________________
છે ચઉરિન્દ્રિય જીવો
પાસે જઈ, સ્વ-સ્થાને જતાં રહેશો.
(૧૮) - જેમાં ડીડીઓની હિંસા, મોટા પ્રમાણમાં થતી હોય, એવી 1 કંપનીઓ મિલો ચલાવવી નહીં. એવાં પદાર્થોનો વ્યાપાર , direct કે indirect કરવો નહીં. આવી મોટી જુવહિંસા જેમાં થતી હોય, એવી કંપનીઓનાં રીર ખરીદવાં નહીં. બાકી, થોડાં ધણાં પણ શેર ખરીદવાથી, તે કંપનીમાં થતી, તમામે તમામ | જીવહિંસાનો દંડ આપણાં માથે લાગી જાય છે.
याध्या- पीने स्परोंन्द्रिय, रसनेन्द्रिय घाणेन्द्रिय भने
| ચારિન્દ્રિય - એમ ચાર ઈન્દ્રિયો હોય , તે ‘ચઉરિન્દ્રિય કહેવાય. -વીંછી, બાઈ, ભમરાં, ભમરી, તીડ, મધમાખી, માંખી, ડાંસ,. મચ્છર, કંસારી, કરોળિયો , ખડમાંકડી, વાંદા (cockroach), -પતંગિયું, આગિયો, તીતીઘોડા (Grasshoppe) વગેરે ચઉરિgિય જીવો છે.
- આ રીતે, આપણાં રોજિંદા જીવનમાં ચાલતી કીડી, મંકોડ આદિ વિકલેન્દ્રિય જીવોની હિંસાથી શક્ય એટલો બચવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો.
; ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ' '
તેઈન્દ્રિય જાવનો વિભાગ સમાપ્ત (THE END)
TWITTTTTTTTTTTTTTHA
ક ચઉરિન્દ્રિય જીવોની વિરાધનાથી બચવાના સરળ ઉપાયો :
સુદર્શનચક્રની જેમ ફરતાં તમારાં પંખાની ટુડÉટમાં આવવાની, ઘણીવાર માખી-મચ્છરો મરી જતાં હોય છે. પંખાની પાંખમાં ભરાઈને, કોઈ ઉડતી જીવાંત મરી ન જાય, તેવાં શુભ આશયથી, 1 અક શ્રાવકો, પોતાનાં ઘરે અથવા ઓફિસમાં વસાવેલ બધઉન અથવા નાનાં સીલીંગ કેનોની ઉપર જાળી-નેટ બેસાડે છે. - સ્વીચ બોર્ડનાં છે સિલાઈ મશીનોનાં ખુલ્લાં કાણામાં, ધણણીવાર ઉડતી જીવાંત અથવા ભમરાં - ભમરી પોતાનાં ઘર બનાવી દે છે. ત્યારબાદ, ગૃહસ્થ - સંસારીને ખ્યાલ ન હોવાથી , અચાનક સિલાઈ મશીનાદિનો ઉપયોગ શરૂ કરી દે છે, જેનાં કારણે, અંદર | ભરાયેલ જીવાંતાદની વિરાધના થાય છે. - સિદ્ધમાં (રેશમનાં કપડાં બનાવવા માટે, મોટી સંખ્યામાં - ડીસેટાંનાં ડીડાંઓને ઉકાળીને, તેમની હિંસા કરાય છે. ત્યારબાદ , રેશમી વમો (ભાઈઓ તથા બહેનો માટે બનાવાય છે. તૈથી , શક્ય
બને તો સિલ્કનાં વસ્ત્રો પહેરવાં નહી.--- (જી બાથરૂમ , toilet વગેરે સ્થળોમાં કૌદોયાદિ જુવોની ઉત્પત્તિ તથા વિરાધને ન થાય , તે માટે, ફીનાઈલની ગોળીઓ (ડામરની ગોળીઓ
ઘોડે- થોડે અંતરે, જુદાં જુદાં સ્થળે રાખી દેવી. (૫ જુવોત્પત્તિનું મુખ્ય કારાણ, ગંદકી અને સાફુ -સફાઈ કરવાની
આળસ છે. તેથી, કરોળિયાનાં જાળાંઓ મકાનમાં ન થઈ જાય તે માટે, | મકાનને નિયમીતપણો , સાફ-સફાઈ કરાવીને, ચોકખું રાખવું. કારણ કે, ચૌખાઈ - સાફ-સફાઈ માટે , મકાનમાં નિયમીતપણે, કાશે -ઝાડુ નીકળવાથી, કરોળિયાનાં જીવોને ઉત્પન્ન થવા માટેની યોનિ જ