SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ THIA = (3)Tમામ જાણવાં ખાતર: ૫. સાધુ- સાદગીજી બગવંતો પાસે રહેબ થાપનાવાર્ય (ભગવાન)માં , અક્ષ- ચંદનક વપરાય છે, તે પણ | બેઈન્દ્રિય જીવોનાં કલેવર રૂપે છે, વિરોષથી પવિત્ર તરીકે કહેવાનું હોવાથી, તેમાં રહેલ બેઈન્દ્રિય જાવ, સ્વાભાવિક રીતે, આપોઆપ ચ્યવી ગયાં બાદ જ, તેમનાં કલેવરનો ઉપયોગ સ્થાપનાચાર્યમાં કરાય છે, તે - (30 શરીમાં કેરીનો રસ , ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી જાય છે + અને બહારથી તૈયાર રસ બાવીને વાપરવામાં અાવે છે. આવો રસ ૧ વાપરવો ઉચિત નથી, કારણ કે, રાત્રે કે આગલા દિવસે જ મોટે ભાણે કાઢેલો હોય છે. વળી, ઘણીવાર આ બહારનાં રસમાં કાચું દૂધભેળવવામાં અાવે છે. તેથી તેવાં રસ (કાચાં દૂધવાળાં) સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈપણ ચીજ ખાવાથી Qિદળ થવાની સંભાવના : | છે. કેરીનાં રસમાં આપણે તો કાચું દૂધ ભેળવવું જ નહીં પરંતુ વધારેડમાવવાનાં આહાથથી બહારનાં રસમાં તૌ કાચાં દૂધનું મિશ્રણ કરવામાં આવે છે. વળી, તૈયાર કેનનાં કેરીનાં સમાં તો હાનિકારક એવાં એસેન્સ પણ નંખાય છે. તેમાં કાર્યું- અeણાળ પાણી અને પપૈયાનો રસ પણ, ઘણીવાર નંખાય છે. હવે આ બધું જાણીને તમે શું કરશો ? બજા૨ કેરીનો રસ છોડવા તૈયાર ? જી ઘણાં લોકો ચાની ભૂકી ઉકાળીને, દાવો બનાવે છે અને તેમાં ઉપરથી દૂધ નાંખે છે. આ દૂધ જે કાચું હોય અને દૂધ નાંખ્યા પછી 'વ્યવસ્થિત ઉકાળવામાં ન આવ્યું હોય તો, તેવી ચા સાથે , સેવ-ગાંદિયમાં ડાં વગેરે કઠોળનાં લોટમાંથી બનાવેલી કોઈપણ વાનગી ખાઈ શકાય નહીં. બાદી, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થઈ જાય. (1) મિઠાઈ ઉપર શોભા માટે છેસરનું પાસુદી છાંટેલું હોય, તો તે મિઠાઈ બીજાં દિવસે વાસી- અનર્થ બને છે. કારણ કે, કંટાયેલ પાણીનો અંશ અંદર રહી જવાથી, બીજે દિવસે, તે મિઠાઈમાં અસંખ્ય લાળિયાં જુવો બેઈન્દ્રિય જુવો)ની ઉત્પત્તિ + વિરાધના થાય છે. - ચોમાસામાં, તે દિવસે ફોડેલી બદામ જ વપરાય. આજે ફોડેલી 1 બદામ, મિઠાઈ ઉપર ભભરાવી હોય, તો તે મિઠાઈ બીનં દિવસે અનર્થ બને. પરંતુ, આજે ફોડેલી બદામ ઘીમાં તળીને જે રોકેલી હોય અથવા | અમદાઈમાં અંદર જ શેકાઈ ગઈ હોય , તો બાધ નથી, ખુશીથી મિઠાઈનાં કાળ પ્રમાણે, ૧પ દિવસ માટે , તે મિઠાઈ કલ્પી શકે , વાપરી શકાય. धार्मामीने पापश्यानांनतन्नतना पायारो,मारेमभरमा મળે છે. તેમાં, તે વછની ઝીણી-ઝીણી ઈયળો થઈ જવાની પૂરી સંભાવના છે. બીજી રીતે પણ , આ પાવડશે “અમથ’ હોવાની શક્યતા છે. અભય ન હોય તેવાં ખાતરીવાળાં પાવડર પણt, વાપરતાં પહેલાં, તેમાં ઈથળ વગેરે જંતુ ન હોય , તેની બરાબર તપાસ કરવી. ત્યારબાદ જ વાપરી શકાય , પરંતુ, તે પૂર્વે નઠ્ઠી'. મા ઘરો ડોળ રાંધતાં પહેલાં, લાંબો સમય પાણીમાં પલાળીશખવાથી, તેમાં ફણગાં ફૂટવાની ઘણી સંભાવના છે. તેથી, લાંબો -- સમય પલાળી ન રાખો. દૂધીનો ફુલવો, ગુલાબભંબુ વગેરે બનાવ્યાં હોય, તો તે જ દિવસે વપરાય. ગુલાબજંબુનો માવો પણ, તે જ દિવસનો તાજો જોઈએ. બાહી વપરાય નહી. ખાનાં બાનાદિ જમણવામાં રહેલ ગુલાબબંબુરસગુહલા આદિ વાનગીઓ , મોટે ભાગે, આગલા દિવસની જ હોય છે. તેથી તે વાપરનારને નર્મખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધનાની દંડ લાગે છે y) - જમતી વખતે અથવા જમ્યાં પછી, તરત જ, કાચાં દહીં-છાશન વાપરવાં. વિદળનો દોષ લાગો. વાપરવાં જ રૌથ તી, જમ્યા બાદ જ ! સંપૂર્ણ મુખશુદ્ધિ કરી લેવી. ભોજનનાં સ્વચ્છ કરેલાં થાળી-વાટડી વગેરે ! દર મૂકી દેવાં. પાટલો કપડાંથી 18 કરી દેવો. કોઈ દાણો વગેરે પડેલાં ન રહે તેની ખાતરી કરી લેવી. પાણીનો ગ્લાસ પણ કપડાંથી સંપૂર્ણ સ્વચ્છ કરી, નવું પાહી તેમાં લેવું. જેનાથી થાળી-વાટડી ગ્લાસ સ્વચ્છ કર્યા હોય તે કપડું પણ દર મૂકી દેવું. પછી, ચોખ્ખી વાટકીમાંદહીં-છામ હાઈને વાપરી શકાય. તે વાટદી તથા પાણીનો માસ , બીજાં ચૌvખાં નેપકીનથી સ્વચ્છ કરવાં. તે નેપકીન બહાળથી ધોવો. આમાંથી જો જરાય કાળજી લેવાનું ચૂક્યાં , તો તરત જ, દિન પવાને લીધે, તેમાંઅસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થઈ જાય. તેથી, ને આ કાળજી ઝીણવટપૂર્વક ન રખાતી હોય, તો કાચાં દહીં-છાશનો ત્યાગ જ કરી દેવો ., દહીં- ળશ જો કુકરમાં પૂરેપૂરાં કારમ થઈ જાય, તો કોઈ જોખમ નથી. | ડાથાં દહીં-છાશ- શ્રીખંડ સાથે મા, મગની દાળ થોરે કોઈપણ કઠોળ ન વપાથ, તેમાં લીલી ચોળી, લીલી તુવેર, લીલા વટાણાં , લીલાં ચણાં વોરે લીલું કઠોળ પણ ન વપરાય. પાપડ , પત્તરવેલીયાં, AT CCEEEEE CECEC དནན ད ད ད དནན་ནནཧཧཧཧཧ་
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy