SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તેઉકાય (અઝિકાય) (ખેBશ્ચિયન ટીમે પ્રકાર) વ્યાખ્યાય તે = અગ્નિ , ડાયરરીર . એટલે, અતિથી જેમનું શરીર બનેલું હોય અથવા અગ્નિ જ જેમનાં શરી૨ રૂપે હોય, એવાં ' જાવોને તૈઉકાય' અથવા “અનિફાથ' નાં જીવો કહેવાય . .: અંગાર , ખનિનાં તણખાં, અનિનો ભડકો, મશાલનો આન, ગેસનો અનિ, વીજળી, બટુંબનાં પ્રકાશાદિ તમામ પ્રકારની ઈલેક્ટ્રીસીટી, દીવાની જaોત , બહબનો અગ્નિ , ટૉર્ચનો અન , દાવાનલ નો આન, આકારામાંથી ખરતાં તારાં , ઉલ્કાપાત વગેરે વગેરે . (माशु पूनमनी यात्रा के नियमधी तिर्थस्थणोनी या योभासामा આ ધોધમાર વરસાદમાં કરી શકાય ? - ચોમાસાનાં ધોધમાર વરસાદમાં, પૂનમના નિયમથી કે તિર્થસ્થળોની યાખાનાં નિયમમાં તાનીઓએ ઘટ આપીને આવાં સંજોગોમાં થતા ટાળવાનું કહે છે. કારણ કે તેમાં વિરાધનાનું પ્રમાણુ પુષ્કળ છે. જેવી રીર્ત, રોજ પન્ન કરવાનાં નિયમવાળાને પૌષધના દિવસે - પૂજા ન કરવાં દ્રારાં નિયમ ખંડિત કરવાનું પાપ લાગતું નથી, તેવી - રીતે આ નિયમમાં પણ વિરાધનાથી બચવા માટે ઘર લેવાતી હોવાથી, નિયમ ખંડિત થતો નથી. વળી, તિર્થયાબા વિગેરે માટે પણ spada1 વાહન કરવાની ન્યાએ કુulષ બસ-ટ્રેન નો ઉપયોગ કરવાથી પણ વિરાધના ઓછી થાય છે. માટે આનો ખાસ વિવેક રાખીને નિર્ણય લેવો.--- ----- આ રીતે, આપણાં રોજીંદા જીવનમાં ચાલતી , અપકાયનાં - 1અસંખ્ય જીવોની બિનજરૂરી તirect- tળdirer વિરાધનાથી - બચવાનો શક્ય એટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાવશે ને ? T ------ PP PPP PPPPP / / ૧ / ૧૧૧૧૧૧૧૧૧૧૧MITTTTTTTTTTTTTTTTTTTA પૃથ્વીકાય અને અપકાયની જેમ અનિડાયનાં જાવોની પણ જે વિરાધના થાય તો , ઓછામાં ઓછી, અસંખ્ય જીવોની જ વિરાધના થાય છે; કારણ કે, આનનાં નાનામાં નાનાં અંરામાં પણ , અસંખ્ય જુવો તો રહેલાં જ હોય છે. છે - તેઉકાયમાં અઝાદાયમાં ) જીવની સિદ્ધિ :છે પોતાનો ખોરાક વધારવાથી શરીરની વૃદ્ધિ થવી , પોતાનો ખોરાક ઘટાડવાથી શરીરમાં ઘટાડો થવો અને ખોરાક ન મળવાથી નાશ થઈ જવું, મૃત્યુને પામવું - આવું લક્ષણ તો, માત્ર ને માત્ર, જીવમાં જ જોવા મળે છે. એકપણ અજીવ પદાર્થમાં, ખાવું લક્ષણ જોવા ન મળે. અનિકાયનાં જુવોમાં, આ લક્ષણ તો સ્પષ્ટપણે જોવા મળે છે. પોતાનો ખોરાક = ઈંધન (ધાસલેટ, પેટ્રોલ, ડીઝલ, લાકડાં વગેરે) - મળવાથી વધારો થાય , પોતાનો ખોરાક મળતો ઘટાડવાથી કાયામાં ઘટાડો થાય અને અગ્નિમાં નવાં લાકડાં , પેટ્રોલાદિનો ખોરાક નાંખતાં - બંધ કરી દેવાથી, અનિ પૂરેપૂરી ના થઈ નય , શાંત પડી જાય , ઓલવાઈ જાય. તેથી ‘અનિ= જાવ' છે એવું સિહુ થઈ જાય છે. (૨) ગરમીનાં કારણે, આપણું શરીર ટહેલ છે, થમીટરમાં જ માપવામાં આવે તો, મિનીમમ ૧૬- ૧૬ નું તાપમાન , કાયમ આપણાં શરીરનું આવે છે. શરીરની આ ગરમી , આપણાં તૈજસ શરીરને લીધું છે. આ , તેજસ શરીર તો, જ્યાં સુધી મોક્ષ ન મળે , ત્યાં સુધી દાયમ માટે દરેક આત્માઓની સાથે ને સાથે જ રહેનાર છે. આપણાં . | શરીરની આ ગરમીનાં લીધે જ, આપણે લીધેલ ખોરાકનું પાચન થાય છે. આપણી જેમ , તેઉકાયનાં જીવોનું શરીર પણ ગરમ હોવાથી , આનાં - અપકાય જીવન વિભાણ સમાપ્ત (THE EN) -
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy