SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Tલીલાં-ઘણનાં દેખાય છે. માટે, રાંગનો વપરાર કરવાથી, તે પોતે બેઈન્દ્રિય જુવ રૂપે હોવાથી , સૌ પ્રથમ તો, બેઈન્દ્રિય જીવની હિંસાનો દંડ લાગે અને તે ઉપરાંત, અનંતા નિગીદ જીવોની હિંસા પણ થાય છે. લીલ-નિગોદનો જાડો થર , પાણીમાંથી કઢાયેલ રાંખ ઉપર જામી જવાને લીધે , તેજાબી એસિડમાં ધોવાયાં પછી પણ, તે સાંખને જોર-જોરથી ઘસવામાં આવે, ત્યારે માંડ-માંડ, ઉપ૨ની - નગોદ દૂર થાય અને ઓરીજનલ શંખનો કલર દેખાય. તેથી, * શંખ વગેરે વપરાયેલ વસ્તુનો - દવા વગેરેનો પણ વપરાશ ટાળવો. * ? ? ? ? ? ? ? ? ? ? જ છે આ રીર્ત, સ્થાવર એક્રેન્દ્રિયના ૨૨ ભેદ થયા. જેમાંથી 11 પર્યાપ્તાછે અને ૧૧ અપર્યાપ્ત છે. તો આ - ‘પતા - અપર્યાપ્તા ’------ એટલી છે ? એની વિરોષ જાણકારી મેળવીએ.-- જીવના દરેક ભાગમાં - એ કેન્દ્રિયમાં , વિકસેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં ખા બંને -‘પર્યાપ્તા-અપર્યાપ્તા ' હોય છે. તેથી તેનો અર્થ સમજવો જરૂરી છે.. પ્રમ: - આ રીતે, આપણાં રોજંદા જીવનમાં ચાલતી, સાધારણ વનસ્પતિકાયનાં અનંત જુવોની બિનજરૂરી direct - indirect fazierul 91 Blecil વધુમાં વધુ પ્રયત્ન કરવો. Eાવર ? - - પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે શું? જે જીવો, સ્વયોગ્ય પર્યાતિ પૂર્ણ કર્યા પછી જ, મૃત્યુ પામે છે, તેઓ “પતા ' કહેવાય . અને જે જીવો , સ્વયોગ્ય પર્યાપ્તિનો પૂર્ણ ડર પહેલાં જ , મૃત્યુ પામે છે, તેઓ “અપર્યાપ્ત’ કવાય. પ્રશ્નઃ ‘પર્યાપ્તિ’ એપ્લે શું ? જવાબ | ‘પર્યાપ્તિ' એટલે જીવન જીવવાની એક પ્રકારની શક્તિ, આવી કુલ છ પર્યાપ્ત છે. આ પર્યાપ્તિઓ , જુવ - ઉત્પત્તિનાં પ્રથમ સમયથી અંતર્મુહૂર્તમાં જ મેળવી હૈ છે અને તે જીવન પર્યત એ છે. --- ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད དན ན་ eeeeeeeeeeeeeeeeccc DEEEEEEEEEEE Mઃ એ પર્યાપ્તિઓનાં નામ અને વ્યાખ્યા સમજવો? જવાબઃ પર્યાપ્ત છે છે. તે નીચે મુજબ છે :- ૧) આહાર પર્યાપ્તિ : આહારનાં પુગલોને ગ્રહણ કરવાની અને તેને પરિણામાવીને ખલ (મળ, મૂત્ર વગેરે) તથા ૨સ રૂપે જુદાં પાડવાની. એક શક્તિ, તે ‘આહાર પર્યાવત' કવાય. (૨) શરીર પતિ ૨સમાંથી લોહી, માંસ, મેદ વગેરે સાત ધાતુપ 'શરીર બનાવવાની એક પ્રકારની શક્તિ, તે “શારીર પર્યાપ્તિ કહેવાય . કે ધાતુ અસ્થિ (હાડકાં) , મi , માંસ, મેદ (ચરબી), લોહી, રસ, વીર્ય. 19 ઈન્દ્રિય પર્યાતિઃ સાત ધાતુપ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવવાની એક પ્રકારની શક્તિ , તે “ઈન્દ્રિય પર્યાતિ' કવાય. »; સાધારણ વનસ્પતિકાયના વિભાગ સમાપ્ત :
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy