SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ भीयानी चपेटाश तो नंगनमा रहेलमधडाने तोडीने थायछे. દરેક મધપૂડો તોડતી વખતે, 16 થી 3 હજાર મધમાખી, તેની— ઈયળ, ઈંડા વગેરેનો ના થાય છે. મધપૂડો નીચોવીને, મધ-કાઢી લીધાં પછી, જે વધે છે તેને અનિ દ્વારા તપાવી, ગાળી, -ગાળીને, ઠરાવાય. તેને જમી—કહેવાય છે. એનો ઉપયોગ મીણબત્તી, બારીક કુળા, પોલીસ, મોચીનો દોર , લિપસ્ટીક વગેરેમાં થાય છે, (૨) લાખ અને રોલ: લાખો ઝીણાં જુવsi મરાય ત્યારે માંડમાંડ અડધા કિલો જેટલી લાખ તૈયાર થાય છે. તેનો ઉપયોગ જડતર દાળનાં, બ્રા બનાવવામાં સીલ તરીકે , રમકડાં, પોલીસ, રંગ, વાન — elોમાં થાય છે. લાખનો અર્થ જ ૧,૦૦,૦૦૦ થાય - એટલે કે:૬ઠ્ઠી શકાય કે લાખ જીવડાં મરે તેને “લાખ' કહેવાય. 133 ગ્રામ લાખ માટે એક લાખ જેવડાં મારવામાં આવે છે. - જીવહિંસાનો આ જંગળી અક્કો જે આપણો નજર સાષ રાખીએ,તો સરળતાથી લાખના પદાર્થોનો વપરાશ છોડી ફાડીએ. આવી પ્રાણીજ પશુઓની હિંસાથી બનેલ દવાખો,—ખાદ્ય પદાર્થોના જીવનનઇ ત્યાગ કરી સુખી બનો અને સ્વાથ્યની ૨5 કરો (24) | સાબુદાણાંનો ઈતિહાસ સાબુદાણાંના કંદને, સેલમ બાજુ ‘બંગ કહે છે. “Torpco' અંગ્રેજી નામ છે. ૫ કિલો જેટલું વજન ૩ોય છાલ કાઢ્યાં પછી, ખુલ્લામાં ૪૬ મનિા પડી રહેતાં, તેમાંઘણી લીલ-ગ થઈ જાય છે, પાર વિનાનાં કીડાં ઈયળો તૈમાંઉપજે છે. અનંતા જીવની ઘોર હિંસા થયાં બાદ, પગથી ખુંદેલા, - એવાં રસમાંથી “સાબુદાણાં બને છે. તદુપરાંત, સાબુદાણાંમાંથી – પીપરમીન્ટનું ગળપણ, બિસ્કીટ માટેનું ગળપણ, સેલાઈન જેરાન , સેલાઈનનાં બાટલાં , ડીટરજંટ પાવડર , ડેz-વગેરેને સાબુ , કપડાં માટેનો સાર્ચ- પાવડર વગેરે બને છે. આ સાબુદાણાંના વેસ્ટેજ રૂપે રહેલ, ગંદા રસમાં, પાર વિનાનાં કીડાખદબદતાં હોય છે. સાબુદાણાં બનાવવાની પ્રોસેસમાં ઘર- Éિસા હોવાને કારણે “રસ વાણિજ્ય' નામનો કર્યાદાનનો ધંધો તરીકે બનતો હોવાથી ત્યાજય છે. માત્માને પાપથી જે ભારે - -કરતો હોય , એવાં સાબુદાણાંનો વ્યાપાર , પાપભીર દયાળુઓએ ક્યારેય કરવા જેવો નથી. કારણ કે, કર્માદાનનાં ઘોર પાપકર્મબંધાવી, ભવિષ્યમાં નર૬- નિndદમાં અનંતી વેદના, અસંખ્ય કળ સુધી , ખત્માને વેઠવી પડે છે. ચાલો : - ૨ ટુપેસ્ટ : તેમાં ક્લોરાઈડ, સીર્બિટોલ અને સૌડિયમ લોરલ સટ હોય છે જે બાળકો માટે જીવલેણ સાબિત થાય છે - આવું અમેરિકાના ‘વૉન્ટિન ટાઈમ્સ’ છાપામાં પણ આવ્યું છે. - (૨) પીઝા : તેમાં 9 કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા સમોસાં માટે, મેંદાની વાસી પટ્ટીઓમાં , અસંખ્ય કસ જંતુઓનો ના હોઈ ‘અભણ્ય' છે. માટે , નમgવારોમાં બહેનોએ મેદા તથા આવી વાસી પટ્ટીઓનો ઉપયોગ જરાય કરવો નહીં'.-- - (૨) અમરી- ચામર : ગાયનાં વાળમાંથી બને છે. ગાયની કતલ થયાં પછી કસાઈ કરે છે. વ્યારેક જીવતાં પણ આ વાળ ઉતારય છે. અજૈન મંદિરોમાં ઉપયોગ થાય છે. (૩૦) મીણા; પાનેલી મધમાખીનું મીણ, પ્રમાણમાં , ઓછું મળે છે. - ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧ જીf રામ લાખો રામનાં કીડાંઓને મારીને જ રેશમ બની શકે છે, | બા નહીં'. રેશમનો કીડો, પોતાની લાળમાંથી બનાવેલો , પોતાનો " - ૨મી તાંતણુતાનો કોકોટો કાપીને , સાધારણ રીતે, અઢારેક દિવસમાં બહાર પડતી હોય છે. કોરીયો કાપતાં, રેવાની તાંતણાનાં ટુકડે-ટુકડાં થઈ જાય છે. ટૂકડાંઓની ઉંમત નવી છે. અખંડ, લાંબો તાંતણો : મિતી છે. આવો અખંડ તાંતણો બારે સો ફૂટ લાંબો હોય છે. તાંતણો અખંડ મેળવવા માટે, રેશમન કીડો કોશેટો કાપીને બાર બાવે તે પહેલાં જ, તેને ઉકળતા પાણીમાં ડુબાડી મારી નાંખવામાં આવે છે. આથી, બિચારાં કીડાંને બહાર આવવાની તક જ નથી મળતી. આવી રીતે, . | ૧૦૦ ગ્રામ રામી કાપડ માટે , આરારે ૧પ૦૦ કીડાંઓને મારવાં પડે છે. એ ટાય જોયું હોય, તો હદય હલી જાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ ની ઉૉ. આવાં વ - ઉપયો પહેરીને, આપણે એક પ્રકારનું ગૌરવ અનુભવીએ છીએ, કેવાં આનંદ અને ગૌરવથી આપણે એવાં વસ્ત્રોનું પ્રદર્શન કરીએ છીએ હજારો લાખો રીડાંઓની શંસા બાદ બનેલ, આવાં વો તો કઈ રીતે ખરીદી પરાકાય ખરીદીને કઈ રીતે પહેરી ? ? ?
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy