SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 1] निधिका निमित्ते, गुं तमारी खांजमां खांस हो हे पक्षी, हृदय કડોર – દોર થઈ ગયેલ છે? શાંત ચિત્તે વિચારીને, શક્ય એટલી તેઉકાયનાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. તમારી પાસે રહેલ મોબાઈલાદિ પાપનાં સાધનોની સંખ્યા કેટલી ? ઘરે મોબાઈલ આવ્યાં બાદ, તમારા ફોન કરવાનાં વધ્યાં કે ઘટ્યાં રાખેલ મોબાઈલ સાદો હોય કે પછી અપ-ટુ-ડેટ ! રંગીન હોય કે પછી સામાન્ય ? સસ્તો હોય કે મોંઘો ! આ બધાં સવાલોનાં સંતોષકાટક જવાબો જો આપણી પાસે ન હોય તો સમજી લેવું કે, વર્ષોથી પ્રાદ ડવાં છતાંય, પ્રભુનાં વચનો પર શ્રદ્યુ નથી. અથવા બ્રહ્મા છે તો પણ, જોઈએ એવી દૃઢ શ્રૃણા ન હોવાથી જ બિનજરૂરી અસંખ્ય તેઉકાયની --વિરાધનામાં હોંશે-હોરો જોડાવાનું થાય છે. દરેક પાપ અને દરેક પાપનાં સધ્ધનો, ચાર ગતિમાં રખડાવનાર હોવાથી, પાપનાં સાધનો જૈમની પાસે હોય જ નહીં અથવા હોય તો પણ, તે પાપનાં સાધનોની ‘quanñty' ઓછામાં ઓછી અને quality' સાદામાં સાદી જ હોય, તેનું નામ છે શ્રાવક' તંત્રે શ્રાવક છો ને ?? . (3) ઘરમાં ટી.વી. સામે બેસવાથી અથવા Theatre માં જવાથી, અસંખ્ય અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. ટી.વી.ની સીરિયલ બનાવતી વખતે અથવા પિક્ચરની શુટીંગ ચાલે તે વખતે પણ, અસંખ્ય તેઉકાયનાં જીવોની જે વિધતા થઈ હોય, તે તમામ વિરાધનાનો દંડ પણ, સિરીયલ પિક્ચર જોનારાંઓને અવશ્ય લાગે છે. ખેતી વેળાએ પણ, તમારી સાથે સાથે, આ દુનિયાનાં ઘણાં લોકો જોવાની પ્રવૃત્તિમાં જોડાયેલાં હોવાથી, તમને ‘સામુહિક પાપ’ લાગે છે. એકલાં આથયેલાં પાપો કરતાંય, સામુહિક પાપોનું દંડ, ઘણું વધારે મોટું મળે છે. તેથી, જો શક્ય બને તો, ટી.વી., થીયેટરનાં પાપોથી દૂર રહેવું. () " તેં ચીની જોરે કિડનીનાં ર્વી, દીનાં કમો સુધી સતત ક્રિકેટ મેચ જોવાથી, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનાની – અનુમોદનાનાં માધ્યમે તમને ઘણો મોટો દંડ લાગે છે. કારણ કે, ક્રિકેટનાં ગ્રાઉન્ડ ઉપર, માત્ર એક જ દિવસમાં વપરાતી વીજળીનું प्रमाणु તો હજારો ઘરોમાં વપરાતી વીજળીનાં પ્રમાણ કરતાંય વધી જાય છે. એટલે જ, ગોઠવાયેલાં મોટાં- મોટાં લાઈટના ફોકસનાં પ્રકારાને લીધે, રાત્રે રમાતી મેચ પણ જાણે કે દિવસે જ રમાતી હોય, તેવી પ્રતીતિ --- ર ૧ Gare મુલાકાત (૫) આપણાં साधने डरावे छे. करोडो रूपियानां लष्ायार जने झंडसींगना તકલાદી પાયા ઉપર જ રમાતી આ મેચોમાં, જે તેંડુલકર- ધોનીનું તમને ગાંડું આકર્ષણ હોય, તે ધોતી તો એક મિનીટ માટે પણ તમને મળવા તૈયાર ન થાય. અરે! પોતાનાં ખોળામાં રહેલ પોતાનાં કૂતરાંને અડધો ક્લાક – એક ક્લાક રમાડવાનું ટાઈમ મળશે, પણ તેમને મળવાં માટે છેક તેમનાં બંગલે ગયેલાં તમારાં માટે, તેંડુલકર-ધોનિ આદિ અથવા આજનાં હીરો-હીરોઈનોને પણ, તમારી સાથે માટે ૫ મિનીટનો પણ પોતાનો સમય આપવા માટે તેઓ તૈયાર ન થાય. એટલે,તેંડુલકર, ધોની, પિક્ચરનાં હીરો આદિનાં મનમાં તો, તમારી કિંમત કરતાં પોતાનાં કૂતરાંની કિંમત વધારે છે. હવે, આવાની પાછળ ગાંડા થઈને, અસંખ્ય તેઉકાયનાં વોની બિનજરૂરી વિરાધતાનો પાપ, તમારાં માથે તમારે શા માટે લેવી ? દુર્ગતિનું રિeservation (ીક્વેટાન) શા માટે કરવું ? નવરાત્રિ – દિવાળી – ક્રિસમસ આદિ તહેવારો તો અજૈનોનાં છે, જૈનોનાં નથી જ. તેથી, આ તહેવારોનાં દિવસોમાં, ડેકોરેરાન- લાઈટીંગ વગેરેમાં જોડાઈને, અસંખ્ય તેઉકાયની વિરાધનામાં આપણે જોડાવું નહીં'. દિવાળીમાં પોતાનાં ઘરોમાં અનો ભલે દિવડાંખો પ્રગટાવે, પરંતુ, તેમની દેખાદેખીથી, આપણે જેતોએ, દિવાંઓ પ્રગટાવીને, અસંખ્ય અગ્નિકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનામાં જોડાવાય નહીં. અનો આપણાં એક પણ તહેવારોમાં જોડાતાં નથી, તો પછી, લોકોત્તર જેન ધર્મ પામ્યાં બાદ આપણાંથી અજૈનોનાં તહેવારોમાં કઈ રીતે જોડાવાય ? આપણાં બાળકોને નવરાત્રિ, અંબે માની આરતી, ગણેરા ચતુર્થી આદિ તહેવારોમાં- કઈ રીતે જવા દેવાય ? અજનોનાં તહેવારોમાં, હોશે હોંશે જોડાવનારાં જૈનોને મિથ્યાત્વ મોહ્નીય કર્મ બંધાય છે અને ભવાંતરમાં તેમને જૈન ધર્મ જ નહીં મળે અને અજૈનોનાં ઘરે જનમવું પડરો. ચાલશે ને? લગ્ન પ્રસંગોમાં, સ્ટેજ- ગ્રાઉન્ડાદિની સજાવટમાં થયેલ લાઈટીંગને જોઈને, તેને મનથી ગમાડાય નહીં તથા વાણીથી તેની પ્રરાંસા પણ કરાય નહીં. જો મનથી ગમાડીએ અથવા વાણીથી પ્રરાંસા કરીએ તો થયેલ અસંખ્ય તેઉકાયનાં જૂવોની વિરાધનાની અનુમોદનાનો દંડ લાગે છે. આપણાં ઘરે પણ કોઈ પુત્રાદિનાં લગ્ન વગેરે પ્રસંગ આવે તો લોક-પ્રવાહમાં જોડાઈને, દેખાદેખીથી, લાઈટીંગ આદિ સજાવટો- ભભકાં કરવાં નિમિત્તે, ખાન અનિાદાનાં જળની વિરાધનામાં જોડાવવું નહી (૬) KOMUTO W
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy