SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જ (૧૯૫) PPP PP ) Tબેઈન્દ્રિય કાવોની ઉત્પત્તિ અને ના ઘતો જ છે. - આપણાં પેટની દિવાલમાં જે હીન છે, તે એકદમ મુલાયમ છે. ટર્ડ ટુવાલની જેમ ચારે તરફ, સ્ક્રીન પર રેમાં ફૂટેલાં હોય છે. શરાબ પેટમાં જતાંની સાથે જ, પેલાં રેસાં તરત જ તેને ચૂસવાનું કામ શરૂ કરે છે. એ સાંઓ દ્વારા ચુસાયેલ આહકtહોત, તરત જ, લોહીમાં ભળી જાય છે. દારૂ પીધાં પછી, બ્લડ ચેક અપ કરવામાં આવે તો તેમાંથી અવય આકોલ મળી આવે. - લોહીમાં શરાબ ભળી ગયાં બાદ, જે શરાબ વધે, તે નાનાં આંતરડામાં ઠલવાય છે. ત્યાં પહ , રેસામાં ઠારાં , આર્કોહોલને ચૂમીને, -લોહીમાં ભળાવવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જે આર્કોહોલને ચામડનાં જૂતાં ઉપર નાંખવામાં આવે, તો ચામડાંનાં જોડાં પણ ડોહવાઈ જાય , એવો જલદ આહકોલ આપણાં પેટમાં આંતરડામાં ગયા બાદ અને - લોહીમાં ભળ્યાં બાદ, કેટલું નુકસાન કરે, તે જરા શાંતિથી વિચારજો. દારૂ વાપરનારનું છામાં ઓછું ૧૦-૧૫-ર૦ વર્ષનું આયુષ્ય ટૂંકાઈ જાય છે. આયુષ્ય ટૂંકાય તે પૂર્વે, સર વીરેની કાતિલ વૈદનાઓ કે સન કરવી પડે. વાપરનાર તો દુઃખી થાય , પરંતુ, તેની પાછળ તેનો પરિવાર પણ ઘણો દુઃખી થાય, ટ્રીટમેન્ટ કરવાની પાછળ, જીવનભરની મૂડી-સંપત્તિ સાફ થઈ જાય. નાની ઉંમરમાં જ મૃત્યુ પામીને પરલોકરવાના થતાં, પાછળ હેલ પત્ની-પુત્રાદિ પરિવાર, રસ્તે રખડતાં થઈ જાય, ખાવાનાં પણ ફાંફાં થઈ જાય. આપણો આ લોક તો બગડે પણ સાથે પરલોક પણ બગડે. શરાબ પીવાય છે ત્યારે પેટમાં ઈસ્યુલીન ઝરવા માંડે છે, તેથી હોજરીમાં ચાંદા પડે છે અને નર્વસ સિસ્ટમ ઉપર ભયંકર અસર પડે છે. - શરાબના કારણે બી.પી., હાઈપર ટેવાન, એક, એનીમીયા વગેરે રોગ ઉત્પન્ન થાય છે. બ્લડમાં રેડ અને ફાઈટ સેસનું પ્રમાણ પણ | ઘટી જવાથી, ભારે રોગોની સંભાવના રહે છે. હોજરીમાં ઍમીન ખલાસ થઈ જવાથી , વાપરનારનું પાચનતંત્ર સદાને માટે ખલાસ થઈ જાય છે, આëહોલનાં કારણો, નપુંસકતા આવી જાય છે. લીવર, પેટ , આંતરડાં અન્નનળી અને સ્તનનાં કેન્સર પણ ઘણાંને થાય છે. આંખના રેટીનાંના જીવ-ડોશીકાઓ મૃત્યુ પામતાં , દરદી આંધળો બને છે teeccceeleeeeeeecccccceeeee માથાનો દુખાવો, વારંવાર ત્રત્રી , પેટમાં કારમી વદનr;ધ્વાસની તકલીફ , ગબરમણ વોરે તકલીફો પણ ઉત્ની થાય છે. નસી તetઈ જતાં મૃત્યુ પણ નીપજે છે. સ્પીરીટ , આલ્કોલ, ટીલ્યર, આસવ, નાડી અને નીરો - એ સર્વેમાં , એક યા બીજી રીતે પણ, મટિરા જેવું ઉન્માદક નરાવાળું તત્વ હોવાથી, તે સર્વે પણ મંદરાની જેમ અભક્ષ્ય છે, - દારૂ પીવાનાં આ નુકસાનોને સતત નજર સામે રાખવાથી,દારૂ અથવા તેનાં જેવાં ઉત્પાદક દ્રષ્યોને આપણો સરળતાથી બોડીકાકી. પરંતુ, ખાસ કરીને, તમારા ધ્યાનમાં છૂબ દારૂ પીનાર અન્યવ્યક્તિઓને પણ આ લખાણ વંચાવી - સંનળાવીને , દારૂ છોડાવવા માટેનાં પાત્ર પ્રયત્નો કરવાં. ફાવી ને -- (૫૫) માખણU: માખણ જ્યાં સુધી કાર સાથે બનેલું સ્ૌય ત્યાં સુધી આ “અનાય' નથી બનતું, પણ, જો તેને છારાથી પૂરું પાડવામાં આવે, તો તરત જ (લઘુ અંતર્મુહૂર્તમાં તેમાં અસંખ્ય અસંખ્ય બેઈન્દ્રિય જુથી - ઉત્પન થઈ જાય છે. શ્રાવકોનાં ઘરોમાં ક્યારે વલીમાં ચાલતાં હતાં, ત્યારે ઉપયોગવંત શ્રાવિકાખો ગળામાંથી ચારેકોરથી માખણ નૈવું કરીને ! ખોબો ભરીને , છાર સાથે જ, તે માખણને સીધે સીધુ તાવડા ઉપનાંખતી . પછી , છળ સાથે જ, તે તાવડાને ચૂલે ચઢાવીને તેમાંથી થી તાવી લેવામાં આવતું હતું. (૫૬)- બરફ ! સાદા પાણીનાં એક બારીકમાં બારીક ટીપામાં, પાણીમાં અસંખ્ય જીવો હોય છે. તે દરેક જીવનું શરીર જ સરસવ દાણાં જેવડું કરવામાં આવે તો એક લાખ યોજનન વિસ્તારવાળે જંબુઢીપ ભરાઈ જાય, પાછુશીનાં એક ટીપામાં - કેટલાં બધાં જુવો || વળી, તે પાણીનાં ટીપામાં, બીજાં હજારો ‘બેઈન્દ્રિય જીવો પણ હોય છે. આધુનિક વૈજ્ઞાનિક રન જેકોબીએ, સૂક્ષ્મદર્શક યંતથી , પાણીનાં એક ટીપામાં - ૩૬,૪૫૦ હાલતાં ચાલતાં જુવો જોયાં છે. - આ પાણીનું ઘન રૂપ, એટલે જ, ‘બર’. ‘બર' એટલે વિરાળ જળશશિ ', બરકૂ વિનાનું સાદું પાણી પણ જે ગાળ્યાં વિના વાપરવામાં આવે તો, સાત ગામ બાડ્યાં જેટલું પાપ- પુરાણ ગ્રંથોમાં કહેવાયું છે. તોપછી, બકુ માટે તો પૂછવું જ શું ? બર૬માં અસંખ્ય બેઈન્દ્રિય જીવો હોય છે. તેને પરમાત્માએ ན ད ད ན ནན་ནན་ནནཉན se
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy