SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ '' '' '|| ૯ ૮ ૯ ૧૦ - LLLLLL . Tદોળના લોટમાંથી બનેલ કોઈપણ ફરસાણ વગેરે પણ ન વપરાય. તે થાળીમાં ચણાના લોટવાળી કઢી પણ ન વપરાય. કઢીમાં મેથીનો A નવઘાર કરેલ હોય તો તે પણ ન ચાલે.. ૧ (૪૮) દ્વિદળ ન થાય તે માટે ગમે તેટલી કાળજી રાખવાં છતાં, છેવટે- ૧ દહીં-છાશનું ભાજન ને મોરીમાં સાફ કરો. તેમાં જ અન્ય રસોઈના વાસણો . સાફ થવાથી , ત્યાં દ્વિદળ થવાની સંભાવના તો છે જ. તેથી, કેટલાંક ? કાળજુવાળાં શ્રાવકો, ગરમ ડથી વગરનું દહીં-છારાનું ભાજન (વાસા) - ૧ રાખતાં જ નથી. ૯) શુ લગ્ન આદિ પ્રસંગે યોજતાં ભોજન સમારંનોમાં પણ, કેટરી'બ fપતિ અપનાવવા જેવી નથી. તેમાં , બિલકુલ જીણા સચવાતી નથી.-- | તે પ્રસંગોમાં , શરૂઆતથી અંત સુધી , જાણી જોઈને, પ્રભુ આજ્ઞાને કચડીને , જયu વિના સામૂહિક હિંસા થતી હોય છે. થિ ભોજન સમારંભ તો બપોરનાં જ ગોઠવવો , સાંજનાં ન ગૌઠવવો, નેવી, શનિનોજનનો પ્રખ જ ઉભો ન થાય. પર્યુષણામાં , જમ વાંચનનાં - -દિવસે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો. | _ નથાભયનો વિવેક પૂરો જાળવવો. આજે, જન્મદિવસ કે સગપણ -3 રિસેશન વગેરે પ્રસંગોમાં આઈસક્રીમ , કોલ્ડ્રીંસ વગેરે અપકુથ 3 પદાઘ તો ન જ આપવા. (ટ ડી1, ફૂટ જ્યુસ વગેરે અનેક સારો વિકલ્પોનું છે. સામૂહિક પ્રોટી માથી બચવું છે કે નહીં તે આપણાં જ... વાત છે 1 D લન સંમારંનો કે ભોજન સમારંભો માટે, ઘાસવાળાં ઉધનો પાર્ટી પ્લોટ ક્યારેય પસંદ ન કરાય. વનસ્પતિકાયની ઘોર વિરાધના છે. | - a લગ્નાદિ પ્રસંગોમાં ફટાકડાં ફોડવાં નહીં. - ન લનાદિ નિમિતે દાંડિયારાસ વગેરે કોઈપણ શનિ-કાર્યક્રમ રાખવા 'નહી. રાત્રિ કાર્યક્રમમાં અજથણ, મર્યાદાભંગ અને રાખિનજન વગેરે અનેક દોષો સંત્સંવત છે. (પ) નમણવારોમાં ઘતી ટીપરની ચટણીમાં, ચણાની દાળ વપરાય છે. - અને તે ચટણી . કાચાં ઠ્ઠી સાથે બનાવવામાં આવે છે. દ્વિદળનાં દૌષથી બચવાં, આવી ચટણી જમણવામાં રાખવી નહીં. ચણાની દાળનો ઉપયોગ ન કરે, તો પણ, કઠોળવાળી અન્ય વાનગીઓનાં કારણે , ડાયાં દહીંની સાથે, - દ્વિદળ થવાની પૂરી સંભાવના છે જ, તે ખાસ ધ્યાનમાં રાખવું. - (પ) કાળજવાળાં શ્રાવકો, ઘરમાં વપરાવાનું બધું જ દ૬, સવારમાં જ - S T TT T ૧ ૧ ૧ ૧ Tગરમ તુરી દે છે, રામ કરેલું દgીં જ, ઘરમાં વપરાય છે તેવી; સાકુનrat, કે પરંપરાએ પણ દ્વિળ થવાની સંભાવના ઉભી હૈતી નથી. -- ૨ - કાચાં ઠ્ઠવાળાં વાસણને, સાફ કરતાં પહેલાં, ચૂલા ઉપર ગરમ કરી લેવું જેથી હિંળ થવાની સંભાવના ન છું. (પ) ધાર્મિક પ્રસંગોનાં વ્યવહારિક પ્રસંગોનાં જમણવારોમાં, ભીંડા, ચોળી, વટાણાં વોર ઈયળોની સંભાવનાવાળાં શાક , પસંદ ન કરાય, શાક સમારવાનું કામ, શ્રાવ૬-શ્રાવિકાઓએ જાતે જ કરવું, માણસોનાં ભરોસે જ છીવું. માણસોને સોંપવું જ પડે તો , દરેક જીવતી ઈયળ દીઠ ૫૦ -100 રૂપિયાનું 1ઈનામ આપવું, જેથી , વધુમાં વધુ ઈયળ તે બચાવશે. ન સંઘનાં ઉપાશ્રયાદિ સંકુલમાં, વૃજારી વગેરે કર્મચારીઓ દ્વાર રાત્રિભોજન કે અનર્થ 'જાણ થતાં હૈય, તો તે ન ચાલે. તેની પૂરી તકેદારી - કાળ વહીવટકારોએ રાખવી જોઈએ. જે શાક્ય હોય તો, આપણાં ઉપાશ્રયમાં કંદમૂળ, બીડી સિગરેટ, તંબાકુ , રાત્રિોજારિ બંધ કરાવવાં. (૫) - “ સ્ટિવન સીન્સીનો' નામનો બ્રિટનની વૈજ્ઞાનિક કહે છે કે, ‘તમે માની લો કે ફીજમાં રાખેલી થીજ દેખાવથી, વાસથી છે ટેસ્ટથી ખાસ બગડતી નથી. પરંતુ, એ બ્રમgu છે. બે-ત્રણ દિવસમાં તો, તે ચીજોમાં , સારું એવાં ! પ્રમાણમાં હાનિકારક જંતુઓ પેસી ગયાં હોય છે, આધૂનિક ઢબથી રાંદની વાનગી, પુતળાવ કલાકો સુધી ફ્રીજમાં રાખ્યાં પછી ખાવાથી, નવાં-નવાં કે રોગો ઉભાં થાય છે. અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના પણ, ફ્રીજમાં વાસી ખોરાક વાપરવાનાં માધ્યમ, થઈ જાય છે. ફ્રીજની ઠંડી વસ્તુઓનાં વપરારાથી ખાપણી હોજરી પણ ધીમે-ધીમે મંદ પડતી નથ છે અને આગળ જતાં ખોરાકના પાચનતંત્ર વગેરેમાં પણ અનેક તકલીફો - ઉભી થાય છે. (પજી મદિરા- દારૂ: હીસ્કી, રમ, જીન, બીયર, રીપેઈન, વાઈન, બtબોન બ્રાન્ડી, ખજૂરાહો , વક્ષ , લંડન પિક્સનર , સ્કૉચ , ટકીલા , વોડકા, - શયલ સેલ્યુટ, થૉમસ હાડF, કાદંબરી , દારૂ, શરાબ , દ્રાક્ષાસવ , લો, બેવડો વગેરે જુદાં જુદાં અનેક નામ ધારણ કરીને, દારૂનાં દૈત્ય માનવજાતને પરથી પણ વધારે મૂંડી બનાવી છે. દારૂ તો મહુડાં, દ્રાક્ષ, શીળ, લોટ વગેરેને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે. તેમાં સેંકડો ડીડાં પેદા થાય છે. કીડાંઓને છુંદીને, તેનો રસ નીયોવાય છે. તેમાંથી, આલ્કોહૉલ તૈયાર થાય છે. દારૂમાં અતત અસંખ્ય eeccccccccc HELLENDENT ཉཉན་ད ཧ་ན་ཧ་ནནནདདནན་
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy