રણ વાર ‘વોસિરઈ, વોસિરઈ, વોસિરઈ શબ્દો બોલવા જેથી, થયેલ વિરાધનાનો દંડ ઓછી લાગે. એટલે જ, પૌષધમાં પણ, માત્ર પરવતી વેળાએ, શ્રાવકો આ જ શબ્દોનો પ્રયોગ કરે છે.
(૩૫)
મૃત્યુ બાદ, મડદામાં પણ બે ઘડી બાદ અસંખ્ય સમુચ્છિમ મનુષ્યો પેદા થઈ જાય છે. માટે, ઘણાં પાપભીરૂ આત્માઓ મૃતદેહનો જલ્દી નિકાલ કરાવતાં હોય છે, શબને અડવાનું પા ટાળે છે.
ટૂંકમાં, આપણાં (માનવતાં) શરીરમાંથી છૂટી પડતી કોઈપણ પ્રકારની અશુચિમાં શરીરમાં તમામ અશુચિ જ છે – શરીર એટલે અશુચિનો પિંડ) બે ઘડી બાદ, સંમૂર્ણિમ મનુષ્યો પૈદા થવાનો સઁનવ છે. માટે, આ વિરાધના ન લાગે તેની પાપભીરૂ આત્માઓએ ખૂબ જ ચીવટપૂર્વક કાળજી લેવી જોઈએ.
આ ઉપરાંત, ગર્ભજ સંતી પંચેન્દ્રિય મનુષ્યોની વિરાધનાની દંડ ન લાગે તે માટે નીચે પ્રમાણે કાળજી લેવી :
(1)
(2)
છાપાં-પત્રિકા વગેરેમાં દોરાયેલાં મનુષ્યોનાં ચિત્રો – ફોટાઓ ભૂલથી પણ ફાટી ન જાય તેની કાળજી શ્રાવકોએ અવશ્ય રાખવી. મનુષ્યોનાં ફોટાં ચિતરાયેલાં હોય તેવાં વસ્ત્રો પહેરવાં ની, તેવાં વસ્ત્રોને ધોકા મારીને ધોવાય પણ નહીં અને નીચોવાય પણ નહીં. શક્ય બને તો છાપાં – magazine ખાદિમાં સમાચાર વાંચવાનું અથવા ટી.વી. ઉપર Res જોવાનું ટાળવું, કારણ કે, છાપામાં- ટી.વી.
(3)
h[
Page #181
--------------------------------------------------------------------------
________________
: -
૮
- - - -
- * * *' ''''
© Cedarian method : ગર્ભારાય ઉપર કાપ મુકીને, બાક-ઉચર લેવાય છે. બાળક મરે એ પહેલાં કલાકો સુધી તેનું હૃદય ધબકતું હોય છે. તે
ગofથમાંથી, મોટી સોય વડે, પ્રવાહી બહાર ખેંચી, મીઠાનું પાણી - અંદર દાખલ કરાય છે. તેનાંથી , થોડો સમય તરફૂડીયાં મારી બાળક મૃત્યુ પામે છે.
પ્રીસાલાન્ડીન નામની દવા ગભરાયને સંકોચે છે. જેનાં લીધે - બાળક ગર્ભાશયની બહાર ધકેલાય છે. આને લીધે, જીવતું હું મારેલું
બાળ કસમયે બહાર આવી જાય છે.
- - -
Hos માં આતંકવાદી બાદન ; બ્રણચારી નેતા, કસાબ દિનાંમરવાનાં સમાચાર વાંચવાથી સાંભળવાથી, જો આપણે રાજુ થઈએ, તો પંચેન્દ્રિય મનુષ્યની હંસાનો દોષ અનુમોદનાનાં માધ્યમે , 'છાપું વાંચનાર- ર્ટી.વી. જોનારને લાગી જાય છે. કોમી રમખાણ વખ, હિંદુઓએ ટiાં મળીને જે અમુક મુસલમાનોને મારી નાંખ્યા હોય અથવા જીવતે જીવતાં બાળી નાંખ્યા હોય - એવા સમાચાર મળવાથી તે જો આપ રાજી ઘઈએ અથવા વાણીથી તે પ્રસંગની પ્રશંસા કરીએ - તો આપણને પંચેન્દ્રિય મનુષ્યની હિંસાનો દોષ લાગી જાય છે. - એક બાજુ શ્રાવકો ડીડી વગેરે નાનામાં નાનાં જીવોની હિંસાથી બચવાનો પ્રયત્ન કરતાં હોય અને બીજી બાજુ પંચેન્દ્રિય મનુષ્યોની હિંસાના - સમાચાર મળવાથી, રાજી થતાં અથવા પ્રશંસા કરતાં, સંતી. પંચેન્દ્રિયમનુષ્યની હિંસાનો દંડ પોતાને માથે લઈ લે, તે ક્યાંની હોંશિયારી છે | Abortion - ગર્ભપાત : શુક્રજંતુ (ડperm) અને રજ (Avum) નું મિલન એ જ ‘ગર્ભધારણ' – નવા જીવનની - બાળક ની શરૂઆત છે. -- તેનાં પછી, ૧૮ મા દિવસે તો , વિકસીત હદય ધબકારાં મારતું થઈ – જાય છે. અને બે મહિને , પૂર્ણ વિકસીત વ્યક્તિમાં રહેલી બધી જ વસ્તુઓ શિશુમાં જોવા મળે છે. પાંચમા મહિને તો તેનાં મુક્કાં અને~ ~ 'લાતની ચોક્કસપણો ખબર પડે છે. સાતમે મહિને તો તે ૧૩" થી - ૨૦” નો લાંબો થાય છે.
Silent Scream' alul Plofuta u film Relati 'banned છે, તેમાં સ્પષ્ટ બતાવે છે કે , જયારે ગર્ભપાત થાય છે,
ત્યારે બાળક કઈ રીતે બધા માંગે છે, પ્રતિકાર કરે છે. અને છેલ્લે, અસહાય બને ત્યારે એક મુંગી ચીસ (stent cream) પાડે છે.
- ગર્ભપાત કરવાની પદ્યુતિઓ પણ અતિશય દૂર છે:- --- છે ૬uction method: ચૂસકનળી ગર્ભારાયનાં મુખમાંથી દાખલ કરાયુ
છે. તે એટલી જબરદસ્ત શક્તિશાળી હોય કે બાળકનાં શરીરનું વિભાજન કરીને તરત જ લોહી, દેરામંડળ અને કુર્ચાઓનાં કદાઓનો એક જથ્થો બની જાય છે. તે જગ્યા પછી એક શીશીમાં ભેગો કરાય.| curette meted : ચીપીયાથી બાળકને ખેંચીને કે વોલીને બહાર કાઢી લેવામાં આવે છે. ઘણીવાર, માથાને છુંદી નાંખવામાં પણ આવે છે.
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2.
' , , ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧
તેથી, Abortion- ગર્ભપાત પોતે કરવું નહીં, બીજાનું કરાવવું નહીં અને ડોઈ કરતું હોય તો તેને સારું માનવું નહીં. ગર્ભપાત - કવવાથી , ગર્ભમાં રહેલ , પંચેન્દ્રિય મનુષ્યની હિંસાનો દોષ લાગે છે.
--- વાંચીને સંકલ્પ કરજે જીવનમાં કદ પણ, નરકગતિમાં કારણભૂત બને એવું, આ પાપ કરવું નથી પરંતુ અજ્ઞાનવશ જે કદાચ આ પાપ થઈ ગયું હોય તો કોઈ મહાપુરુષ ગીતાર્થ એવા ગુરુ ભાવંત પાસે જઈ આ પાપનું પ્રાયશ્ચિત સાચા દિલથી કરી લેજો અને થઈ ગયેલા આ પાપની નિંદા આત્મસીએ વારંવાર કરને, તો બાંધેલા કર્મો નિર્બળ થશે અને આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો , નરકાદ ઈતિથી બચી જવારો.| પશુ-પંખીઓ પણ પોતાનાં બચ્ચાંને પ્યાર કરે છે. કુતરી પણ પોતાનાં બચ્ચાંને હાલ જ કરે છે. પણ સાંભળ્યું છે કે ક્યારેક કોઈ૬વાર અત્યંત ભૂખની પીડાથી વ્યાકુળ થાય છે, ત્યારે કુતરી પોતાનાં તાજા જન્મ આપેલાં બચ્ચાને ખાવા પ્રયત્ન કરે છે. પણ, આજની નારી તો વગર કારણે માત્ર પોતાની મોજમજા માટે બાળકનું ખૂનકરાવે છે. આવી નારી કૂતરી કરતાં વધુ નીચ ન કહેવાય ?
મનુષ્યનો વિભાગ સમાપ્ત (THE ENb)
Page #182
--------------------------------------------------------------------------
________________
[
જીવોના પ૬૩ ભેદ સંબંધી પાંચ દ્વાર
प्रथम द्वारा शरीर-मयागाहुना हार
|
E]
જીવના પ૬૩ ભેદ ઈન્દ્રિય પ્રમાણ: એકેન્દ્રિયના ૨૨ (પૃથ્વીવાયઅપકાયમ તેઉકાય +વાઉકાય વનસ્પતિકાય) વિકલૈંદ્રિયના = ૬ (બેઈન્દ્રિય + તૈઈન્દ્રિય + ચઉરિદ્રિય) પંચેદ્રિયના ૫૩૫ (નારક + દેવા+મનુષ્ય + તિર્થય પંચેન્દ્રિય
- પ૬૩ ભેદ ગત પ્રમાણે ઃ નરે ૬ ગતિ ૧૪ ( નરકની પર્યાપ્તા + અપર્યાપ્તા) દેવ ગતિ : 16 (Yપ્રદારના ૯૯ દેવના પથપ્ત + અપર્યાતા) | મનુષ્ય ગતિ : ૩૦૩ (૧૦૧ ક્ષેત્રના ૫. ગર્લજ + અપ. ગર્લજ+સંયુટ્ઝિમ) તિર્થય ગતિ : ૮ (Bન્દ્રિયના ૨૨ + વિધેન્દ્રિયના ૬+ તિર્થાપંચે.
પ૬૩ ભેદ
? ? ? ? ? ?\? ? ? ? ? ? ? ? ? ? ? 1
કાર
| મુક્ત (૧૫ ભેદ)
તિથિી મનુષ્ય દેવો
દર શું
તેત્રિય પરિનિય
સંભૂમિ
શરીર અવગણના = જીવોનાં શારીરનું પ્રમાણ માપ ઊંચાઈ
અહીં શરીરને અનુલક્ષીને તેની ઊંચાઈ કહેવાની છે, એટલે'શરીર સંબંધી કેટલીક સ્પષ્ટતા કરીએ :
શરીર' એ જીવને ક્રિયા કરવાનું સાધન છે. તે કાથા, કલેવર , તળુ, ચય , ઉપચય , સંઘાત , ‘હું એ બધાં તેનાં
પર્યાય શબ્દ છે. | સંસારી જાવો અનંતા છે, પરંતુ તેમના શારીરી અસંખ્યાત છે.--- | તના જુદી-જુદી અપેક્ષાએ અનેક પ્રકારો પાડી શકાય છે, પણ,
ન શાસ્ત્રકારોએ કાર્યકરોની સમાનતાને અનુલક્ષીને તેના ૫ પ્રકાર પાડેધ્યા છે : (Dીદારેક , (ક્રિય 3) આહારક , તેજસ , પગ ફાર્મણ, (૧) દારિક શરીર : સારીર ઉદાર- ઉત્કૃષ્ટ પુદગલોનું બનેલું હોય, તે
“ઔદારિક શરીર' કહેવાય . અથવા જે શરીર અન્ય શરીરૌની અપેક્ષાએ ઉચ્ચ સ્વરૂપવાનું હોય તે ‘ઓei૨૬” કહેવાય છે અથવા જેનું ઉદન, ઔદન, ગ્રહણ, દહન વીરે થઈ શકે તે ‘ઔદારિક' કહેવાય. | વૈદિય શરીર જે કારીર વિવિધ વિક્રિયાને પામે. ઔટલે કે, નાનામાંથી મોટું, મોટામાંથી નાનું , જાડામાંથી પાતળું, પાતળામાંથી જાડું, એમાંથી અનૈફ, અનેકમાંથી ઍક - એમ વિવિધ પ્રકારનું બની શકે તે‘વૈક્રિય શરીર, 5 આહાર૬ શરીર સૂક્ષ્મ અર્થના સંદેહનો નિવારણ કરવા માટે,ચતુર્દશ પૂર્વધારી મુનિ, દેવળી ભગવંત પાસે જવા માટે , વિશુદ્ધ પગલોનું
બનાવેલું નૈ આવ્યાધાતી શરીર ધારણ કરે , તે “અહાર૬ શરીર' કહેવાય. ઈ તૈજસ શારીર: જે શરીર તેજથી બનેલું હોય એટલે કે તૈમય
હોય , તે ‘તૈજસ શરીર' કહેવાય . (પ) ફાર્મહા શરીર : આત્મપ્રદેશ સાથે એકતા પામેલો એવો કર્મનો---
સમુહ , તે “ફાર્મા શરીર' કહેવાય. , દારિક કરતાં વૈક્રિય, વૈક્રિય કરતાં આહારક , આહાર કરતાં
તૈસસ, અને તૈજસ કરતાં કાર્મણ શરીર વધારે સૂક્ષ્મ હોય છે. - મનુષ્ય, પશુ- પટ્ટી , વનસ્પતિ વગેરેનાં શરીરો દારિક હોય છે.-- { નાક અને દેવોને સ્વભાવથી જ વૈક્રિય શરીર હોય છે. -
| Twift h
|
v
જીવોના મુખ્ય દૌનો કોઠ
બેઈન્દ્રિય
વનસ્પતિwય ભ મપાસા .
થાય
તે િકાય 1 TS TS. માદર ચૂખ ભાર સંભ થવા મૂબ જાદર
અંકાય પૂર્વ કાગ
બર્મજ સંકો... ગક સંપૂબ ચતુર ઉપસિર્ષ ગુજરમાં ગર્ભ સંસ્કૃમિ
ગર્ભજ સંમ્બિ ગર્વક સમૃષિ
hv hvhtk Thah) whes folkit
૨ ઢાનિક ૩૦ અકર્મભૂમિ પર અવહીપજ
કોલમ કાયમીત
પર્વતિષી પર અંતડીપજ ૧૫ કર્મભૂમિ
વતર ૧૦ ભવનપતિ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ
?? ? ? ? ? ? ? ? ? ?
ક
Thalte
?
Page #183
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના
* * ? " છે કે
એકેન્દ્રિય
પંચેન્દ્રિય
વિકલૅન્દ્રિય (છ બેઈંદ્રિય (a) તેદ્રિય (ચઉરિન્દ્રિય
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? જ છે
t) પૃથ્વીકાય 0 અપકાય છે તૈઉકાય જી વાઉકાય (પ) વનસ્પતિકાય પ્રત્યેક સાધારણ
T બાહારક શરીર, ઉપર જણાવ્યાં મુજબ, કોઈ કારણ પ્રસંગે જ-- -1 ચતુદરા પૂર્વધર મુનિઓ દ્રારા ધારણ કરાય છે. તૈજસ શરીર દરેક સંસારી જીવન હોય છે અને તે દરેક કે વૈદિરની અંદર રહેલું હોય છે. ડાર્મણ શરીર પણ દરેક સંસારી જીવને હોય છે અને તે અમા
સાથે ઓતપ્રોત થયેલું હોય છે. | કોઈપણ જીવ, મરણ પામે ત્યારે તેનું દારિક કે વૈક્રિય શરીર
પડી જાય છે, પણ તૈજસ અને કાર્યણ - બે શરીરો તો તેની || સાથે જ રહે છે.
જ્યારે સંસારી જીવ કુર્મોનો માર કરી મુક્તિને પામે ત્યારે એકેય - શારીર તેની સાથે ન રહે. કુક્ત “આત્મા' જ મુકિતમાં જાય .
અવરnહુના (ઊંચાઈ) જઘન્ય ઉત્કૃષ્ટ
(ઓછામાં ઓછી) (વધારેમાં વધારે) ઊંચાઈનું કોષ્ટક નીચે પ્રમાણે છે ---- ૮ નવ = ૧ અંગુલ
૧ર અંગુલ = ૧ વેંત - ( ૨ વેંત =" 1 હાથ - ૪ હાથ = ૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ -
ગાઉ = ૧ થીજન
(1) નારક (૨) દેવ 0 મનુષ્ય ઈ તિર્યંચ - ગર્ભેજ સંમૂર્ણિમ
LLLIIIIIIIIIIIIIIIIII '9 50 5 200
6
7 7 7 7 7 7 7 7 7
Eા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના :
એકેન્દ્રિય જીવોનાં કુલ 11 પર્યાપ્ત ભેદમાંથી , પ્રત્યેક વનસ્પતિકાય સિવાયનાં બધાં નવીની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય. અલબત્ત, આમાં પણ ત૨તમતા એટર્બ નાના- મોટા પાનું હોય છે. તે નીચે પ્રમાણે છે :6 સહુથી નાનું શારીર સુક્ષ્મ સાધારણ વનસ્પતિકાચનું હૌય. 6 તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર સૂક્ષ્મ વાઉકાયનું ફોય. છે તેનાથી અસંખ્યાતા મોટું સારીર સૂક્ષ્મ તેઉકાયનું હોય. - a તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર સૂક્ષ્મ અપકાયનું હોય. 16 તેનાથી અસંખ્યાતગણ મૌટું સારીર મૂક્ષ્મ પૃથ્વીકાયનું હોય:
છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાર વાઉકાયનું હોય. છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાદ તેઉકાયનું હોય. છે તેનાથી અસંખ્યાતગણું મોટું શારીર બાદ૨ અપકાયનું હોય, છે તેનાથી અસંખ્યાતગણું મોટું શરીર બાદર પૃથ્વીકાયનું હોય, છે તેનાથી અસંખ્યાતગણું મૌટું શરીર બાર સાધારણ વનસ્પતિકાયનું
- આમ છતાં તે અંગુબના અસંખ્યાતમાં ભાગથી અધિક હોય, - - હોતું નથી. પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ શારીર એક હૃાર યોજનથી કંઈક - અધિક હોય છે. આ પ્રમાણ- માપ, કેટલાંક દ્રો એક હાર ચાની ઊંડાઈવાળા હોય છે જેમાં કમળો થાય છે, તેને આશ્રચીને કહ્યું છે. -
સઘળાં જીવોની જઘન્ય અવગાહુના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે. (નોંધ : દેવો અને નારકોની જઘન્ય-અંગુલના| અસંખ્યાતમાં ભણની અવયuહની ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ સમજવી)
સઘળાં અપર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમાં નાણ જેટલી હોય છે.
1 સઘળાં પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અઘગાહની અલગ- અલગ હોય છે.
7
Page #184
--------------------------------------------------------------------------
________________
તેમાં 5 ઇજાર યોજન જેટકો પાણીનો ભાગ તૈટલી કમળની – ૯ નાળ હોય છે અને પાણીની સપાટી ઉપર રહેલું કમળ તેથી અધિક હોય છે કે તેથી “એક હજાર યોજનથી કંઈક અધિક’ એવી તેની ઊંચાઈ- અવગાહના કહેલી છે. અઢી દ્વીપની બહાર કેટલીક લતાઓ પણ આવડાં પ્રમાણવાની થાય છે. - આપણી વર્તમાન દુનિયા, હું જે ન શાસ્ત્રોએ વર્ણવેલા મધ્યલોકની વચ્ચે આવેલાં જંબદ્રીપનો એક બહૂ નાનો ભાગ છે, તેમાં પણ પ્રત્યેક વનસ્પતિદાય સંબંધી કેટલોક આશ્ચર્યજનક વિકાસ - જોવા મળે છે, તેની અહીં નોંધ કરવી ઉચિત ગણાયરી :(a) United States at California sical az u guai stasi ' એવાં વૃક્ષો મળી આવ્યાં છે જેનો ઘેરાવો મુળમાં ૧૦૮ ફૂટ
જેટલો અને ૧૨ ફૂટની ઊંચાઈએ 9૬ ફુટ જેટલો છે. - (6) કલોઈના દરિયાઈ બગમાં 20 ફૂટ ઊંચો, ૧૫ ફૂટ પહોળો અને | દર વર્ષે પngbo ફૂલ આપતા ગુલાબનો છોડ છે. () Australia માં યુકેલિપ્ટસનાં વૃક્ષો પ00 ફૂટ ઊંચા થાય છે.
- તાત્પર્ય એ હૈં, સ્થાન- સંયોગો અનુસાર , છોડ, લતા, વેલ, વૃક્ષો વગેરે ઘણાં મોટાં થાય છે. એટä અહીં જે પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બતાવવામાં આવ્યું છે, તેનાથી જરાપણ નવાઈ પામવા જેવું નથી.
- સૂક્ષ્મ શરીર ગમે તેટલ્લાં ભેગાં કરવામાં આવે, તો પણ આપણો જોઈ શકતાં નથી, જ્યારે બાદ૨ શરીરો અમુક પ્રમાણમાં ભેગાં થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. - જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, જે માત્ર લીલા આમળાની 'ડા જેટલા પૃથ્વીકાયના જીવો સરસવના દાણા જેટલી કાયા કરે તો એક લાખ યોજન-પ્રમાણા જંબુદ્વીપમાં સમાય નહીં. તેમજ, અપકાયનાં એક બિંદુમાં રહૈલાં જીવો જે કબૂતર જૈવડી કાયા 1 કરે તો તે પણ. જંબઢપમાં સમાય નહીં.
* * *' '''n' N =
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 'ની
पापिठलेन्द्रियनी मा उत्कृष्ट मपंगाना प्राय: सदी टीमनी
બહાર થતાં જીવોની સમજવી. અહીં ‘પ્રાયઃ' શબ્દ એટલા માટે કહેલાં છે કારણ છે? - અંતર્મુહૂર્તના આયુષ્યવાળા, ઉત્પન થતાં જ ૧૨ યૌજન શરીરવાળા
ઘઈ, પૃથ્વીમાં તેવડી મોટી [૧૨ યોજનની ખાડો પડવાથી,
છે. ર-પામતાં | ચક્રવર્તીનાં સૈન્યને પણ ગરકાવ કરી દેનારા, ‘આસલિ'-જાતિના
સર્પને શાસ્ત્રમાં ઉરપરિસર્ષ અને મતાંતરે બેઈન્દ્રિય કહાાં છે, તેવાં આસાલિક સર્ષ અઢીટીપમાં જ સંભવે છે. માટે , “પ્રાય ? અઢીદીપની બહાર' એમ કહયું છે. -પંચેન્દ્રિય જાવોની ઉત્કૃષ્ટ અવગાહના ? | ના૨૬ જીવોની ઉત્કૃષ્ટ અવગાનાં : ૮૧ ધનુષ્ય હ૬ અંગુલ) | Gહૃષ્ટ
જઘન્ય પહેલી નરક = Bill ધનુષ્ય ૬ અંગુલ - ૩ હાથ બીજ નરક = ૧પ ધનુષ્ય પર અંગુલ કા ધનુ ૬ અંગુબ બીજી ૧૨૬ = 31) ધનુષ્ય
૧૫. ધનુ. ૧ર અંગુલ ચોથી નરક ૬ ૬૨Iધનુષ્ય
31 ધનુ. પાંચમી નરક = ૧૨૫ ધનુષ્ય
૬૨ ધનુ. છઠ્ઠી નરક = ૨૫૦ ધનુષ્ય
૧રપ ધનુ. સાતમી નરક = ૫૦૦ ધનુષ્ય
" ૨પ૦ ધનુ - આ ઉત્કૃષ્ટ અવગાહના , મૂળ વૈથિ શરીરની અપેક્ષાએ કહી છે. - ઉત્તર વૈદિય શરીરની અપેક્ષાએ, એનાથી (મૂળથી) ડબલ અવગાહુના - જાણવી. અગાઉ જણાવ્યા પ્રમાણી , જઘન્ય અવગાહના અંગુબની સંખ્યામાં સારા પ્રમાણ ઉત્પત્તિના પ્રથમ સમયે જાણવી. પરંતુ, ઉત્પન્ન થયાં બાદ , જઘન્ય અવગાહના : પહેલી નરકમાં 5 હાથ અને બીજી સાતમી નરકમાં મૂળ વૈક્રિય શરીર કરતાં અડધી જણાવી.
5 ૬ ૧ ૧ ૦ ૦ ૦૦ ૧
IIIIIIIIIIIIII
2 ) ? ? ? ? ?
કધા ઉર વૈક્રિય શરીર કારણ પ્રસંગે દેવતા, નારી, તથા લબ્ધિધારી
મનુષ્ય તિર્યંચ પોતાના શરીરથી જુદું બીજું શરીર બનાવે તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય.
[T) વિકલેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના :
) પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો ઃ ૧૨ થીજન (શંખ વગેરે)
છે પર્યાપ્તા તેઈન્દ્રિય જુવો : ૩ ગાઉ (કાનખજુરા વગેરે) - 10 પ્રતા ચઉરિન્ટિય જાવો : ૧. યોજન (ભમરા વગેરે)
( 2 2 2
તને
Page #185
--------------------------------------------------------------------------
________________
De
391
દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના હૈ,
(૧)
(૨)
(3)
(૪)
(4)
0
(૬)
અવગાહના
જી
૧ હાથ
5 हाथ
મ हाथ
४ हाथ
૩ હાથ
૨
હાથ
૧ હાથ
:
:
ત્રીજા (સનનુમાર) અને ચોથા (માહેન્દ્ર) દેવલોક ત્રણ સાગરિયા કિલ્કિષીક
ૐ પાંચમા બ્રહ્મલી) અને છઠ્ઠા (લાંતક) દેવલોક ર સાગરિયા કિલ્કિષીક નવ લોકાંતિક
: સાતમા (મહાર૬) અને આઠમા (સઆર) દેવલોક
:
નવમા (આણત), દસમા (પ્રાત), અગિયારમા (આરણ) , બારમા (અચ્યુત) નવ ધેયક
પાંચ અનુત્તર
દૈવીની જાતિ ભવનપતિ, પરમાધાર્મિક, વ્યંતર, વાણવ્યંતર, તિર્થંગભક જ્યોતિષી ( ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તાર) પહેલા (સૌધર્મ) અને બીજા (ઈશાન) દેવલોક ત્રણ પલ્યા ફિલ્મિીક
:
:
વિમાન
૧ ઉપર જણાવેલી અવગાહુના મૂળ વૈક્રિય શરીરની અપેક્ષાએ છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના એક લાખ યોજન હોય.
નવ ત્રૈવેયક અને ૫ અનુત્તરનાં દેવી શક્તિ હોવાં છતાં પણ ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં નથી.
દૈવીની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ ટલી ઉત્પત્તિના પ્રથમ સમયે જાણવી.
(૯) પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના : પર્યાપ્તા ગર્ભજ મનુષ્યીની ઉત્કૃષ્ટ અવગાહના ક્ષેત્ર પ્રમાણે અને આરા પ્રમાણે અલગ- અલગ હોય છે .
"
મનુષ્ય
૧૫ કર્મભૂમિ ૩૦ અક્રર્મભૂમિ
૫૬ અંતરસ્ટ્રીપ
s
5
2
૩૬૨
(a) 45 अंतरद्वीयनां मनुष्योनी उत्कृष्ट अवगाहुना 200 धनुष्य
હોય છે.
૩૦ અકર્મભૂમિમાં મનુષ્યોની અવગાહના :
(b)
(1) પ દેવકુટ અને ૫ ઉત્તરકુર (i) ૫ હરિવર્ષ અને ૫ રમ્યક્ (iii) ૫ હિમવંત અને ૫ હિરણ્યવંત (૮) ૧૫ કર્મભૂમિનાં મનુષ્યીનાં અવગાહના : (1) ૫ મહુવેદેહ કીંત્રમાં ૫૦૦ ધનુષ્ય
=
(૧) ૫ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આરા પ્રમાણે હોય :
અવસર્પિણી પહેલો આરો = ૩ ગાઉં બીજો આરી - ૨ ગાઉ ત્રીજો આરો = ૧ ગાઉ ચોથો આરો = ૫૦૦ ધનુષ્ય પાંચમો આરી - ૭ ડ્રાય છઠ્ઠો આરો ૨ હાથ
=
-
૩ ગાઉ
૨ ગાઉ ૧ ગાઉ
ઉત્સર્પિણી પહેલો આરો =
હાય
બીજી આરી = ૭ હાથ ત્રીજો આરો - પ૦૦ ધનુષ્ય ચોથો આરો - ૧ ગાઉ પાંચમો આરો ૨ ગા છઠ્ઠો આરો = ૩ ગાઉ શૈવધુ – ઉત્તરકુડમાં અવસર્પિણીના પહેલાં આરા જેવાં સ્રાવો, હરિવર્ષ - રમ્યક માં અવસર્પિણીના બીજાં આરા જેવાં ખાવી, હિમવંત – હિરણ્યવંતમાં અવસર્પિણીના ત્રીજાં આરા જેવાં ભાવો, મહાવિદે ક્ષેત્રોમાં અવસર્પિણીનાં ચોથાં આરા જેવાં ભાવો, અંતરટ્રીપમાં અવસર્પિણીનાં ત્રીજાં આરાનાં છેડા જેવાં ભાવો, પ્રવર્તે છે.
(૪) પૃથ્વા તિર્થઘ પંચેન્દ્રિય સુધીની કૂષ્ટ મધ્યગાના
પર્યાં. તિર્યંચ પંચેન્દ્રિય જીવો
( જળચર
સ્થળચર (૪)ખેંચર
(ip ચતુષ્પદ (i) ઉરિસર્પ (ભુજપરિસર્પ
ઉપર જણાવેલ ૫ ભેદના - ગર્ભજ અને સંમૂર્છિત - ૧૦ ભૈદ .
Page #186
--------------------------------------------------------------------------
________________
पर्याप्ता तिर्यय येन्द्रिय ।
જળચર ચતુષ્પદ ઉરપરિસર ભુજપરિસર ખેચર
- ગુર્જન | સંમૂરિÉમહુકાર યોજન હુજ૨ યોજન
છ ગાઉ ગાઉં પૃથક્ત્વ હાર યોજન ચૌજન પૃથક્વ ગાઉં પૃથક્વ ધનુષ્ય પૂર્વ ધનુષ્ય પૃથd | ધનુય પૃયત્વ
પૃથત્વ એટલે શું ? પૃથર્વ એટલે ૨ થી ૯ . - ગાઉ પૃયત્વ એટલે ૨ ગાઉ થી ૯ દાઉચીનન પૃથત્વ એટલે ૨ યૌજન થી ૯ યોજન
ધનુષ્ય પૃત્વ એટલે ૨ ધનુચ થી ૬ ધનુષ્ય - ગર્ભજ થતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહના ૬ ગાઉ અને સંકૃમિ 1 ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહુના ગાઉ પૃથક્ત્વ કદી છે, તો શું
ગર્ભજ કરતાં સંમૂરિઈમની અવગાહના વધુ હૌઈ શકે ? જવાબ ના , ગર્ભજ કરતાં સંકૂમિની અવગાહના અલ્પ (ઓછી
જ હોય છે. માટે ગાઉ પૃથત્વ કહ્યું છે અને તેમાં પણ છ ગાઉથી વધુ ન સમજતાં, ૬ ગાઉથી અલ્પ જ સમજવું. લવા સમુદ્રમાં = પno યોજનના કાળોદધિ સમુદ્રમાં = ૭૦૦ યૌજનના માછલા હૌય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં = ૧૦૦૦ યોજનના
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?|2|? ? ? ? ? 1 1 0
IIIIIIIII
-
15 5 5 55555555
IIIIIIIII
5
- બીજું : આયુષ્ય ટ્રસ્ટ { આયુચ અંગે વિશેષ માહિતી :(of yવ પરભવનું આયુષ્ય આખા ભવમાં એક જ વાર બાંધે છે. ( દેવી, નારકો, યુગલિંક મનુષ્યો , યુગલિક તિર્થશરે પોતાનાં આયુગનાં
છ મહિના બાકી રહે ત્યારે પરબવનું આયુષ્ય બાંધે છે. rછ ચક્રવર્તી, વાસુદેવ , પ્રતિવાસુદેવ , નારદજી વગેરે અનપવર્તન આયુષ્ય
વાળાં જીવો, પોતાનાં આયુચનાં ભાગે = બે ભાગ પસાર થયેઅને બીજો ભાગ બાકી રહે ત્યારે પરભૂવનું આયુષ્ય બાંધે છે. —દા.. હહ૦૦૦ વર્ષનું આયુષ્ય હોય, તો ૬૬૦૦૦ વર્ષ પસાર થયેલ
- અને 3300 વર્ષ બાકી છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. - (of તે સિવાયનાં સઘળાં જીવો, પોતાનાં આયુષ્યનો બીજો ભાગ બાકી
છે ત્યારે , અથવા નવમો ભાગ બાકી રહે ત્યારે, અથવા ૨૭ મૌ બાર બાકી રહે ત્યારે એમ વિચારતાં- વિચારતાં છેવટે મૃત્યુને અંતર્મુ બાકી છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દા. 1.1 100 વર્ષનું કોઈનું આયુષ્ય હોય, તો તે 15 વર્ષ બાકી છે ૨છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે ન બાંધે, તો ૨વર્ષ બાકી છે ત્યારે બાંધે; જે ત્યારે પણ ન બાંધે, તો ૪ વર્ષ બ્રાઝી છે ત્યારે બાંધે .... એમ વિચારતાં વિચારતાં જૈવરે મૃત્યુને અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધી, રોષ -
અંતર્મુહૂર્ત મુવી પછી મૃત્યુ પામે છે. (પ) આયુષ્ય કર્મ બાંધવાનો સમય અંતર્મુહુર્તનો .--- (5 અાયુષ્ય બે પ્રકારનાં છે : (1) ટુથ આયુષ્ય છે કાન આગ, | આયુષ્ય કર્મનાં પુદગલોનો જયો તે ‘દ્રવ્ય અાયુષ્ય' કહેવાય , અને
તે ટૂધ્ય આયુષ્ય ક્રમશઃ થોડું થોડું ભોગવતાં જેટલાં સમય સુધી | ચાલે તે સમય મર્યાદાને ‘કાળ આયુષ્ય કહેવાય.દરેડ જીવ ‘શ્ય આયુષ્ય’ તો પૂરેપૂરું ભોગવે જ છે, પણ ‘કાન આયુષ્ય પૂરેપુરું ભોગવે પણ ખરા અને પણ ભોગવે. તેથીકાળ અાયુના બે પ્રકાર થાય :() નિરૂપમ - - કાળ આયુષ્ય પૂરેપૂરું ભોગવે (સોપક્રમ – દાળ ખાયુષ્ય પૂરેપૂરું ન ભોગવે.
1 ઉત્કૃષ્ટ અવગાહુના (છ ગાઉ) વાળા ચતુષ્પદ હાથી વગેરે 'ઉત્તરકુરુક્ષેત્ર અને દેવકુર ક્ષેત્રમાં હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઉરપરિસર્ષ (સર્પ વગેરે) અને ભુજપરિસર્ષ (ગિરોલી) વગેરે ) અઢી ઢીપની બહાર હોય છે.
?
Page #187
--------------------------------------------------------------------------
________________
૨
૩૬૫)
1 DD
દા.ત. : એક લાંબુ દોરડું હોય, તે દોરડું એક છેડેથી દમ:બળતાં-ભળતાં , એક કલાકે પૂરેપુરું બળે તેમ હોય, પરંતુ, તે જ(દોરડાનું ગુંચળુ બનાવીને અનિમાં નાખી દેવામાં આવે તો પાંચ જ મિનિટમાં બની જાય. એટલે બંને રીતે દોરડું તો પૂરેપૂરું [દ્રવ્ય આયુષ્ય) બને જ પરંતુ તેનો કાળ અલગ-અલગ (નિરૂપક્રમ = ૧ કલાક) (સોપક્રમ ૫ મિની) ( કાળ ખાયુષ્ય) હોય છે. દા. ત. એક ભાઈનું આયુષ્ય એટલે આયુષ્ય ઘર્મના દલિકો - ૧૦૦ વર્ષ ચાલે તેટલાં હતાં. પરંતુ, ૪૦ વર્ષની ઉંમરે દરિયામાં પડીને આપઘાત કરવાથી બાકીના ૬૦ વર્ષના કર્મલિક અંતર્મુહર્તમાં
એક સાથે જ ખલાસ થઈ ગયાં અને મૃત્યુ થયું. (૮) આયુષ્યનો લય સાત પ્રકારે થાય છે :
જ પ્રબળ અધ્યવસાયથી : કોઈ સ્ત્રી અથવા પુરુષને અત્યંત - કામાસકિત હોય અને પ્રિયપાત્રનો વિયોગ થાય, તો શીઘ
આયુષ્યનો ક્ષય થાય છે અને મૃત્યુ નીપજે છે. છે નિમિત્તથી : રાસ્નાદિકનો આઘાત થાય , વિષપાન કર્યું હોય,
કે દંડ- ચાબુકનો સખત પ્રહાર થાય , તો શીધ્ર આયુચનો લય ન થાય અને મરણ નીપજે છે. - © આહારથી : અતિ અલ્પ પાર કરતાં શરીર કૃશ થતાં, અતિ Mિધ આહાર કરવાથી રોગાદિ થતાં, અને અતિ ભારે , ઘણો, અહિતકર બહાર કરવાથી પણ ખાયુગનો શીઘ ક્ષય થાય છે
અને મરણ નીપજે છે. િવેદનાથી ; શૂલ વગેરે ભયંકર વ્યાધિઓની વૈદનાથી પણ શીઘ
આયુષ્યનો લય થાય છે અને મરણો નીપજે છે. પૂરાઘાતથી અન્ય તર૬થી થયેલા આઘાતથી, અથવા ઊંડા ખાડા - ખીણ વગેરેમાં પડવાથી કે પર્વત પરથી ઝંપાપાત કરવાથી
શશીધ્ર આયુષ્યનો ક્ષય થાય છે અને મરણ નીપજે છે. ધિ સ્પર્શથી ચામડીને તાલપુટ વિષનો સ્પર્શ થાય, અગ્નિનો
સ્પર્શ થાય કે ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુનો અર્થ થાય છે વિષકન્યાનો સ્પર્શ થાય તો શીધ આયુષ્યનો ક્ષય થાય છે અને મરણ નીપજે છે.
2'? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 1 1 --
TIIIIII
pp. P P = 3 5 6 ho
6 આહાપ્રાણથી શ્વાસનું રુંધ થવાથી, કૌઈ-ગળે ફાંસો ઘાલે'તો ચાસનું રંધન થાય છે. અથવા ગળા નાકમાં કોઈ પ્રકારની આડખીલી નેં થાય તો પણ શ્વાસનું ધન થાય છે. વળી રોગાદ જાણોએ પણ શ્યામનું ધન થાય છે અને તેથી સરી આયુચનો
ય થાય છે અને મરણ નીપજે છે. જૈને આને હલૌક -વ્યવહારમાં હાર્ટ એટેક (heart atta) નાં નામથી ઓળખાવે છે.
. ઉપર જણાવેલ કારણોને ‘ઉપક્રમ' -stવાય છે. આવાં ઉપક્રમ લાગવાં છતાં પણ જે ખાયુગમાં લેશમાત્ર ઘટાડો ન થાય તે • અનપર્વત' ખાયુગ & **નિરૂપમ આયુષ્ય કહેવાય. અને આવાં ઉપક્રમો બાગવાથી જે ખાયુગમાં ઘટાડો થાય - જદી ભોગવાઈ પણ
તે ‘અપર્વત' આયુષ્ય & ‘સોપમ' આમુખ્ય કવાય. (6|- અનપર્વત આયુષ્ય ગાઢ નિકાચિત બંધ વડે બંધાયેલ હોય છે,
તેથી ગમે તેવા સંજોગોમાં - મરણાંત કૌમાં પણ આયુષ્ય ઘટતું નથી. જયારે અપર્વતનું આયુષ્ય, તળાવિધ અવસાયના કણે અપર્વતન પાને ઘટી જાય , તે રીતે જ બંધાયેલ હોય છે. - દા.ત. ૪ પ્રભુ વી૨ અનાવ અાયુષ્યવાળા હતા - તેથી તમે માથા પર કાળચક શું તૌ પણ નિર્વાહા મૃત્યુ ન પામ્યા . જ્યારે તેવું હાળવા આપણા જેવાં અપવર્તન આયુષ્યવાળાના માથા પર ફેંકવામાં આવે તો તત્કાળ મૃત્યુ થઈ જાય. કદાચ બીજ પ૦ વર્ષ જીવવાનું બાકી. હોય તો પણ તત્કાળ મૃત્યુ થઈ જાય. તે વખતે અંતર્મુર્તમાં જ
આયુષ્યનાં બધાં પુછાળો એક સાથે ભોગવાઈ જાય. (૧) દેવ, નારક, યુગલિક મનુષ્ય ,યુગલિક તિર્યંચ , તિર્થકર ,
ચામદેડી ( આ ભવે જ મોણે જનાર), ચક્રવતી, વાસુદેવ, બળવ, પ્રતિવાસુદેવ , નારદજી ઘરે અનપવર્ત આયુષ્યવાળા હોય છે. 12 સિવાયનાં જીવનમાં કેટલાક અનપવર્ત આયુષ્યવાળાં પણા હોય અતે કેટલાંક અપવર્તન આયુષ્યવાળાં પણ હોય. અનપવર્ત આયુગવાળાં જુવો પૂરેપૂરું આયુષ્ય (કાળ આયુષ્ય) ભોગવે અને | અપવર્તન આવ્યુચવાળાં જીવોને ઉપદમ લાગે છે અને પૂરેપૂરું આયુષ્ય | (કાળ આયુષ્ય) ભોગવી શકતાં નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
ના આયુષ્યના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ xe પ્રારૌ છે.જદાન્ય = ઓછામાં ઓછું ઉત્કૃષ્ટ : વધારેમાં વધારે અને મધ્યમ એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું. સર્વે ઔદારિક શરીરનું જઘન્ય આયુચ અંતર્ત પ્રમાQ હોય છે. સર્વે અપર્યાપ્તા જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. સર્વે સૂકમ જીવોનું (સ્થાવર એકેન્દ્રિય ઉતકૃષ્ટ આયુચ અંતર્મુર્ત પ્રમાણ હોય છે, સર્વે બાદર જુવો (સ્થાવર એકેન્દ્રિય) અને પથપ્તા જુવોવિકલૅન્દ્રિય અને પંચેન્દ્રિય જુવો) નુંd, આયુષ્ય અલગ- અલગહોય છે. તે નીચે પ્રમાણ જાણીએ :
- િકાળનું માપ:'.
અસંખ્ય સમય = એક આવલિકા ૨૫૬ માવલિકા - ૧ ૬ભવ ૧૭ | ફૂલક નવ = ૧ શ્વાસો-ધામ (પ્રાણ) કે પ્રણ = ૧ સ્તક ક સ્તોક = ૧ લવ
લય - ૧ મુહૂર્ત ૧ મુહ = ૪૮ મીનિટ = ૨ ઘડી ૩૦ મુહૂર્ત * ૧ દિવસ- રાત ૨૪ કલાક ૧૫ દિવસ ૧ ૧ પH ૨ ૫ત = ૧ માસ र भासवतु 3મનુ = " અયન ૨ અયન = ૫ વરસ ૮૪ લાખ વરસ : ૧ પ્રવા ૮૪ લાખ પૂર્વાગ - ૧ પૂર્વ = 50૫૬૦ અબજ વર્ષ ૧ પલ્યોપમ = [ યોજન ઊંડા , ૧ યોજન લાંબા , 1 યૌજન પહોળા વર્તુળાકાર કુવાને સાત દિવસની ઉંમરના યુગલિકના (એક વાળના અંગૂનના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે અસંખ્ય ટુકડા કરીને) વાળના અસંખ્ય ટુકડાથી ખીચોખીચ ભરીએ. એ કૂવામાં વાળ એવા ઠાંસીઠાંસીને નર્યા હોય કે તેની પરથી ચક્રવર્તાની સેના, હજારો-લાખો સૈનિકો ચાલતાં પસાર થઈ જાય તો પણ ખાડો ન પડે. ફુવે આ ખાડામાંથી દર સો વરસે એક વાળનો ટુકડો કાઢતાં આખો કૂવો ખાલી થતાં જે સમય લાગે તેને 1 પલ્યોપમ' કહેવાય , ૧ ક્રોડ પલ્યોપમ * ૧ ક્રોડ પલ્યોપમ = ૧ દોડાદોડી પલ્યોપમ ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ = 1 સાગરોપમાં ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ = 1 ઉત્સર્પિણી 1 અવસર્પિણી૨૦ ક્રોડાકોડી સાગરોપમ = 1 ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી કાળચક્ર અiતા કાળચક્ર
1 = 1 યુગલ પરાવર્તન
11.2 2 2 1 1 ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? * *
' જ છે કે 6 o o b IIIIIIIIIIIIIIIIIIIIIIII
onun૧૧૧૧૧૧૧
-એન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂક્ષ્મ એકેન્દ્રિય અને અપર્યાપ્તા એકેન્દ્રિય અને બાર સાધારણ વનસ્પતિકાયનું ઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય. બાદર - પર્યાપ્તા એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય : - પૃથ્વીકાય કે ૨૨૦૦૦ વર્ષ
વાઉકાય = ૩૦૦૦ વર્ષ અપકાય કે ૭૦૦૦ વર્ષ પ્રત્યેક વનસ્પતિકાચ ૧૦,૦૦૦ વર્ષ. તેઉકાય = ૩ ખોરાક બાદર-પર્યાપ્તા પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય :-- ---- - સુંવાળી પૃથ્વીકાય = ૧૦૦ વર્ષ - પૃથ્વીકાય • ૧૨૦૦૦ વર્ષવાકારૂપ પૃથ્વીકાય -
વર્ષ - મંસિલ પૃથ્વીકાય * ૧૬૦૦૦ વર્ષ
- ઊંકરા રૂપ પૃથ્વીકાય = ૧૮૦૦૦ વર્ષ અતિ ડદન પૃથ્વીકાય રર૦૦૦ વર્ષ - ખંજય ગિરિરાજ ઉપર ઘણા જૂનાં ડાળનું રાયણનું ઝાડ વિદ્યમાન છે. પ્રયાગ પાસેભેંયરાનો વડ_1પ00 વર્ષ જૂનો ગણાય છે. જેરૂસલેમમાં ઓલીમ્બા ઝાડા વર્ષો પુરાણાં મળી આવે છે - પ૦૦૦ વર્ષ પુરાણાં હોવાના પુરાવા મળ્યાં છે. ઍટલે બાર પ્રત્યેક વનસ્પતિકાય (પર્યાપ્ત ની ઉત્કૃષ્ટ આયુય મર્યાદા૧booo વર્ષની હોય તેમાં કોઈ રાંડા રહેતી નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
'
5.
[T) વિકલૅન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
સ પર્યાતા વિકટોન્દ્રિયનું ઉત્કૃષ્ટ માગુખ્ય અંતર્મુહુર્તનું હોય, સર્વે વિરલેન્દ્રિય જીવો (અપર્યાપ્તા + પfપ્તા)નું જઘન્ય આયુષ્ય ' અંતર્મુહૂર્તનું હોય છે. 3 પતા વિઠલેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુય:
બેઈન્દ્રિય • ૧૨ વર્ષ તેઈન્દ્રિય = ૪૯ દિવસ ચઉરિન્દ્રિય - માસ
કે સાગરોપમ ૧૦ સાગરોપમ
પાંચમાં લોક દેવલોક ૯ ૬ લાંતક દેવલોક ૧૦ માતમાં મહા દેવક 11 આઠમો સ્માર વિતર્ક |
નવમ ખાત વલીંક | છેદસમાં પ્રાણત દેવલોક 1| અગિયાર આરણ વિલક ૧૫ બારમાં અશ્રુત દેવલોક ૧૬ નવ વૈવેયક - ભળે
સુભદ્દે
પંચેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય : (૧) નારક જીવો (વૈય ારી) :
નરક ' જધન્ય આયુષ્ય | પહેલી- ૨નપ્રભા ૧૦ #ર વર્ષ | બીજી - શર્કરા પ્રભા ૧ સારામ ઝીજી - વાલુકાપ્રભા ૩ સાગરૌપમ ચોથી- પંકપ્રભા
ક સાગરોપમે પાંચમી - ધૂમ પ્રભા ૧૦ સાગરોપમ છઠ્ઠી - તમઃ પ્રભા | ૧૦ સાગરોપમ સાતમી- તમસ્તમઃ પ્રબો ૨૨ સગરામ
ઉત્કૃષ્ટ ખાયુય 1 સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૦ સાગરોપમ ૨૨ સાગરોપમ ૩૩ સાગરોપમ
ર
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
| ઉત્કૃષ્ટ નામુ
૧e સાગરૌષમ ૧૪ સાગરૌપમ
૩ સાગરોપમ | ૧૮ સાગરપમ ૧૯ સારૌપમ ૨૦ સાગરૌપમ રસ માગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ માપમ
સાગરોપમ ધ સાગરૉપમ ૨૬ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૯ સાગરોપમ
સાગરોપમ
સાગરોપમ ૩૩ સાગરોપમ ૩૩ સાગરમ ૮ સાગરોપમ
૧૦ સાગરોપમ ૧૮ સાગરોપમ ૧૯ સાગરૉપમ o સાગરૌષમ 1 સાગરોપમ
સાગરોપમ સાગરોપમ સાગરોપમ
સાગરોપમ ક સાગરોપમ
સાગરોપમ ૨ સાગરોપમ ૨૯ સાગરમ
સાગરૌષમ ૩૧ સાગરોપમ
સાગરોપમ ૮ સાગરૉપમ
» ) 5 5 5 IIIIIIIIIIIIII 0 0 0 obL
૮ ૮૧૮૧૧
3o
સુમાણસે પ્રિયદંસણ સુમણે આમોટું સુપડિબાંહે :
જશોધરે ૧૭ પહેલાં જ અનુત્તર વિમાન
સર્વામિઠુ અનુત્તર વિમાન
૯ લોકાંતિક દેવો ST૧૯ ૩ ડિલ્બિનીક દેવો ;
ત્રણ પલીયા
ત્રણ સાગરિયા 1 | તેર સાપરિયા
છે દેવતી (વૈદય શરી) :
દેવી જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય | ૧ ભવનપતિ વગેરે. ૧૦ હજાર વર્ષ | સાધિક 1 સાગરૌષમ યંતર વગેરે ૧૦ હજાર વર્ષ
૧ પલ્યોપમ ૌતિષી- ચંદ્ર
જ પલ્યોપમ ૧ પલ્યોપમ +1 લાખ વર્ષ દેવ
V૪ પલ્યોપમ ૧ પયોષમ + ૧૯ના વર્ષ * પલ્યોપમ
1 પલ્યોપમ પલ્યોપમ ૧૫૨ પયોપમે તારી પ. પલ્યોપમ
જ પલ્યોપમ પહેલું સૌધર્મ દેવલોક| ૧ પથૌપમ
૨ સાગરપમ પ બીજું ઈશાન દેવલોક સાધિક ૧ પલ્યોપમ સિધિ૬ ૨ સાગરીખમ ઉT નીનું સનકુમાર દેવલોક ૨ સાગરપમ | કે સાગરખમ
ચણ માટેન્દ્ર દેવલોક સાધિક ૨ સાગરોપમ સાધિક 5 સાગરૌપમ
૩ પલ્યોપમ 3 સગરૌપમ ૧૩ સાગરોપમ
ગ્ર૬
||
આ રીતે સર્વ નારક જીવોની અપેક્ષાએ અને સર્વ દેવતાઓની અપેક્ષાએ , તારક જીવોનું અને દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ ફુજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાયુષ્ય 33 સાગરોપમ જાણવું.
Page #190
--------------------------------------------------------------------------
________________
31)
(૯) મીથ : F, સર્વે સંમુશ્કેિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ [આયુ)
અંતર્મુહૂર્તનું હોય , સર્વે અપર્યાપ્તા મનુષ્યોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય. બાકીનાં મનુષ્યોનું જઘન્ય- ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે પ્રમાણો સમજવું:
(दका तिर्थय येन्द्रिया| સર્વે અપર્યાપ્તા તિર્થય પંચેન્દ્રિયનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય
અંતર્મુહૂર્તનું હોય. | સર્વે પથતા ગર્ભન અને સંમૂર્ણિમનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય સર્વ પર્યાપ્ત માર્તજ અને સમૃછિમનું ઉત્કૃષ્ટ નીચે પ્રમાણે છે: પર્યાપ્તા
ગર્ભજ
સંમૃષ્ક્રિમ જળચર,
ઊs પૂર્વ વર્ષ | દોડ પૂર્વ વર્ષ ચતુષ્પદ ૩ થીમ
૮૪ હજાર વર્ષ ! ઉરપરિસર્પ કોડ પૂર્વ વર્ષ
પ૩ હજાર વર્ષ ભુજપરિસર્ક થ્રીડ પૂર્વ વર્ષ
૪૨ હજાર વર્ષ ખેચર
- પર્યાપનની અસંખ્યાતમો | 5૨ હજાર વર્ષ
| | મગૂણ્ય ક્ષેત્ર | જઘન્ય આયુષ્ય T ઉત્કૃષ્ટ આયુષ્ય ! | () ૩૦ અકર્મભૂમિ :
• ૫ દેવ૬૨ ૩ પલ્યોપમથી ઠંઈ ન્યૂને ૩ પંચોપમ • ૫ ઉત્તરકુ, ૩ પલ્યોપમથી કંઈક ન્યૂન ૩ પલ્યોપમ • ૫ હરિવર્ષ 12 પલ્યોપમથી કંઈક ન્યૂન ૨ પલ્યોપમ • ૫ ૨મ્ય [૨ પલ્યોપમથી કંઈ% જૂન ૨ પલ્યોપમ - ૫ હિમવંત ૧ પલ્યોપમથી કંઈક જૂન ( ૧ પલ્યોપમ • ૫ હિરણ્યવંત ૧ પોપમથી કંઈક ન્યૂન ૧ પલ્યોપમ
IIIIIIIIIIIIIIII - - , , , , , , , , , L ||૮| ૮ ૨ ૨ ૨ ૨ ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ( ૧ ૨ - A :'''''p'*5 5 કે 8 6 4 5 6
ઇ
૮ ૮૮ ૯ ૧૧
મૂકાલિક તિર્યંચનું આયુષ્ય : ગર્ભક થતુષ્પદ અને ગર્દન ખેચરનું જે આયુષ્ય કહ્યું છેતેના અસંખ્ય વર્ષ થાય. એ અસંખ્ય વર્ષનું ઉત્કૃષ્ટ આયુગ યુગલિક તિર્યંચનું સમવું અને જઘન્ય આયુષ્ય તેનાં કરતાં કાંઈક એવું સમજવું
\tઇ પ૬ અંતરડ્રીપ
પલ્યોપમના ખિસંખ્યાતને પહયોપમનો મા ભાગથી કંઈક ન્યૂન | અસંખ્યાતમો ભાગ-
(
| મનુષ્યનાં આયુષ્ય જેટલું આયુષ્ય હાથી, સિંદુ વગેરેનું હોય. એનાથી- અને ચોથા ભાટી ઘોડા વગેરેનું હોય , બકરા- ઘેટાં - શિયાળ વગેરેનું આદમ નાટો હોય , ગાય-ભેંસ-રણ-ઊંટ- ગધેડા વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું દશમા ભાગે હોય છે. આ પ્રમાણે, તિર્યંચોના આયુષ્ય પ્રાયઃ સર્વે આરાઓમાં સરખા હૈય છે.
૧૫ કર્મભૂમિ • ૫ મઠ્ઠાવિદેહ ક્ષેમ | અંતર્મુહુર્ત પૂર્વ દૌડ વર્ષ
ઉહ • ૫ ભરત અને | આરી | જધન્ય અવણી લડી .
૫ ઐરાવત ક્ષેત્રમાં આરા પ્રમાણે આયુષ્ય
8 પલ્યોપમ | ૨૦ વર્ષ
બીજો બદ્દલાય
૨ પલ્યોપમ | 130 વર્ષ મી
૧ પલ્યોપમ / ૧ ક્રોડ પૂર્વ ચોથો |
૧ કોડ પૂર્વ | પલ્યોપમ પાંચમો
૧૩૦ વર્ષ ૨ પલ્યોપમ છો |
૨૦ વર્ષ | 5 પલ્યોપમ
પહેલો |
જૈન હિતોપદેટામાં વર્તમાનકાળે પ્રાણીઓનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય હોય, તેની યાદી નીચે પ્રમાણે છે : નીમ કે આયુષ્ય (વર્ષ) નીમ | ૧ooo
સુવર
કાચબો - હાથી
ધોકો
૧eo
ગાય
સિંહ વાદ્ય
બળદ
-
-
Page #191
--------------------------------------------------------------------------
________________
આ ઉ3)
-
ત્રીજું દ્વાર - સ્વકાસ્થિતિ દ્વાર
નામ
| આયુષ્ય (વર્ષ) |
આયુષ્ય વર્ષ)
નામ બકરી
ઊંટ
રોંઢું
ગધેડો
હરણ
સસલું
શિયાળ Zડી
બિલાડી કૂતરો પંચમકાળ તથા ભરતક્ષેત્રને આશ્રયીને પક્ષીઓનું આયુષ્ય નીચે પ્રમાણ હોય છે :
નીમ
|
આયુષ્ય (વર્ષ) | 100
આયુષ્યવર્ધ) ૬૦ ૫o.
કરાડી
૧ps
* એટલે પોતાની’. ‘ડાય એટલે ‘કાકા’ સ્વક્રાથસ્થિતિ » પોતાની જ કાયામાં પુનઃ પુનઃ સ્થિતિ કરવી.-- છે. ટળે, એક જ જાતિની કાયમાં વારંવાર ઉત્પન્ન થવા અને મરણ પામવા વડે પસાર થતો કાળ , તે‘સ્વકાસ્થિતિ કવાય. દૈવ અને નારકો , પોતાની કાયામાં તરત ફરી જન્મતા નથી. એટલે છે, દેવ મરીને દેવગતિ ન પામે અને નાક મરીને ન૨૬ગતિ ન પામે. એટલે, દેવ અને નારકોને સ્વફાયસ્થિતિ હોતી નથી. | તેવી જ રીતે, યુગલિક (મનુષ્ય કે તિર્યંચ) મરીને દૈવગતિમાં જ જાય છે. તેથી, તેની પણ સ્વકાયરિથતિ હોતી નથી. તેથી, તિર્થયો અને મનુષ્યોમાં જ સ્વફાયસ્થિતિ હોય છે, તે નીચે પ્રમાણે નણવી :
એકે ન્દ્રિય જીવો :1. સૂક્ષ્મ પ્રતીકnય - અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણી (અમખ્ય કાળથ) |, સૂક્ષ્મ અપકાય - અસંખ્ય ઉત્સર્પિણ- અવસર્પિણી (અસંખ્ય કાળચ6)
સૂકમ તેઉકાય - અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી (અસંખ્ય કાળય) સૂક્ષ્મ વાઉકાય :- અસંખ્ય ઉત્સર્પિણ- અવસર્પિણી (અસંખ્ય ડાય) બાદર પૃથ્વીકાય :- ૭૦ ડોડાફૌડી સાગરૌપમ (3 ડાળચક્ર) બાદરે અપકાય :- ૦૦ ક્રોડાક્રૌડી સાગરોપમ ( ડાળચક્ર) બાદ૨ તેઉકાય - ૭૦ કીડાછડી સાગરોપમ (ા કાળચક્ર) બાદર વાઉકાય :- કo કીડાક્રોડી સાગરોપમ રૂપા કાળચક) - પ્રત્યેક વનસ્પતિકાય - ૩૦ ક્રોડાકોડી સાગરોપમ (ા કાળચક્ર)
• લૂક્સ સાધારણ વનસ્પતિકાય અર્શાવ્યવહારિક જીવો
સાંવ્યવહારિક જુવો
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 1 1 *
• A 55555) F S S. 5 ' 5AA IIIIIIIIIIIIIIIIII
%A1
બગલો ઘુવડ ચીબરી સમડી વાગોળ. બપયા પોપટ
po ૬a
ગીધ સારસ દય મરઘો
પp
૬૦
20
સાપ – ૧૨૦ વર્ષ ગરોળી - ૧ વર્ષ કાઠીઊં (કાચંડો) - ૧ વર્ષ
નોંધ : યુગલિક તિર્યચ ફક્ત ચતુષ્પદ અને ખેચર જ હોય.
જળચર , ઉરપરિમ" અને ભુજ પરિસર્ષ જીવો યુગલિક તરીકે ન હોય.
અનાદિ અનંત અનાદિ- સાંત
સાહિ- સાંત O અનંતા કાળચક +(અઢીપુદગલપરાવર્ત) અસંખ્યાતા કાળચક્ર માબવાક બાદ૨ સાધારણ વનસ્પતિકાય :- 90 દોડાદોડી સાગરોપમ
Page #192
--------------------------------------------------------------------------
________________
394
के भयो रजनाहि अणची सूक्ष्म निगोहमां पडेला छे खने डोर्धपात्र સમયે, તથાવિધ સામગ્રીનાં અભાવે તેમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં એટલે કે સૂક્ષ્મ-બાદર – પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યાં નથી, તેમને ‘અસાંવ્યવહારિક જીવો કહેવામાં આવે છે. તે બે પ્રશ્નારનાં હોય છે : (૧) અનાદિ- અનંત સ્થિતિવાળા : જે વ્યવહાર રાશિમાં આવ્યા નથી અને ક્યારેય પણ આવવાના નથી. (૨) અનાદિ- સાંત સ્થિતિવાળા : જે હજી સુધી વ્યવહાર રાશિમાં આવ્યા નથી પણ બવિષ્યમાં નિશ્ચિત આવવાના છે.
કદાપિ
જે જીવો સૂક્ષ્મ નિગોદમાંથી તયાવિધ સામગ્રીના યોગે પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ- બાદર ના વ્યવહારમાં એક વખત પણ આવેલાં હોય, તે ‘સાંવ્યવહારિક ’જીવો કહેવાય . પછી કર્મયોગે ભલે તેઓ પાછા સૂક્ષ્મ નિગોદમાં આવેલાં હોય. તે સાદિ- સાંત સ્થિતિવાળા કહેવાય. * અસાંવ્યવહારિક જીવોની સ્વાથસ્થિતિ અનંતા કાળચક્ર છે અને સૌવ્યવહારિક જીવોની સ્વકાયસ્થિતિ અસઁખ્યાતા કાળચક્ર છે.
વિકલેન્દ્રિય જીવો : ઉત્કૃષ્ટ સ્વાયસ્થિતિ
બેઈન્ટ્રિય જીવી :- સંખ્યાતા વર્ષ તૈઈન્દ્રિય જીવો ઃ- સંખ્યાતા વર્ષ ચહરિન્દ્રિય જીવો :- સંખ્યાતા વર્ષ
પંચેન્દ્રિય જીવો ઃ
નારક અને દેવીને સ્વાયસ્થિતિ હોતી નથી.
તિર્થય પંચેન્દ્રિય અને મનુષ્યની સ્વકાસ્થિતિ ૭૩ ૮ લવ હોય છે. એટલે કે, તેઓ સતત વધુમાં-વધુ સાત ભવ સુધી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તરીકે જન્મ લે અને આઠમાં નવ બીજી ગતિમાં કરે. જ આક્રમો નવ તે જ ગતિમાં કરે તો તે અવશ્ય યુગલિક (મનુષ્ય ? તિર્યંચ) તરીકે જ કરે અને યુગલિકો મરીને નિયમા દેવલા જ જાય. વળી તિર્થચમાં આઠમાં બવ ગર્ભજ ચતુષ્પદ કે ગર્ભજ ખેચરનો જ સમજવો કારણ કે બાઠીના તિર્યંચ મુાલિક ન હોય. * કોઈપણ તિર્યંચ પંચેન્દ્રિય એક જ જાતિના ૭-૮ નવું અથવા જુદા-જુદા જાતિના તિર્યંચ પંચેન્દ્રિય તરીકે પણ ૭-૮ બવ જ કરે.
9
S
355
No
Dale
योथुं द्वार : प्रांएंग द्वार
તાન, દર્શન, ચારિત્ર આદિ જીવનાં લક્ષણો છે. અર્થાત એ જીવી જ હોય અને જીવ સિવાય કોઈને પણ ના હોય . આ ભક્ષણોને ભાવપ્રાણ કહેવામાં આવે છે. મોક્ષના ખુલીને (સિટ્ટોને આ ભાવપ્રાણ પરિપૂર્ણ રીતે પ્રગટ થયેલાં હોય છે, જયારે સંસારી જીવોને ઓછા-વત્તા અંશે પ્રગટ થયેલાં હોય છે. ભાવ પ્રાણોનો અનંતમો ભાગ તો દરેક સંસારી જીવોને ખુલ્લો હોય જ છે. રા૨ીધારી જીવોમાં વળતાન પામેલા આત્માઓને (ટુવળી, તીર્થંકર) ભાવપ્રાણી પરિપૂર્ણ રીતે પ્રગટ થયેલાં હોય છે.
સંસારી જીવીને, ભાવપ્રાણી ઉપરાંત દ્રવ્યપ્રણ' પણ હોય છે. તેથી, તેમને ‘પ્રાણી’ પણ કહેવામાં આવે છે.
દ્રવ્યપ્રાણ હોવાને કારણે સંસારી જીવને વ્ય જીવ' પણ કહેવાય જ્યારે મોક્ષનાં આત્માઓને ભાવ પ્રાણ જ હોવાથી ભાવ જીવ કહેવાય છે. તેમને દ્રવ્યપ્રાણ હોતાં નથી. દ્રવ્યગણ કુક્ત શરીરધારી જીવોને (સંસારી) હ્રૌથ છે અશરીરી (ટ્ટુિ) જીવોને હોતાં નથી.
"
६ द्रव्यप्राशनां हस प्रकार :
૫ ઈન્દ્રિય + 3 બળ + શ્વાસોશ્વાસ + આયુષ્ય : ૧૦ દ્રવ્યપ્રાણ ૫ ઇન્દ્રિય : શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય ૩ બળ • મબળ વચનબળ કાર્યબળ
3 પ્રાણ એટલે સંસારી જીવોનું જીવન કોઈ વ્યક્તિ જીવે છે કે નહીંતે ઉપર જણાવેલ દ્રવ્યપ્રાણોનાં આધારે જાણી રાકાય છે. खा દ્રવ્યપ્રાણી જ્યારે નારા પામે છે ત્યારે જીવ મૃત્યુ પામ્યો તેમ ‘વ્યવહારમાં’ કહેવાય. પરંતુ હુકીકતમાં, આત્માનાં લક્ષણરૂપ તાવપ્રાણી તો જીવની સાથે જ રહેતાં હોવાથી ( ક્યારેય આત્માની ભાવપ્રાણીથી . વિયોગ થતો ન હોવાથી) જીવ કદાપિ મૃત્યુ પામતો નથી. મૃત્યુ એટલે આત્મા-શરીરનો દ્રવ્યપ્રાણીથી વિયોગ ભાવપ્રાણી તો સૂક્ષ્મ નિગોદથી કરીને મોક્ષ સુધી આત્માની સાથે જ હોય છે. એટલે ભાવવ કદાપિ મૃત્યુ પામતો નથી, કૂક્ત દ્રવ્યજીવ મૃત્યુ પામે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
399
આ પા લકી માં પ્રાણા કોયા- પર્શતા જીલીનેy
(છ એકેન્દ્રિય જીવને જ પ્રાણ હોય !
આયુષ્ય .
સ્પર્શેન્દ્રિય, ડાયબળ, શ્વાસોશ્વાસ, , આયુષ્ય (૨) બેઈન્દ્રિય જીવને ૬ પ્રાણ હોયઃ સ્પર્શેન્દ્રિય, રસન્દ્રિય, વચનબળ , કાયબળ, શ્વાસોશ્વાસ, જી તેઈન્દ્રિય જીવને છ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વચનબળ, કાયબળ, ખ્વાસોશ્વાસ, આયુષ્ય (જી ચ6રિન્દ્રિય જીવને ૮ પ્રાણ હોય - સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, વચનબળ, ક્રાયબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય (૫) અસંતી પંચેન્દ્રિય જીવને ૯ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, બ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોતેન્દ્રિય, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય () સંતી પંચેન્દ્રિય જીવને ૧૦ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ખ્રીતેન્દ્રિય, મનબળ, વચનબળ, કાવ્યબળ ક શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
ઊ પર્યાપ્તિ ઃ પ્રાણનું કારણ પદ્મપ્તિ છે. પર્યાપ્તિ ‘કારણ’ છે અને પ્રાણ ‘કાર્ય’ છે. પર્યાપ્ત વડે પ્રાણ ચાલે છે.
પર્યાપ્તિ છે : આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, ગન.
૬
કઈ પર્યાપ્તિ વડે આહાર પર્યાપ્તિ વડે શરીર પ્રર્યાપ્તિ વડે છે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે શ્વાસોશ્વાસ પ્રર્યાપ્તિ પડે ભાષા પર્યાપ્ત વધુ
મન
પર્યાપ્તિ વડે
@@@@
કયા પ્રાણ ચાલે આયુષ્ય પ્રાણ ચાલે ડાયબળ પ્રાણ ચાલે ન ઈન્દ્રિય પ્રાણ ચાલે સ્વાસોશ્વાસ પ્રાણ થાલે વચનબળ પ્રાણ ચાલે મનબળ પ્રાણ ચાલે.
અપર્યાપ્તા જીવો માત્ર ત્રણ જ પર્યાપ્તિઓ (આહાર- , શરીર, ઈન્દ્રિય) પૂર્ણ કરતાં હોવાથી, તેમને શ્વાસોશ્વાસ, વચનબળ, મનબળ ત્રણ પ્રાણ તો હોય જ 'નહીં'.
આ
9 9
૩૭૮
प्रथा अपने डेटसां प्राप्न होय? : (अपर्याप्ता भुवीने)
:
(જી) અપર્યાપ્તા એક્રેન્દ્રિયને ૩ પ્રાણ હોય આયુષ્ય, ડાયબળ, સ્પર્શેન્દ્રિય . (૩) અપર્યાપ્તા બેઈન્દ્રિયને જ પ્રાણ હોય :
આયુષ્ય, ડાયબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય
(જી અપર્યાપ્તા તૈઈન્દ્રિયને ૫ પ્રાણ હોય :
આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય, રસનૈન્ટ્રિય, ઘ્રાણેન્દ્રિય. (૪) અપર્યાપ્તા ચઉરિન્દ્રિયી ૬ પ્રાણ હોય :
આયુષ્ય, કાયબળ, સ્પોન્દ્રિય, રસતેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય (૫) અપર્યાપ્તા પંચેન્દ્રિયને કે પ્રાણા હોય ઃ
આયુષ્ય, કાવ્યબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને જોતેન્દ્રિય
પર્યાપ્તા- અપર્યાપ્તા જીવ :
જે જીવને જેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની હોય, તેટલી પૂર્ણ કરે તો તે પર્યાપ્ત કહેવાય. અને જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે તો તે અપર્યાપ્ત' કહેવાય · એક્રેટ્રિય - ૪ પર્યાપ્તિ, વિકલેન્દ્રિય = ૫ પંચેન્દ્રિય - ૬પર્યાપ્તિ હોય છે. જો ઉપર જણાવેલ પર્યાપ્તિ પૂર્ણ કરે તો‘પર્યાપ્ત ' કહેવાય અને પર્યાપ્તિ પૂર્ણ ન કરે તો ‘અપર્યાપ્ત' કહેવાય.
પર્યાતિ
નોંધ: પર્યાપ્તા અસતી પંચેન્દ્રિય = પર્યાપ્તા સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા સંતી પંચેન્દ્રિય = દેવ, નારક, ગર્ભજ તિર્થંચ પંચેન્દ્રિય, પર્શવાળુ, ચર્મજ મુખ્ય પર્યાપ્તા) –
સંમૂર્ણિમ મનુષ્યો અપર્યાપ્તા હોવાર્થી તેમને ૭ પ્રાણ હોય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
35)
TTTTT
Cવિવૃત થીનિ! જે ચોનિ ઉઘાડી હોય, તે વિસ્તૃત યૌન કહેવાય.
દા.ત. : જળાશય - તે જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન છે -
અને ઉઘાડું હોવાથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. 0 સંવૃત-વિવૃત થોનિ : જે યોનિ કેટલેક અંશો áડાયેલી અને
કેટલેક એરી ઉઘાડી હોય, તે સંવૃત-યિકૃત યોનિ કહેવાય. દઇ. ગર્ભજ મનુષ્ય અને ગર્લજ તિર્થયની યોનિનો મા અંદરનો ભાગ ઢંકાયેલો હોય અને બહુની ભાગ દેખાતો હોય
પાંચમું દ્વાર? યોનિ દ્વાર - - યોનિ : જીવને ઉત્પન્ન થવાનું સ્થાન - આ આત્મા, પૂર્વ ભવના શરીરર્ના નારા થયા પછી, નવું વારી૨ ધારણ
કરવાના સ્થાને , શરીર રચના માટે , ગ્રહણ કરેલાં પુદ્ગલીને , તપ્ત લોઢાનો ગોળો પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કાર્મહા શરીરની સાથે ભેળવી દે છે, તે સ્થાનને યોનિ' કહેવાય છે. • યોનિનાં મુખ્ય ૯ પ્રકારો છે : (૧) સચિત્ત યોનિ : જુવપ્રદેશવાની યોનિને સચિત યોનિ કહેવાય.
દી. ત. : ગાયના શરીરમાં કૃમિ વગેરે ઉત્પન થાય છે, તો ગાયનું શરીર ચૈતન્ય પરિણામવાળું હોવાથી , કૃમિ માટે તે
સચિત્ત યોનિ થાય.' (5 અચિત્ત યોનિઃ જીવપ્રદેથી રક્રુિત યોનિને અચિત્ત યોનિ કહેવાય
દા. ત. : સૂકા લાકડામાં કીડા ઉત્પન થાય છે, તો તે સુકુંલાકડું ચૈતન્ય પરિણામથી રહિત હોવાથી, દ્રી માટે તેને
અચિત યોનિ થાય. --- (સચિત્તાચિત યોનિ: સચિત્ત અને અચિત્તનાં મિશ્રણાવાળી. યોનિને
સચિરાચિત યોનિ કહેવાય. દા.ત.: ગર્ભજ મનુષ્ય અને - ગર્ભજ તિર્યંચોની યોનિમાં શુક્ર અને શોણિતના પુછાતોહોય છે. તેમાં જે પુદગલો આત્મસાત્ કરાયેલા છે એટલે કે આત્મપ્રદેરો સાથે સંબંધ છે, તે સચિત્ત હોય અને બાકીનાં
ચિત્ત હોય છે. જી શીત યોનિ : જે યોનિનો સ્પર્શ શીત એટલે ? દંડો હોય, તે
ફત યોનિ કહેવાય છે. ) ઉપષ્ણા યોનિઃ ને ચોમિનો સ્પર્શ ઉપ્પા એટલે કે ઊનો હોય, - તે ઉષ્ણ યોનિ કહેવાય છે. (૬) શીતોષ્ણા યોનિ : જે યોનિનો સ્પર્શ અતિ શીત કે અતિ ઉષ્ણ
ન હોય, તે શીતોષ્ણા યોનિ કહેવાય છે. ) સંવૃત યોનિન : જે ચૌનિ ઢંકાયેલી હોય, તે સંવૃત યોનિ કહેવાય.
દા.ત. : દેવલોકની દિવ્ય શય્યા કે જયાં દેવો ઉત્પન્ન થાય છે, તે વઆદિથી ઢંકાયેલી હોય છે.
27 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 1 1 1 1 1 - - -
IIIIIIIIIIIII
ને એ નિદ્રથ, બ્રેઈન્દ્રિય, વૈઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્ણિમ સિરીયપંચેન્દ્રિય અને સંમિ મનુષ્યની યોનિ સચિત્ત , અચિત્ત અને
સચિરાચિન - એ કણીય પ્રકારની હોય છે. | કાજ તિથિ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની યોનિ સચિરાચિત્ત
અને સંવૃત-વિવૃત એટલે કે મિશ્ર જ હોય છે. -- | નાક અને દેવોની શોકિ અચિત્ત જ હોય છે. દેવો , ગર્લજ તિર્થય પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની યોનિ
શિતોષ્ણ હોય છે, - નારક જીવોની ચીનિ શીત અથવા ઉષ્ણ હોય છે, પરંતુ
શીતોષ્ણ હોતી નથી. [(a) રત્નપ્રભા , શર્કરાખંબા અને વાલુકાપ્રભા - એરબે પહેલી પ્રણ
નાકમાં ને નૈરયિકોનાં ઉપપાત (ઉત્પન્ન થવાના) કોમો છે, તે બધાં રીત પરિણામે પરિણત છે. એથી, ત્યાં ઉત્પન્ન થનાર
નારીનાં જીવોને ઉછા-વૈદનાનો અનુભવ થાય છે. - Tઈ પંભા (ચોથી) અને ધૂમપ્રભા (પાંચમ) નરકમાં, લાંs
ઉપરાત કો રીત છે અને કેટલાંક ઉપપાત તેમાં ઉષ્ણ છે. તેથી ત્યાં, અનુક્રમે , ઉષ્મા અને શીત વેદનાનો અનુભવ થાય છે. 0 તમ પ્રભા (છઠ્ઠી) અને તમસ્તમપ્રભા (સાતમી) નડમાં બધાં - ૬ ઉપધાત ક્ષેત્રો ઉછુ થોનિયાના છે, એટલે ત્યાં ઉત્પન થનાર - નારકનાં જીવોને ભયંકર શીતવેદનાનો અનુભવ થાય છે. માનવ ની થોનિના ૩ પ્રકાર છે : લ) કર્મોન્નાત : કાચબાની પીઠની જેમ ઊંચી હોય ( વંટણીપત્ર : વાંસના બે સંયુક્ત પત્ર જેવા આકારની હોય (5 ખાવર્ત : સંખના જેવા ખાવર્તવાની હોય.
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉt૧)
* * * * * *
અરિહંત, ચક્રવત, વાસુદેવ તથા બળદેવની માતાની યોનિ કૂર્મોનત હોય છે.
બાકીની સર્વ સ્ત્રીઓની યોનિ વંશીપમ હોય છે. : ચહવ જે સ્ત્રી રત્નને પરણે છે, તેની યોનિ શંખાવર્ત હોય છે. [ આ યોનિથી સંતાન ઉત્પન થતું નથી, કારણ કે અનંત | કામાગ્નિને લીધે તેમાંનો ગર્ભ ના પામે છે.
* 'p'
જીવના ભેદો ઉપર પાંચ દારોનો કોઠો સંસાઈ નો ચિરની હાઈ કમાય | કા િિત પ્રાણ |ોનિ | સાવર | (1) બાદર- કંકુલનો મસવા-ળિ | અસંખ્ય ઉત્સર્પિણી , માયુષ્ય
5 ની કાર|તમૌ મામ વર્ષ મનમર્પિણી | જામૌયાસ, કાપલા | લાખ [R) - અંગુલનો મરવા-મંત541 માંખ સાંધણી અજિય, માધુપ પૃથ્વીકાયતમો ભાગ
મનમર્પિણી ભાષાસ, કલબ (3) ભiદર- કંકુલને મર્સમ- ક00 | | અસંખ્ય લક્સર્પની અનિવ, માયુષ
| અવસર્પિણી | ચા સૌપાસ, કાષ ઘાય (૪) મૂક્ષ- મંગુલનો મસંખ્યા-મંતર્મુતી | મસંય ઉર્ષિણી | મન્દ્રિય, માથુષ | મહામ કૉ ષા
અવહિં. | સૌહાસ, કાપબ્રણ (૫) બાદ એ મુલાનો માં ખ્યા- ત્રણ મખ્ય ઉત્સર્પિણી |અર્મેટ્રિપ, માયુષ્ય તેઉકાય |તષ ભાગ મૌરાત્રી
વિસર્પિણી ૧ર પાસ, કાપI
કાક | મંગુલને મના-મંતર્મુર્ત | મન સર્ષની અનિક, માયુષ કાય તિમો ભાગ
અવસર્ષની .
પસોuસ, કાથરાણ
6)
-
} } } $ 9 5
| જીવીને ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે, પરંતુ જેનાં સ્પf, 5ધ, રસ, વર્ણ રામાન હોય, તેવાં બધાં સ્થાનોની એક યોનિ ગણીએ, તો એવી યોનિઓની સંખ્યા ૮૪ લાખ થાય છે - તે નીચે પ્રમાણે છે : પૃથ્વીકાય
: ૭ લાખ અપકાય
: 9 લાખ તેઉકાય
: લાખ વાઉકાય
: 9 લાખ પ્રત્યેક વનસ્પતિકાય : ૧૦ લાખ સાધાણ વનસ્પતિકાય : ૧૪ લાખ બેઈન્દ્રિયો : ૨ લાખ તેઈન્દ્રિય
: ૨ લાખ ચઉરિન્દ્રિય
: ૨ લાખ દેવતા
| : લાખ - નારડી
: ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય
: ૧૪ લાખ કુલ યોનિ : ૮૪ લાખ
જે 7 2 2 0 0 0 0 0 0 0 7 7 7 7 7 7 7 7 7 1 0 1 1 1 1 1 1 1 1 0 1 NIIIIIIIIIIIIIIIIII
(૭) બાદર | મુતો માંધા- જીઅસંખ્ય કમર્ષિની મરિય મા"
વાકયની બા એ આ અવસર્દિી . માયોપસ, કામના ૭ લાખ () સુખ- મંગુનના અસંખ્યા-અંતર્મુની માગ ઉનર્વિરી | અમિ , આયુષ ઘઉ૫] કપૌ પ્રય
મવસર્પિણી જાસો શ્વાસ, કાબર (૯) બાદર- | મંગુલનો મસંખ્યા- મંતર્મુક્ત અનંત ધાર્ષિણી | મનમાંપુષ - સાપ નો કામ
મર્પિણી.
પાસીયા, કાળ વનસ્પતિય (ho) સૂક્ષ્મ- મંગુલનો મસંખ્યા- અંતતી અનંત ઉત્સર્પિી | | સ્પષિ , આયુષ્ય 'સાધાર|સંપૌ ભાગ
| માર્જિરી
પાસોશ્વાસ, કામ વનસ્પતિકાય (6) પ્રત્યા. T થયૌજનારી T5 મર્મ, અસર્ષિTHil, માયુષ બાપ માપક.
| નવઋર્પિણી નાયાસ, કાયલા |0 લાખ વનસ્પતિકાય
ત્રસવિલેનિય
પૈયા , રમના (૧૨) બેન્દ્રિય બાર યોજન બાર વર્ષ સંખ્યાત વર્ષ | ઈનિષ વારે | ૨ લાખ (૧૩) તેન્દ્રિય ત્રણ ગાઉ ve: દિવસ પ્રખ્યાત દિવસ | પારિ રે ૭ |
૨ લાખ (1) મીરજિય, ૧ યોજન છ માસ સિંખ્યત માસ | ગલુરિન્દ્રિય વષારે ૮] ૨ લાખ ] પંનિયો-| ના પનુષ |\ uસૌષક નથી
10, પૌત્રિય નારણે અમુલ Iss) ૧લી ના
મનોબલ સહિત T સાર
(1) રાની NI પનુષ | પાપ નથી
ના 1 1 મેગલ (૧૭) ના | Jકા નુષ | માપ નથી
નારણે (૧૮) વીના | Rા ધનુષ ૧૦ સાગરૌષક નથી
નારકો
વ 10, ત્રેજિમ | નાની મનીષણ સહિત કુલ , જીગ્નેન્દ્રિય
પનીને કુલ ૧૦, થોમૅન્દ્રિય | 1 લાખ યુના સનિ
S
Page #196
--------------------------------------------------------------------------
________________
323
સંસારી જીવો (૧૯) પીના નારો
(૨૦) દરીના નાકો |(૨૧) કબી ના નાકો
નિર્ણયો ગર્ભક
(૨૨) જલચર
ગર્ભ૪ સ્વચ (૨૩) વસુદ (૨૪) ઉરિસર્ચ
(૨૫) ૬૪રિ
(૨)
સર્પ મંત્ર -
નેચર
સંમૂકબ
(૨૭) જલચર -
(૨૮) દ (૯) રિસર્ચ (૩૦) ભુપરિસર્ચ (૧) સંભૂમિ નેચર
(૩૨) (૩૩) મૂકિમ
મનુષ્ય
૪૪થી થય મો.
(૫૨) ચંદ્ર
(૧૩) સૂર્ય
જીવતો
(૫૪) ત (૫) નક્ષત્ર
પર) નામ
શરીરની ઉંચાઇ નોંધ્યું ૧૨૫ સુધ ૧૭ સાગરોપમ ૨૫૦ ધનુષ ૨૨ સાગરોપમ ૫૦ ૧૫ ૩૩ સાગરોપમ
1000 યોજન કોડ પૂર્વ વર્ષ મગ પલ્યોપમ ૧૦૦ યોજન કોડ પૂર્વ વર્ષ
5 સા
| ગાઉં પૃથક્ક્સ કોડ પૂર્વ વર્ષ
દેવો ભવતિ (૪) અનુકુમાર દેવો ભવનપતિ ૭ માથ
૩૫ થી ૪૩ બાણીના
જૈમાનિક વો
પણ શોધપત્ર
ધનુષ કુશવ પ્રધમનો
અસંખ્યાતો ભાગ
100 યોજન | કોડ પૂર્વ વર્ષ
તંબુ બાર ગાઉ પૃથવ cr∞વર્ષ ૭-૮ ભવ
થોજન ધનુષ પૂળા ધનુષ પૃથ અમ ગાર્ડ ગુલનો અશેપાયો ભાગ
કાય
કાય
૩.
(૧) નોંધ 24/
મા
કુલ ૧૦. જોસેન્દ્રિય
બોળ સહિત સતૈય કુલ ૧૦, પ્રોસેન્દ્રિય મનોબળ સહિત નાકોની કુલ ૧૦, શ્રોત્રેન્દ્રિય મળીને મનોબળ સહિત કુલ થઇ, પ્રોસેન્દ્રિય મનોબળ સહિત કુલ ૧૦, શ્રોત્રીય ૭ – ૮ ૫૫ મનોબળ સહિત
૪ લાખ
૩-૧
૧ પલ્યોપમ પલ્યોપમ અને ૧ લાખ વર્ષ
1 પાંપણ ૧ હજાર વર્ષ.
૧ પોષમ
અન્ય પોષક ના પળોપમ
સ્વક્રાય સ્થિતિ નથી
કાંઈક કા ર નીં. પલ્યોપમ
બે સાગરોપમ
03 |hp',
૮ નવ
૮ ૧
૪૨૩ વર્ષ કરત ૭૨૦૦ વર્ષ ૭૮ ભવ
૧ સાગરોપમ નથી શ્રી અધિક
નથી
નથી
ત્રણ પૌષધ ૭-૮ ભવ અંતર્મુમૂર્ત
૭-૮ ભવ
નથી. નથી.
નથી
નથી.
નથી.
ની.
ભવ
સર્વ
તિર્યંચ
કુલ ૧૦, બ્રોકેન્દ્રિય ધર્મેન્દ્રિયો મનોલ સહિત
કુલ ૧૦, મોઝેન્દ્રિય મળીને મનોબળ નિત
કુલ ૧૦. ચોબૅન્ક્રિય | ૪ લાખ
મનોબળ સહિત
સમજવી
મન વિના છે. પ્રાપ્ત
ધન વિના ૯ પ્રાણ
મન વિના છ પઢ મન વિના છે. પ્રય મન વિના ૯ પ્રાધા
૦ પત્ત
ન વિના તુ પ્રાધ્ય
10 પ્રાણ
va
10 39 ૧૦ન
to
૧.પ્રા.
10
૧. મા
Tar
સર્વ
તિર્થંક
વનિઓ
--
પોન્ડ્રિો
ન
માને
દવાખ
સમજવી
સર્વ મનુની
સર્વ દેવોની
મળીને
* યાત્ર
સમજવી
(328)
સંસારી નો ગીરની ઉંચાઈ આયુષ્ય (૨) ઈશાન
|૨ સાગરોપમ
થી પક
(૩) સનતભાર . ગ્રંથ (૪) માહેન્દ્ર
(૫) બ્રહ્મલોક
{e) lirts (ક) માસ
(૮) સમાર
(૯) આનત (૧૦) પ્રાપ્યત
(૧૧) આરવ
(૧૨) મુત
(૫) ધ્યાનીત કરવા (૧) સુદર્શન
(૨) સુખ: (૩) મનોરમ
(૪) સર્વતોભદ્ર
(૫) સુવિશાળ
(e) નગ
(૭) સૌમનસ્ય
(૮) વિશંકર
(૯) નંદીકર
અનુત્તર સૈનિક
(૧) વિજય
(૨) વિશ્વવંત
(1) મત
(૪) અપરાજિત
(૫) સર્વયંસિદ્ધ સિદોને
૫ થ ૫.
* ય
નથી
३ सय
૩ પ્રથ
માય
ૐ ધ
રામ
૨.
૨ ભાગ . ૨ થ
૨ ચ
ગ
ઘ
-
૭ સાગરોપમ
છે સાગરોપમ
"
| થી અધિક
૧૦ સાગરોપમ
૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ
૧૮ સાગરોપમ
૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ
| ૨૩ સાગરોપમ
૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૦ સાગરોપમ
૨૭ સાગરોપમ
૨૮ સાગરોપમ
૨૯ સાગરોપમ
૩૦ સાગરોપમ
૩૧ સાગરોપષ
(૧ થી ) સાગરોપમ
ર. સાગરોપમ
૨૨ સાગરમ
૩૩ સાગરોપમ
નથી.
નથી
નથી.
નર્યાં.
નથી.
નથી.
ની.
નથી.
નથી.
નથી.
નથી.
નથી.
નથી.
ન.
નથી.
-નથી.
નથી.
પ્રય સ્થિતિ
નથી.
ન.
નથી.
નથી.
નથી.
સાદ બનત
શ
૧૦ મા
10 19
૧૦ માસ
..
nd
૧૦ માસ
૧૦
nou
૧૦ પ્રા
RS MIG
1 માર
૧૦ મામ
૧૦ પા ૧૦મા
2 K to
not
10 HI ૧૦ પ્રવ ---
to k
10 JU DIS ૧૦ પાસ
DA નથી
સર્વ
દેવોની
મને
ની
૪ શાખ
સમજવી
યોનિમાં
સમજવી
સર્વ
દેવોની
મીને
Page #197
--------------------------------------------------------------------------
________________
સિઢ – મુક્ત જીવો (જીવનો બીજો પ્રકાર)
Dale
- સંસારી .-- .- મુક્ત
- t૫૬૩ ભેદ) + (૧૫ ભેદ).. નિશ્ચયનયથી (તત્વદૃષ્ટિએ) સિદ્ગ-મુક્ત જીવોનાં કોઈ ભેદ નથી. પરંતુ, વ્યવહારનયથી તમામ સિદ્દીની પૂર્વભવની - છેલ્લી સંસારી
અવસ્થાની અપેક્ષાએ , આ પંદર ભેદ નીચે મુજબ છે :--- જિન સિä તીર્થંકર થઈને મોક્ષે જનાર -
દા.ત. : મહાવીર સ્વામી વગેરે તીર્થંકર - - () અજિત સિ: તીર્થકર સિવાયના મોતે જનાર
દા.ત.: ગણધર , કેવળી વગેરે - (તીર્થ સિફ : તીર્થ સ્થપાયા પછી મોક્ષે જનાર
દા. ત.: ગણધર, જંબુસ્વામી વગેરે -------- છે – અતીર્થ સિઠ તીર્થ સ્થપાયા પહેલાં મોતે જનાર- --
દા. ત.: મરુદેવા માતા વગેરે . (ગ્રહસ્થલિંગ સિ : થહસ્થળેષમાં દેવળજ્ઞાન થયું અને પછી દીક્ષા ..
દા•તે : ભરત ચક્રવતી:-- - (૧) સ્વલિંગ સિડ્યું કે સાધુવેષ અંગીકાર કરી જે સાધુઓ મોક્ષે જાય તે.
દા.ત.: અઈમુત્તા મુનિ- ( અન્યલિંગ સિદ્ઘ : સાધુવેષ વિના જે મોક્ષે જાય તે તાપસ વગેરે
- દા.ત : વલ્કલચીરી, તાપસ વગેરે (2) સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રીલિંક મોક્ષે જનાર
દા.ત ચંદનબાળા, મૃગાવતી, મરુદેવા, મલ્લિનાથ 6 પુરુષલિંગ સિદ્ધઃ પુરુષ લિંગે મોક્ષે જનાર
. દા.ત. ગોતમ ગણાધર , અઈમુત્તા મુનિ વારે૧૦) નપુંસકલિંગ સિહ : નપુંસકલિંગો મોક્ષે જનાર
દા.ત . ગાંગેય મુનિ (૧) સ્વયંબુફ સિટ્ટ : પોતાની મેળે, બાહ્ય નિમિત્ત વિના , બોધ પામીને
- મોણે જનાર. -દાતા તીર્થકરો , કપિલ વગેરે
HUYO WNU
Page #198
--------------------------------------------------------------------------
________________ - (12) પ્રત્યેક સિક્ષ : કોઈ નિમિત્ત પામીને વૈરાગ્ય પામી મોજાઇ | દા.ત.: કરઠંડુ વગેરે નોંધ: સ્ત્રી પ્રત્યેક ન હોય , (1) બુટ્યુબોધિત સિ: બીજાથી (ગુરથી) બોધ પામી મોક્ષે જનાર દા. ત.: જબૂસ્વામી વગેરે 1) એક સિદ્ગઃ એક સમયે એક જ જીવ મોક્ષે જનાર - દા.ત.: વીર પ્રભુ વગેરે----------- (15) અનેક સિદ્ઘ H એક સમયે અનેક સાથે મોક્ષે જનાર દા. ત.Hષભદેવ (એક સાથે 108 મોક્ષે ગયાં - તેમના 9 પુત્રી અને ભરત ચક્રવર્તીના 8 પુન સિ ભગવંતોને શરીરની અવગાહના નથી, પરંતુ તેનો આત્મા વધારેમાં વધારે 332 ધનુષ્ય (382 ધનુષ્ય અને 32 આંગાળ) અને ઓછામાં ઓછા : -- -જય હાથ પ્રમાણુના અવકારામાં તીર્થકરો હોય છે , અને સામાન્ય કેવળી-- -- -ભગવંતો જઘન્ય 32 અંલના અવકારામાં સિઢ હોય છે. સિદ્ધશિલા - - 45 લાખ યોજન પ્રમાણ છે. - - પ પ . પ . . . . . . . . . . -- ----------- - આચાર સૂઝમાં સિદ્ધ પરમાત્માના 3 ગુણ આ પ્રમાણી ડહેલા છે. તેઓ દીર્ઘ નથી , કૃસ્વ નથી , ગોળ નથી, અયસ્ત (રિકોણાકાર) - ન નથી , ચતુરસ્ત્ર (ચીખુણાકાર) નથી , પરિમંડળ વડવૃક્ષના આકાર) નથી રાતા (લાલ) નથી , પીળા નથી, ધોળા નથી, કાળા નથી, લીલા નથી સુગંધવાળા નથી, દુધવાળા નથી , કડવા નથી , તીખા નથી, કપાયેલા (તરા) નથી , ખાટા નથી, મધુર નથી , કર્કરા (ખરબચડા નથી સુંવાળા નથી, ભારે નથી, હલકા નથી , શીત નથી , ઉષ્ણ નથી , સાધ (ચીકારાવાળા) નથી, 3 (ખા) નથી , દેહધારી નથી,ક્રિયાવાળા નથી , સ્ત્રીરૂપ નથી , પુરુષરૂપ નથી, અને નપુંસક નથી.- -: જીવ-વિચાર ગ્રંથ - સમાપ્ત :વાસનાં પૂ. દર્શનયશ મ. સાહેબ આ લખાણ શ્રાવકો દ્વારા કરાવેલ હોવાથી, ભૂલો સુધારીને વાંચવા નમ્ર વિનંતી. ---